________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન બીજી
કાક
અર્થાત—નાના પ્રકારના જે પદાર્થો છે, તેના ઉપર મમત્વભાવ નહિ કરવા, તેનુ' નામ અપરિગ્રહ વ્રત કહે છે. તેનુ કારણ એ છે કે વસ્તુ એટલે પદાર્થ પેાતાની પાસે વિદ્યમાન નહિ હાવા છતાં પણ જીવાને તેની તીવ્ર મૂર્છા લાગેલી જ હાય છે, અને એથી તેએનું ચિત્ત સદા સંક્ષુબ્ધ રહ્યા કરે છે. તેથી જે મહાત્માઓએ પેાતાના શરીર માત્રની ઉપર પણ મૂર્છા રાખી નથી. તે જ પુરુષા ખરા ત્યાગી ગણાય. જો એમ કહેવામાં ન આવે તે કુતરાં, બિલાડાં, આદિ પણ ત્યાગીની ગણત્રીમાં આવી જાય. આ રીતે મહાત્રતાનુ સ્વરૂપ કહ્યું, તેનાં રક્ષણ માટેની ભાવનાઓનું સ્વરૂપ હવે પછી.
For Private And Personal Use Only