________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ૮મું [ ભાગનુસારીના ગુણે ૧૬ થી ૨૨ ]
]
૧૬ અજીર્ણ હોય ત્યાં સુધી ભેજન નહીં કરવું ?
પ્રથમ જે ભેજન કરેલ હોય, તે જ્યાં સુધી પાચન ન થાય, ત્યાં સુધી ભેજન કરવું નહીં, અને જે કરે, તે તેનાથી અજીર્ણની ઉત્પત્તિ થાય, તેમજ અજીર્ણ થવાથી નાના પ્રકારના રેગની શરીરમાં ઉત્પત્તિ થાય, ઘણું કરીને રેગત્પત્તિનું મુખ્ય કારણ અજીર્ણ જ છે. વૈદક ગ્રંથમાં પણ કહેલું છે કે,
પ્રથમ કરેલ આહાર પાચન થાય પછી જોજન કરવું, એ સંપૂર્ણ વૈદક શાસ્ત્રનો સાર છે એમ અત્રેય નામના પંડિત વસંતપુર નામના નગરના છતશત્રુ રાજાની સમક્ષ કહ્યું છે તે ઉદાહરણ આ રીતે
એક અતિ રમણીય એવું વસંતપુર નામનું નગર હતું. તે નગરમાં અનેક ગુણે કરીને અલંકૃત એ છતશત્રુ નામને રાજા રાજ્ય કરતે હતે. એક વખતે તે રાજાને શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થવાથી બોલાવેલા ચાર પંડિતે લાખ લાખ શ્લેકના પ્રમાણવાળા ગ્રંથે લઈને આવ્યા, ત્યારે રાજાએ કહ્યું કે, આટલું બધું સાંભળવાને મને સમય નથી. તે કંઈક ટૂંકમાં મને સંભળાવે. તે સાંભળીને તે પંડિતાએ તે લાખ હેકના પ્રમા વાળા ને ભાવાર્થ પચીસ પચીસ હજાર લેકમાં કરીને
For Private And Personal Use Only