Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
વર્ષધર પર્વતનું પ્રમાણ ચાર વૃત્ત વૈતાઢ્ય છે. આ સાત મધ્યપર્વતે ઉપર આલેખેલાં ચિત્રને અનુસાર જાણવા. હવે કુલગિરિઓની ઉંચાઈ વિગેરે કહેવાશે. | ૨૪ છે
અવળ–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં પર્વની ઉંચાઈ કહેવાય છે, અને તે ઉપરાન્ત એ ૬ વર્ષધરે શાના બનેલા છે? તે પણ કહેવાય છે.
इगदोचउसयउच्चा, कणगमया कणगरायया कमसो। तवणिजसुवेरुलिया, बहि मज्झभिंतरा दो दो ॥ २५॥
સ-સો જન
નવામા-કનકમય, સુવર્ણના રાયથા–રજતના, રૂપાના
શબ્દાર્થ – તવનre-તપનીય સુવર્ણના, રક્ત
સુવર્ણના. મુરક્રિયા-ઉત્તમ વૈર્ચમણિના.
સંસ્કૃત અનુવાદ. एकद्विचतुःशतोच्चाः कनकमयो कनकराजतो क्रमशः ।
तपनीयसुवैडूर्यो बहिर्मध्याभ्यन्तरौ द्वौ द्वौ ॥२५॥ જાથાર્થ –બહારના બે પર્વતો એક સે જન ઉંચા છે, અને સુવર્ણના છે, તથા મધ્યના બે પર્વતો બસે જન ઉંચા અને એક નાનો તથા એક રજતન (રૂપાને) છે, અને અભ્યન્તરના બે પર્વત ચાર યોજન ઉંચા તથા એક તપનીય સુવર્ણ અને એક ઉત્તમ વૈદ્ગમણિને છે, એ પ્રમાણે અનુક્રમે બે બે પર્વતની ઉંચાઈ વિગેરે જાણવી. | ૨૫ ll,
વિસ્તાઃ —આ ગાથાને અર્થ કરતી વખતે પ્રથમ ચોથા ચરણમાંથી ત્યારબાદ પહેલા ચરણમાંથી અને ત્યારબાદ બીજા ચરણમાંથી પદો લેવાં, જેથી પ્રથમ હિરો રૂાસી ૩ Tvમયા, ત્યારબાદ મગ્ન રો ફોસ ૩, WITRારા ત્યારબાદ મિતરા રચા તirs નમુદ્રિા એ પ્રમાણે યથાયોગ્ય પદ અનુક્રમે લેવાં, જેથી ઉપર કહ્યા પ્રમાણે ગાથાર્થ પ્રાપ્ત થાય છે. હવે ભાવાર્થ આ પ્રમાણે