Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
પર
શ્રી લઇ શેરમા વિસ્તાથ સહિત ૧૯) ૧૨ કળા ( ૧૦ જન
૧૬૮૩૨ ૧૯૦
+ ૧૦-૨ - ૨ કળા
૧૬૮૪ર છે. ૨. કળા. આ ત્રણે યુગલને જે વિસ્તાર આવ્યો તે પર્વતના મૂળ ભાગમાં પણ તેટલેજ વિસ્તાર અને પર્વતની ઉપર પણ તેટલેજ વિસ્તાર છે, અને લાંબા પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી છે, માટે લંબચોરસ પલંગના આકારવાળા એ પર્વત છે. || ૨૬ .
એ ત્રણે યુગલના છ વિસ્તાર ભેગા કરતાં છે. ૪૪ર૧૦-૧૦ ક. આવે તે આ પ્રમાણે –
છે. ક. લઘુ હિમવંત પર્વતને વિસ્તાર ૧૦૫-૧૨ શિખરીને
૧૦૫૨–૧૨ મહાહિમવંતને
૪૨૧૦–૧૦ રૂફમી પર્વતનો
૪૨૧૦–૧૦ નિષધ પર્વતને
૧૬૮૪ર-૨ નીલવંત પર્વતને ) ૧૬૪૨-૨ એમાં ૪૮ કળાની રોજન ૧૦ કળ) ૪૪૨૦૮-૪૮ થાય છે માટે ૪૮ કળા રદ કરી + ૨-૧૦ રાજન ૧૦ કળા જનેમાં ઉમેરવા ) ૪૨૧૦-૧૦ થી ૪૪૨૧૦ એજન–૧૦ કળા સર્વ વર્ષધર પર્વતના વિસ્તાર આવ્યો. પારદા
અવતરજપૂર્વ ગાથામાં દર્શાવેલી રીતિ પ્રમાણે છે એ વર્ષધર પર્વતના ત્રણ યુગલનો દરેક વિસ્તાર કેટલો આવે? તેને સ્પષ્ટ અંક આ બે ગાથામાં દર્શાવાય છે –
बावन्नहिओ सहसो, बारकला बाहिराण वित्थारो। मज्झिमगाण-दसुत्तर बायालसया दसकला य ॥ २७॥ अभिंतराण दुकला, सोलसहस्सडसया सबायाला । चउचत्तसहस दोसय-दसुत्तरा दस कला सव्वे ॥ २८ ॥