Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. છે, એ રીતે ૨૬ દીર્ઘપર્વત ઉપર ૨૬ સિદ્ધકૂટ કહ્યાં, તે ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય છે, જેનું ઘણું વર્ણન સિદ્ધાન્તથી જાણવા યોગ્ય છે, પુનઃ સિદ્ધકુટ સિવાયના શેષ ૧૦-૧૦-૭-૭-૮-૮ ઈત્યાદિ કર્યો છે, તે દરેક ઉપર દેવપ્રસાદ છે, કે જે ૬૯ મી ગાથામાં કહેવાશે.
વળી દીર્ધગિરિ ૨૬ કહ્યા તે ર૬ જ છે, એમ નહિ, વૈતાવ્યાદિ બીજા દિગિરિઓ પણ છે, પરંતુ અહિં તે પાંચ જન ઉંચાઈવાળાં કટ જે જે પર્વત ઉપર હોય તેટલાજ પર્વતમાં દીર્ધગિરિ રદ છે એમ ગણાવેલ છે, અને નંદનકૂટ તથા કરિટમાં કેવળ દેવપ્રાસાદે જ છે, સિદ્ધાયતન નથી. માટે તેમાં સિદ્ધકુટ કહ્યું નથી | ૬૭ છે
અવતર-પૂર્વ ગાથામાં જે રદ દીર્ધ પર્વત ઉપરના ૨૬ સિદ્ધફટો ઉપર એકેક શાશ્વત જિનભવન કહ્યું તેનું પ્રમાણ કેટલું છે? તે આ ગાથામાં કહેવાય છે –
ते सिरिगिहाओ दोसय-गुणप्पमाणा तहेव तिदुवारा । નવ વીસા–સથપુરમામદ છે ૬૮
શબ્દાર્થ – તે-તે જિનભવનો
નવરં–પરન્તુ વિશેષ એ છે કે િિાિમો-શ્રીદેવીના ગૃહથી બTદવસ –અઠ્ઠાવીસ અધિક હોયTબસ ગુણા
સગુણ, ૧૨૮ ગુણ તહેવ-તેમજ, શ્રીદેવી ગૃહવત્
વાર-મ-દ્વારનું પ્રમાણ તિહુવા-ત્રણ કારવાળાં
અહિં, આ જિનભવનમાં સંસ્કૃત અનુવાદ, तानि श्रीगृहात् द्विशतगुणप्रमाणानि तथैव त्रिद्वाराणि । नवरमष्टाविंशत्यधिकशतगुणद्वारप्रमाणमत्र ॥ ६८ ॥
Trળા–તે જિનભવન શ્રીદેવીના ભવનથી બગુણું પ્રમાણવાળાં છે, તથા શ્રીદેવીના ભવનની પેઠે જ ત્રણ દ્વારવાળાં છે, પરંતુ વિશેષ એ છે કેઅહિં કારનું પ્રમાણ શ્રીદેવીભવનના દ્વારથી (બસ ગુણ નહિં પણ) એક અઠ્ઠાવીસ ગુણ જાણવું. ૫ ૬૮ |
વિસ્તર –શ્રીદેવીનું ભવન જે પદ્મદ્રહમાં છે તે ૧ ગાઉ દીધું છે ગાઉ