________________
શ્રી ઇંદ્રનામ' નામના મુનિવની કથા.
( ૧૧ )
ાષકા કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધિ પામેલા તે ઇંદ્રભૂતિ એક દિવસ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ ધિક્કાર છે ધિક્કાર છે મને જે મ્હારી ખાલ્યાવસ્થામાં મ્હારા સ` કુટુ આર્દિકના ક્ષય થઈ ગયા. મ્હોટા કુળમાં ઉત્પન્ન થએલા અને ભિક્ષાથી આજીવિકા કરનારા મ્હારે અહિં રહેવું ચેાગ્ય નથી. કારણ એમ કરવાથી મ્હારી લાકમાં લજ્જા ઉત્પન્ન કરનારી નિંદા થાય છે. જો હમણાં અહિં કાઈ સારા સાથે આવે તે અપુણ્ય એવા હુ તેની સાથે દેશાંતરમાં જઇ કાળ નિર્ગમન કરૂં.” આ પ્રમાણે વિચાર કરતા તે ઇંદ્રનાગ જેટલામાં ત્યાં રહે છે તેટલામાં તે નગરના ઉદ્યાનમાં કાઇ શ્રેષ્ઠ વેપારીના મ્હાટા સાથે આવ્યેા. પછી ઇંદ્રનાગે ત્યાં જઇ સાપતિને કહ્યું કે “ આપ કયાં જવાના છે ?” સાથે પતિએ કહ્યું. “ અમે રાજગૃહ નગર પ્રત્યે જઈએ છીએ.” ઈંદ્રનાગે ક્રીથી કહ્યું. “હે મહાશય ! જો આપ કહા તા હું પણ તમારા સાને વિષે રાજગૃહ નગર પ્રત્યે આવુ.” સા પતિએ કહ્યુ. હું ભદ્રે ! ભલે હમણાં તું પણ મ્હારી સાથે ચાલ. હું હારી લેાજન આસન વિગેરૅની સાર સ*ભાળ કરીશ.” પછી માગે ચાલતા સા પતિએ ભેાજન અવસરે તેને આદરથી બહુ સ્નિગ્ધ ભેાજનથી જમાડયા. બીજે દિવસ ભાજન વખતે સાર્થ પતિએ તેને કહ્યું. “ હું ભદ્ર જમી લે. “ ઈંદ્રનાગે અજીણું પણાથી કહ્યું. “ હૈ સાર્થપતિ ! આજે હું જમીશ નહિ. ત્રીજે દિવસે પણ સાર્થ પતિએ બહુ આગ્રહ કર્યો પરંતુ ઈંદ્રનાગે અજીણું તાથી લેાજન કર્યું નહિ. આવી રીતે ઇંદ્રનાગે ખબે દિવસને આંતરે એક એક વખત ભાજન કર્યે છતે રાજગૃહ નગરની સમીપ આવેલા સા પતિએ વિચાર્યું જે “ અહે। નિચે આ અતિથિ પૂજય અને જગમાન્ય છે કારણ કે જે ખીજાએ આપેલા આહારને ગ્રહણ કરી આ પ્રમાણે તપ કરે છે માટે જો આ - તિથી નિરંતર મ્હારે ઘરે આહાર કરે તે હું ત્રણ જગમાં માન્ય કહેવાઉં અને મ્હારૂં ધન પણ પ્રશંસનીય ગણાય ” આવી રીતે વિચાર કરીને સાથે પતિએ તે ઇંદ્રનાગને કહ્યું, “ હે વત્સ ત્યારે નિરંતર મ્હારા ઘરને વિષે પોતાની મરજી પ્રમાણે આહાર કરવા.” સાર્થ પતિનાં આવાં વચન સાંભળી ઇંદ્રનાગ વિચાર કરવા લાગ્યા “ મેં રસ્તામાં અજીર્ણ થવાથી આહાર ત્યજી દીધા હતા પણ તુષ્ટિથી ત્યો નહાતા છતાં આ સા પતિએ મને મહા તપસ્વી જાણ્યા અને તેણે એમ ધાર્યું જે આ મહા તપસ્વી મ્હારી આહાર ગ્રહણ કરીને તીવ્ર તપ કરે છે. જ્યારે મ્હારા કૃત્રિમ તપથી આ સાર્થ પતિ મ્હારી બહુ ભક્તિ કરે છે ત્યારે જે પુરૂષ સત્ય તપ કરે તે સત્પુરૂષને પૂજ્ય કેમ ન થાય ? માટે હવે પછી હું પણ નિત્યં તેવી રીતે સહ્ય તપ કરીશ કે જેથી મને આ લેાકમાં અને પરલેાકમાં બહુ સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચાર કરી તાપસ થઈ તે ઇંદ્રનાગ છઠ્ઠ વિગેરે ઉગ્ર મહાતપ કરી તે એક સાર્થ પતિને ત્યાંજ પારણું કરવા લાગ્યા. આવી રીતે નિત્ય સ્વભાવથી અજ્ઞાન કષ્ટ કરતા તે ઇંદ્રનાગ સ્વર્ગલાકમાં મહા તપસ્વી એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી સવે નગરવાસી જના પારણાને દિવસે તેના માટે આહાર નીપજાવી ઘરનાં અન્ય કાર્ય