Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૬૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
-~~-
~
* ૧૧/w*
*
^^^^^
^^ ૧.૧૪
વિપરીત નથી, કારણ કે ધાતકીખંડને અન્ય પરિધિ ધાતકીખંડને જ વીટાઈને વક્રતાવાળો છે. એ પ્રમાણે ખંડના પરિધિવક્રતાના ભેદને અંગે એ તફાવત છે ॥ इति ८ वनमुखविस्तारद्विगुणत्वं, ४ वनमुखानां विपर्ययत्वं च ||
તથા જંબદ્વીપનાં ૧૬ દ્રાથી ધાતકીખંડના ૩ર કહોને વિસ્તાર બમણ છે તથા લંબાઈ પણ બમણી છે જેથી ૨ પદ્મદ્રહ ૨ પુંડરીક દ્રહ અને ૨૦ કુરૂદ્રહ એ ૨૪ કહે ૧૦૦૦ જન પહોળા અને ૨૦૦૦ જન લાંબા છે, તથા ૨ મહાપદ્મ અને ૨ મહાપુંડરીક એ ક ડ ૨૦૦૦ જન વિસ્તૃત અને ૪૦૦૦
જન દીર્ઘ છે, તથા ૨ તિગિકી અને ૨ કેસરી એ ૪ દ્રહ ૪૦૦૦ જન વિસ્તૃત અને ૮૦૦૦ એજન દીધું છે. | ઝૂતિ રૂર વિસ્તાર સૈgિT II દીર્ઘતા જો કે આ ગાળામાં જ આગળના પદમાં કહેવાની છે, તે પણ પ્રસંગત: અહિંજ કહી.
તથા દીર્ધશેલ-લાંબાપર્વતે જે ૧૨ વર્ષધર ૩ર વક્ષસ્કાર ૬૮ વૈતાઢ્ય ૮ ગજદંતગિરિ એ સર્વેનો વિસ્તાર જબુદ્ધીપવર્ષધરાદિથી બમ બમણો છે, અને લંબાઈ તે ક્ષેત્રને અનુસારે જૂદી જૂદી છે તે યથાસંભવ તે તે ક્ષેત્રને અનુસાર વિચારવી, જેમાં દ વર્ષધર અને ૨ ભરતૈરાવતવેતાસ્યની લંબાઈ તા ૪ લાખ
જન છે, અને શેષગિરિઓની ક્ષેત્રાનુસારે ૯મી ગાથાના વિસ્તરાર્થ પ્રમાણે જાણવી. / રતિ રીરિરિર્વિતારગુિજવમ ||
તથા કમળનો વિસ્તાર દ્વિગુણ છે, જેથી પદ્મસરોવર આદિ ૩ર દ્રહનાં દરેકમાં મુખ્યકમળ અને ૬-૬ વલયનાં કમળોને જૂદા જૂદ દ્વિગુણવિસ્તાર સ્વત: જાણ.
જેમાં પદ્મદ્રહ આદિ ૨૪ કહનાં મુખ્યકમળ ૨ જન વિસ્તૃત, મધ્ય ૪ કહવતી મુખ્યકમળાના ૪ જન વિસ્તાર અને અભ્યન્તરવર્તી ૪ દ્રહના મુખ્ય કમળોનો ૮ જન વિસ્તાર છે, કમળોની ઉંચાઈ વિગેરે જૂદી કહી નથી, પરંતુ વિસ્તારથી અર્ધબાહય હાય એ નિયમ પ્રમાણે ઉંચાઈ પણ ૧૨-૪ જન અનુક્રમે સંભવ છે. કુતરૂર વિજિમ | વલમાં કમશ: અર્વાધ ઉંચાઈ વિસ્તાર જાણવા. | તિ વાર્તિમાનમ II
તથા ઉપર કહેલા વિભાગ પ્રમાણે ૧૩૬-૩૨-૮-૪ નદીઓની ઉંડાઈ અનુક્રમે મૂળ સ્થાને છા-૦૧-૧-૨ જન અને પર્યને રા–૨–૧૦-૨૦ યોજન છે. તે નિ ૮ નીનામુ દ્રિાજવે. |
તથા ઉપર કહેલા દ્રહોના વિસ્તાર પ્રસંગે જ ૨૪-૪-૪ દ્રહોમાં ક્રમશઃ ૨૦૦૦-૪૦૦૦-૮૦૦૦ જન દીર્ઘતા-લંબાઈ કહેવાઈ ગઈ છે. || સુતિ રૂર द्रहाणां दीर्घत्वे द्वैगुण्यम् ॥
એ પ્રમાણે જે જે બાબતની દ્વિગુણતા ગાળામાં દર્શાવી તે મુખ્ય દ્વિગુણતાઓ છે, જેથી બીજી પણ અનેક દ્વિગુણતાઓ છે તે યથાસંભવ સ્વયં વિચારવી. દાર૩.