________________
^^
^
^
^^
^^
^
^^
^
(૦)
શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. આમ તેઓ વિચાર કરતા જોતા હતા તેટલામાં ગૌતમ ગણધર સૂર્યના કિરણનું અવલંબન કરી પિતાની લબ્ધિથી શીવ્ર અષ્ટાપદની ઉપર ચઢી ગયા. ત્યાં ભરતેશ્વરે કરાવેલા પિત પિતાના અંગના વર્ણ અને પ્રમાણયુક્ત દેહવાળા ચોવીસ તીર્થકરના પ્રતિબિંબવાલા જિનમંદીરને વિષે વિધિથી સ્તુતિપૂર્વક નમસ્કાર કરી વૈશ્રમણ અને તેના સામાનિક દેવતા જે વાસ્વામીના જીવને પુંડરીક અધ્યયનથી પ્રતિબધ કરીને અભૂત આકૃતિવાળા ગૌતમસ્વામી જ્યાં તાપસે છે ત્યાં આવે છે તેટલામાં વિસ્મય પામ્યું છે ચિત્ત જેમનું એવા તે તાપસ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે –“જે આવી શક્તિને ધારણ કરનારા, પુષ્ટ શરીરવાળા અને તેજવંત મહાત્મા જે અમારા ગુરૂ થાય તે જરૂર સર્વ અર્થની સિદ્ધિ થાય.
આમ વિચાર કરીને તે ત્રણે તાપસે તુરત પૈતમ ગણધરને વિનંતિ કરવા લાગ્યા કે “હે ભગવન ! આપ અમારા સુગુરૂ છે માટે અમને દીક્ષા આપે ” પછી ગૈાતમે, તેમની ગ્યતા જાણ હર્ષથી તે પંદરસે તાપસને દીક્ષા આપી. ત્યાર બાદ તે પિતાના મોટા પરિવાર સહિત ગતમ, ગજરાજની પેઠે શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યા. મધ્યાન્હ વખતે રસ્તામાં કોઈ ગામ આવ્યું. ત્યાં ગતમ ગુરૂએ સર્વ શિષ્યને પૂછયું કે “હે વત્સ ! કહે હું તમારા માટે શે આહાર લાવું ? તેઓએ કહ્યું. “ હે ભગવન્! અમે બહુ કાલ પર્યત ખરાબ અન્નનું ભક્ષણ કરવાથી કષ્ટ પામ્યા છીએ માટે હમણાં અમને સાકર અને ઘી યુક્ત પરમાન લાવી આપે. ” પછી સર્વ લબ્ધિના ધારણહાર ગોતમ ગુરૂએ ગામમાંથી પરમાન લાવીને કહ્યું. “ હે વત્સ ! ભેજન કરે.” સવે શિષ્ય પાત્રમાં રહેલા પરમાનને જોઈ વિચારવા લાગ્યા. “ આ આટલા પરમાનથી આપણને શું થવાનું છે? અથવા તે સવોતિશય લબ્ધિવાળા આ ગુરૂ કલ્પવૃક્ષની પેઠે આપણને મને ભિષ્ટ પદાર્થ આપનારા થશે.” પછી સર્વે શિષ્ય ભેજન કરવા બેઠે છતે પૈતમસ્વામીએ પાત્રમાં અંગુઠો મૂકીને પરમાન્ન પીરસ્યું. આ વખતે તે ગુરની મહા લબ્ધિથી ચક્રવર્તિના નિધાનની પેઠે પાત્રમાં પરમાન્ન આશ્ચર્યકારી અક્ષ યરૂપ પામ્યું. તેને જોઈને વધતી એવી શુભ ભાવના વડે પાંચસે શિષ્ય સહિત દિરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભેજન કરી રહ્યા પછી જતા એવા શૈતમ ગુરૂને તે શિષ્યોએ એકઠા થઈને પૂછયું કે “હે સ્વામિન્ ! આપ કયાં જાઓ છે ?” ગતમે કહ્યું “હાશ ગુરૂની પાસે” શિષ્યોએ ફરી પૂછયું “ અહો ! લેકેસર ભાવવાળા તમારા પણ જે ગુરૂ છે તે કેવા છે ? ” ગૌતમે કહ્યું “હે વત્સ ! જે મ્હારા ગુરૂ છે તે સર્વજ્ઞ છે, નિરંતર ચેસઠ ઇદ્રો તેમના ચરણકમળની સેવા કરે છે, તેમના મસ્તક ઉપર અવલંબનરહિત ત્રણ છ શેભે છે. તેમની પાછળ સૂર્ય ની પેઠે ભામંડલ દીપી રહ્યું છે, તેમના ઉપર બાર ગુણવાળો અને જનપ્રમાણ ભમિ પર્યત વિસ્તાર પામેલે અશોક વૃક્ષ અધિક શોભાથી શોભી રહ્યો છે એ ત્રિ