________________
( ૧૦૪ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
પછી ચાવીશ વર્ષ તેનું ભેગાવલી કર્મ ક્ષય થયું એટલે દેવતાના વચનથી મેતાયે પેાતાની નવે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરૂ પાસે નવપૂર્વના અભ્યાસ કરી શ્રી મેતા મુનિ એકવિહારી થયા.
።
એકદા ઉત્તમ બુદ્ધિવાળા તે મહામુનિ રાજગૃહ નગરમાં ભિક્ષાને અર્થે ભમતા ક્ષમતા કોઇ એક સાનીને ઘરે આવ્યા. તે વખતે સેાનીએ સુવર્ણના એકસોને આઠ જવ ગેાળા કરી પેાતાના ઘરના આંગણામાં મૂકયા હતા કારણ કે શ્રી શ્રેણિક રાજા શ્રી જિનેશ્વરનું પૂજન કરી રહ્યા પછી હર્ષ થી પ્રભુ આગળ તે જવ વડે નિત્ય સ્વસ્તિક કરતા. મુનિએ તેના આંગણામાં આવીને એક ધર્મલાભના ઉચ્ચાર કર્યો હતા. પરંતુ અતિ વ્યગ્રપણાથી સુવર્ણકાર, મુનિ માટે પ્રાસુક આહાર લાવી શકી નહિ પછી મેતા મુનિ, તે સોનીના ઘરના ખારામાં આવ્યા એટલે સેાની તેમના માટે પ્રાસુક આહાર લેવા માટે ઘરની અંદર ગયા આ વખતે કેઇ એક ક્રાંચપક્ષીએ આવીને પેલા સુવર્ણના સર્વ જવને ચરી લીધા પછી ભીક્ષા લઇ આવેલા સાનીએ જોયું તેા જવ દીઠા નહિ તેથી તે બહુ ભય પામતા છતા મનમાં વિચાર કરવા લાગ્યા કે “ હમણાં શ્રેણીક ભૂપતિને શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરવાના અવસર થયા છે અને જવ તા કાઇએ ચારી લીધા માટે હાય ! હાય ! હવે હું શું કરૂં ? આ મુનિ વિના ખીન્નુ કેાઈ આવ્યું નથી, માટે નિચે તેમણેજ સુવર્ણના જવ ચારી લીધા.” આમ ધારીને તેણે સાધુને પૂછ્યું, “હું સાધા ! કડા, ભૂપતિના અહીં પડેલા જવા કેાણે ચારી લીધા ?” સેાનીનાં આવાં વચનથી મેતા મુનિ વિચાર કરવા લાગ્યા. “ જો હું... સત્ય હીશ તા તે ક્રાંચ પક્ષીને મારી નાખશે, નહિ કહું તા તે દુ:સહ એવા મને અનર્થ કરશે.” પૂર્વે આંધેલા અશુભ કર્મથી મને ભલે અનર્થ થાઓ પરંતુ હું તે પક્ષીનું નામ તેા નહિ દઉં” આમ નિશ્ચય કરી તે મહામુનિ માન રહ્યા. મુનિને માન રહેલા જાણી સાનીએ તેમને કહ્યું, “ હે મુનિ ! હમણાં સુવર્ણના જવા મને પાછા સાંપે નહિ તે તમને પ્રાણાંતકારી મહા અનર્થ થશે.” સોનીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ મહામુનિ મેતાયે તેા દયાથી પોતાનું માનપણું ત્યજી દીધું નહિ. પછી અત્યંત ક્રોધ પામેલા દુષ્ટ ચિત્તવાળા સોનીએ નિ યપણાથી લીલી વાધરવડે તે મુનીશ્વરના મસ્તકને એવું ખાંધ્યું કે જેથી તેમનાં બન્ને નેત્રા પૃથ્વી ઉપર ગળી પડયાં. તત્કાળ આયુષ્યના ક્ષય થવાથી તે મુનીશ્વર સિદ્ધિ પદ પામ્યા. લેાકેાને આ વાતની ખબર પડી એટલે તે કાલાહલ કરવા લાગ્યા. સાની પણ ત્યાં આવીને પોતાના આત્માની બહુ નિંદા કરવા લાગ્યા. મુનિના નેત્રાનું પૃથ્વી ઉપર ગલી પડવું તથા તેમનું મૃત્યુ પામવું જોઈ વળી મનુષ્યેાના કાલાહલને સાંભળી પેલા ક્રાંચ પક્ષી કે જે જવ ચરીને સામેના વૃક્ષ ઉપર બેઠા હતા તે બહુ ભય પામ્યા તેથી તેણે ચરેલા જવ વમન કરીને કાઢી નાખ્યા તે જોઇ લાકા સાનીને કહેવા લાગ્યા “ અરે ત્હારા જવ તા આ ઢાંચ પક્ષી ચરી ગયા
tr