Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
અવતરળ:—હવે અન્તરદ્વીપા જળની ઉપર કેટલા ઉંચા દેખાય છે, અને તે ઉપરથી જળમાં કેટલા ડૂબેલા છે, તેનું પ્રમાણ આ ગાથામાં દર્શાવાય છે— पढमचउकुच्च बहिं, अड्डाइअजोअणे अ वीसंसा । सरिसबुडि परओ, मज्झदिसिं सव्वि कोसदुगं ॥ १९ ॥ २१३ ॥
શબ્દાઃ—
૩૩૪
૧૮મ૧૩-પહેલુ ચતુષ્ક ૩૪--જળથી ઉંચુ વહિં—બહાર, જબદ્રીપતરફ સટ્ટાઞ ગોત્રજ્ઞે-અઢી યાજન વીસ ગંસા-વીસ અશ
સચર અંત-સિત્તેર અશ વર્જિ–વૃદ્ધિ, અધિક.
વો-આગળ આગળના દ્વીપામાં મિિન-મદિશિએ, શિખાતરફ મનુાં એ કાશ
સંસ્કૃત અનુવાદ.
प्रथमचतुष्कमुचं बहिः सार्धे द्वे योजने च विंशत्यंशाः ।
सप्तत्यंशा वृद्धिः परतो मध्यदिशि सर्वे क्रोशद्विकम् ।। १९ ।। २१३ ।।
વર્ષ:---પહેલા ચાર દ્વીપ જંબદ્રીપતરફ અઢીયેાજન વીસા જળથી ઉંચા છે, અને ત્યાર પછીના ચાર ચાર દ્વીપા એટલે ? ચતુષ્કા ૭૦ અંશ અધિક અધિક ઉંચા છે, અને સાત ચતુષ્કા મધ્યદિશિએ ! શિખા તરફ તા એ બે ગાઉ જ ઉંચા છે !! ૧૯ ૫ ૨૧૩ ૫
વિસ્તાર્ક:-જગતીથી ૩૦૦ ચેાજન દૂર રહેલા અને ૩૦૦ યાજન વિસ્તાર વાળા જે પહેલા ચાર ક્રીય છે તે રા યાજન ઉપરાન્ત પંચાણુ ૨૦ ભાગ જેટલા જળથી ઉંચા દેખાય છે, અને એ સિવાયના બધા ભાગ જળમાંજ એલા છે. હવે આ ઠેકાણે એટવા બાહ્ય દેખાવ કેવી રીતે ? તે જાણવાની ગણિતરીતિ આ પ્રમાણે;--૫ચાણુ હાર યેાજને ૧૦૦૦ ગાતીર્થ છે, અને ૭૦૦ અન્તરદ્વીપાના યાજન જળવૃદ્ધિ છે તા ત્રણના યાજન દૂર ગયે ગાતીર્થ અને જળ ઉપર દેખાવ જળવૃદ્ધિ કેટલી ? તે પ્રાપ્ત કરીને બન્નેના સર્વાળા કરીએ તેટલું જળ ત્યાં હોય, પરન્તુ અહિં શાસ્ત્રમાં સીપેાની ઉંચાઇ જૂદી જૂદી કડ઼ી નથી, કે જેથી તે સવાળા ઉંચાઇમાંથી બાદ કરાય, કેવળ જળ ઉપરના દેખાવ માત્ર કહ્યો છે, માટે પ્રથમ અભ્યન્તરભાગની ઉંચાઇ જાણવાને