Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
**
**
*
*
* *
** ન
૧૦૬
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વળી ક્ષેત્રસમાસની વૃત્તિમાં તે ગંગા સિંધુ આદિ મહાનદી પિતાના સહિત ૧૪૦૦૦ ના પરિવારે સમુદ્રમાં જાય છે, જેથા મહાનદીને પરિવારનદીથી જૂદી ગણી નથી કે ૬૩ છે
અવતર:–હવે જંબુદ્વીપમાં સર્વ નદીઓની સંખ્યા દર્શાવે છે – अडसयरि महणईओ, बारस अंतरणईउ सेसाओ । परिअरणई चउद्दस-लका छप्पन्न सहसा य ॥ ६४ ॥
શબ્દાર્થ – અસર–અત્તર
રિઝર્ર–પરિકર નદીઓ, પરિવાર મળો –મહાનદીઓ
નદીએ. સંસ્કૃત અનુવાદ, ગાસતિ મણનો, શાન્તર્નઃ શેર .. परिकरनद्यश्चतुर्दशलक्षाणि पदपंचाशत्सहस्त्राणि च ॥ ६४ ॥
જયાર્થી–૭૮ મહાનદીઓ, ૧૨ અન્તર્નદીઓ, અને બાકીની બીજી ૧૪૫૬૦૦૦ પરિવાર નદીઓ એટલી નદીઓ જ બદ્વીપમાં છે–એ સંબંધો ૬૪
વિસ્તર:–ભરતક્ષેત્રની તથા ઐરાવતક્ષેત્રની ગણતાં ગંગા-સિંધુ-રકતારક્તવતી મળીને ચાર નદીઓને દરેકને ૧૪૦૦૦ ને પરિવાર, અને હિમવંતા ક્ષેત્રની રેહિતા હિતાંશા તથા એરણ્યવંતક્ષેત્રની સુવર્ણકુલા અને રૂખ્યફૂલા એ ચાર નદીનો દરેકનો ૨૮૦૦૦ નો પરિવાર, તથા હરિવર્ષ ક્ષેત્રની હરિકાન્તા હરિસલિલા અને રમ્યક્ષેત્રની નરકાન્તા નારિકાન્તા એ ચાર નદીને દરેકને પ૬૦૦૦ ને પરિવાર અને મહાવિદેહની સતા સંતાદા નદીનો દરેકનો પ૩ર૦૦૦ પરિવાર, અને મહાવિદેહની ૧૨ અંતર્નાદી સહિત ૧૪૫૬૦૯૦ નદીઓ જે બુદ્વીપમાં છે. તે કેઝકથી આ પ્રમાણે
દરેકને પરિ૦ સર્વ સંખ્યા. ગંગા-સિંધુ
૫૬૦૦૦ તે રક્તા-રક્તવતી ' હિતાંશ-રેહિતા સુવર્ણલા-રૂફૂલા |
૧૧૨૦૦૦
૧૪૦૦૦
- ૨૮૦૦૦
-