Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
કૂટ ઉપરના જિનપ્રાસાદ તથા દેવપ્રાસાનું પ્રમાણ. ૧૨૫ તથા મહાવિદેહના ૩ર વેતાત્યમાં પણ પૂર્વદિશિમાં પહેલું સિદ્ધાયતનકૂટ, ત્યારબાદ પશ્ચિમમાં દક્ષિણ.......વિજયાર્ધકૂટ, અને આઠમું ઉત્તર........વિજયા“કુટ, બાકીના છ કટનાં નામ ભરતવૈતાદ્યવત્ જાણવાં, કેવળ બીજા કૂટમાં જે વિજય તે વિજયનું નામ દક્ષિણશબ્દસહિત કહેવું, અને આઠમા ક્રમાં
વિજયનું નામ ઉત્તરશબ્દસહિત કહેવું એ તફાવત છે. શેષસર્વસ્વરૂપ ભરતવૈતાત્યના કુટસરખું જાણવું. તથા દરેક સિદ્ધાયતનકુટ ઉપર ૧ ગાઉ દીર્ઘ ના ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુ ઉંચું એકેક નિમવન છે, તેનું સ્વરૂપ પૂર્વે ૬૮ મી ગાથાને વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે જાણવું.
તથા એ ૯ માં પહેલા કુટઉપર સિદ્ધાયતને કહ્યું છે, અને શેષ ૮ કૂટમાંથી ત્રીજી અને આઠમું કૂટ ગુફાઓના નામવાળું છે, અને તે અનુક્રમે કમાલદેવ અને નાટ્યમાલદેવનું છે, જેથી શેર છ ફૂટના અધિપતિ કૂટના નામે નામવાળા દે છે એ આઠે એકપમના આયુષ્યવાળા છે તે સર્વ બીજા જદ્વીપમાં પોતાની દિશામાં આવેલી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી રાજધાનીઓમાં રહે છે. અને અહિં તેના આરામમાટેના પ્રાસાદો છે. જે ૭૧ છે
અવરજી:-પૂર્વગાથામાં નાટ્યપર્વત ઉપરના ફટમાં જે જિન કહ્યા તે ઉપર શાશ્વતજિન ભવનોનું પ્રમાણ અને શેષકો ઉપર પ્રાસાદનું પ્રમાણ આ ગાળામાં કહે છે
ताणुवरिं चेइहरा, दहदेवीभवणतुल्लपरिमाणा । सेसेसु य पासाया, अद्धेगकोसं पिहुच्चते ॥ ७२ ॥
શબ્દાર્થ – તાળ કુવર –તે જિનની ઉપર | મુ-શેષકટો ઉપર દા-ચેત્યારે, એ.
સાવા-પ્રાસાદે ની મ7T-દ્રદેવીઓનાં ભવન | ક ા અર્ધ કોશ અને એક કોશ જાપરિમતુલ્ય પ્રમાણવાળાં વિદુ ૩ઘતે-પૃથુત્વ, અને ઉચ્ચાઈમાં
છે જેમાં કચ્છ વિજયમાં રહેલા વૈતાઢયનું બીજું ફૂટ દક્ષિણકાર્ય કૂટ અને આખું ઉત્તરકથ્થાઈ ફૂટે એ રીતે શેષ ૩૧ વિજયેના વૈતાઢયમાં પણ જાણવું.