________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ?
ધર્મની દિશા હોય તે પણ બંધુપણાને ભજે છે માટે આવા ગુણે કરીને અલંકૃત એવા દાનને સર્વદા દેવું. .
તેમજ જેમ ગંધથી ચંદન, સામ્યતાથી ચન્દ્રમા અને મધુર પણાથી અમૃત લોકોને પ્રિય હોય છે, તેમ માણસ પણ વિનયગુણથી લોકપ્રિયપણાને પામે છે. ૨.
અત્યંત નિર્મળ એવું જે શિયલ તેણે કરીને યુક્ત એ. પુરુષ આ લેકમાં યશ, કીર્તિ તથા પ્રિયપણાને પણ પામે છે અને પરલોકમાં શુભ ગતિને ભાગી થાય છે, માટે ઉપરોક્ત ગુણેની પ્રાપ્તિ કરીને જનપ્રિયતા મેળવવી તે જ સજજન પુરુષનું કર્તવ્ય છે. ૩. ૩૦, લાલજાને ધારણ કરવી.
લજા ગુણની પ્રાપ્તિ અવશ્ય કરવી. કારણ કે લજજાવાન પુરુષ પ્રાણનો નાશ થાય તો પણ પતે અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને ત્યાગ કરતો નથી. કહ્યું છે કે, लजया कार्यनिर्वाहो, मृत्युयुद्धेषु लजया ।
ચૈવ ન પૂર્શિકા સર્વ પણ છે ? लजालुओ अकजं वजइ दूरेण जेण तणुअंपि। आयरइ समायारं न मुयह अंगीकयं कहवि ॥२॥
ભાવાર્થ –સપુરુષે લજાવાળા હોવાથી કાર્યને નિર્વાહ કરે છે. તેમજ સુભટો પણ યુદ્ધમાં લજજાથી પાછા નહીં હઠતાં પિતાના પ્રાણુને નાશ કરે છે તેમજ સત્પષે લજાના વશ
થયા થકા ન્યાયમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે માટે સર્વનું કારણ - લજજા છે. ૧.
લજજાવાળો માણસ અપમાત્ર પણ અકાર્યને દૂરથી ત્યાગ
For Private And Personal Use Only