Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૭૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ન રહેવાના કારણથી કહેવાય છે કે– ભરત-ઐરાવતનો વિસ્તાર– ૬૬૧૪૬ જન ! આ પ્રારંભનો જ એટલે હિમવત-હિરણ્યવંત , – ૨૬૪૫૮ જન :
! લવણસમુદ્ર પાસેના વિસ્તાર
છે, જેથી શેષ મધ્યમવિસ્તાર હરિવર્ષ–૨મ્યક , —૧૦૫૮૩૩ થ૦ અને અન્ય વિસ્તાર આમહાવિદેહ , –૪૨૩૩૩૪૨ થી ગાળ કહેવાશે. ૨૩૩ એક વિજય વિસ્તાર ૯૬૩યો (પ્રત્યેક વિજયન)
અવતા:ધાતકીખંડમાં ભરતરવતઆદિ મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે પૂર્વગાથામાં જે સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે હવે આ ગાથામાં દરેક મહાક્ષેત્રનાં ક્ષેત્રમાંક અને ધ્રુવાંકઉપરથી ક્ષેત્રવિસ્તાર કેવી રીતે જાણી શકાય તે કહેવાય છે– खित्तंकगुणधुवंके, दोसयबारूत्तरेहि पविभत्ते । सव्वत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥१०॥२३४॥
શબ્દાર્થ –
નિંક્ષેત્રાંકવડે
સ –સર્વત્ર, સર્વ સ્થાને ગુ–ગુણેલા
વાસવાસ-ક્ષેત્રોને વ્યાસ આવે ધુવંરે-ધવાંકને
ફૂટપુન–વળી અહિં ફેસચારતહિં–બઅધિકબારવડે ફુ યુવ-પ્રવાંક આ પ્રમાણે પશ્ચિમ–ભાગ્યે છતે
સંસ્કૃત અનુવાદ. क्षेत्रांकगुणध्रुवांके द्विशतैर्द्वादशोत्तरैः प्रविभक्ते ।
सर्वत्र वर्षव्यासो भवत्यत्र पुनरमी ध्रुवांकाः ॥१०॥२३४॥ જયાર્થ.—ક્ષેત્રાંકવડે ગુણેલા પ્રવાંકને બબારવડે ભાગતાં સર્વસ્થાને (પ્રારં ભે–મધ્યે-અને પર્યન્ત) ક્ષેત્રોના વિસ્તાર પ્રાપ્ત થાય, અને તેમાં પ્રવાંક તે આ પ્રમાણે (આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કે ૧૦ ર૩૪ છે
વિરત –અહિં વસંબંધિવિસ્તાર જાણવા માટે જ બદ્રીપના વર્ણન પ્રસંગે રમી ગાથામાં જે ૧-૪-૧૬ અને ૬૪ એ ચાર અંક દર્શાવ્યા છે તે. ક્ષેત્ર કહેવાય, અને હવે ૧૧-૧૨ મી ગાથામાં જે ત્રણ પરિધિઓના અંક દર્શા