Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૩૪
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ૮ નંગૂર—એ આઠે સિદ્ધાયતનકૂટ છે, માટે જુદાં જુદાં નામ નથી. ૮ રામરિ—એ આઠે સિદ્ધાયતનકુટ છે, માટે જુદાં જુદાં નામ નથી. [ સાં –બલકૂટ-હરિહટ-હરિદ્].
૬૪ ફૂટ ૬ વક્ષારન–૧ પૂર્વવિજયકૂટ, ૨ પશ્ચિમ વિજયકૂટ, ૩ સ્વનામક્ટ, ૪ સિદ્ધાયતનકૂટ. અહિં વર્ષધર પાસે પહેલું કુટ પિતાની પૂર્વે જે વિજય હોય તે નામવાળું, બીજું કૂટ પશ્ચિમે જે વિજય હોય તે નામવાળું, ત્રીજુ પિતાનાજ નામવાળું, અને ચોથું સિદ્ધકૂટ છે. જેમ પહેલા ચિત્રનામના વક્ષસ્કારગિરિ ઉપર ૧ સુકચ્છકૂટ, ૨ કચ્છકૂટ, ૩ ચિત્રકૂટ, ૪ સિદ્ધકૂટ.
૨૪ શ્રમ—એ સર્વનું કષભકૂટ એવું એકજ નામ છે.
એ પ્રમાણે વર્ષધરનાં પદ, ગજદંતગિરિનાં ૩૨, વનકૂટ ૧૭, વૈતાઢ્યક્ટ ૩૦૬, વૃક્ષટ ૧૬, વક્ષસ્કારકૂટ ૬૪, અષભકૂટ ૩૪ મળી પર કૃટ થયાં. ૭૬
અવતર:–હવે જંબદ્રીપમાં શાશ્વત જિનભવને કયે કયે સ્થાને છે તે કહેવાય છે –
छसयरिकूडेसु तहा, चूला चउवणतरूसु जिणभवणा । भणिया जंबूद्दीवे, सदेवया सेसठाणेसु ॥ ७७ ॥
શબ્દાર્થ – ઇસયરિ–છોત્તર
-જંબવૃક્ષ અને શાલ્મલિવૃક્ષના –લિકા ઉપર રૂવા–ચાર વનમાં
સફેવયા–પિતાના નામવાળા દેવદેવીઓ
સેસનેમુ-બીજા સ્થાનમાં
સંસ્કૃત અનુવાદ. षट्सप्ततिकूटेषु तथा चूला चतुर्वनतरुषु जिनभवनानि ॥
માતાનિ નંદ્ધિી, સ્વવતાર શેષસ્થાનેy | ૭૭ | Tધા:–૭૬ કૃટ ઉપર, ચલિકા ઉપર, ચાર વનમાં, બે વૃક્ષ ઉપર, એ સ્થાને જબદ્વીપમાં શાશ્વત જિનભવને કહ્યા છે, અને શેષ સ્થાનેમાં પિતપતાના સ્થાનના નામવાળા દેવદેવીઓ (ના પ્રાસાદે) છે કે ૭૭ છે.
વનમાં