Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત વિસ્તા–જેમ પદ્મદ્રહાદિકની અધિષ્ઠાતા શ્રીદેવી વિગેરે દેવીઓ છે, તેમ દરેક નદીની અધિષ્ઠાતા દેવી પણ તે તે નદીના નામવાળી હોય છે. જેમ ગંગાનદીની અધિષ્ઠાતા ગંગાદેવી ઈત્યાદિ. એ ગંગાદેવી વિગેરે નદીદેવીએ એ ગંગાપ્રપાત આદિ પોત પોતાના નામવાળા કુંડામાં અને તે કુંડની અંદર આવેલા પોત પોતાના નામવાળા દ્વીપમાં રહે છે. જેમ ગંગાદેવી ગંગાદ્વીપમાં રહે છે ઈત્યાદિ. આ ગંગાદેવી તેજ કે જેની સાથે ભરત ચકવતી ૧૦૦૦ વર્ષ સુધી રહ્યા હતા, અને તેટલે કાળ ભોગવિલાસમાં વ્યતીત કર્યો હતો. એ ગંગાદેવીદ્વીપની લંબાઈ પહોળાઈ ૮
જન છે, અને વૃત્ત આકારે છે, તથા જળની ઉપર બે ગાઉ ઉંચા દેખાય છે, પરન્તુ જળમાં પણ દશ યેાજન ડૂબેલે હાળાથી મૂળથી ૧૦ જન ઉચા છે, અને જગતી ઉપર કહેલી એક વેદિકાવડે વીટાયેલ છે, વિશેષ એ કે જગતીની વેદિકાને બે વનખંડ છે, અને અહિં એકજ વનખંડ કહેવું, જેથી કીપ એક વેદિકા અને એક વનખંડવડે વીટાયેલ છે. અને દ્વીપના અતિ મધ્યભાગે દેવીના ભવન સરખું એટલે તેટલાજ માપવાળું ૧ ગાઉ દીર્ઘ છ ગાઉ વિસ્તૃત તથા ૧૪૪૦ ધનુષ ઉંચું ભવન છે, તેમાં મધ્યવર્તી મણિપીઠિકા ઉપર ગંગાદેવી આદિ દેવીને સુવા ગ્યે શ્રીદેવીની કહેલી શય્યા સરખી શય્યા છે. પર છે
અવતર":—હવે આ ગાથામાં કુંડનું સ્વરૂપ કહે છે—जोअणसट्ठिपिहुत्ता सवायछप्पिहुल वेइतिदुवारा । एए दसुंड कुंडा एवं अन्नेवि णवरं ते ॥ ५३॥
શબ્દાર્થ – ટ્ટિ-સાઠ એજન
|| gg-એ (ચાર બાદ કું) વિદુરા- પહોળા
z-દશ જન ઉંડા સવાર છ-સવા છ યેજન
gવં–આ પ્રમાણે પિદુ–પહોળાં
જો –અન્ય-બીજા કુંડ પણ વેરૂ તિ જુવાર-વેદિકાનાં ત્રણ દ્વારવાળા નવરં પરન્તુ તે બીજા કુંડા
સંસ્કૃત અનુવાદ. योजनषष्ठिपृथुत्वानि, सपादषट्पृथुलवेदिकात्रिद्वाराणि । एतानि दशोंडानि कुंडानि, एवमन्यान्यपि नवरं तानि ।। ५३ ।।
જાથાર્થ એ બાહ્ય ચાર પ્રપાતકુંડે સાઠ જન પહેળા છે, તથા જેની વેદિકાનાં ત્રણ દ્વારે સવા છ જન પહોળા છે, અને દશ જન ઉંડા છે.