________________
( ૧૫૩ )
શ્રીકપિલ' તથા શ્રીહરિકેશ નામના મુનિવરની કથા.
जहा लाहो तहा लोहो, लोहे लोहा पवई ॥ दोमासकणयकज्जं, कोडिएवि न निद्विअं ॥ १ ॥
'
હે રાજન્ ! જેમ લાભ થતા જાય છે તેમ લાભ પણ વધતા જાય છે, તે લેાલ લાભથી વૃદ્ધિ પામે છે. મ્હારૂં એ માષા સુવર્ણનું કાર્ય ક્રોડ સાનૈયાથી પણ પુરૂં ન થયું. ॥ ૧ ॥
પછી આશ્ચર્ય પામેલા ભૂપતિએ ભક્તિથી બહુ પ્રશંસા કરેલા તે મહાત્માએ ત્યાંથી વિહાર કર્યો. આચારથી શુદ્ધ અને અતિચારરહિત ચારિત્ર પાલતા એ મહામાએ જેટલામાં છ માસ વિહાર કર્યો તેટલામાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
፡
હવે રાજગૃહ નગરથી અઢાર ચેાજન દૂર અટવીમાં ઇડદાસ વિગેરે પાંચસે ચારા ચારીના ધંધા કરતા છતા રહેતા હતા. કપિલ કેવલી “ તે ચેારા મ્હારાથી પ્રતિબેાધ પામશે. ” એમ જાણી ત્યાં ગયા. મુનિને આવતા જોઈ ચારોએ કહ્યુ “ હું મહામુનિ ! તમે અમારી આગળ નૃત્ય કરો. ” પછી કપિલકેલિ “ ધ્રુવવામ ઇત્યાદિ ગાથાઓનું ગાયન કરતા છતા તે ચાર લેાકેાના હિતને અર્થે અદ્ભૂત નૃત્ય કરવા લાગ્યા. ચાર પણ આશ્ચર્ય પામી તાલીઓ પાડવા લાગ્યા. પછી કેટલાક ચારા નૃત્યથી અને કેટલાક ધ્રુવક એ ગાથાથી પ્રતિબેાધ પામ્યા. આ પ્રમાણે વિશ ધ્રુવકાથી પ્રતિાધ પામેલા તે સર્વે ચારીએ તેમની પાસે સયમ લીધે.. પછી સર્વ શિષ્યાની સાથે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે કપિલ કેવલીએ બહુ કાલ ચંદ્ર નાના પ્રકારના ભવ્ય જીવાને ધર્મદેશનાથી પ્રતિબેાધ પમાડયા. છેવટ કાપિલ નામના ઉત્તમ ઉત્તરાધ્યયનના અધ્યયનને પ્રગટ કરી તે કપિલ કેવલી પાંચસે શિષ્ય સહિત મેાક્ષપદ પામ્યા.
श्री ' कपिल' नामना मुनिवरनी कथा संपूर्ण
दहूण तवोरुद्धिं, बुद्धा माहणा पठ्ठावि जस्साइ सनिणि हरिसवलं तयं नमिमो ॥ १३ ॥ જેમની અતિશય નિધિવાલી તપસમૃદ્ધિ (તપમહિમા ) ને પણ બ્રાહ્મણા પ્રતિબંધ પામ્યા તે હરિકેશખલ મુનિને અમે
છીએ ! ૧૩ ॥
જોઇ દુષ્ટ એવા નમસ્કાર કરીએ
--
* 'श्रीहरिकेशबल' नामना मुनिवरनी कथा
મથુરા નગરીમાં શ ંખ નામે રાજા રહેતા હતા. તેણે ગુરૂ પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ લીધે. એકદા વિહાર કરતા તે શખસાધુ ગજપુર પ્રત્યે ગયા. ત્યાં ગોચરી માટે ક્રુરતા તે મુનિ એક શેરીમાં જઈ ચડ્યા. અતિ ઉષ્ણુકાલના દિવસ
૨૦