Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
પુષ્કરા દ્વીપના ત્રણ પરિવ.
૪૧૩
તથા માનુપાત્તર પર્વત ૧૭ર૧ યેાજન ઉંચા કહ્યો છે, તેના ચાથા ભાગ ૪૩ન ચારસા સવાત્રીસ યેાજન ભૂમિમાં છે, જેથી મૂળથી ૨૧૫૧ એકવીસસેા સવાએકાવન યેાજન ઉંચા છે, માટે આ પર્વત ૧૩૫૨ પર્વતસરખા જાણવા ॥ ૧૨
૧૩ ॥ ૨૫૩-૫૪ ૫
અવતરણ:—હવે આ ગાથામાં પુષ્કરા દ્વીપના ૩ પિરિધ કહે છે— ध्रुवरासीसु तिलक्खा - पणपण्ण सहस्स छसय चुलसीआ । मिलिआ हवंति कमसो, परिहितिगं पुरकरद्धस्स ॥१४॥२५५॥
શબ્દા :
વરાતીસુ-ધ્રુવરાશીઓમાં, વાંકામાં
તિરુવા-ત્રણ લાખ
વળવા સક્ષ્-પંચાવન હજાર છે સય પુરુસીન્ના-છસે ચારાશી
મિહિઞા-મેળવતાં નમો-અનુક્રમે રિદ્ધિતિમાં-ત્રણ રિધિ યુલરન્દ્વમ્સ-પુષ્કરા ના
સંસ્કૃત અનુવાદ.
ध्रुवराशिपु त्रीणि लक्षाणि पंचपंचाशत्सहस्राणि षट् शतानि चतुरशीत्यधिकानि । मिलितानि भवन्ति क्रमशः परिधित्रिकं पुष्करार्धस्य ।। १४ ।। ।। २५५ ।।
ગાયાર્થ:—ધ્રુવાંકામાં ત્રણલાખ પંચાવન હજાર છસો ચેારાસી ૩૫૫૬૮૪ મેળવતાં પુષ્કરાના અનુક્રમે ત્રણ પરિધિ પ્રાપ્ત થાય છે ! ૧૪ ૫ ૨૫૫ ॥
વિજ્ઞા:-ધ્રુવાંક ત્રણ પ્રકારના પૂર્વે ૬-૭-૮ મી ગાથામાં કહ્યા છે, તેમાં ૩૫૫૬૮૪ ઉમેરતાં ત્રણ પરિધિ થાય તે આ પ્રમાણે
૮૮૧૪૯૨૧ પહેલા ધ્રુવાંકમાં age ૩૫૫૬૮૪ શ્રેષ્યાંક ઉમેરતાં ૯૧૭૦૬૦૫ આદિ વિધિ ૧૩૮૭૪૫૬૫ અન્ય પ્રવાંકમાં + ૩૫૫૬૮૪ Àપ્યાંક ૧૪૨૩૦૨૪૯ અન્ત્ય પરિષ.
૧૧૩૪૪૭૪૩ મધ્ય ધ્રુવાંકમાં + ૩૫૫૬૮૪ શ્રેષ્યાંક
૧૧૭૦૦૪૨૭ મધ્ય પરિધિ અહિં Àપ્યાંક ૩૫૫૬૮૪ તે એ ઇષુકાર અને ૧૨ વર્ષ ધરપર્વ તાએ રાકેલું ક્ષેત્ર જાણવું, અને ધ્રુવાંક તે ૧૪ મહાક્ષેત્રાએ રાકેલુ’ ક્ષેત્ર જાણવું,
જેથી એ એના સરવાળા તેજ પુષ્કરા ના આદિ મધ્યમ અને અન્ય પરિધિ