________________
શ્રી દશાર્ણભદ્ર નામના રાજાની કથા.
( ૯૫ )
તૃણ સમાન ગણતા એવા તે દશાર્ણભદ્ર નૃપતિ ભક્તિથી શ્રી વીરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યા. શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા જતા દશાર્ણભદ્ર ભૂપતિને જોઇ સા ધર્મેદ્ર વિસ્મયથી વિચાર કરવા લાગ્યા. “ વિશ્વ મધ્યે આ રાજાને ધન્ય છે. વલી તેનુંજ જીવિત કૃતાર્થ છે કે જે તે આવી મહા ભક્તિથી વીરપ્રભુને વંદન કરવા જાય છે. પરંતુ પૂર્વે ખીજા કેાઇ રાજાએ પ્રભુને ન વાંધા હાય એવી મહા સમૃદ્ધિથી મ્હારે પ્રભુને વાંઢવા ” એવા અભિમાનથી એ ભૂપતિએ પેાતાની ભક્તિને દૂષિત કરી છે. જો કે ચેાસઢ ઇંદ્રો પોતાની સર્વ સમૃદ્ધિથી એકી વખતે શ્રીજિનેશ્વરને વંદન કરવા આવે તે પણ તે તીર્થપતિ સ ંતુષ્ટ થાય તેમ નથી કારણ કે જિનેશ્વરી અનંત ખળ, જ્ઞાન અને આન ંદવાલા હોય છે. માટે આ ભૂપતિના અભિમાનને દૂર કરાવવાનેા આ અવસર છે. ” એમ વિચાર કરીને ઇંદ્રે, એરાવણને આજ્ઞા કરી. પછી રાવણે પણ ઇંદ્રની આજ્ઞાથી સાઠ હજાર હસ્તિના રૂપ વિકર્યાં. પ્રત્યેક હાથીને પાંચસે ખાર સુખ, પ્રત્યેક મુખે આઠ આઠ દાંત, પ્રત્યેક દાંતે જલથી પૂર્ણ એવી આઠ આઠ વાગ્યેા. પ્રત્યેક વાળ્યમાં લાખ લાખ પાંખડીનાં આઠ આઠ મલે. પ્રત્યેક પાંખડીએ અત્રીશમન્દ્વ દિવ્ય નાટકા થાય છે. વલી પ્રત્યેક કમલની કાણિકા ઉપર એક એક મહા સમૃદ્ધિવાળા મહેલ રચ્યા. અને તે દરેક મહેલના અગ્રભાગમાં રહેલા સિંહાસન ઉપર પેાતાની આઠે અગ્ર પટ્ટરાણીઓની સાથે બેઠેલા ઇંદ્ર છે, તે દેવતાઓ સહિત શ્રી જિનેશ્વર પ્રભુના ગુણ ગાય છે. આવી મહાસમૃદ્ધિથી અરાવણુ હસ્તિ ઉપર બેઠેલા ઈંદ્ર ભગવંતને ત્રણ પદક્ષિણા પૂર્વક નમસ્કાર કર્યો. આ વખતે પાછલા એ ઉગ્ર પગથી પૃથ્વી ઉપર ઉભા રહેલા ઐરાવણુ હસ્તિના આગલા બે પગ પ્રભુના પ્રભાવથી પર્વત ઉપર ગયા. તે ઉપરથી લેાકેાએ અરિહંત પ્રભુના ચરણુથી પવિત્ર એવા તે દશાણું કૂટ પર્વતનું ગજાગ્રપાદ એવું નામ પાડયું.
ઈંદ્રની આવી સમૃદ્ધિ જોઇ દશા ભદ્ર ભૂપતિ પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા. કે “ મેં વિશ્વને આશ્ચર્યકારી આવી સમૃદ્ધિ વિસ્તારી તે પણ આ ઇંદ્રની સંપત્તિથી હું અત્યંત લઘુપણું પામી ગયે. હા ! મેં' જે પૂર્વ પ્રતિજ્ઞા કરી હતી તે નિષ્ફળ થઇ. નિશ્ચે આ ઈંદ્રે પૂર્વભવે અગણ્ય પુણ્ય કર્યું છે, મે તેવું પુણ્ય કર્યું નથી. તેથીજ હુ` અલ્પ વૈભવવાલા થયા. હવે હું આ ભવમાં નિર્મલ એવા અર હંત ધમને એવી રીતે આચરૂં કે જેથી આવતા ભવમાં બીજાએથી અપપણું પાસુ નહીં. ” આવી રીતે વિચાર કરી વૈરાગ્યવાસિત થએલા તે દશા ભદ્ર ભૂપતિએ પાંચમુષ્ટિ લેાચ કરી દેવતાએ આપેલા અતિવેષ અંગીકાર કર્યા અને તેજ વખતે જિનેશ્વર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી મુકિતરૂપ વધુની સાથે પાણીગ્રહણુ કાવનારૂં ચિરત્ર અંગીકાર ર્યું.
પછી દશાર્ણ ભદ્ર ભૂપતિને મુનિરૂપે જોઇ અત્યંત હર્ષ પામેલા ઇંદ્રે તેમની પ્રશંસા કરી કે “ ત્રણ લેાકને સ્તુતિ કરવા ચાગ્ય સદ્ગુણુવાલા હૈ રાજિષ ! તમે