________________
શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા (૨૩) લાડુ ખાઈ શકે નહિ તેમ પાણી પી શકે નહિ. કહ્યું છે કે બુદ્ધિસાધ્ય કાર્યને વિષે બુદ્ધિવંત પુરૂષ શું ન કરી શકે? શ્રેણિક વારંવાર કરંડીયાને હલાવવા લાગ્યો અને તેમાંથી પડેલો લાડુને ભૂકો ખાવા લાગે વળી કુંભની નીચે ઝમવાથી મેતીની પેઠે બાઝી રહેલા પાણીને પીવા લાગ્યો. કહ્યું છે કે બુદ્ધિથી કયું કાર્ય નથી થતું? આ પ્રમાણે પિતાની પરીક્ષા રૂપ સમુદ્રના પાર પામેલા શ્રેણિને ભૂપતિ પ્રસેનજિતે પોતાના રાજ્યને ગ્ય જાણું કુશાગ્ર નગરને અધિપતિ ધાર્યો.
એકદા કુશાગ્ર નગરને વિષે અગ્નિને ઉપદ્રવ થવા લાગે એટલે ભૂપતિએ નગરમાં એવી ઉષણ કરાવી કે “જેના જેના ઘરમાંથી અગ્નિ નીકળશે અર્થાત્ જેનું જેનું ઘર સળગશે તે અપરાધીને હું નગરમાંથી બહાર કાઢી મૂકીશ.” એક દિવસ રસોઈયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી ન બુઝાવી શકાય એવો અને દુષ્ટ શત્રુના જે
અગ્નિ નિકળે અર્થાત રાજાને મહેલ સળગ્યો મહેલ બહુ બળવા લાગે એટલે ભૂપતિએ પોતાના પુત્રને કહ્યું કે “હારા ઘરમાંથી જે પુત્ર જે વસ્તુ લાવશે તે વસ્તુ હું તેને આપીશ. પછી સર્વે પુત્રો પિત પિતાને ઈષ્ટ એવા અશ્વ, હસ્તિ વિગેરે વસ્તુઓ લઈ બહાર નીકળ્યા. અભયકુમાર પણ એક ભંભા લઈ બહાર આવ્યું. પ્રસેનજિત રાજાએ “ આ તે શું આપ્યું ?” એમ પૂછ્યું એટલે શ્રેણિકે ઉત્તર આપ્યો કે “હે મહિપતિ ! આ ભંભાજ રાજાઓનું મુખ્ય વિજ્યચિન્હ છે. એ ભંભાના મહેટા શબ્દથી રાજાઓને મંગલકારી એવી દિગયાત્રા થાય છે. માટે હે તાત ! ભૂપતિઓએ મૂખ્ય આ ભેભાનું પ્રયત્નથી રક્ષણ કરવું. શ્રેણિકનાં આવાં યુક્તિવાલાં વચન સાંભલી પ્રસેનજિત રાજાએ હર્ષથી તેનું “ ભંભાસાર” એવું નામ પાડયું.
આ વખતે પ્રસેનજિત રાજા પિતાનું (જેના ઘરમાંથી અગ્નિ નિકળશે તેને હું નગર બહાર કાઢી મૂકીશ.) વચન ભૂલી ગયે હતે. તે પણ તેને તે વચન ક્યારેક યાદ આવ્યું તેથી તે વિચાર કરવા લાગ્યા કે “જે હું હારું પિતાનું વચન નહિં પાલું તે બીજા માણસે હારા વચનને કેમ પાલશે ? આમ ધારીને પરિવારયુક્ત એવા તે પ્રસેનજિત રાજાએ કુશાગ્રપુર ત્યાછ દઈ વનમાં એક ગાઉની છાવણી નાખી. આ વખતે આમ તેમ ફરતા એવા માણસે પરસ્પર કહેવા લાગ્યા કે “તમે કયાં જશે ? અમે રાજગૃહ ( રાજાના નિવાસસ્થાન ) પ્રત્યે જઈશું. ” લેકેનાં આવાં વચન સાંભલી પ્રસેનજિત ભૂપતિએ તેજ ઠેકાણે કિલ્લો, ખાઈ ઘર અને મહેલ વડે સુંદર એવું રાજગૃહ નગર નામે પુર વસાવ્યું. અમે રાજ્યને ગ્ય છીએ, એવા માનધારી બીજા પુત્ર આ રાજ્યને એગ્ય એવા શ્રેણિકની ઉપર દ્વેષ ન રાખે એમ ધારી પ્રસેનજિત રાજા, ભંભાસાર નામના પુત્રને બેલાવતે નહિ એટલું નહિ પણ “ આ રાજા થવાનું છે. ” એમ ધારી પ્રસેનજિતે બીજા પુત્રને જુદા જુદા દેશ આપ્યા અને શ્રેણિકને કાંઈ પણ આપ્યું નહિ,