Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દેવકુરૂ-ઉત્તરકુરૂક્ષેત્ર સ્વરૂપ.
૨૧૫
નીલવતથી મેરૂસુધીની લંબાઇ ૩૦૨૦૯ ચેાજન છે. જેથી ઉંચાઈમાં અશ્વ ધ સરખે!પણ આકાર ગણાય. અને એકંદર હસ્તિના ઈતૂશળ સરખા આકારવાળા છે.
અવત]:— હવે એ કહેલા ગજદરિએનાં એ એ ગજદત વચ્ચે એક એક ક્ષેત્ર આવેલું છે તેનું પ્રમાણ તથા આકાર વિગેરે આ ગાથામાં કહે છે
ताणतो देवुत्तरकुराओ चंदद्धसंठिउ दुवे | સસર્ભાવસ્તુભ્રમજ્ઞા-વિવે શબ્દા
તાળ અંતે-તે ગજદ તગિરિઓની વચ્ચે વેવગુત્તરવુંરામો-દેવકુરૂ અને ઉત્તરકુરૂક્ષેત્ર ચંદ્દબદ્ધટિક-અર્ધ ચંદ્રના આકારવાળાં યુવે-એ ક્ષેત્ર છે
સસસ-દશહજાર યેાજન
માળપ જાઓ । oરૂ૦ ॥
વિમુદ્દ-માદરેલ
માવિવે—મહાવિદેહના વિષ્ણુભને ૬૯માળ-અર્ધ પ્રમાણ પિદુજાઓ—પહેાળાં, વિધ્યું ભવાળાં
સંસ્કૃત અનુવાદ.
तेषामन्तर्देवोत्तरकुरवं चंद्रार्धसंस्थानाः द्वे । दशसहस्रविशुद्धमहाविदेहदलमानपृथुलाः ॥ १३० ॥
ગાથાર્થ:—તે ગજદ તગિરિઓની વચ્ચે અંદર દેવકુરૂ અને ઉત્તરકુક્ષેત્ર એ એ ક્ષેત્ર અર્ધચંદ્રના આકારવાળાં છે, અને દશહજાર ખાદ કરેલ એવા મહાવિદેહથી અ પ્રમાણ પહેાળાં છે. ! ૧૩૦ ॥
વિસ્તરાર્થ:——હવે મહાવિદેહક્ષેત્રમાં ગજઈ તપર્વતાની વચ્ચે આવેલા કુરૂક્ષેત્રોનું સ્વરૂપ આ પ્રમાણેઃ—
॥ મહાવિદેહમાં ફેવરૢ ઉત્તર હૈં ક્ષેત્રના
સામનસ અને વિદ્યુત્પ્રભુ એ બે ગજદંતગિરિની વચ્ચે મેરૂપર્વતની દક્ષિણે
૧ મહાવિદેહના ૩૩૬ ૮૪ યેાજન વિષ્ણુ ંભમાંથી ૧૦૦૦૦ યાજન મેના વિભ બદ કરી તેનું અ કરતાં નિષધ નીલવંતથી મેરૂપર્વત ૧૧૮૪૨ યોજન દૂર હોવાથી એટલીજ લંબાઇ હાવી જોઈએ, તેને બદલે ૩૦૨૦૯ ્દ લંબાઇ કહી તે ગજદંત ધણા વક્ર હોવાથી [અને કુંડથી ૨૬૪૭૫ યોજન દૂરથી નિકળેલા હેાવાથી પણ ] સંભવિત છે.
૨ હૈં શબ્દ એકાન્ત બહુવચની છે માટે ૪ર૬: એ પ્રયાગ છે.