Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સર્વાક જબૂદ્વીપની ૧ લાખાજન લંબાઈમાંથી બાદ કરવો, જે શેષ રહે તેને ઈષ્ટ પદાર્થની સંખ્યામાં ભાગતાં ઈષ્ટ પદાર્થની પહોળાઈ આવે તે આ રીતેમેરૂસહિત ભદ્રશાલવન પ૪૦૦૦
| હવે ધારે કે વિજયની પહોળાઈ જાણ
વાની જરૂર છે તો વિજયનો ૩૫૪૦૬ ૧૬ વિજયની પહોળાઈ ૩૫૪૦૬
અંક અલગ રાખીને શેષ ચાર અંકનો ૮ વક્ષસ્કારની , ૪૦૦૦ સર્વ ૬૫૫૯૪ થાય, તેને જબની ૬ અન્તર્નાદીની » ૭૫૦
લંબાઈ ૧૦૦૦૦૦ માંથી બાદ કરતાં
૩૫૪૦૬ જન આવે, તેને વિજયની ૧૬ ૨ વનમુખની , ૫૮૪૫૪
સંખ્યાવડે ભાગતાં ૨૨૧૨ યેાજન આવે, એ પદ્ધતિએ કોઈપણ પદાર્થની ( વિજયાદિ પાંચમાંના કોઈપણ પદાર્થની ) પહોળાઈ પ્રાપ્ત થાય છે. કારણકે પાંચપદાર્થો મળીને ૧ લાખાજન રોકાયા છે, માટે એજ રીતિ સુગમ છે. ૧૪૭ છે
અવતાપૂર્વગાથામાં વિજ્યાદિકની પહોળાઈ કહીને હવે આ ગાથામાં તે સર્વેની લંબાઈ કહેવાય છે – सोलससहसपणसय-बाणउआ तहय दो कलाओय । एएसि सब्वेसिं, आयामो वणमुहाणं च ॥ १४८ ॥
શબ્દાર્થ –
સોસંસ–સેલડજાર Tvસ વાઈફ-પાંચ બાણ TUસિંÍવેડિં—એ સર્વનો
આયામો-આયામ, લંબાઈ વળમુદા–બે વનમુખની
સંસ્કૃત અનુવાદ. षोडशसहस्रपंचशतद्विनवतिः तथा च द्वे कले च ।
एतेषां सर्वेषामायामो वनमुखानां च ॥ १४८ ॥ જાથાએ વિજયે વિગેરે સર્વની લંબાઈ સોલહજાર પાંચસો બાણુ જન તથા બે કળા ( ૧૬૫૯૨-રજન ) છે, તેમજ આગળ કહેવાતા બે વનમુખની લંબાઈ પણ એજ છે કે ૧૪૮ છે