________________
( to )
શ્રી ઋષિમડલ વૃત્તિ ઉત્તરાનું.
રક્ષણ કરવામાં તત્પર એવા એક અર્જુન નામે ઉત્તમ માગવાન ( માળી ) હતા. એ માળીને શ્રેષ્ઠ રૂપવાળી અને નવીન એવી ઉત્પન્ન થએલી ચૈાવનલક્ષ્મીથી મનુષ્યાને મેાહકારી સ્કંદશ્રી નામે સ્ત્રી હતી. વલી તે માળીને મુારપાણી નામે કુલદેવ યક્ષ હતા. તેનું મંદીર નગરની મ્હાર તે માળીના બાગની પાસે હતું. અર્જુનમાળી હંમેશાં આદરપૂર્વક સુગંધી પુષ્પાદિવડે તે યક્ષનું પૂજન કરતા અને પોતાના બગીચાનું રક્ષણ કરતા.
7)
એકદા એમ બન્યું કે સ્કંદશ્રી પોતાના પતિ અર્જુનમાલીને ભાત આપી ઘેર ગઇ એટલે પાછળથી યક્ષમીરમાં રહેલા કાઇ છ પુરૂષોએ તે ભાત ખાવા માંડયું. અર્જુનમાલી તે વાત જાણીને તુરત હાથમાં લાકડી લઇ તેઓને મારવા માટે આવતા હતા. પરંતુ પેલા છ જણાએ તેનેજ માંધી તેની આગળ ભાતુ ખાવા માંડયું. પછી એ માળી વિચારવા લાગ્યા. કે, “ મે આટલા દિવસ પુષ્પભેાગાદિકે કરીને આ યક્ષની વૃથા પૂજા કરી. આ દુષ્ટ પુરૂષાએ ન્હાશ આવેા દુઃસહુ પરાભવ કર્યો છતાં એ આ ગળ રહ્યો છે તેા પણ બીકણુની પેઠે સહન કરી રહ્યો છે. ” માળીના આવા ભાવને અવધિજ્ઞાનથી જાણી તે યક્ષરાજે તેના શરીરમાં પ્રવેશ કરીને સર્વ મધના તેાડી નાખ્યાં. પછી તેણે તત્કાલ લાકડીવડે છ પુરૂષાને અને તેમની સાથે રહેલી એક સ્ત્રીને મારી નાખી. કહ્યુ` છે કે આ લેાકમાં બહુ પાપ તુરત લે છે. આ પ્રમાણે યક્ષથી આશ્રિત શરીરવાળા અને પરસ્વાધિન એવા તે યક્ષ એક એક દિવસે દવસે છ પુરૂષષ અને એક સ્ત્રી એમ સાત માસાને મારવા લાગ્યા. યક્ષના પ્રભાવથી તેને કોઇ પકડવા સમર્થ થયુ નહીં. જેથી માર્ગને વિષે તે યમરાજની પેડે દુઃસહુ થઇ પડયા. પછી તે માળી જે માર્ગે રહેતા હતા તે માગે ભયથી કાઇ જતુ નહિ. કહ્યુ` છે કે સર્વ ભયથી મૃત્યુના ભય અધિક હાય છે.
એકદા તે ઉદ્યાનને વિષે શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા એટલે દેવતાએએ ત્યાં સમવસરણ રહ્યું, સર્વે માણસા, જે રસ્તે અર્જુનમાળી રહેતા હતા તે માર્ગ તજી દઇ ખીજે રસ્તેથી શ્રી પ્રભુને વંદન કરવા માટે જવા લાગ્યા. જો કે યક્ષાધિષ્ઠિત તે માળી હમેશાં સાત માણસાને મારે છે એ વાત સુદર્શન શ્રેણીને ખીજાએએ કહ્રી તા પણ તે તા નિર્ભયપણે તેજ રસ્તે થઇને જવા લાગ્યા. સુદર્શન શ્રેષ્ઠીને જતા જોઇ અર્જુનમાલી તેને મારવા માટે પાછળ દોડયા. તેટલામાં તે શ્રેષ્ઠીએ જિનેશ્વરનું ધ્યાન કરવામાં તત્પર થઈને કાયાત્સર્ગ કર્યાં. જેમ હરણુ સિહુને મારવા તત્પર ન થાય તેમ તે શ્રેષ્ઠીને હણવા સમથ થયા નહીં. જેથી યક્ષ તે માલીના શરીરમાંથી નિકહીને ચાલ્યા ગયા, પછી જ્યારે તે ચૈતના પામ્યા ત્યારે પોતે કરેલા ધાર અપરાધને જાણી અત્યંત ભય પામતા છતા શ્રેષ્ઠીને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા. “ વિશ્વના જીવાને કારણ વિના ઉપકાર કરવામાં સમર્થ એવા હું શ્રેષ્ઠી ! તમે મને જેવી રીતે હમણાં આ પક્ષથી મૂકાવ્યેા તેવીજ રીતે હે તાત ! મ્હારા ઉપર કૃપા કરીને નરકના અનત દુઃખ આપનારા કુર કમથી મને છેડાવા છેડાવા. ” શ્રેષ્ઠીએ