________________
( ૨૮૬ )
ગ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તા
પૂર્વ દિશા સૂર્યના મંડળને પ્રગટ કરે તેમ પૂર્ણ અવસરે તે યશોધરાએ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા. શુભ અંતઃકરણવાળા વદત્ત ચક્રવતિ એ શુભ દિવસે ડાડાલાના અનુસારે તે પુત્રનું સાગરદત્ત નામ પાડયું. નિરતર પાંચ ધાવમાતાએથી લાલન કરાવાતા તે પુત્ર આકાશમાંના બાલચંદ્રની પેઠે અધિક વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાએ તેને કલાચાય પાસે અભ્યાસ કરવા માકક્લ્યા. ત્યાં તેણે થાડા કાળમાં સર્વ ફળાના અભ્યાસ કર્યો. જેમ સમુદ્ર સર્વ નદીને પરણે તેમ માતા પિતાએ સ્વ યંવરમાં આવેલી બહુ કન્યાઓ સાથે તેને પરણાવ્યેા.
એકદા સાગરદત્ત કુમાર પોતાના મહેલમાં બેઠે છતા પ્રિયાની સાથે ક્રીડા કરતા હતા એવામાં તેણે આકાશમાં મેરૂ પર્વત સમાન ચડી આવેલ વાદલ જોયુ. સાગરદત્ત તેને જોઇ વિચાર કરવા લાગ્યા કે “ જેવા મે' મેરૂ પર્યંતના રંગ સાંભલ્યેા છે તેવાજ આ વાદળાના છે. અહા ! શું તેની મહા રમ્યતા છે ! આવી રીતે વિચાર કરતા અને મેરૂ પર્વત સમાન તે મેઘમંડલને જોતા એવા તે સાગરદત્ત કુમારની દ્રષ્ટિ જાણે મેઘને વિષે ચાટી ગઇ હાયની ? એમ નીચે જતી ન હતી. જેમ પાણીના પરપોટા તુરત ફ્રુટી જાય એમ પ્રમલ વાયુથી તે મેઘ મડલ સાગરદત્તના જોતા જોતામાં કાંઈ અશ્ય થઈ ગયુ. તેથી સાગરદત્ત વિચાર કરવા લાગ્યા કે જેવી રીતે આ મેઘ વિનશ્વર છે તેવી રીતે આ દેહ પણ નાશવંત છે તે પછી સ સ'પત્તિ નાશવંત સ્વભાવની હાય તેમાં તેા શું કહેવું ! જે વસ્તુ સવારે દેખાય છે તે ખારે દેખાતી નથી, જે બારે દેખાય છે તે સાંજે દેખાતી નથી માટે નિશ્ચે આ જગત્ અનિત્ય છે. માટે હું વિવેક રૂપ જલથી સિંચન કરેલા મનુષ્ય. ભવ રૂપ કલ્પવૃક્ષના કલને છેદનારા દીક્ષારૂપ ફલને અંગીકાર કરૂં.
,
આ પ્રમાણે વૈરાગ્યને પ્રગટ કરતા એવા સાગરદત્ત કુમારે માતા પિતાની રજા લઈ અનેક રાજાઓ સહિત હર્ષોંથી દીક્ષા લીધી. નાના પ્રકારના અભિગ્રહવાળા ગુરૂની સેવામાં તત્પર અને વિગ્રહરહિત એવા સાગરદત્ત મુનિ અનુક્રમે સર્વ આગમના પારગામી થયા. સાગરદત્ત મુનીશ્વરને તીવ્ર તપ કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. કહ્યુ છે કે–ઉત્તમ એવા તપથી શું શું નથી પ્રાપ્ત થતું ? અર્થાત્ સ મળે છે.
હવે ભવદેવના જીવ પણ દેવલેાકથી ચવીને તેજ વિજયની વીતશેાકા નામની મહાનગરીના અતિ સંપત્તિવાળા પદ્મરથ રાજાની વનમાલા સ્ત્રીના ઉદરથી શિવ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. કલ્પવૃક્ષના અંકુરની પેઠે બહુ યત્નથી પાલન કરાતા તે કાનસીયા ધારી પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામ્યા. જાણે પ્રથમથી સકેત કરી રાખેલી હોયની ? એવી સર્વ કલાઓએ ગુરૂની સાક્ષી માત્ર કરવામાં તે શિવકુમારને વિષે નિવેશ કર્યો પછી યુવાવસ્થા પામેલા તે રાજપુત્ર શિવકુમારને માત પિતાએ કુલવંત બહુ રાજકન્યાઓ પરણાવી. કુમાર લતાઓની પેઠે તે રાજકન્યાઓની સાથે ક્રીડા કરવા લાગ્યા.