Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 382
________________ શ્રીવાસવામી નામના અંતિમ દશપૂર્વધરની કથા (૩૭) उज्जेणीए जो जंभगेहि, आणखिउण थुअमहिओ ॥ अखीणमहाणसिअं, सीहगिरिपसंसिअं वंदे ॥ १९० ॥ ઉજજયિની નગરીમાં જંગ દેવતાએ જેમની પરીક્ષા કરી ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક પ્રશંસા કરી, તે અક્ષણ મહાનસશક્તિવાળા અને સિંહગિરિ ગુરૂએ પ્રશંસા કરેલા વજસ્વામીને હું વંદના કરું છું. जस्स अणुनाए वायग-तणेण दशपुरंमि नयरंमि ॥ देवेहिं कया महिमा, पयाणुसारिं नमसामि ॥ १९१ ॥ જેના વાચકપદની અનુજ્ઞામાં દેવતાઓએ જેમને દશપુર નગરમાં મહિમા કર્યો તે પદાનુસારી લબ્ધિવાળા શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું . जो कन्नाइ धणेण य, निमंतिओ जुव्वणंम्मि गिहिवद्रुणा ॥ नयरंमि कुसुमनामे, तं वइररिसिं नमसामि ॥ १९२ ॥ જેમને યુવાવસ્થામાં કુસુમપુર નામના નગરમાં ગૃહપતિએ ધન અને કન્યા માટે નિમંતર્યા હતા, તે શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું. जेणुद्धरिआ विज्जा, आगासगमा महापरिनाओ॥ वंदामि अज्जवइरं, अपच्छिमो सो सुअहराणं ॥ १९३ ॥ જેમણે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞાથકી ઉદ્ધાર કર્યો અને જે છેલ્લા શ્રતધર થયા હતા, તે શ્રી વજસ્વામીને હું વંદના કરું છું. माहेसरीउ सेसा, पुरिअं निआ हुआसणगिहाओ ॥ गयणयलमइवइत्ता, वइरेण महाणुभावेण ॥ १९४ ॥ માહેશ્વરપુરીને હતાશન વનથી શેષ કુલાદિક જે સ્વામીજી આકાશ માગે નગરીમાં લઈ ગયા તે મહાનુભાવ શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું, ., जस्सासी वेउविअ-नहगमणपयाणुसारिलद्धिओ ॥ तं वदे जाइसरं, अपच्छिमं सुअहरं वइरं ॥ १९५॥ જેમને વેકિય લબ્ધિ, આકાશગામિની અને પદાનુસારી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તે જાતિ સમરણ :લા મૃતધર વજસ્વામીને હું વંદન કરું છું. नाणाविणयप्पहाणेहिं, पंचहि सएहिं जो सुविहिआणं ॥ पाउवगओ महप्पा तज्झसवइरं नमंसामि ॥१९६ ॥ જ્ઞાન અને વિનયાદિ ગુણવાલા પાંચસે સાધુઓ સહિત જેમણે પાપગમન સ્વીકાર્યું. તે વાસ્વામીને હું નમસ્કાર કરું છું. करुणाइ वइरसामी, जं उज्झिअ उत्तमठमल्लीणो ॥ आराहिअं लहुंतेण खुड्डएणंपि संतेणं ॥ १९७ ॥

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404