________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયાખ્યાન પેણું
"ववहारसुद्धि धम्मस्स, मूलं सम्वन्नुभासिआ।
ववहारेण तु सुद्धेणं, अस्थसुद्धि जओ भवे ॥१॥ “સુ જેવાશે, વાદા હોદ સુગો .
શાળ તુ તુ, દેહશુદ્ધિ નો મ ા ૨ . ” અર્થાત–ગૃહસ્થના માટે ધર્મનું મૂલ વ્યવહારની શુદ્ધિ જ સર્વજ્ઞ પુરુષોએ કહેલી છે. (તેથી વ્યાપાર કરતાં ઓછું આપવું, વધારે લેવું, માપાં પ્રમાણથી ઓછાવત્તાં રાખવાં, સારો માલ બતાવી ખરાબ માલ આપ, નબળા માલની સાથે સાથે માલ મેલવી પૈસા સારા માલના લેવા, વિગેરે અન્યાય ન કરે.) કારણ કે, વ્યવહાર શુદ્ધ હોય, તેનું ધન પણ શુદ્ધ હેય છે; અને જેનું ધન શુદ્ધ હોય, તેને આહાર પણ શુદ્ધ હાય. તેવા આહારની શુદ્ધિથી દેહ પણ શુદ્ધ હાય. પછી તે પુરુષ ધર્મને યોગ્ય થાય. કહ્યું છે–
સુદ્ધાં રે , વમનુ જ વાર . जंज कुणइ किञ्चन्नु, तं तं से सफलं भवे ॥१॥" અર્થાત-જેમકે સ્નાન કર્યા પછી અલંકારને યોગ્ય થાય, તેમ દેહની શુદ્ધિ થયા પછી ધર્મરૂપ રત્નના અલંકારને ચગ્ય થાય. પછી ધર્મનાં જે જે કાર્યો કરે, તે તે બધાં સફલ જ થાય અને છેવટે સ્વર્ગ તથા મેક્ષના ફલને ભેદતા પણ અવશ્ય થાય જ: પણ વિપરીતપણે સુખની પ્રાપ્તિ ન થાય. કહ્યું છે કે,
જગરા કરી , જે જિતુ સૌ સા
ववहारसुद्धीरहिओ य, धम्मं खिसावए जओ॥१॥" અર્થાત-વ્યવહારાદિકની શુદ્ધિ વિના, જે જે ધર્મનાં કાર્યો
For Private And Personal Use Only