Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શાશ્વત જિનભવનનું સ્વરૂપ.
૧૧૯
પહોળું છે, ત્યારે આ જિનભવને તેથી બસ ગુણ પ્રમાણવાળાં હોવાથી ૨૦૦ ગાઉ અર્થાત્ ૫૦ જન દીર્ઘ અને ૨૫ જન વિસ્તૃત છે, તથા શ્રીદેવીના ભવનની ઉંચાઈ ૧૪૪૦ ધનુષ છે તો આ જિનભવનની ઉંચાઈ [૧૪૪૦૪૨૦૦= ૨૮૮૦૦૦ ધનુષને ૮૦૦૦ ધનુષના એક જન પ્રમાણે ભાગતાં ૩૬ યોજના આ માટે ઉંચાઈ] ૩૬ જન છે.
તથા શ્રીદેવીભવનના દ્વારની ઉંચાઈ ૫૦૦ ધનુષ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૬૪૦૦૦ ધનુષ આવે તેના ૮ યોજન થાય માટે જિનભવનેના દ્વારની ઉંચાઈ ૮ જન છે, તથા દ્વારની પહોળાઈ અને પ્રવેશ શ્રીદેવીગૃહના દ્વારને ૨૫૦ ધનુ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૩૨૦૦૦ ધનુષ એટલે જ જન આવ્યા, માટે જિન ભવનના દ્વારની પહોળાઈ અને પ્રવેશ ૪ યોજન છે. એ ૬૮ છે
છે શાશ્વત જિનભવનનું કિંચિત્ સ્વરૂપ છે દરેક શાશ્વતજિનચૈત્ય રત્ન સુવર્ણ અને મણિનું બનેલું હોય છે, પૂર્વે કહ્યા પ્રમાણે પશ્ચિમસિવાયની ત્રણ દિશામાં ૩ દ્વાર હોય છે. ચેત્યના અતિ મધ્યભાગમાં એક મોટી મણિપીઠિકા (રત્નપીઠ) હોય છે, અને તે ઉપર એક દેવઈદક [ સૂપ સરખા આકારવાળે ગભારો] બાંધેલ હોય છે, તેનું પ્રમાણ મણિપીઠિકા જેટલું પ્રમાણગુલથી જાણવું, પરંતુ ઉંચાઈ કંઈક અધિક જાણવી. તે દેવછંદકમાં મણિપીઠિકાઉપર ચારે તરફની મળીને ૧૦૮ પ્રતિમા ઉભેંધાગુલના પ્રમાણથી પ૦૦ ધનુ ઉંચી હોય છે, જેથી એકેક દિશામાં ર૭-ર૭ પ્રતિમાજી ઉભી રહેલી હોય છે. ત્યાં ત્રષભ-ચંદ્રાનન-વારિણ-અને વર્ધમાન એ ચાર નામવાળી પ્રતિમાઓ છે.
છે શાશ્વત પ્રતિમાજીના જાદા જાદા રાત્વિક અવયવ છે
તે શ્રી જિનપ્રતિમાઓના નખ એકરત્નના કવેતવર્ણ, નખના પ્રતિક (પર્યન્તવતી ખુણાભાગ નખની નીચેનો હેાય તે) લેહિતાક્ષ રત્નના તવણે છે, હથેલી, પગનાં તળીયાં, નાભિ, જીભ, શ્રીવત્સ (છાતી મધ્યે ઉપસતો ભાગ) અને ચુચુક ( સ્તનની ડીંટીઓ) તથા તાલુ એ સર્વ તપનીયસુવર્ણમય રક્તવર્ણનાં હોય છે, દાઢી મૂછ અને રોમરાજી રિઝરત્નમય કૃષ્ણવર્ણની છે. બે હોઠ પરવાલાના રક્તવણે છે, નાસિકા લોહિતાક્ષરત્નની રક્તવણે છે, અને નાસિકાનો પ્રતિક (અંદરને ઉપલે ભાગ) તપનીયસુવર્ણમય રક્તવણે છે. ચક્ષુઓ અંકરત્નમય વેતવર્ણ, ચક્ષુના પ્રતિસેક (પર્યન્તવતી ખુણા) લેહિ. તાક્ષરત્નના રક્તવર્ણ, તારા (કીકી) પાંપણું અને ધૂ (ભવાં) એ રિષરત્નમય