Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૫-૧
~
~
જંબુદ્વીપનું ક્ષેત્રફળ ઉપરાન્ત કંઇક અધિક, એટલું ચાલવું પડે. એ ગોળ વસ્તુઓનો પરિધિ અથવા પરિઘ કહેવાય છે. એ પરિધિનું પ્રમાણ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ? તેનું કરણ તે ૧૮૮મી ગાથામાં જ કહેવાશે, અને અહિં તો કેવળ પરિધિનું પ્રમાભુજ દર્શાવ્યું. તથા અહિં “કંઈક અધિક” એમ કહ્યું તે ૧૩ા અંગુલ ઉપરાન્ત યવ-મૂકા-લીબ આદિ પ્રમાણ આવે છે માટે. તથા ૨૨ા જન કહ્યા તેમાંના વા જનના ૩ ગાઉ ગણીએ તે જન સંપૂર્ણ રહે જેથી
છે. ગા. ધ. અં. ૩૧૬રર૭–૩–૧૨-૧૩ એ અંકથી પણ જબૂદીપને પરિધિ ગણાય ૧૮પા
ઝવતા:હવે આ ગાળામાં જ બદ્રીપનું ગણિતપદ [ક્ષેત્રફળ કહેવાય છેसगसयणउआ कोडी, लकाछप्पन्न चउणवइ सहसा । सढसयं पउणदुकोस सड्ढबासट्ठिकर गणिअं ॥ १८६ ॥
શબ્દાર્થ – મામથક-સાત નવુ
કોલ–પિણ બે ગાઉ 3gવસ્ચારણ
સફુવાસરિ–સાડીબાસઠ હાથ સફુલ-દોઢસા
ગં–ગણિતપદ-ક્ષેત્રફળ
સંસ્કૃત અનુવાદ. सप्तशतानि नवत्यधिकानि कोटयो लक्षाणि पट्पंचाशचतुर्नवतिमहस्राणि । सार्धशतं पादोनद्विक्रोशं सार्धद्विपष्टिकरं गणितं ॥ १८६ ॥ ગાવાઈ:– સાતસોનેવું ક્રોડ છપ્પનલાખ ચોરાહજાર દોઢસા જન પણ
યોજન. ગા. હાથ. બે કોશ અને સાડીબાસઠ હાથ [ ૭૯૦૫૬૯૪૧૫૦-૧-દશા એટલું ગણિતપદ છે. મે ૧૮૬
વિતરાર્ધઃ—જબૂદ્વીપની ભૂમિને કઈ પત્થરની લાદીઓથી મઢવા છે તો ૧ યેજન લાંબા ૧ યોજન પહેાળા એવા સમચારસ પત્થર ૭૯૦૫૬૯૪૧૫૦ જોઈએ, ઉપરાન્ત ૧ યોજન લાંબા અને ૧ ગાઉ પહોળા એવા ૧ાા પત્થર
* અહિં જેમ વજનના કકડા સમચાર ગયા, તેમ ગાઉ અને અંગુલના કકડા સમચાર કેમ નહિ ? એ તર્ક થાય તો પણ એ ગણિતરીતિ પ્રમાણે તેમ બની શકતું નથી એટલું જ સમજવું રેગ્ય છે. એ ગણિતની સમજના કિલષ્ટ વર્ણનનું અહિં પ્રયોજન નથી,
૩૭