Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૪૦૪
२ भरत २ ऐर०
२ हिम० २ हिर०
२ हरि० २ रम्यक
२ महाविदेह
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
આદિ વિ
૪૧૫૭૯ ૨૩
૧૬૬૩૧૯:૫૬
૬૬પ૨૭૭૨
૨૬૬૧૧૦૮
મધ્ય વિ
૫૩૫૧૨૯૯
૨૧૪૦૫૧૨
૮૫૬૨૦૭૪૩
૩૪૨૪૮૨૮૬૨
અન્ય વિસ્તાર
૬૫૪૪૬૨
૨૬૧૭૮૪
૧૦૪૭૧૩૬૨૬
૪૧૮૮૫૪૭
॥ ક્ષેત્રાંક અને ધ્રુવાંકની ઉત્પત્તિ.
અહિ ક્ષેત્રાંક ૨૧૨ની ઉત્પત્તિ તથા પ્રસંગતઃ ૧૬૮ ગિરિકની ઉત્પત્તિ ધાતકીખંડના વર્ણન પ્રસંગે ૧૦મી ગાથાનાજ વિસ્તરામાં સ્પષ્ટ દર્શાવી છે ત્યાંથી જાણવી.
તથા ધ્રુવાંકની ઉત્પત્તિ આ પ્રમાણે;-ર૯ લાખ ચેાજનના વ્યાસ પ્રમાણે કાલેાદસમુદ્રને છેલ્લે બાહ્યપરિધિ અથવા એજ પુષ્કરદ્વીપના આદિપરિધિ ગણતની રીતિએ ૯૧૭૦૬૦૫ (એકાણુલાખ સિત્તર હજાર છસેા પાંચ ) યેાજન છે, અને પુષ્કરા માં ગિરિક ઉપરથી ઉપજતુ વર્ષધર પર્વતે વડે રોકાયલુ ક્ષેત્ર ૩૫૫૬૮૪ ચેાજન જેટલું છે, તે આ પ્રમાણે—પાંચમી ગાથાના વિસ્તરામાં દર્શાવ્યા પ્રમાણે ૪ પર્વતા ૪૨૧૦ યાજન વિસ્તારવાળા છે, બીજા ૪ પર્વતા ૧૬૮૪ર યા॰ વિસ્તારવાળા છે, અને ત્રીજા ચાર પર્વતો (૭૩૬૮ ચેાજન વિસ્તારવાળા છે
માટે ૪૨૧૦-૪૪=૧૬૮૪ર યાજન [ ૨ હિર૦ ૨ શિખરીએ રીકથા છે ] ૧૬૮૪૨૪૪ =૬૭૩૬૮૧ ૦ [ મહાહિ૦ ૨ રૂક્ષીએ રાકથા છે ] ૬૭૩૬૮૬×૪ =૨૬૯૪૭૩? ચા॰ [ ૨ નિષધ ર નીલવંતે રાકયા છે. २००० ચા॰ [ ૨ ઇષુકારે રોકયા છે ]
એ પ્રમાણે પુષ્કરા માં ૩૫૫૬૮૪ યાજન જેટલું ક્ષેત્ર ૧૪ મહાપર્વ તાએ કેલ છે તેથી ૯૧૭૦૬૦૫ માંથી
૩૫૫૬૮૪ બાદ કરતાં
૮૮૧૪૯૨૧ યાજન જેટલે પિરિધ બાકી રહે તેટલામાં ૧૪
મહાક્ષેત્રોના આદિ વિસ્તાર સમાયલે છે કૃતિ આğિવ ંદ્વૈત્પત્તિ: 10
* અહિંયાજન એટલે ૪ કળાને અપ ગણીને વર્ષે લી છે.