Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
DEE લખ્યત્તેરપુરાધાધાર LTI
||||||||||||||
ØØ
@
@
@
@
@
@ @
@
@
inni
અવતર -પૂર્વે કાલેદસમુદ્રને ચોથો અધિકાર સમાપ્ત થયે, અને હવે અર્ધપુષ્કરદ્વીપ નામને પાંચમો અધિકાર કહેવાય છે, ત્યાં પુષ્કરદ્વીપના મધ્ય ભાગમાં વલયાકારે માનુષેત્તરપર્વત આવે છે કે જેનાથી પુષ્કરદ્વીપના અભ્યન્તરપુષ્કરાઈ અને બાહ્યપુષ્કરાઈ એવા બે વિભાગ થયા છે, તે અલ્યન્તર પુખરાઈને પર્યન્ત આવેલા માનુષેત્તરપર્વતનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે – पुस्करदलबहिजगइव्व, संठिओ माणुसुत्तरो सेलो। वेलंधरगिरिमाणो, सीहणिसाई णिसढवन्नो ॥१॥२४२॥
શબ્દાર્થ – વર૮૮–પુષ્કરદ્વીપના અર્ધભાગથી | વેરંધરકિરિ–વેલંધર પર્વતે સરખા બિહાર (બીજાઅર્ધમાં)
માને-પ્રમાણવાળા જગતી સરખા
1 સીર્ફિ -સિહનિષાદી આકાર સડિઓ-રહેલે છે
| સિવળો-નિષધ પર્વતના વર્ણવાળે માણુમુત્ત -માનુષોત્તર પર્વત |
સંસ્કૃત અનુવાદ. पुष्करदलबहिर्जगतीवत्संस्थितो मानुषोत्तरः शैलः।
વેધરિમાનઃ સિંનિપાત નિપધવઃ ૨૪૨છે. પથાર્થ:–અર્ધપુષ્કરની બહાર જગતી સરખે માનુષત્તરપર્વત રહેલેઆવેલ છે, તે લધરપર્વતસરખા પ્રમાણવાળે સિંહનિષાદી આકારવાળો અને નિષધ પર્વતસરખા વર્ણવાળો છે કે ૧ કે ૨૪ર છે
વિસ્તર–કાલેદસમુદ્રની સર્વબાજુએ વીટાયેલે વલયાકાર સરખે પુજાજ નામ દ્વીપ છે, તે કાલદસમુદ્રથી બમણું હેવાથી ૧૨૦૦૦૦૦ (સેલ
પ.