Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 597
________________ પુષ્કરાઈ દ્વીપના ક્ષેત્ર તથા પર્વતનું સ્વરૂપ. * અવતરન–આ ગાળામાં પુષ્કરાર્ધદ્વીપના ક્ષેત્ર તથા પર્વનું સ્વરૂપ કહે છે.. जह खित्तनगाईणं संठाणो धायए तहेव इहं । दुगुणो य भद्दसालो, मेरु खुयारा तहा चेव॥२॥२४३॥ શબ્દાર્થ – -જે પ્રમાણે સુપુળો –વલી દ્વિગુણ ( બમણું ) ત્તિનri-ક્ષેત્ર તથા પર્વતોનો મિસTો-ભદ્રશાલ વન સંટાળો–આકાર મે–મેરૂ પર્વત પાયg_ધાતકીખંડને વિષે યારા-ઈલૂકાર પર્વત તદેવ-તે પ્રમાણે ત–તે પ્રમાણે દુર્હઅહિ ( પુષ્કરાર્ધક્ષેત્રમાં ) | જેવ-નિશ્ચયથી સંસ્કૃત અનુવાદ, यथा क्षेत्रनगादीनां संस्थानं धातक्यां तथैवेह । द्विगुणश्च भद्रशालः, मेर्विक्षुकारास्तथा चैव ॥ २ ॥ २४३ ॥ થાર્થ –ધાતકીખંડમાં જે પ્રમાણે ક્ષેત્રો તથા પર્વતનો આકાર છે તે પ્રમાણે અહિં પુષ્કરાર્ધમાં જાણ. પરંતુ ભદ્રશાલ વન બમણું જાણવું. તેમજ મેરૂ તથા ઈક્ષુકાર પર્વતનું પ્રમાણ ધાતકીખંડ માફક સમજવું . ૨ . ૨૪૩ . વિસ્તાર્થ –ધાતકીખંડમાં ૧૨ વર્ષધરપર્વતનો આકાર ચક્રના આરા સરખે અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખો જે પ્રમાણે પ્રથમ કહેવાયો છે તે પ્રમાણે આ પુષ્કરાર્ધક્ષેત્રમાં પણ ૧૨ વર્ષધરપર્વતને આકાર ચક્રના આરા સરખો અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખો જાણ. પરંતુ ધાતકીખંડમાં જે વર્ષધર પર્વતની તેમજ મહાક્ષેત્રની લંબાઈ ૪૦૦૦૦૦ (ચાર લાખ ) જન પ્રમાણ છે તેના કરતાં અહિં દ્વિગુણ એટલે ૮૦૦૦૦૦ ( આઠ લાખ ) જન પ્રમાણ જાણવી. કારણકે પુષ્કરાઈ તરફના કાલોદધિ સમુદ્રના કિનારાથી માનુષોત્તર પર્વત સુધી વિસ્તાર ૮૦૦૦૦૦ (આઠ લાખ) જન પ્રમાણ છે માટે. એટલે કે ક્ષેત્રે તથા વર્ષધર પર્વતને આકાર ધાતકી* ૩૮૬ મા પૂછમાં નીચે અપાયેલ ૨૪૪ મી ગાથાનો સંબંધ ૩૮૭માં પૃષ્ઠ સાથે જાણ.

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669