Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૪૩૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
સંસ્કૃત અનુવાદ, सरिमिर्यद् रत्नशेखरनाममिरात्मार्थमेव रचितं नरक्षेत्रव्याख्यं । संशोधितं प्रकरणं सुजनैलॊके, प्राप्नुवन्तु तत् कुशलरंगमति प्रसिद्धिं ॥७॥२६३॥
Tr:—શ્રી રત્નશેખરસૂરિ નામના આચાર્યો જે આ મનુષ્યક્ષેત્રની વ્યાખ્યાવાળું પ્રકરણ પિતાના આત્માને અર્થે જ રચ્યું, અને સુજનેએ (બીજા ઉત્તમજ્ઞાની આચાર્યાદિકે ) શોધ્યું શુદ્ધ કર્યું, તે કુશલ રંગમતિવાળું આ પ્રકરણ લોકમાં સુજનવડે પ્રસિદ્ધિને પામે છે કે ર૬૩ છે
વિસ્તર –શ્રી જયશેખર સૂરીશ્વરની પાટે થયેલા શ્રી વજા સેન સૂરિના શિષ્ય શ્રી વરસૂરિ આ પ્રકરણના ર્તા છે, આ પ્રકરણમાં રા દીપ અને ૨ સમુદ્રનું વિશેષ સ્વરૂપ છે. પ્રકરણક્તએ આ ગ્રંથ પોતાની સ્મૃતિને અર્થે તથા કર્મનિર્જરાને અર્થે રચેલો છે. તે સ્વ જન છે, તે પણ ક્ષેત્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા જીવોને ક્ષેત્રનું જ્ઞાન થવાથી પરેને અનુગ્રહબુદ્ધિ તથા ભણનાર વાંચનારને કર્મનિર્જરાનો લાભ એ પ્રયજન પણ અન્તર્ગત રહેલું છે. પુન: આ પ્રકરણને પંડિત મુનિવરોએ જોઈ તપાસી શુદ્ધ કર્યું છે, તેથી આ પ્રકરણ કુશલકકલ્યાણના રંગથી રંગાયેલી મતિવાળું છે, (એટલે આ પ્રકરણ ભણવા વાંચવાની ઈચ્છાથી–બુદ્ધિથી જીવનું કલ્યાણ થાય એવું છે), માટે એવું આ પ્રકરણ લેકને વિષે સજ્જન વડે પ્રસિદ્ધિ પામે અર્થાત સજજને આ પ્રકરણની ઉપેક્ષા ન કરતાં બીજાને ભણાવવા ગણાવવા વડે પ્રસિદ્ધ કરશે. [ આ ગાળામાં સનેટિ એ પદ “સંસાહિ” પદને અને “પસિદ્ધિ પાઉ” એ બન્ને પદને સંબંધવાળું છે.] ૧ ૭ મે ૨૬૩ છે
इति पूज्यपाद जैनाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरप्रेरणातः सिनोरवास्तव्य
श्रेष्ठिवर्यनानचन्द्रात्मजपंडितचंदुलालेन विहितो विस्तरार्थः समाप्तः ॥
1
इति श्रीलघुक्षेत्रसमासविस्तरार्थः समाप्तः