Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
લવણસમુદ્રમાં ર૪ ચન્દ્રસૂર્યદીપ, ૧ ગીતમદ્વીપ.
૩૩
[ દ્વીપથી દ્વીપનું ] અખ્તર તથા વિસ્તાર બાર હજાર જન છે, અને એ પ્રમાણે જ પૂર્વ દિશામાં ચાર ચંદ્રના ચાર દ્વીપ છે. જે ૨૬-૨૭ ૨૨૦–૨૨૧ છે
વિસ્તાર્થ – હવે આ લવસમુદ્રમાં ચંદ્રસૂર્યના આવાસ દ્વીપ છે તે કહેવાય છે – |લવણસમુદ્રમાં ર૪ ચંદ્રસૂર્યદ્વીપ તથા ૧ ગતમદ્વીપ છે
લવણસમુદ્રના અધિપતિ સ્થિત એ નામને વ્યન્તનિકાયનો મહદ્ધિક દેવ છે, તેની સુસ્થિતા નામની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા લવણસમુદ્રમાં પશ્ચિમદિશામાં વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે, ત્યાં આ સુસ્થિતદેવ રહે છે, પરંતુ જ્યારે પોતાના તાબાના લવણસમુદ્રના કોઈ કાર્ય પ્રસંગે અથવા બીજા કેઇ કારણે અહિં આવે ત્યારે આ ગામદીપના ઉપર ભમેય આવાસમાં આરામ લે છે, આ કીડા આવાસ દરા જન ઉચા અને કલા જન વિજ્ઞારવાળો છે, એમાં સુસ્થિતદેવને બેસવાયગ્ય સિંહાસન નથી પરંતુ શયનકરવાગ્યે શય્યા છે, સુસ્થિતદેવનું ૧ પપમ આયુષ્ય છે. લવણસમુદ્ર અને સમુદ્રમાં રહેલા દ્વીપ પર્વત આદિ પદાર્થો પ્રત્યે પણ એનું આધિપત્ય છે, નારદને અવિરતિ જાણીને દ્રોપદીએ પોતાના નિવાસબુવનમાં આવતાં ચોગ્યસત્કાર ન કર્યો ત્યારે લેશપ્રિય નારદે ધાતકી બંડની અપરકંકા નગરીના પદ્માસ્તરરાજા આગળ દ્રોપદીની સુંદરતાનું વર્ણન કરતાં રાજાએ સ્વાધીનદેવ દ્વારા દ્રપદીનું હરણ કર્યું, ત વખત પદીની શોધમાં વ્યાકુળ થયેલા કૃષ્ણને અન્યકિતમાં નારદેજ દ્રોપદીનું સ્થાન દર્શાવ્યું, જેથી અમરકંકા નગરીમાં જવાને લવણસમુદ્ર ઉલ્લંઘવા માટે કૃષ્ણ એજ સુથિત સેવનું આરાધન કર્યું હતું, અને એજ દેવે લવણસમુદ્રમાં મોટી સડક સરખો સ્થલમાર્ગ કરી આપે હતો, કે જે માગે થઈને અપરકંકા નગરીમાં પાંડવો સહિત જઈ પદ્માસ્તરને જીતી દ્રોપદીને પાછી લાવ્યા.
આ મહીપ જલદીપની જગતથી ૧૨૦૦૦ એજન દૂર સમુદ્રમાં મેરૂની પશ્ચિમદિશાએ એટલે જયંતદ્વારની સન્મુખ છે, અને એ દ્વીપની લંબાઈ પહાબાઈ પણ ૧૨૦૦૦ એજન છે, અને સમવૃત્ત આકારનો છે, જેથી મૂળ વિસ્તાર અને ઉપરનો વિસ્તાર બન્ને સરખા છે. તે જ્ઞાતિ વાંધપતિથિવસ્થ શૌતમઢી : II - તથા એજ તમદ્વીપને બે પડખે ઉત્તરદક્ષિણબાજુએ બે બે સૂર્યદ્વીપ છે, એમાં બે સૂર્યદ્વીપ જબદ્વીપના બે સૂર્યના છે, અને બીજા બે દ્વીપ લવણ