Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત. (૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ
૬૧)૨૧૬૫(૩૫ જન
૧૮૩ ૨૩
૩૩૫
૩૦૫ =૨૧૬૫૬
૩૦ ભાગ એકસઠીયા.
૭૮
છે. ભા. પ્રતિભાગ એટલે ७०
જવાબ ૩૫-૩૦-૪ પ્રતિભાગ
ચે. ભાગ.
૩૫–૧૦૪ જવાબ. તથા અહિં સૂર્યમંડળે ૧૮૪ છે, અને દરેક મંડળ ૪૮ ભાગનું છે માટે ૧૮૪ ને ૪૮ વડે ગુણતાં [ ૧૮૪૪૪૮= ] ૮૮૩ર ભાગ આવ્યા તેને પ્રથમ કહેલા ૩૧૧૫૮ મંડળક્ષેત્રાંશમાંથી બાદ કરતાં રર૩ર૬ ક્ષેત્રાંશ આવે, તેને ૧૮૩ આંતરાવડે ભાગતાં ૧૨૨ અંશ આવે અને એ એકસઠીયા અંશ હોવાથી ૬૧ વડે ભાગતાં ૨ જન સંપૂર્ણ અન્તર આવે. એ પ્રમાણે પહેલા સૂર્યમંડળથી બીજું સૂર્યમંડલ ૨ જન દૂર છે. ત્યારબાદ બીજાથી ત્રીજું ત્રિીજાથી ચામું યાવત્ ૧૮૩ માથી ૧૮૪ મું મંડળ બે એજન દૂર છે.
| | અન્તર અને મંડલ દ્વારા મંડલક્ષેત્રની પ્રાપ્તિ છે.
અથવા બીજી રીતે વિચારતાં એ અત્તર ઉપરથી મંડલક્ષેત્રની પ્રાપ્તિ પણ આ પ્રમાણે થાય છે. –ચંદ્રમંડલાન્તર છે. ૩૫-૩૦–ભાગ છે, તો પ્રથમ ૩૦ ના સાનીયા ભાગ સર્વ બનાવતાં ૩૦:૪૭=૧૦ માં ૪ ઉમેરતાં ૨૧૪ સાનીયા ભાગ તે એકસઠીયા અંશ છે. માટે ૩૫ જનના પણ એકસઠીયા અંશ બનાવવાને ૩૫ ને ૬૧ વડે ગુણનાં ૨૧૩૫ અંશ આવ્યા તેને ૭ થી ગુણતાં ૧૪૯૪૫ આવ્યા તેમાં એ ર૧૪ ઉમેરતાં ૧૫૧૫૯ સાતીય વિભાગ–પ્રતિભાગ આવ્યા. થો ભાગ પ્રતિo |.
આ ૧૫૧૫૯ પ્રતિભાગ એક મંડલાનરના અથવા ૩૫-૩૦--૪ ઉતરતી
આવ્યા માટે ૧૪ મંડલાન્તરે ગુણનાં ૨૧રરર ભાજ - ૩૫
પ્રતિભાને આવ્યા હવે મંડલ પદ ભાગનું છે માટે પ્રમાણે ૨૧૦
તેને ૭ વડે ગુણનાં ઉલ્ટ આવે, તેને ૧૫મંડલે ૨૧૩૫ ભાગ
ગુણતાં૫૮૮૦ પ્રતિભાગ આવ્યા તેને પૂર્વના +૩૦ ભાગ ૨૧૬૫ ભાગ | ૨૧રરર૬ માં ઉમેરતાં ૨૧૮૧૦૬ સર્વ પ્રતિભાગ
આવે એ પ્રતિભાગ સાતીયા હોવાથી સાતે ૧પ૧૫૫
ભાગતાં ૩૧૧૫૮ભાગ એકસઠીયા આવ્યા તેને + ૪ ૧૫૧૫ ચણિભાગ. | પુન: ૬૧ વડે ભાગતાં ૫૧૦ એજન ૪૮ અંશ
( એક આંતરાના ) મંડલક્ષેત્ર આવે.