________________
ફરગા' તથા શ્રીકેાડીશ, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. ( ૮૭)
સમર્થ એવું કેવલજ્ઞાન ઉપન્ન થયું. દેવતાઓએ સુવર્ણ કમલ ઉપર સિ’હાસન કર્યું. તેના ઉપર કૂરગડુ કેવલી બેઠા. આ વખતે “ કેવલજ્ઞાને કરીને સૂક્ષ્મરૂપ હૈ ક્રૂરગડુ મુનિ ! તમે જ્યવતા વર્તો ” એમ મ્હેતા એવા દેવતાઓએ આઠ પ્રાતિહાર્યે રચ્યા. પૂરગ ુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ જાણી પેલા ચાર સાધુએ શાંત થયા છતા પરસ્પર કહેવા લાગ્યા “ અહા ! રાત્રીએ દેવતાએ સત્ય કહ્યું હતું જે એને ભાવસાધુ કહ્યો હતા અને આપણને ક્રોધી જાણીને દ્રવ્ય સાધુ કહ્યા હતા. હા ! પાપી એવા આપણે એ મહા ” પછી મુનિના બહુ અપરાધ કર્યાં. જેથી આપણને ખેાધિખીજ પણ દુર્લભ થયું.
66
આજ ભગવાન આપણને સંસાર સમુદ્રથી તારશે ” એમ વિચારીને શાંત થએલા તે ચારે મુનિએ; સર્વજ્ઞમાં શ્રેષ્ઠ એવા તે કૂગડુ મુનિના ચરણમાં પડી પ્રાદુર્ભાવ પૂર્વક પોતાના અપરાધની એવી રીતે ક્ષમા, માગવા લાગ્યા કે અત્યંત શાંત એવા તે ચારે મહાત્માઓને તુરત લેાકાલેાકને પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન ઉપન્ન થયું.
અહા ! જો કે પાતે પાપસમૂહને નાશ કરનારા એવા ઘેાડા પણ તપને કરી શકતા નહેાતા તાપણુ મ્હાટી એવી એક ક્ષમાએ કરીને કેવલજ્ઞાન મેલવ્યું તે શ્રી ક્રૂરગડુ મુનીશ્વર, તે ચારે ક્ષપક સાધુની સાથે ઉત્તમ લેાકને પ્રતિબેાધ કરવા નિમિત્તે પૃથ્વી ઉપર દ્વી કાલ પર્યંત વિહાર કરી સિદ્ધિપદ પામ્યા. श्रीकुरगड सुनिनी कथा संपूर्ण.
कोडिन्नदिन्नसेवाल - नामए पंचपंचसयकलिए ||
पडिबुद्धे गोयमदंसणेण पणमामि सिद्धे अ ॥ ७८ ॥
શ્રી ગાતમસ્વામીના દર્શનથી પ્રતિઐાધ પામેલા, પાંચસે પાંચસે સાધુના પરિવાર યુક્ત, અને સિદ્ધિપદ પામેલા કેડિન્ન, દિન્ન અને સેવાલ નામના મુનિઆને હું વંદન કરૂં છું. ૫ ૭૮ ૫
एगस्स रवीरभोअणहेऊ, नाणुप्पया मुणेयव्वा ।
अस्य परिसाए, दिट्ठीइ जिमि तइअस्स ॥ ७९ ॥
તેમાં પહેલા કેાડિન્ન મુનિને જ્ઞાનાસત્તિનુ કારણુ ક્ષીરલેાજન જાણવું, બીજા ક્રિષ્ન મુનિને જ્ઞાનેાસત્તિનું કારણ ખાઇનું દર્શીન જાણવું અને ત્રીજા સેવાલ મુનિને જ્ઞાનાસતિનું કારણ જિનદર્શન જાણવું. ૫ ૭૯ ૫
श्रीकोडिन्न, दिन्न अने सेवालनामना त्रण मुनिओनी कथा.
આ ભરત ક્ષેત્રમાં સ્વર્ગ સંપત્તિના પરાજય કરનારી ચ’પાપુરીમાં સાલ અને મહાસાલ નામના એ રાજાએ રાજ્ય કરતા હતા. એકદા ત્યાં શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા, એટલે દેવતાઓએ ભક્તિથી તેમનુ સમવસરણુ રચ્યું. વનપાલના સુખથી