________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા વાળાઓએ પણ વિરુદ્ધ જ કહ્યું છે, તે વીતરાગ ભગવાનના માર્ગમાં કહેવું જ શું? રાજનિન્દાદિ વિશેષે કરવી નહિ?
પારકી નિદામાં પણ રાજા, મંત્રી આદિની નિન્દા તો વિશેષ કરીને ન જ કરવી. “ધર્મબિન્દુ” માં કહ્યું છે કે –
રિવાજ,-દિપો પર એક મરિતા રાણાવા વિરબાઇ, -નાશારિરિ રોષ દયાવાલા”
અર્થાતુ- દુશ્મનાવટની વૃદ્ધિ થવામાં, પારકી નિંદા સિવાય અન્ય કોઈ ઔષધ (સબળ કારણ) નથી: તથા રાજા મંત્રીની નિદાથી તે ધન અને પ્રાણીને પણ નાશ થાય છે માટે પારકી નિંદા ન કરવી, એટલું જ નહિ પણ પિતાની લાઘા પણ ન કરવી. પિતાના મુખથી પોતાની લાઘા કરનાર, જગતમાં યશને પ્રાપ્ત થતું નથી. દ્વાદશ કુલકવૃત્તિ” માં કહ્યું છે કે - " परेण परिख्यातो, निर्गुणोऽपि गुणी भवेत् ।
शक्रोऽपि लघुतां याति, स्वयं प्रख्यापितैः गुणैः ॥१॥" " आत्मोत्कर्ष विनापि स्यात्, गुणतो गौरवं जने। “હિ માવાણામાસર વારિત શિક્ષતિ રા”
અર્થાત-બીજાએ કરીને જે પ્રસિદ્ધ થાય, તે નિર્ગુણ પણ ગુણવંત કહેવાય છે અને પોતાની મેળે પિતાના ગુણેનું વર્ણન કરતાં ઈન્દ્ર પણ લઘુતાને પામે છે. પિતાના ગુણેની ઉત્કર્ષતા (મેટાઈ) કર્યા વિના પણ લોકોમાં ગુણેથી ગેરવતાને પમાય છે. દષ્ટાંત તરીકે જેમ સૂર્ય પોતાના પ્રકાશને
For Private And Personal Use Only