Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૮૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વિસ્તાર્થ:–અર્ધ પુષ્કરદ્વીપને પરિધિ ૪૫ લાખ જન વ્યાસને અનુસાર ગણિતરીતિ પ્રમાણે ૧૪૨૩૦૨૪૯ (એકઝંડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસ ઓગણપચાસ યોજન છે, તેનું પૂર્વ દર્શાવ્યા પ્રમાણે , ત્રણદશાંશ) તાપક્ષેત્રપ્રકાશક્ષેત્ર ગણવાથી પ્રથમ દશ વડે ભા. ગતાં ૧૪ર૩૦૨૪ ૬ આવ્યા તને ૩ વડે ૧૦)૧૪૨૩૦૨૪૯(૧૪૨૩૦૨૪૦ ગુણતાં ૪ર૬૯૦૭૪ આવ્યા, એટલું પ્ર
૧૪૨૩૦૨૪૦ કાશક્ષેત્ર છે અથવા એટલું ઉદય અસ્તનું
શેષ , અન્તર છે. જેથી એનું જ અર્ધ કરતાં
१४२३०२४-८ ૨૧૩૪૫૭ વા જેટલી દ્રષ્ટિગોચરના
૪ર૬૯૦૭- ૨૭ આવી, અહિ વા ને એ ગુણવાથી
+૨૦–૨૦ ૨૧ અને ૧૦ ને એ ગુણવાથી ૬૦ ) ૪૯૬૯૭૪-૭ (પ્રકાશક્ષેત્ર
૪૨૧૯૦૫૬૪ - ૨૧૩૪પ૩૭ આવે જેથી ? એ સરખા અંક ગણતાં
૨) ૭ (સાા દષ્ટિગોચર *૨૧૩૪પ૩૭. જન દરથી પુષ્કરાધદ્વીપના મનુષ્યો સૂર્યને ઉદય પામતા દેખે અને એટલેજ દરથી સૂર્યને અસ્ત પામતે દેખે. | તિ વિતા |
અવતાT:-- હવે મનુષ્યની બહારના ચંદ્રસૂર્યનું સ્વરૂપ દર્શાવાય છે— णरखित्तवहिं ससिरवि-संखा करणंतरेहिं वा होई । तह तत्थ य जोइसिआ. अचलद्धपमाणसुविमाणा ॥ १८४ ॥
શબ્દાર્થ – રિદ્ધિત્તરદિ–નરક્ષેત્ર બહાર
નો સિગા-જ્યોતિષીઓ સfસર વિમવા-ચંદ્ર સૂર્યની સંખ્યા ! 27-સ્થિર તારિ બીજા કરણ વડે
૪૫મા-અર્ધા પ્રમાણના વા-અથવા, પણ
fમા-સુંદર વિમાનવાળા તરુ તથ-તથા ત્યાંના
4 જખદીપવન પ્રકાધીપમાં સર્વોત્તરમંડલ વર્તતા અંતિમ ( ૬૬મા ) સૂર્યની અપેક્ષાએ ઉદ ઉદયઅસ્તાન્તર અથવા દરગાચતા છેદ શંક અને સર્વભાદ્યમંડલ વખત અ૯૫ અતર વા દૃષ્ટિગોચરતા હોય, અને એ પ્રમાણે ૬૬માં મૃનું અભ્યન્તરમંડલ માનુષાત્તર પરથી અથવા મનાવક્ષેત્ર પર્યન્ત ભાગથી અંદરના ભાગમાં ૫૧ ૦ ૦૪ ખમતું નજીક હોય છે, અને તે સ્થાને મંડલને પરિધિ પંક્ત પરિધિથી અપ હોય છે, જેથી દયઅસ્તાન્તર અલ્પ અને દૃષ્ટિગીચતા ૫ ૨૧૬૮૫૩૭ર : યાજનથી અપ હાય, તે અહિ બાશ્ચમ ડલની અપે ક્ષાએ ઉદયાસ્તનું અન્તર તથા દૃષ્ટિગોચરતા ૨૧૩૪પ૩ર કેવી રીતે પ્રાપ્ત થાય ? તે શ્રી બહુતગમ્ય.