________________
શ્રી આમાર નામના મુનિવરની કથા. (૧૩) વિષે મહાવ્રત વિરાધ્યું હતું તે કર્મથી હું આ ભવમાં અનાયે દેશમાં ઉત્પન્ન થયો. વળી આ ભવમાં પણ મેં ચારિત્રને ભાંગ્યું તે આવતા ભવમાં મહારું કેવું મહાટું અશુભ થશે? માટે હવે શુદ્ધ સંયમને અંગીકાર કરી તેને સાવધાનપણથી પાળું શ્રીજિનેશ્વરેએ પણ આગમમાં કહ્યું છે કે
पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई॥
जेसि पिउतवो संजमो अ, खंती अबेंभचेरं च ॥१॥ જેમને વૃદ્ધ અવસ્થામાં પણ દીક્ષા લઈને તપ સંયમ અને બ્રહ્મચર્થ પાલન કરનારા છે, તે શીધ્ર દેવલોકમાં જાય છે.
આ પ્રમાણે વિચાર કરી આદ્રકુમાર સવારે પિતાની સ્ત્રીની રજા લઈ અને તેની આજ્ઞાથી વ્રત અંગીકાર કરી રાજગૃહ પ્રત્યે જવા માટે ચાલી નિકળ્યા. હવે એમ બન્યું કે આદ્રકી ભૂપાલે પોતાના કુમાર આદ્રકુમારનું રક્ષણ કરવા માટે જે પાંચસે સુભટો રાખ્યા હતા તે પુરૂ, રાજકુમાર નાસી જવાથી ભૂપતિના ભયને લીધે વનમાં જતા રહ્યા અને કોઈ વિકરાલ અટવીમાં ચેરેને ધંધો કરતા છતા રહેવા લાગ્યા. તે ચરે જે અટવીમાં નિર્ભયપણે રહેતા હતા તે અટવીમાં એક દિવસ રાજગૃહ નગર પ્રત્યે જવા નિકળેલા શુદ્ધ બુદ્ધિવાળા આદ્રકુમાર આવી પહોંચ્યા. સુભટોએ આવતા એવા આદ્રકુમારને ઓલખ્યા, તેથી તેઓએ હર્ષના આંસુને વર્ષાદ કરતા છતા ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. પછી આદ્રકુમારે તેઓને એવી ધર્મદેશના આપી કે તેઓએ તુરત તેમની પાસે વ્રત અંગીકાર કર્યું. ત્યાંથી અનુક્રમે પાંચસો શિખ્ય સહિત જતા એવા આદ્રકુમાર મુનિને રસ્તામાં પિતાના શિષ્યના સમૂહ સહિત ગોશાળ મળ્યો. શાળા શ્રીજિનેશ્વરના દોષ પ્રગટ કરતે હતે. તેને તે મહા મુનિએ પ્રતિશે. જેથી અતિ ગલી ગએલા માનવાળે, પ્રતિયુક્તિથી પરાડમુખ થએલ અને આદ્રકુમારની યુક્તિથી હારી ગએલો ગોશાળે નાસીને કયાંઈ જ રહ્યો.
પછી આદ્રકુમાર જેટલામાં રાજગૃહની પાસે આવ્યા તેટલામાં કેટલાક તાપસોએ પિતાના આશ્રમમાં એક હસ્તિને મારી નાખેલ અને બીજાને દ્રઢ બંધનથી બાંધેલે તેમણે જે. તાપસોના હૃદયને ભાવ એ હતું કે “બહુ જીવોને વિનાશ કરવાથી બહુ પાપ લાગે માટે એક મોટો છવ મારે.” આવા વિચારથી તેઓએ એક હસ્તિને મારી નાખ્યો હતો અને બીજાને બાંધીને પિતાની પાસે રાખ્યો હતો.
આ વખતે રાજગૃહ નગર પ્રત્યે જતા એવા આદ્રકુમાર મુનિ પિતાના શિષ્યો સહિત તાપસના આશ્રમમાં આવ્યા, એટલે પેલે બાંધેલ હસ્તિ પિતાના મનમાં વિચાર કરવા લાગે કે-જે હું બંધનથી મુકાઉં તે આ મહા મુનિને વંદના