Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
* ૧/
w
* *
*
*
*
*
*
*
પ્રતર જાણવાનું કરણ,
૩૦૧ લંબચતુરન્સ આકારવાળું થાય છે, જેથી કેવળ સમુદ્ર પાસેના દક્ષિણ ભારત તથા ઉત્તરઐરવત ક્ષેત્રનું જ પ્રતર એ કહેલા કરણથી પ્રાપ્ત થાય, અને શેષ સર્વ વિભાગોનું પ્રતર જૂદું જુદું કરવું હોય તે લંબચોરસના ક્ષેત્રફળની રીતિએ પ્રાપ્ત થાય, અને પર્યન્તભાગથી ત્યાં સુધીના સર્વક્ષેત્રનું કરવું હોય તે આ કહેલા કરણથી જ પ્રાપ્ત થાય. ધારો કે-હરિવર્ષ ક્ષેત્રનું પ્રતર જાણવું હોય તો હરિવર્ષક્ષેત્ર લંબચોરસ હોવાથી ૧૯૨ મી ગાથામાં કહેવાતી રીતે જ ક્ષેત્રફળ આવે છે, પરન્તુ હરિવર્ષ ક્ષેત્રસુધીના [ ભરતથી હરિવર્ષ સુધીના ધનુષાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ જાણવું હોય તે ગાથામાં કહેલી રીતિ પ્રમાણે જ પ્રાપ્ત થાય, અને તેમાં ભારતહિમવંતપર્વત-હિમવંતક્ષેત્ર-મહાહિમવંતપર્વત અને હરિવર્ષ ક્ષેત્ર એટલા સર્વ વિભાગના ક્ષેત્રનું ક્ષેત્રફળ અંતર્ગત આવી જાય છે. એ પ્રમાણે હોવાથી આ ગાથાનું ગણિત વૃત્તપદાર્થમાં કોઈ પણ વિભાગ ધનુષાકારે હોય તેને માટે જ છે, પરન્તુ ગમે તે એકેક વિભાગ માટે નથી, હવે અહિં દક્ષિણભરતાધનજ ધનુષાકાર ગણીને તેનું પ્રતર એટલે ક્ષેત્રફળ પ્રાપ્ત કરવું હોય તો તેનું અંકગણિત આ પ્રમાણે– જે. કે.
આ ગણિતમાં ચારે ભાર૩૮-૩ દક્ષિણ ભારતના ઈષજન
ગતાં ૧ પ્રતિકલાની પણ ૪ ૧૯ [ કળાઓ કરવા માટે ગુણતાં ]
પ્રતિકળા આવી છે, તેને ૪પરર કળામાં
અપંગણી ગણિતમાં + ૩ ઉપરની કળા ઉમેતાં
ન લેવી. વળી દક્ષિણ પરપ દ. ભ. ની ઈબુકળાને * ૧૮૫રર૫ દ. ભ. ની જીવાકળાએ ગુણતાં
ભરતની જીવાળા સા૪) ૮૩૮૧૪૩૧૨૫ પ્રતિકળાને ચારે ભાગતાં
ધિક ૧૮૫૨૪છે, તેને ૨૦૯૫૩૫૭૮૧–૧ કળાનો વર્ગ કરવાને
વ્યવહારથી અહિં સં૪ ૨૦૯૫૩૭૮૧
પૂર્ણ ૧૮૫૨૨૫ ગણી
વગત છે. અને ઇબુકળાને ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૬૧
કળાને જીવાળાએ ગુણતાં
દશગુણ કળા ન આવે પણ પ્રતિ ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬૧૦ ) કરતાં કળા જ આવે એ ગણિપ્રતિકળાનું વર્ગમૂળ કરતાં શેષ રાશિ ૩૪૭૫૧૭૮૪૯, તરીતિ છે, કારણ ભાજકરાશિ ૧૩૨૫૨૦૬૩૮, અને જવાબને અંક જૂદા જૂદા પદાર્થોના દ૬ર૬૧૦૩૧૯ પ્રતિકળા આવી, તેને ૧૯ વડે ભાગતાં ! જનની કળાઓને ૩૪૮૭૪રર૭ કળા-૬ પ્રતિકળી આવી; અને પુન: ૧૯ || પરસ્પર ગુણતાં કળાને વડે ભાગતાં ૧૮૩૫૪૮૫ યોજન–૧૨ કળા-૬ પ્રતિકળા | બદલે પ્રતિકળા આવે.
* બે જીવાવર્ગને સોંળાના અર્ધનું વર્ગમૂળ કરી વિકભ સાથે ગુણતાં પ્રતર આવે, એ ગાથા ૧૮૨ માં કહેવાશે.
૧ અહિં સંક્ષેપમાં એટલું જ સમજવું કે બને સ્થાને યોજના ૧૮ ગુણા થયેલા હેવાથી જ બે ભિન્ન પદાર્થોની કળાને ગુણકાર પ્રતિકળાજ આવે.
x ૧૦