Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
કાર
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
બીજા ધાતકીદ્વીપમાં તથા ત્રીજા પુષ્કરદ્વીપના અર્ધ ભાગમાં જૂદા જૂદા ૫૪૦૫૪૦ પર્વતા છે, એ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં સર્વ પર્વ તા ૧૩૫૭ તેરસેાસત્તાવન છે, તેમાંથી પાંચ મેરૂપર્વત વિના સવે ૧૩પર પર્વતા પાતાની ઉંચાઇથી ચાથા ભાગ જેટલા ભૂમિમાં દટાયલા છે, અને માનુષાત્તરપત પણ એ પ્રમાણેજ ( ઉંચાઇથી ચેાથા ભાગ જેટલેા ભૂમિમાં ) છે૦ ૫ ૧૨-૧૩ ૫ ૨૫૩–૨૫૪ ॥
વિસ્તાર્થ:—ગાથા માં અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રના ૧૩૫૭ પર્વત કહ્યા તે આ પ્રમાણે—
મંજૂદ્રીપમાં ૨૬૬૬૧ મેરૂ, ૬ વર્ષધર, ૪ ગજદન્ત, ૧૬ વક્ષસ્કાર, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય, ૪ વૃત્તવેતાઠ્ય, ૪ યમલગિરિ, ૨૦૦ કૅચનિગર.
વસમુદ્રમાં ૮;—૪ વેલ ધગિરિ, ૪ અનુવેલ ધરિગિર.
ધાતીઢીવમાં ૬૪૦;—૨ ઇષુકાર, ૨ મેરૂ, ૧૨ વર્ષ ધર, ૮ ગજદન્ત, ૩૨ વક્ષસ્કાર, ૨૮ દીર્ઘ વૈતાઢચ, ૮ વૃત્તવેતાત્મ્ય, ૮ યમલલગિર, ૪૦૦ કંચનિગિરે. વાજોધિસમુદ્ર ♦ ~~~આ સમુદ્રમાં એકપણ પર્વત નથી.
મૂર્ધઢવમાં ૬૪૦—ધાતકીઢીપવત્
એ પ્રમાણે ૨૬+૮+૫૪૦+૫૪૦=૧૩૫૭ પતા થયા. એમાંથી પાંચ મેરૂ વિના ૧૩પર પર્વતો ઉંચાઇના ચાથા ભાગે ભૂમિમાં છે, અને તે ભૂમિમાં દટાયલા પર્વતને ભાગવંત (ગિરિક ંદ ) કહેવાય તથા શાસ્ત્રોમાં એ. પર્વતાની જે ઉંચાઇ ૧૦૦ ચેાજન આદિ કહી છે તે ઉંચાઇ ભૂમિથીજ ગણવી, પરન્તુ મૂળમાંથી ( કદમાંથી ) નહિ', જેથી કદ જૂદો ગણીને મૂળથી ૧૨૫ યેાજન આદિ ઉંચાઇ ગણવી.
તથા પાંચે મેરૂ ભૂમિમાં ૧૦૦૦ યોજન ઊંડા દટાયલા છે, તે કદ સહિતજ શાસ્ત્રોમાં મેરૂની ઉંચાઇ ગણી છે, જેમકે જબૂદ્વીપના મેરૂ ૧૦૦૦૦૦ ચે॰ ઉચા છે, તેમાં ૧૦૦૦ યાજન ભૂમિમાં અને ૯૦૦૦ યેાજન ભૂમિ ઉપર છે. તથા શેષ ૪ મેરૂ ૮૫૦૦૦ યાજન ઉંચા કહ્યા છે તે ૧૦૦૦ યાજન ભૂમિમાં અને ૮૪૦૦૦ યાજન ભૂમિઉપર ઉચા છે. એ રીતે મેરૂની ઉંચાઇ તથા ઊંડાઇ જૂદી રીતે છે.
**
(6
$'3
સુજ્ઞેયાંયો- ચાઈથી ચોથા ભાગના કદ ” એ નિયમ ર૫ દ્વીપના મેરૂ વિના
સ પર્વત માટે છે. અને જ બુદ્ધીપસ ંગ્રહણીમાં કહેલ સમયશ્ચિત્તમિ મંત્રિમૂળા ઇત્યાદિ વચનથી, બહારના પૂર્વતા એ નિયમવાળા નથી.