________________
(૨૮૪)
શ્રીષિમહલવૃત્તિ ઉત્તરાદ્ધ તૈયાર થએલો ભવદેવ અનુક્રમે સુગ્રામ ગામ પ્રત્યે આવ્યો અને વ્રતને વિષે આ ળસુ એ તે ગામની સમીપે રહેલી વાવ ઉપર બેઠે. આ વખતે ત્યાં કેઈ સ્ત્રી, બ્રાહ્મણીની સાથે પાણું ભરવા આવી તેણુએ તે મહાત્માને જોઈ ભક્તિથી વંદના કરી. “પછી ભવદેવે તે સ્ત્રીને પૂછયું. “હે અનઘે ! રાષ્ટ્રકૂટક નામને ગહસ્થ પિતાની રેવતી પ્રિયા સહિત જીવે છે કે નહિ ? તેણુએ કહ્યું. “હે મુનીશ્વર રાષ્ટ્ર કટક અને તેની પ્રિયા રેવતી એ બન્ને જણાને મરી ગયે બહુ વર્ષ થઈ ગયાં છે.” મુનિએ ફરીથી પૂછયું. “રાષ્ટ્રકૂટના પુત્ર ભવદેવે જેણીને ત્યજી દીધી હતી તે નવી સ્ત્રી છે કે નહી ?” સ્ત્રીએ મનમાં વિચાર્યું કે “જેને મહેોટા ભાઈએ વ્રત લેવરાવ્યું હતું તે આ ભવદેવ પિતેજ જણાય છે, માટે આવેલા એને હું પૂછી જોઉં આમ ધારી તે સ્ત્રીએ કહ્યું કે “રાષ્ટ્રકૂટ અને રેવતીથી ઉત્પન્ન થએલા તમે પિતે ભવદેવ છે કે શું, તમે પોતે સાધુ અહીં આવ્યા દેખાઓ છો?” ભવદેવે કહ્યું, “તમે સારે ઓળખે. હું નાગિલાને પ્રાણવલ્લભ ભવદેવ છું. મોટા ભાઈના ઉપ
ધથી તેની પાછલ જતા એવા મેં તે પ્રાણપ્રિયાને ત્યજી દઈ અનિષ્ટ એવાય પણ દુષ્કર વ્રતને આદર્યું છે. હમણાં હારા મોટા બંધુ મૃત્યુ પામ્યા તેથી હું તેમના પ્રતિબંધથી મુક્ત થયો છું. માટે નાગિલા કેમ રહે છે તેમ હું તે પ્રિયાને જેવા માટે આવ્યો છું” ભવદેવનાં આવાં વચન સાંભળી નાગિલા વિચાર કરવા લાગી કે એણે મને બહુ કાળે દીઠી હતી તેથી તે ફરી ગએલા વય, રૂપ, ગુણ અને
ભાવાળી મને એલખી શકયા નહિ માટે હું તેમને મારી પિતાની વાત કહું?” એમ ધારી નાગિલાએ કહ્યું. “હે મુનિ ! તમે નવી પરણેલી જે સ્ત્રીને ત્યજી દીધી હતી તે પોતે હું નાગિલા છું. આપ વિચારે. આટલે બધો કાળ ગયે છતે અને વૈવનાવસ્થાએ પણ ત્યજી દીધે છતે હારે વિષે ગુણના મંદીર રૂ૫ લાવણ્યપણું કયાંથી હોય? માટે સ્વર્ગ અને મેક્ષસુખના ફળરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામના ત્રણ રત્નને ત્યજી દઈ વાટિકાના સમાન એવી મહારા ઉપર તમે સ્પૃહા ન કરે વલી તમે નરક રૂ૫ ખાઈમાં પાડી દેનારા અને મેહ પમાડનારા વિષયના અતિ પરાધિનપણને ન પામે. હે મુનિ! હિતેચ્છુ એવા બંધુએ તમને દીક્ષા લેવરાવી છે તે હવે હારે વિષે આસક્ત થઈ તે વતને પાપરૂપ ખાઈમાં ન ફેંકી છે. તમે આજે પાછા ગુરૂ પાસે જાઓ અને મહારા ઉપર અનુરાગ કરવાથી ઉત્પન્ન થએલા પાપની તેમની પાસે આલોચના . - નાગિલા આ પ્રમાણે જેટલામાં ભવદેવને શિખામણ આપતી હતી તેટલામાં બ્રાહ્મણને પુત્ર ખીરનું ભોજન કરીને ત્યાં આવ્યું તે પુત્ર પોતાની માતાને કહેવા લાગે. “હે માત ! આજે મેં ખીરનું ભોજન કર્યું છે તેને હું વમું છું, માટે તું પાત્ર ધરી રાખ હારે બીજે સ્થાનકેથી ભેજનનું આમંત્રણ આવ્યું છે અને ત્યાં દક્ષિણ મળવાની છે મેં ખીરનું ભજન કર્યું છે માટે હું ફરીથી ભેજન કરવા શક્તિવંત નથી. હું ત્યાં દક્ષિણા લઈ. ખીરનું ભજન કરી અને પછી અવસરે