________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 8:
સાની દિશા
તેનુ નામ નિત્ય છે. તે એ લક્ષણ આત્મામાં કેમ ઘટે? કારણુ કે કંઇ વખત સુખના ભાક્તા, તા કોઈ વખત દુ:ખના ભક્તા, ઇત્યાદિ નિત્ય પક્ષમાં નહીં અની શકે. તેમજ ખીજા પણ ઘણા દ્વેષ! આવે છે. તે આ પ્રમાણે, જન્મ મરણાદિક થાય છે તે પણ નહીં થાય. તથા મોટા શરીરમાં આત્મા મેાટે! અને નાનામાં નાના થઇને રહે છે, તે પણ નહીં અની શકે. તથા જ્ઞાનનું આછાપણું તેમ અધિકપણું તે પણ નહીં ઘટે.
જો અનિત્યપક્ષ માનશે। તે ક્ષણક્ષણુમાં વિનાશી માને છે કે પ્રાણવાયુ નાશાન તર નાશ માના છે? જો ક્ષણક્ષણમાં વિનાશી માનતા હશે તેા બૌદ્ધ મતમાં પ્રવેશ થશે. અને જો પ્રાણવાયુ નાશાન્તર નાશ માનશે તે નાસ્તિકના મત સિદ્ધ થયા કારણ કે તે પણ ચાર ભૂતથી શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ થવાનું માને છે. તેમજ “ બૃહદારણ્યાપનિષદ્ ''માં પણ કહ્યું છે કે-
44
विज्ञानघन एव एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्यसंज्ञाऽस्ति
h
ભાવાર્થ-જ્ઞાનસ્વરૂપ આત્માજ શ્રૃખ્યાદિ ચાર ભૂતથી ઉત્પન્ન થાય છે. તે ભૂતના વિનાશ થવાથી જ્ઞાનસ્વરૂપ આત્માના પણ વિનાશ થાય છે, માટે પરલેાકસ'જ્ઞા નથી. આ શ્રુતિ પણ આત્મા તથા પરલેાકાદિના અભાવ સિદ્ધ કરે છે. અને તમેાએ પણ પ્રાણવાયુ નાથાન તર નાશ માનવાથી આ મત સિદ્ધ કર્યા, માટે આત્માની સિદ્ધિમાં પૂર્વોક્ત આપનુ કથન સ વ્યર્થ છે.
ગુરુદેવ~~અમે કેવલ નિત્યપક્ષ, તેમજ અનિત્યપક્ષ પણ માનતા નથી, કિંતુ નિત્યાનિત્ય પક્ષ સાનીએ છીએ, કેમકે વ્યવહારની અપેક્ષાએ ગમન આગમનાદિ ક્રિયાથી ક લેદના કર્તા છે. અને નિશ્ચયની અપેક્ષાએ ચિદાન દમય શુદ્ધાત્મા કલેઢાના
For Private And Personal Use Only