________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા સિદ્ધ થાય તે સર્વશક્તિમાન સિદ્ધ થાય, જ્યારે સર્વશક્તિમાન સિદ્ધ થાય, ત્યારે જગતના કર્તા સિદ્ધ થાય, જ્યારે જગતના કર્તા સિદ્ધ થાય, ત્યારે ઉપાદાનાદિ કારણ રહિત કેવલ ઇવર હતા એમ સિદ્ધ થાય. આનું નામ ચકક દૂષણ છે. ઉપાદાનાદિ કારણ રહિત કેવલ ઇવર તે સિદ્ધ થતું નથી. વળી જ્યારે ઈવરે જગતના ઇવેને રચ્યા ત્યારે, 1 કેવલ નિર્મલ રસ્યા કે ૨ પુન્યવાળા. ૩ પાપવાલા ૪ કે અર્ધપુન્ય, અર્ધ પાપવાલા ૫ કે ઘણું પુણ્ય અને થોડા પાપવાળા. ૬ કે ઘણું પાપ અને થતા પુન્યવાળા. ઇત્યાદિ છ ભેદમાંથી કેવા પ્રકારના જીને ઈશ્વરે રચાર
- પ્ર–પુન્ય, પાપ રહિત કેવલ નિર્મલ રસ્થાને પ્રથમપક્ષ માનીએ તો શું દુષણ આવે ? આ ઉ–જે પ્રથમ પક્ષ કહે તે સર્વ જી નિર્મલ જ રહેવા જોઈએ, અને જ્યારે સર્વ જી નિર્મલ છે, તે ઊંચ, નીચ, સુખી, દુઃખી, કેમ જોવામાં આવે છે ? તથા શાસ્ત્રો પણ કેના માટે રચેલ છે? તથા પુન્ય, પાપ નથી તો સ્વર્ગાદિક ગતિમાં નિહેતુક કેમ થઈ શકે? - શ્રી ષદર્શનવેદિસૂરિપુરંદર હરિભદ્રસૂરિમહારાજે “શાસ્ત્રવાસ્તવમુચ્ચયમાં” કહ્યું છે કે – “નાવિકે શિવ, ચિત હિસાધા
શનિ છે ત્યાં જ જૂ ન હૈતન? I ?!”
ભાવાર્થ-જીવ નિર્મલ છે, અને કઈ કર્મ નથી, તો પછી ઈશ્વર કેટલાક ઈવેને નરકાદિ ગતિના ફળને આપનાર, એવા અકાર્યમાં, તથા કેટલાક અને સ્વર્ગાદિકના સાધન એવા
For Private And Personal Use Only