Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
________________
वीर सेवा मन्दिर
दिल्ली
क्रम सम्या
कान न..
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
SHRIMAN MUKTIKAMAL JAIN MOMANMALA NO. 31.
WWW
SHRI LAGHU XETRASAMAS
OR JAIN GEOGRAPHY
By
HIS HOLINESS JAINACHARYA SHRIMAD RATNASHEKHE RSURISHVARAJI
WITH LENGTHY TRANSLATION IN GUJRATI AND
50 COLOURED PICTURES Etc.
MURU
Edited by UPADHYAYJI SHRI PRATAPVIJASJI &
HIS PUPIL PRAVARTAK SHRI DHARMAVIJAY JI
Former being the first Desiple of JAINACHARYA SHRIMAD VIJAYA MOHANSURISHVARAJI
Published By SHAH LALCHAND NANDLAL VAKIL
Secretary Shriman Mukti Kamal Jain Mohanmala
BARODA.
Vir Samvat 246). A. D. 1931. Vikram Sumvat 1991).
Page #6
--------------------------------------------------------------------------
________________
Printed le. waache Lin?: Shah t shee Juhat Printing Press,
1.wapoth-13:12 LA
Published by Tecrand Aantal Tukil, Shri Mukti Nomad Jain Mohan Guan Mandir, Waha. (ali, Raopura-Bar oda.
Page #7
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦
1) || Kil) | UD) (ID (0) vesses
5 આભાર-પ્રદર્શન. )
પ્રાતઃસ્મરણીય આધ્યપાદ આચાર્ય શ્રીમદ વિજય મેહન સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જે જે ઉદાર મહાશાએ આર્થિક સહાય આપી જ્ઞાનક્ષેત્રને ઉત્તેજન આપવા પૂર્વક સ્વલક્ષ્મીને સવ્યય કરીને આ ગ્રંથના પ્રકાશનને સુલભ કર્યું છે, તે માટે ઉપદેશક આચાર્યશ્રીને તેમ જ આર્થિક સહાયકોનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, અને અન્ય મહાશયને તે માર્ગનું અનુકરણ કરવા નમ્ર નિવેદન કરીએ છીએ.
ઉદાર આર્થિક સહાયકોની નામાવલી રૂા. પ૦૦ શાહ ગાંડાભાઈ ડાહ્યાભાઈ, પાલીતાણા, જાતમહેનતથી ઉપાર્જન
કરેલ થોડી મુડીમાં પણ ધાર્મિક ક્ષેત્રોમાં સુંદર સખાવત કરનાર, શેઠ. આર X ક ની પેઢીના ઘણા જુના પ્રામાણિક-વફાદાર મુનીમ અને આ
ગ્રન્થના પ્રથમ આર્થિક સહાયક. રૂા. પ૦૦ શેઠ સુંદરજી હરચંદ, પ્રભાસપાટણ, ‘જાતમહેનત'ને જીવનસૂત્ર
બનાવનાર, લક્ષાધિપતિ છતાં સાદાઈમાં જ શ્રીમંતાઈ માનનાર, નિરભિમાની, ધર્મપરાયણ, જિનમંદિર, જ્ઞાનમંદિર, ઉપધાન, ઉજમણું વિગેરે ધર્મકાર્યોમાં
હજારેને સદ્વ્યય કરનાર પ્રભાસપાટણના એક માયાળુ આગેવાન. રૂ. ૨૫૦ શેઠ ખુશાલ વીરજી, | જીર્ણોદ્ધાર વિગેરે સાત ક્ષેત્રમાં ઉદારતા
હસ્તે તપુત્રદેવકરણભાઈ,વેરાવળ પૂર્વક લકમીનો સદ્વ્યય કરનાર રૂ. ૨પ૦ શેઠ ગીરધર વીરજી, ( ધર્મપ્રેમી અને વેરાવળ દશાશ્રીમાળી
તથા તપુત્ર વલ્લભદાસભાઈ ,, | જ્ઞાતિના આગેવાન. રૂ. ૨૫૦ શેઠ જુઠાભાઈ કલ્યાણજી, તવ તેમનાં અo સેધર્મપત્ની
નંદકેરબેન વેરાવળ, મુંબઈ જેવા શહેરમાં નિરાશ્રિત સ્વબંધુને આશ્રય
આપનાર ધર્મપ્રેમી અને ઔદાર્યને નમુને. રૂ. ૨૦૦ શાહ મેહનલાલ દેવજી, પોરબંદર, ગર્ભશ્રીમંત ધર્મરૂચિ
દાનગુણસંપન્ન જેનયુવક.
Page #8
--------------------------------------------------------------------------
________________
રૂ. ૨૦૦ પ્રભુભક્તિપરાયણ પ્રભાસપાટણનિવાસી શાહ લીલાધર ગુલાબ
ચંદના ધર્મપત્ની અ૦ સે. મીઠીબાઈ રવજી વેરાવલવાળા તરફથી રૂા૨૦૦ શાહ વનમાળી કાનજીની વિધવા સંતેકબાઈ તરફથી તેમની
પુત્રી કર્મગ્રન્ય વિગેરે પ્રકરણ ગ્રન્થોના અભ્યાસી બૅહન હરકેરે પાનાની
બહેન લીલાવતીના સ્મરણાર્થે. શિહોર. રૂ. ૨૦૦ શાહ માણેકચંદ હરખચંદ રૂપીદાસ, વેરાવલ, ધર્મગુણાનુરાગી
લોકોપયોગી સંસ્થા પ્રેમી ઉદાર સદગૃહસ્થ. રૂા. ૧૫૦ શેઠ સોમચંદ મુળચંદ, વેરાવલ. કિયાચિ ઉપધાન વિગેરે
મંગળમય કિયા કરાવનાર એક સદગૃહસ્થ. રૂા. ૧૫૦ રાજમા. પિોરબંદર. શેઠ કલ્યાણજી મોનજીના માતુશ્રી સાધુ
સાધ્વીની અનન્ય સેવાભક્તિ કરનાર, ૯૦ વર્ષની ઉમરે વર્ધમાન તપની ૫૦
મી એળી કરનાર, મહાતપસ્વી ધર્મપરાયણ એક સ્વ ધર્મ માના. રૂ. ૧૫૦ વોરા જમનાદાસ હીરાચંદ, વેરાવલ. ધર્મજિજ્ઞાસુ ગુણાનુરાગી
સંગ્રહસ્થ. રા. ૧૨૫ બહેન ગલાલબાઈ હીરાચંદ. વેરાવલ. સાધુસાધ્વીની ભક્તિ આદિ દરેક ધર્મકાર્યમાં લક્ષ્મીને છુટે હાથે વાપરનાર. શ્રી ગિરનારતીર્થના
છ” રી પાળતા સંઘ કાઢનાર શેડ ખુશાલભાઈ કરમચંદની પૈત્રી. રૂ. ૧૦ શાહ મોતીચંદ જેચંદન વતી તેના ટ્રસ્ટી હા. શેઠ રામચંદ
ઉકરડાવાળા, વેરાવલ, ધર્મજિજ્ઞાસુ ઉદાર સદ્દગૃહસ્થ, રૂા. ૫૧ મહેમ શાહ મોતીલાલ રામચંદ લાધા. વેરાવલ. હવે તેમની - વિ૦ બાઈ પાનકોર પ્રેમજી. ચિત્ર હરકિશનનાં માતુશ્રી. રૂ. ૩૫ મોરારજી અમરચંદ, જમનાદાસ દામજી કાપડીઆ હ૦ ચુનીલાલ,
ભાઈચંદ કરસનજી. પોરબંદર
લેખક
લાલચન્દ્ર,
શ્રી મુળ ક. જેન મેહનમાળા કાર્યાધિકારી,
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
माणा)
या सं.,
:
पाना
--
अामा मात
नानापथी
.....
विनय नम
: महात.
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
સૂરીશ્વરજીના સંક્ષિપ્ત જીવનપર,
જીવનજ ગલને વનરાજ તેા તેજ કહેવાય ! કે, જે સુરમ્ય ઘટાઓમાં પરિભ્રમણ કરી જંગલની જડીબુટ્ટી શેાધે, શેાધી સેવન કરી શારીરિક સાંદર્ય સંપાદન કરે. જડીબુટ્ટી મળી અને સાચવી, સેવન કરી, તે પછી ભાવારાગ્ય સાભાગ્યના સાવ માટે પ્રશ્નજ કયાંથી ઉદ્ભવે ?
જગજયોતિ રાના જીવન ધડતર પણ મહર્ષિની જીવનરેખા સમી જડીબુટ્ટીએથી જ ઘડાયેલ છે. જિજ્ઞાસુ જો એ જડીબુટ્ટી શેાધે, અચાનક લાગ્યપૂર્ણિમા થકી મળતાં, રગે રગે તેનું સેવન કરે તેા જરૂર તે પણ એક જયોતિર્ધરજ થાય.
જે સૂરીશ્વરજીનાં જીવન રસાયણે અનેક આત્માઓને પ્રભુવીર વિનીત બનાવ્યા, જેનાં વિજયી જીવનપલટ પ્રસ ગેાએ, વિલાસીઓને વૈરાગ્યવેત્તા બનાવ્યા જેની ધર્મરગી મધુર વાક્ મુરલીએ સવાર ૐૐ સર્વર નાજ શ્વાસોશ્વાસથી, ભક્તભાવિકાને જીવન પર્યંત મંત્ર મુગ્ધ કર્યા, જેની જેનાગમ એતપ્રાત અમીદૃષ્ટિએ રૃપમ ડળ, રાજમંડળ, શ્રીમત, બુદ્ધિવત, અનેક ધર્માનુરાગી આબાલવૃદ્ધ વૃંદને પરમ મહાવીરદેવ પ્રણીત ધર્મસિદ્ધાંતામાં હિમગિરિવત્ સ્થિર કર્યો, તે સૂરીશ્વરજીની જીવન જડીબુટ્ટી પ્રતિ કાને માહ ન ાય ? કાણુ તે સ ંગ્રહ કરવા માટે સિત ન હેાય ? તે જીવન જડીબુટ્ટી તે આચાર્ય શ્રી વિજયમેાહનસૂરીશ્વરજીનાં જીવનાભમડળે અલૌકિક જીવનપ્રસંગ તારકાથી ગુંથાએલ જીવનચંદ્રક જડીબુટ્ટી.
જૈન તીર્થાધિરાજ પાટિલપુર ( પાલીતાણા ) ની શીતલછાયામાં સ ંવત્ ૧૯૬૫ ના વૈશાખ શુક્લ ત્રયેાદશીના શુભ સમયે જન્મધારી, બુદ્ધિસિંહજી જૈન પાઠશાળાનાં કમળકુંજ માળઅભ્યાસક મેાતીચંદભાઇ સંવત્ ૧૯૮૦ ના માઘ દશમીના સુવર્ણ પ્રભાતે, વીરધર્મશાસ્ત્રોમાં, બુદ્ધિ-સિ ંહનું જ ખીરૂદ ધારણ કરી,
Page #14
--------------------------------------------------------------------------
________________
પરમોત્કૃષ્ટ જેનાચાર્યપદે વિરાજી, વિજયમહનસૂરિજીએ પોતાના જન્મદાતા, પિતાશ્રી મૂળચંદભાઈને તેમજ માતુશ્રી જડાવબાઈને પુણ્યવંત માતપિતા તરીકે યશઃ ઉજવલિત કર્યા. મુક્તિપુરી સિદ્ધક્ષેત્રના શ્રીગેડીપાર્શ્વનાથજી મંદિરના જ પરમાણુ પાપિત વીરલાલ મોતીચંદભાઈએ પોતાના જીવનના લગભગ બાવીશમાં વર્ષના પ્રવેશસમયે, અખંડ પ્રતાપી શ્રીમદ્ ( ગુરૂશ્રી મૂળચંદજી ) મુક્તિવિજયજી ગણીના પટ્ટધર શાંતમૂર્તિ બાલબદ્મચારી શ્રીમદ વિજયકમળસરીશ્વરજી જેવા ધર્મધુરંધર નાવિકને પોતાની જીવનદોરી સપી, ઉમંગભેર પોતાનું જીવનનાવ જૈનધર્મ સાગરે ઝુકાવી સંવત્ ૧૫૭ ના માઘકૃષ્ણ દશમીના શુભલગ્ન કેવળ મોક્ષ પ્રાપ્તિ અર્થે દીક્ષા અંગીકાર કરી.
યુવાવસ્થામાં આલેખાયેલા જૈન પાઠશાળાના અભ્યાસક તેમજ ધર્મજ્ઞાનાભ્યાસી બાલવૃદ્ધના અધ્યાપક, સાધુ સાધ્વી સમુદાયના ધાર્મિક તેમ સંસ્કૃતના પ્રધાનશિક્ષક, હવે આત્મશિક્ષકનો આદર્શ સિદ્ધ કરવા પરાકાષ્ટાની કસોટીએ ચઢયા. મોતીચંદભાઈ પુનિત વિજય વર્ગમાં મુનિશ્રી મેહનવિજયજી તરીકે સંબોધાયા.
વોરધર્મની ગળથુથી સૂરીશ્વરજીનાં રગરગના રક્તમાં બાલ્યાવસ્થાથી જ એટલે અંશે તે વ્યાપક થઈ ગઈ હતી કે, સાંસારિક ગૃહાવસ્થાને પ્રેમવેગ પણ અંતે નેત્રપલકારામાં જ કેવળ શુષ્ક રણવ નિવડ્યા. સંયમરણક્ષેત્રે ઝુકેલા મુનિરાજે અહર્નિશ જ્ઞાનાભ્યાસમાં મશગુલ બની એક એક વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, સિદ્ધાંત, કર્મગ્રન્થ, દ્રવ્યાનુગાદિ વિષયમાં નિષ્ણાત થઈ જેનાગમવિશારદ તરીકેની જેન આલમમાં અજોડ ખ્યાતિ મેળવી.
પંચાવન વર્ષની પ્રેઢાવસ્થામાં પણ સૂરીશ્વરજીની જ્ઞાનાભ્યાસમાં તરવરતી યુવાવસ્થા સમયની ધગશ, ગીતાર્થ ગુરૂવર્યની દિવ્ય અમાપ શક્તિનું દર્શન દર્શનાભિલાષીઓને આશ્ચર્ય ચકિત ! ! ! બનાવે છે.
જિનાજ્ઞાગર્ભિત શાસ્ત્રજ્ઞાન ભંડારની સાથે સૂરીશ્વરજીની લેહ ચુંબક સમી અદ્વિતીય પ્રખર દેશના શક્તિથી, તત્કાળ શ્રોતાવર્ગમાં મેરાતી વિજળીક શક્તિને ચમત્કાર, સ્વાનુભવ દ્વારા થાય છે.
જ્ઞાતા શક્તિ તે પુણ્યવંતો પ્રાપ્ત કરી શકે, પરંતુ જ્ઞાતા અને અમેઘ જ્ઞાનદાતા શક્તિને ગંગા યમુના સંગ તે કઈક શ્રી મોહનસૂરીશ્વરજી જેવા મહર્ષિના પરમપુણ્યવંત ભાગ્ય લલાટેજ જાયેલે હોય.
Page #15
--------------------------------------------------------------------------
________________
સૂરીશ્વરજીની ધર્મરંગી નાબતને રાજર્ષિ બિરૂદથી અલંકૃત કરવા કાજે મુખ્યમંત્રી માનસિંહજી સહિત, ધ્રાંગધ્રા નરેશ શ્રી ઘનશ્યામસિંહજી જેનગુરૂ મંદિરે (ઉપાશ્રયે ) પધાર્યા, એ સૂરીશ્વરજીની વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞાનની સુધા સરિતામાં સ્નાન કરી ગેહલવાડમાં ગોહીલ રાજમંડળ પતિતપાવન થયું. સૂરીશ્વરજીની વૈરાગ્યમય દુદું ભિનાદના પૂજન ડઈ તાલુકાના ઠાકરશી મેટાબાવા તથા મેતીસિહજી સહિત પ૦૦ ક્ષત્રિઓએ કર્યા. કે જેઓએ યાવત જીવનપર્યત શિકાર, માંસ, દારૂ વ્યસનાદિ ત્યાગના વ્રત સૂરીશ્વરજીની સાક્ષીએ ઉચ્ચરી, વ્રતપાલનની ભીષ્મપ્રતિજ્ઞા લીધી. સૂરીશ્વરજીની વાવીણાનાં સૂરે સુરત જીલ્લાના આ૦ કલેકટર મીમાસ્ટરના હદયમાં, તેમજ ઉનાના દરબારમંડબના અંતરમાં, જેનદર્શનના તાત્વિક સિદ્ધાંતને તનમનાટ મચાવી મુગ્ધ કર્યા.
ચર્ચાસ્પદ વિષયમાં-દેવદ્રવ્ય, દીક્ષા, લાલન-શિવજી પ્રકરણાદિ, વિવાદગ્રસ્ત વિષયોમાં અનેક આગમિક શાસ્ત્રાધાર ખડા કરી જેન સમાજમાં સૂરીશ્વરજીએ તેમની લાક્ષણિક ચાકચિક્યવૃત્તિથી, સામા વિરોધપક્ષનાં હદ હરી લીધાં હતાં.
જૈનાગમના અખંડ અભ્યાસીઓની નાનકડી નામાવલીમાં એ પ્રથમ પંકિતમાં સન્માનાએલા સૂરીશ્વરજીની દેવિક દેશનાશક્તિ સમીપ અદ્યાપિ ભારતવષ જેનોનાં શિર ઉમંગભેર મુકે છે. ધર્મરસિક પુણ્યાત્માઓને તો સૂરીશ્વરજીનાં પ્રતિબિંબના પડછાયાનો વિગ પણ અસહા થઈ પડે છે. એ તો અનુભવ સિદ્ધ ઉક્તિ છે.
જીવનની વૃદ્ધિગત અવસ્થામાં પણ સૂરીશ્વરજીને શાસ્ત્ર જ્ઞાનાભ્યાસને વિદ્યુત વેગ પંડિતને પણ પ્રેરણારૂપ છે.
જેનાગમના નિષ્ણાત એવા) આરિસાભુવનમાં વિરાજતા સૂરીશ્વરજીની જિનાજ્ઞારાધક ચારિત્ર પરાયણતાના ચમત્કારથી અંજાઈ, સ્વસ્થ ગુરૂ દેવ બાલબાચારી આચાર્ય શ્રી વિજયકમલ સૂરીશ્વજીએ, પૂ. મુનિરાજ મોહનવિજયજીને, સંવત્ ૧૭૩ના માઘ શુદિ ૬ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા જોતજોતામાં પંન્યાસજીની શાસનરક્ષક સ્તંભ તરીકેની યેગ્યતા નિહાળી, માત્ર સાત વર્ષના અંતરેજ, તપગચ્છાધિપતિ અખંડબાલબહ્મચારી શાસન સમ્રાટ શ્રીવિજયનેમિ સૂરીશ્વરજી મહારાજશ્રીએ સંવત ૧૮૦ના માઘ વદિ દશમીના માંગલિક સમયે પંખ્યાસજી શ્રી મેહનવિજયજીગણીને સર્વોત્કૃષ્ટ આચાર્ય પદથી અલંકૃત કર્યા.
Page #16
--------------------------------------------------------------------------
________________
: ૧૦ :
સૂર્યચન્દ્રસમા બાલબાચારી શાસન જ્યોતિર્ધર આચાયૅ મહર્ષિની દિવ્યાશિષથી ઝગમગતાં સૂરીશ્વરજીના વૈરાગ્યમદિરની ઉત્કૃષ્ટ ચારિત્રપ્રભાથી રંગાયેલ વિનીત શિષ્ય સમુદાયના દર્શનથી ભાવિક જનાનાં અંતર તત્પળે હર્ષ્યાન્માદમાં પ્રવેશે છે.
ગુરૂઋણ મુક્તિ અર્થે શિષ્ય સમુદાયની ગુરૂભક્તિ, દૈનિકક્રિયાનુષ્ઠાનશુદ્ધિ વિનયાદિક ગુણ નિમગ્નતા કાયરાને પણ શૂરવીર ધર્મસુભટા બનાવે છે. ધર્મસુભટાના સંઘમાં પણ શિખરરૂપ આબેહૂબ સુભટનું દિગ્દર્શન કરવુ હાય ! તા સૂરીશ્વરજીના લઘુ વિનીતશિષ્ય પ્રવર્તક શ્રાધ વિજયજીનાં બારીકાઇથી દર્શન કરો, પછી અ ંતરને પૂછો કે કયા અતર ચમકારો અનુભવ્યા ? જરૂરથી સા કાઇ કહેશે કે એ વિનયી શિષ્યના દેહ કેવળ રત્નત્રયીના અણુએથી ઘડાયેલા છે. એજ શિષ્યરત્નમાં સ્વયં ચક્ષુદ્રારાજ જોઇ શકાશે કે એમાં તા અવનવા ગુણ રંગેની ટશરાજ ભાસ છે, અને તેજ શિષ્ય રત્નના ચક્રમડલ શિરછત્રરૂપે ગુરૂદેવ પાઠક પ્રવર ઉપાધ્યાયજી શ્રીપ્રતાપવિજયજી અને તેઓશ્રીના ગુરૂવય તે આપણા પૂજ્ય શ્રીવિજયમેાહનસૂરીશ્વરજી મહારાજ !
વિક્રમસવત ૧૯૭૭નું સૂરીશ્વરજીનું મુંબઇ નગરી મધ્યેનું ચાતુર્માસ સમયનુ વસંત વ ન તો કોઇ મહાકવિ જ કરી શકે ! ચતુર ંગી સેનાની નગરીમાં સૂરીશ્વરજીની કલ્પવૃક્ષ છાયામાં સાતક્ષેત્ર પાણાદિ અનેક ધાર્મિક લાભા ચેન્નયા. ચાદપૂર્વ પીસ્તાલીસઆગમ અક્ષયનિધિ મહામંગલકારી શ્રી ઉપધાન તપની ગગનભેદી ( કર્મ ભેદી ) ધર્મક્રિયાઓ આરંભાઇ, મુંબાઇની ભાયખલાની જમીન સંરક્ષણાર્થે રૂપીયા ચાલીશ લાખના શિરપાવ ચતુર ંગી સ ંઘને અર્પણ થયા. એકાએક વચના ઉભર્યા. એજ ચતુરગી મહારાજને સંગઠ્ઠીત સ્વામિવાત્સલ્ય ( નવકારશી ) ના તે ઘડી પર્યંત સેવેલા સ્વપ્નાના સાક્ષાત્કાર થયા.
એક સમયના માહમસ્ત મુંબાઇ નગરીના ઠંન સમુદાય વૈરાગ્યમય વીર સિદ્ધાંતવાદી મહાવ્રત ધારી શ્રાવક શ્રાવિકાના જન્મસિદ્ધહક્કોની યાગ્યતા વાળા થયા.
જ્યાં જ્યાં સૂરીશ્વરજીના પાદાંકરા સ્ફૂર્યા ત્યાં ઉપરોક્ત કલ્પવૃક્ષના ફળે ફલિત સ ંચિત થયાં.
એ કળાનુ રસપૂર્ણાસ્વાદન, પાલીતાણા, તળાજા, મહુવા, ધ્રાંગધ્રા, મહેસાણા, વિજાપુર, એટાદ, ખાંભાત, છાણી, વેરાવળ, માંગરાળ, પારખ દર, અમદાવાદ,
Page #17
--------------------------------------------------------------------------
________________
rorr८.०.
००००००000000
२००००० 00000
.0000000000
dar
०००
ROO000000
0000000000700om
0000000०००००
पृज्यपाद शासनप्रभावक परमगीतार्थ व्याख्यानकोविद
जैनाचार्य २००८ श्रीमद् विजयमोहनमीश्वरजी महागजना पट्टालंकार
2 c 080xorateODCHOCOTrcoo 00001-24... पंन्यास पद--सुरत. . १,".
p
-
-----
दीदा म्हमाणा नं. ११:.
..
बरवन्दम.
web
T
जन्म-आदर्ग
उपायाच पद-वडोदरा, सं. १२८,. : CCCEEKXYMNXXCOOK.COM
पूज्यपाद पाठकप्रवर उपाध्यायजी महागज १००८ श्रीमान्
प्रतापविजयजी महागज.
900000OOCIDCOCCOOD..०००
00
Roc000000000
००,००००००coun.
'.0600
શ્રી મહેદય પ્રેસ-ભાવનગર.
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
: ૧૧ :
વડાદસ, સુરત, ખારડાલી, ખૂહારી, માંડવી, નવસારી, ઇત્યાદિ ધર્મક્ષેત્ર સદ્યાએ કર્યું' તેઓને તા હવે ચક્રવાક સમ સૂરીશ્વર સમાગમની તૃષાનુ અર્નિશ રટન
થયાં કરે છે.
એ મહાત્માના સમાગમના સ્વાતિનક્ષત્રની અણુમેાલી પળના લાભ રાજ નગર નાગજી ભૂધરની પાળ-શ્રી સંઘના પ્રયાસથી (અમદાવાદ ) ના નગર જનાએ સવત ૧૯૭૯ના ચાતુર્માસમાં લીધા. ચાતુર્માસ અર્થે ના સૂરીશ્વરજીના નગર પ્રવેશ જેટલા ભવ્ય ગારવભર્યા હતા; તેનાથીએ અધિક સ્વીચ દ્રશ્યની રચના તે ચાતુર્માસ પૂર્ણાહૂતિ પછી ગુરૂવર્યના આચાર્ય પદારોપણ મહેાત્સવ પ્રસંગે રાજનગરાના નાગરિકોએ-શ્રી સંઘે કરી, સૂરીશ્વરજી પ્રત્યે મમતાભરી હાર્દિક ગુરૂભક્તિનુ આબેહૂબ તે ચિત્રપટ હતું.
શ્રી આચાર્ય પદાર્પણ નિમિત્તના મહાત્સવ પ્રસંગે અષ્ટાપદજી, સમવસરણ; મેરૂપર્વત તાલધ્વજ ગિરિ, પાવાપુરી તીર્થાની સુંદર રચના, શાન્તિસ્નાત્ર સમયના ઉત્સાહ, જૈનપૂરીની જાહેોજલાલીને જ્વલત કરતા અપૂર્વ વઘેાડા, ઇન્દ્રમાં ડપ સમે। ભગુભાઇના વડામાંના મહામ ડપ, દર્શનાર્થે પ્રચંડ માનવમેદનીની ઉમંગભેર ભરતી, પદવીદાન પ્રસંગે અમદાવાદ તેમજ દેશદેશાદિકથી હજારોની સંખ્યામાં પધારેલું અગ્રગણ્ય નેતાઓનુ મહામંડળ, પૂર્ણ ભાવનાયુક્ત આંગીરચના, પૂજા, પ્રભાવના, આદિક રંગોથી ર ંગાયેલું સવરંગી દસ્ય રાજનગરના આંગણે સે બસે વર્ષના સમયમાં સૌ કોઇએ પ્રથમજ નિહાળ્યું.
નિષ્ણાતાની નિપુણતાના પૂજન જિજ્ઞાસુઓ માટે ચિરકાળ પર્યંત હાય, પણ સ્વયં નિષ્ણાતની આત્મવથી પણ અધિક પૂજનની તમન્ના તા પોતાને વરાયેલ વિદ્યા પરત્વેજ હાય.
જિનાજ્ઞા પરાયણ શાસ્ત્રવિશારદ સૂરીશ્વરજીની અનુપમ જ્ઞાનભક્તિની ઉમિઓને માંડ એપ આજેયે મેઘધનુષ્યવત ત્રિરંગી. વટપુર ( વડોદરા ) પાદલિપ્તપુર ( પાલીતાણા ) અને ધ્રાંગધ્રાનાં જૈનસાહિત્યજ્ઞાનમંદિર અપી રહ્યાં છે.
વિશ્વવિખ્યાત વિદ્યાવિશારદ વડેદરા નરેશ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડે સૂરીશ્વરજીના ઉપદેશથી સ્થાપિત વડાદરાના સરસ્વતીમંદિરે
Page #20
--------------------------------------------------------------------------
________________
.: ૧૨ :
પધાયા. સરસ્વતી વાસિત રાજધાનીમાં સૂરીશ્વરજી હસ્તક, મહામૂલ્ય-જૈન ધર્મ ગ્રંથમંડિત શા શારદાના ઉત્કૃષ્ટ પૂજન નિહાળી મહારાજા ગાયકવાડ હર્ષગર્ભિત થઈ, સૂરીશ્વરજીને આત્મવંદન કીધાં.
ધ્રાંગધ્રા નરેશે સૂરીશ્વરજીના શુભેપદેશથી જ્ઞાનમંદિરની સ્થાપના સમયે ઉદઘાટનક્રિયા કરવા પૂર્વક મંદિરો પગી કેટલીક ભેટ કરી. અને વડોદરાના જ્ઞાનમંદિરે તે અનેક જૈન-આચાર્ય મહારાજાએ અનેક વખત પધારી સંખ્યાબંધ ભવ્યાત્માઓને પ્રભુવીરવચનામૃતનું પાન કરાવ્યું.
પ્રભુ મહાવીર દેવ પ્રણીત જેનજ્ઞાનરૂપ વિદ્યાવાડીને સૂરીશ્વરજી સ્વયંપ્રેરિત શ્રીમન મુક્તિ કમળ જેન મેહનમાળાના નવજીવનપપોથી વિકસાવવા, શિષ્યસમુદાય સહિત સ્વયં આત્મશક્તિઝરણાં પૂરવેગે ફૂરાવી રહ્યાં છે.
સુરીશ્વરજીની જિનાજ્ઞા ગભિત લેહચુંબક શક્તિએ લગભગ સવાસો જેટલા ભવ્યાત્માઓને મુક્તિમાર્ગમાં મુગ્ધ કરી, પંચપરમેષ્ટિ મંત્રના પંચમપદે આરૂઢ કર્યા છે.
વીર ધર્મ ભરત ભૂમિના લલાટે પ્રતાપી સૂરીશ્વરજીનું થશચંદ્રક અખંડ સૌભાગ્યવંતુ રહે કે જેના જન્મદાતા મૂળચંદભાઈ હોય, અને મુક્તિદાતા પૂ. શ્રીમદ્ મૂળચંદજી ગણીજીમહારાજ જેવા મહર્ષિ કમળકુંજ હોય.
મારા પૂજ્ય પિતાજી સહકુટુંબ અને મને ધર્મ રસાયણથી આત્મધર્મપષક એ પૂજ્ય પ્રવર સૂરીશ્વરજી મહારાજ ને મારી સદા વંદનાવલિ.
વડોદરા. હાલ
અમદાવાદ. કવીશ્વરની પોળ.
લેખક:– શ્રમણોપાસક નગીન,
婆來
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
૫. પા. જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ વિજય મેડનસૂરીશ્વરજી
ડારાજશ્રીના પ્રશિષ–
જન્મ થઇ – ભાવની ( ભાઈ )
દિક્ષા સ્થળ–શ્રી કદંબગિરિ તીર્થ.
ક
,
,
જs .
છ , , ', w
"
મા
ડ લવ જ
રા
: - PP.
J1N!
ક કરો .
. ! LO
TO : છા : જય ભવાની ' ,
બાલ મુનિપ્રવર શ્રીમદ વિજયજી મહારાજ,
શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર.
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
OMG ! ચ રનની
श्री दर्भावतीमंडन
P ), ઢોઢurvāનાથાદ નમઃ |
નનામાનri
,
-
સમર્પણ)
આરાધ્યાપાદ–રત્નત્રયી સમ્પન્ન––તત્વરૂચિ--વિજ્યાદિ ગુણાન્વિત બાલમુનિવર શ્રીમદ્દ યશોવિજયજી
મહારાજશ્રીની પવિત્ર સેવામાં– Bી વિનીતવન્દના સહ:
પરમોપકારી શ્રી સદગુરૂવર્યના સુયોગે શ્રી પરમેશ્વરી પ્રત્રજ્યાની નિર્મલા સદભાવનાને બાલ્યવયમાં જ પ્રાદુર્ભાવ થતાં સુદપ્રાપ્ય એ સદ્દભાવનાને સફળી ફરવા આત્મિક પ્રબળ શકિત પ્રગટ કરવા પૂર્વક તીથાધિરાજ શ્રી કુદ અગિરિવર (શ્રી શત્રુંજયગિરિરાજ)ની સુરમ્ય છાયામાં પાવનકારી પ્રત્રજ્યા લઘુવયમાં જ સ્વીકારી આપશ્રી આત્મકલ્યાણમાં ઉજમાળ બન્યા છે. | ગુવાજ્ઞાનું યથાર્થ આરાધના કરવા ઉપરાંત ચરણસિત્તરી કરણ સિનરીની પરિપાલનામાં આત્માને ઉત્સાહી કર્યો છે. જીવવિચારનવતત્ત્વાદિપ્રકરણ-ભાણત્રય-બૃહતસંગ્રહણી-કર્મચંચલેકપ્રકાશ પ્રમુખ પ્રકરણ દશવૈકાલિક-આચારાંગ પ્રમુખ આગમ ગ્ર તેમ જ વ્યાકરણ કાવ્ય-કેષ પ્રમુખસાહિત્યના અધ્યયનમાં આપશ્રી એક્તાન થયા છે તે ઉપરાંત દ્રવ્યાનુયોગાદિ વિષયક શાસ્ત્રીય ગ્રન્થોના પઠનપાઠનમાં આપશ્રીની સવિશેષ અભિરૂચિ હોવાથી તેમ જ આ લઘુક્ષેત્ર માસ સવિસ્નાર્થ-સચિત્ર-સયંત્ર
ગ્રન્થનું પ્રકાશન આપશ્રીની ઉદાત્ત પ્રેરણાને આભારી હાઈ આપ IE ધર્મગુરૂવર્યના ચરણારવિન્દમાં આ ગ્રન્થને સમર્પણ કરી અંશે
અંશે કૃતાર્થતા અનુભવું છું,
||
જ
શ્રી મહાદય પ્રિ. પ્રેસ-ભાવનગર.
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
सर्वलब्धिसम्पन्नाय श्रीमते गौतमगणधराय नमोनमः ।।
प्रकाशकनुं निवेदन.
શ્રીમન મુક્તિ કમળ જેન મેહનમાળાના ૩૧ મા પુષ્પ રૂપે શ્રી લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ [ સચિત્ર-સયંત્ર નામનો ક્ષેત્રવિષયક ગણિતાનુયોગ સંબંધી આ મહાનું ગ્રન્થ વિદ્યાવિલાસી જનસમૂહ સમક્ષ રજુ કરતાં પરમ પ્રમાદ ઉત્પન્ન થાય છે. શાસનવત્સલ ગીતાર્થપ્રવર આગમપ્રજ્ઞ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ શ્રીમદ્ વિજયમહનસૂરીશ્વરજી મહારાજશ્રીને પ્રેરણાત્મક સદુપદેશ એ આ માળાની ઉત્પત્તિનું નિમિત્ત છે. તેઓશ્રીને આગમ–પ્રકરણે પદેશિક ગ્રન્થ વિગેરે જેનસાહિત્ય સંબંધી સતત અભ્યાસ-પરિશીલન તેમ જ તે જૈનસાહિત્યના સાર્વજનીન પ્રકાશન માટે વિશેષ અભિરૂચિ હોઈ તેઓશ્રીના પરિશ્રમથી જ દ્રવ્યાનુયોગ-ચરણકરણનુયેગ-ગણિતાનુયોગ તેમજ ધર્મકથાનુયોગ વિષયક સાહિ ત્યના પ્રકાશન માટે આ માળા ગરવાન્વિત હતી, તેમાં આવા ક્ષેત્રવિષયક ગણિતા નુયોગ સંબંધી સચિત્ર સયંત્ર લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ ગ્રન્થના પ્રકાશનથી વિશેષ ગૌરવવતી બની છે, એમ નિ:સંશય કહેવું પડે છે.
આજ સુધીમાં શ્રી ઉપદેશપદ મહાગ્રન્થ સટીક (લેક ૧૪૫૦૦), શ્રી વિપાકસૂત્રસટીક સછાયા, પ્રતિમાશતક-સટીક, કર્મગ્રન્થસટીક પ્રથમ વિભાગ, અભિધાનચિન્તામણિરત્નપ્રભા ટીકા સહિત (હેમી-કોષ), શ્રી મહાવીરચરિત્ર (પૃ. ૮૦૦), ષત્રિશિકાચતુષ્ક–પ્રકરણ-ભાષાંતર વિગેરે (ત્રીશેક) વિવિધ સુવાસિત પુપિવડે આ ગ્રન્થમાળાએ તત્ત્વજ્ઞાન સ્વરૂપ સરભને જૈન-જૈનેતર સમાજમાં શક્ય પ્રચાર કરી જનસમૂહનું આકર્ષણ કર્યું છે. તેમાં પણ ક્ષેત્રસંબંધી યથાર્થ ભાવપ્રદર્શક રંગબેરંગી મનહર ચિત્ર રૂપી પાંખડીઓથી રચાએલ તેમ જ ગણિતાનુગ રૂપ સારભાન્વિત આ લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ નામક સુવાસિત પુષ્પનું માળામાં અનુસધાન થવાથી તત્ત્વજિજ્ઞાસુ મધુકરના વૃન્દા ક્ષેત્રવિષયક સરભને સુગંધ લેવા માળા તરફ વિશેષ આકર્ષાશે ! અને પરિણામે સાહિત્યરસિક સમાજમાં તત્વજ્ઞાનનો વિશેષ સુવાસ ફેલાશે! એવું અમારું ચોક્કસ મન્તવ્ય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જણાવાયું, તે મુજબ આ માળા પ્રકાશન-ઉપદેણા આચાર્યશ્રી છે. એટલું જ નહિ પરંતુ અલ્પ પાંખડીવાળા બેપાંચ પુપિથી ગુંથાએલી આ માળા સેંકડે પાંખડીઓવાળા-જ્ઞાનસેરભથી ભરેલા મનમોહન ગ્રંથપુનું અનુસન્ધાન કરવા પૂર્વક પિતાના કદનો વિસ્તાર કરવા સાથે પ્રાજ્ઞ પુરૂષાનું ધ્યાન ખેંચવામાં પુન્યપનોતી બની છે, તે પણ માળાના ઉત્પાદક પૂજ્યપ્રવર આચાર્યશ્રીને જ આભારી છે. સ્થલે સ્થલે વિચરતા એ પૂજ્ય આચાર્ય મહર્ષિએ જેનતત્ત્વજ્ઞાનની અભિવૃદ્ધિ થવામાં આવા તાત્વિક ગ્રન્થનાં પ્રકાશનની ઉપબિતા જનસમાજ પાસે સચોટ તેમ જ હૃદયંગમ ભાષામાં રજુ કરી જ્ઞાનક્ષેત્રમાં સહાયક થવા જે અમેઘ ઉપદેશ આપ્યો છે. તે બદલ તેઓશ્રીના ચરણારવિન્દમાં અમારાં અનેકશ: અભિવન્દન સાથે અભિનન્દન ઘટે છે.
શ્રી લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ સચિત્ર સયંત્ર સંજ્ઞક આ ગ્રન્થના તૈયાર કરાવવાપૂર્વક પ્રકાશનમાં અનેક મુશ્કેલીઓ સહન કરવાને પ્રસંગ ઉપસ્થિત થયેલ છે. ભાષાંતરને બાલ તેમ જ તત્ત્વજ્ઞ પુરૂષા સુગમતાથી લાભ લઈ શકે તે ઉદ્દેશથી શક્ય પ્રયત્નો દ્રારા સરલતા સાથે સ્પષ્ટ વિવચન થાય તે માટે લીધેલા ઉપાય, ક્ષેત્રોની લંબાઈ પહોળાઈ વિગેરે યુગપતું જાણી શકાય તે અંગે તૈયાર કરાયેલા સુગમ યંત્રો અને તે તે ક્ષેત્ર સંબંધી વિષયના વાચન સાથે જ તેને
નું લગભગ યથાર્થ ભાન થાય તે માટે દોરાયેલા સુંદર એકરંગી ફિરંગી ચાવત પંચ-પડુરંગી સ્થાપનાચિત્રો ઇત્યાદિ સાહિત્ય તૈયાર કરવા કરાવવામાં તેમ જ તેના મુદ્રણમાં વિવિધ શ્રમના ભાગી થવું પડેલ છે. તેમાં પણ એકરંગીથી લઈને ચાવત પંચ-છરંગી ચિત્રાના મુદ્રણમાં તા જે પરિશ્રમ અને ખર્ચનો બોજો સહન કરે પડ્યો છે તે અવર્ણનીય છે. આ પ્રમાણે અનેક મુશ્કેલીઓ છતાં આ માળાની ઉત્પત્તિના પ્રેરક પૂજ્ય આચાર્યશ્રીના સફળ ધર્મલાભથી અમે એ સર્વ મુશ્કેલીઓને સાંગોપાંગ પાર પાડવામાં ફતેહમંદ થયા છીએ તે માટે ઘણે જ હર્ષ થાય છે.
આ લઘુક્ષેત્રસમાસનું છુટછવાયું ભાષાન્તર જાણવા મુજબ એક બે સ્થાનેથી પ્રગટ થયેલ છે. આ ગ્રન્થનું મુદ્રણ પ્રેસમાં શરૂ થયા બાદ ( આ ગ્રંથ છપાય છે એમ જાણવા છતાં) પણ એ જ પ્રેસમાં અમુક સંસ્થા તરફથી ફક્ત વિશ ફાર્મ (૧૬૦ પાનાં) જેટલા પ્રમાણમાં આ ગ્રન્થનું ભાષાન્તર પ્રસિદ્ધ કરાવ્યું છે. આમ છતાં લગભગ પાસે ફર્મનો (૬૦૦ પાનાને ) દલદાર અમારો ગ્રન્થ, અને એથી જ જણાઈ આવતું સરલ–સ્પષ્ટ તેમ જ સવિસ્તૃત વિવેચન, અનેક યંત્રો, અને પંચરંગી ચિત્રો પ્રમુખ અજોડ સામગ્રીથી આ અમારું પ્રકાશન સર્વ પ્રકાશન કરતાં કોઈ અનોખું જ તરી આવશે! અને તત્ત્વવિનાદીઓને તત્વવિદમાં અસાધારણ આલંબનભૂત થશે! એમ હાર્દિક ઊર્મિઓ અભિપ્રાય આપે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
: ૧૫ :
આ ગ્રંથનું સંપૂર્ણ ભાષાન્તર દ્રવ્યાનુગ પ્રમુખ જેન સાહિત્યના જાણકાર પંડિત ચંદુલાલ નાનચંદ સિનેર ( હાલ ડભોઈ) નિવાસી પાસે કરાવવામાં આવ્યું છે.
જુદા પૃષ્ટમાં જણાવ્યા પ્રમાણે આરાધ્ધપાદ આચાર્યશ્રીના ઉપદેશથી આ ગ્રન્થના આર્થિક સહાય અનેક ઉદાર સંગ્રહો છે. અને તે સર્વ મહાશયની ઉદારતા માટે અમે વારંવાર આભાર માનીએ છીએ, તે પણ આ સ્થળે અમારે ખાસ યાદી આપવી ઉચિત છે કે આ ગ્રન્થના પ્રકાશનમાં પ્રથમ આર્થિક સહાયક પાલીતાણા-સિદ્ધક્ષેત્રવાસી સ્વ. શાહ ગાંડાભાઈડાહ્યાભાઈ કે જેઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં ઘણું જુના પ્રામાણિક ગુમાસ્તા હતા તેઓ છે. તેઓએ શેડો મુડીમાં ઉદાર સખાવતો કરી છે. લગભગ ઘણીખરી મિલક્ત ધર્મમાર્ગમાં જ વાપરેલ છે. અને આવા ઉપયોગી ગ્રન્થનું શીધ્ર પ્રકાશન થાય તેવી ખાસ ઈચ્છાથી પોતાના સ્વ. ચિ. વીરચંદભાઈના સ્મરણાર્થે ૫૦૦) રૂપીયાની ઉદાર સહાય આપે લછે. તેઓશ્રીનો આ પુસ્તકનું પ્રકાશન જેવાની અભિલાષા પૂર્ણ થાય તે અગાઉ હમણાંજ તેઓ સ્વર્ગસ્થ થયા છે, તે બદલ ખેદની લાગણી પ્રદર્શિત કર્યા સિવાય નથી રહેવાતું.
આ ગ્રન્થના મુદ્રક શ્રી મહોદય પ્રેસના માલીક ભાવનગર નિવાસી શાહ ગુલાબચંદ લલુભાઈ કે જેઓએ પોતાના પ્રેસના ઉદ્દઘાટનમાં આ ગણિતાનુગ સંબંધી મહાન ગ્રન્થના મુદ્રણથી મંગલ કર્યું છે, તેઓની કર્તવ્ય પરાયણતા માટે અમારે વારંવાર તેઓનું સ્મરણ કરવાની જરૂર જોવાય છે. છાપવાની સફાઈ સમય પ્રમાણે કાર્ય તૈયાર કરવાની ખંત! અને પોતાનું જ કામ ગણીને સુંદર કાર્ય કરવાની હોંશ તમનામાં તેમજ પ્રેસ કાર્યકરોમાં હોઈ તેઓ ગ્રાહકોનો સંતોષ સારા પ્રમાણમાં મેળવી શકે છે; એમ અનુભવથી જોવાયું છે. આ ગ્રન્થમાં આપેલા પંચરંગી ચિત્રના મુદ્રણમાટે નિસ્વાર્થ પણે જે તેઓએ જહેમત ઉઠાવેલ છે, તે પ્રશંસનીય છે.
એ સર્વ કરતાં શ્રીલઘુક્ષેત્રસમાસ સવિસ્તરાર્થ નામના આ ગ્રન્થનું સાદ્યન્ત સંશોધન કરનાર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીજીના શિષવર્ય પાઠક પ્રવર ઉપાધ્યાયજી શ્રી પ્રતાપવિજયજી ગણેજી તેમજ તેઓશ્રીના શિષ્ય પ્રવર્તકજી શ્રીમાન ધર્મવિજયને વારંવાર આભાર માનવાની રજા લેવા સાથે તેઓના પાદપંકજમાં અહર્નિશ વંદના કરીએ છીએ. શાસ્ત્રીય કેવા પ્રકારને ઉચ્ચકક્ષાને અભ્યાસ હાય! ત્યારે સંશોધન થાય એ સંશોધકો જ સમજી શકે છે. પૂજ્ય પ્રવર્તક શ્રી ધર્મવિજયજી મહારાજે પૃથ્વી ગોળ ફરે છે, સૂર્યચન્દ્ર સ્થિર છે. વિગેરે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોના મન્તવ્ય ઉપર પરામર્શ કરતો, અને શાસ્ત્રીય
Page #29
--------------------------------------------------------------------------
________________
: ૧૬ :
દૃષ્ટિ સિદ્ધ કરતા વિદ્વત્તાપૂર્ણ સવિસ્તૃત ઉપાધ્ધાતનું આલેખન કર્યું છે, તેથી આ ગ્રન્થના ગારવમાં વિશિષ્ટતા વધી છે.
આ ગ્રંથનું કાળજી પૂર્વક શેાધન કરવામાં આવેલ છે, છતાં કોઇ સ્ખલના રહેલ હાય તે સુધારવા સાથે મને જણાવવાનું નિવેદન કરવા પૂર્વક આ લઘુ નિવેદન પૂર્ણ કરૂ છું.
વાચકવૃન્દ આ ગ્રન્થનું સાદ્યન્ત વાચન મનન અને નિદિધ્યાસન કરવા પૂર્ણાંક તત્ત્વ ગ્રાહક બનવા સાથે જૈન સાહિત્યને જગત્માં વિશેષ પ્રચાર કરવા તત્પર અને ! એજ અન્તિમ અભ્યર્થના.
શ્રીમન મુક્તિકમલજૈનમેાહન જ્ઞાન મંદિર રાવપુરા-મહાજન ગલી વડોદરા શ્રી નેમિજન્મ કલ્યાણક. વિ ૧૯૯૦
નિવેદક:~ શ્રી મેાહન પ્રતાપી નન્દચરણા પાસક
લાલચન્દ્.
Page #30
--------------------------------------------------------------------------
________________
'
I ૐ નમોડસ્પાય છે ઉપિઘાત. આ
/ ગનનિધિનિપાના પ્રીમ શૌતમના પર નમોનમઃ |
नाम नाम नाकिनाथै-नतं श्रीज्ञातनन्दनम् ।
लघुक्षेत्रसमासस्यो-पोद्घातं वितनोम्यहम् ॥ १॥ જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્ર ઈત્યાદિ અનુભવગમ્ય સહભાવી આત્મીય ગુણે પૈકી જ્ઞાન એ મુખ્ય આત્મીય ગુણ છે, સર્વ ગુણસમૂહમાં તેનું પ્રાધાન્ય છે. જગતવર્તિસર્વજી ન્યૂનાધિકતયા જ્ઞાનગુણુથી અવિરહિત છે. જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે. એ ગુણગુણીનો સંબંધ અવ્યભિચારી છે. અથોતું જ્યાં જ્ઞાન છે ત્યાં આત્માનું અસ્તિત્વ છે જ, અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાનસત્તા અવશ્ય પ્રતીત થાય છે. જ્ઞાનાંશરહિત દ્રવ્ય જડની કોટિમાં ગણાય છે. જ્ઞાન-
ચિચેતન્યઅવબોધ-એ સર્વ પર્યાયવાચક શબ્દ છે.
યાવતુ પર્યત આત્મા જ્ઞાનગુણને આવારક જ્ઞાનાવરણીય કર્મયુક્ત હોઈ છદ્મસ્થ છે ત્યાં સુધી તે આત્મામાં સવશે જ્ઞાનના આવિર્ભાવને અભાવ હોય છે. એ જ્ઞાનગુણવારકકર્મને નિર્મૂલ ક્ષય થવા પૂર્વક આત્મા આચારક કર્મથી જ્યારે નિર્લેપ થાય છે ત્યારે કાકવ િસૈકાલિક ચરાચર ભાવોને હસ્તામલકવત્ નિરીક્ષણ કરવાની અવિનાશિની અતીન્દ્રિય અનંતશક્તિને આત્મા જોક્તા બને છે. જે વિશિષ્ટ વ્યક્તિમાં એ અનન્તશક્તિને પ્રાદુર્ભાવ થાય છે. તે વ્યકિત સાક્ષાત્ ઈશ્વર–પરમાત્મા કિવા ઈશ્વર-પરમાત્મા સ્વરૂપ ગણાય છે. જેનદષ્ટિ તે વ્યક્તિને તીર્થંકર-અરિહંત અથવા કેવલી–સર્વજ્ઞ એવા પૂજ્ય શબ્દોથી સંબોધવા પૂર્વક અહર્નિશ અર્ચના કરવા ફરમાન કરે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
વિચારશક્તિસમ્પન્ન પ્રાય: પ્રત્યપ્રાણી એ પરમાત્મતત્વને ઉપાસક હોય
છે. પરમાત્મદશાની પ્રાપ્તિ એ ઉપાસકની ઉપાસનાનું ધ્યેય છે. પરમાત્મતત્ત્વની વર્તમાન જગતમાં જેનાદ્ધ-શૈવ-વૈષ્ણવ-મુસ્લીમ-પારસી ઉપાસના. કિવા ક્રિશ્ચીયન વિગેરે જે જે ધાર્મિક ફિરકાઓ નજરમાં આવે
છે તે પ્રત્યેક ફિરકાઓમાં ધમરાધક તે તે વ્યક્તિનો આશય પરમાત્મદશા પ્રાપ્તપુરૂષની સાધના પ્રાપ્ત કરવાનો હોય છે. નીચે જણાવાતી તે તે ધર્મશાસ્ત્રોની પંક્તિઓ દ્વારા થતી પ્રભુ પ્રાર્થનામાં પણ એ જ આશય સ્પષ્ટ તરી આવે છે.
“ નો મસ્જિતા નો ક્રિા | અર્થ;–“અરિહંતને નમસ્કાર થાઓ. नमो आयरिआणं । नमो उवज्झायाणं। સિદ્ધને નમસ્કાર થાઓ. આચાર્યને नमो लोए सव्वसाहूणं । एसो पंच
નમસ્કાર થાઓ. ઉપાધ્યાયને નમસ્કાર नमुक्कारो। सव पावप्पणासणो ।
થાઓ. લોકને વિષે વર્તતા સર્વ સાધુ
એને નમસ્કાર થાઓ. એ પંચ નમસ્કાર मंगलाणं च सव्वेसिं, पढमं हवइ
શ્રુતસ્કંધ, સર્વ પાપનો નાશ કરનાર છે. મારું ”
| સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. ” વિદ્ર
અર્થ “પૂર્ણ પ્રજ્ઞ અન ભગવાનું નમો તરત મરાવતો લાદતો | બુદ્ધને નમસ્કાર થાઓ. હું બુદ્ધનું सम्मासम्बुद्धस्स । बुद्धं सरणं ।
શરણ સ્વીકારું છું, ધર્મનું શરણ સ્વીકારું गच्छामि । धम्म सरणं गच्छामि । સંઘ સરળ છામિ | ઝ | છું, સંઘનું શરણ સ્વીકારું છું.” __श्रीमद्भगवद्गीता;
અર્થ:-“(હે પરમાત્મન !) આદિस्त्वमस्य विश्वस्य परं निधानम् ।।
દેવ તમે જ છે, પુરાણ પુરૂષ તમે છે, वेत्तासि घेद्यं च परं च धाम,
વિશ્વના ઉત્કૃષ્ટ નિધાનરૂપ પણ તમે જ છે,
(અખિલ તત્ત્વના) જ્ઞાતા પણ તમે છો, જાत्वया ततं विश्वममन्तरूपम् ॥ १ ॥
સુવા લાયક સર્વોત્કૃષ્ટ તેજ સ્વરૂપ તમે છે, થયુનિર્વહક રારિ,
તમે એજ અનન્ત સ્વરૂપ વિશ્વને વિસ્તાર
કરેલો છે. વાયુ-યમ–અગ્નિ-વરૂણ–ચંદ્રप्रजापतिस्त्वं प्रपितामहश्च ।
બ્રહ્મા અને વિધાતા એ સર્વ તમે જ છો. नमो नमस्तेऽस्तु सहस्रकृत्त्वः,
હજારોવાર તમને મારો નમસ્કાર થાઓ. પુન મૂરિ નમો નમસ્તે ! ૨ ' | ફરીથી પણ મારો તમને નમસ્કાર થાઓ.”
Page #32
--------------------------------------------------------------------------
________________
=
- -
-
-
-
પારસી
અર્થ;-“ પુન્યાત્મા જરથુસ્રના “જાની પાનમ થશે પાની | |
કર્મને ધન્ય છે, વચનને ધન્ય છે षयओथनेम अषओनो जरथुस्त्र है। અને વિચારને ધન્ય છે. એ પવિત્ર
અમેપા ના જાથા યુવા- | આત્માએ ધર્મગ્રંથનું પ્રકાશન કર્યું રામને જાથા નાનીરા” ! છે. તે દિવ્ય ધર્મગ્રન્થ ! તારી હું
સ્તુતિ કરૂં છું.”
સારૂ (ચિન) “Almighty God ! unto | અર્થ;–“સર્વ શક્તિમાન પ્રમુ whom all hearts be open,
છે, દરેકની all desires kuown, and from
અભિલાષાઓ જાણે છે, અને કેઈપણ whom no secrets are hide; cleanse the thoughts of our
રહસ્ય જેમનાથી ગુપ્ત નથી તે પરમાત્મા hearts by the inspiratiou પિતાના દિવ્ય આત્માની પ્રેરણાથી અને of the holy spirit, that we
મારા વિચારો નિર્મલ બનાવે જેથી may perfectly love tliee,
અમે પ્રભુ પ્રત્યે સંપૂર્ણ પ્રેમ કરીએ અને and worthily magnify the Holy Name, Through christ પ્રભુના નામને મહિમા પ્રભુ યીશૂમસીહ our Lord.” “Amen." દ્વારા સર્વત્ર વિસ્તારીએ. (આમીન.)”
પુરમાનોવિસ્મણમિનિદીમા | અર્થ-“દયાલુ કરૂણામય અખિદોળેિ દિવ૮ નારીના | લવિશ્વના પ્રભુ ભગવંતને પ્રાર્થના કરું માનિંદીમા મા ચૌદ્દિીન I | છું. તે દયાલુ કરૂણામય ધર્મ-દિવસના
- 1 અધિપતિ છે. તે જ્ઞાનમય છે તે જ શક્તિइय्याकाना 'बदो व इय्याका नस्त' ईन् । |
'! માન છે. જે સન્માર્ગમાં તમારી રમણુતા નર્ સિતમુર્તીમાં સાત- છે તે સન્માર્ગમાં માર્ગપ્રદર્શક તમે ના અર' અખ્ત' હિમ જેસ્ટિને થાઓ. જેઓ તને નથી માનતા અને માવે દિમ શાસ્ત્રીના સમીર - અધર્માચરણ કરે છે તેમને તું નથી.”
ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક સમાજને ધર્મ ધર્મને સંસ્થાપક અને ધર્મોપદેશક અર્થાત્ દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ ન માનવાની તથા તેઓએ જણાવેલા ફરમાન પ્રમાણે ચાલવાની ફરજ રહેલી છે એમ સહેજે જણાઈ આવે છે, છતાં
Page #33
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનથી પૂર્વોક્ત સિદ્ધાન્ત વિરૂદ્ધ મન્ત-કર્તવ્ય પણ કઈ કઈ સ્થાને કોઈ વ્યક્તિઓ તરફથી પ્રગટ થતાં જોવાય છે. જ્યાં સુધી પરમાત્મદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વતંત્રપણે “મારી માન્યતાઓ સાચી છે, મારી કલ્પનાઓ યથાર્થ છે” ઇત્યાદિ વાક્યો કિવા વિચારો કોઈ પણ વિચારશીલ વ્યક્તિના મુખમાં અથવા માનસમાં શોભાસ્પદ નથી. “સર્વજ્ઞ થવું અને સર્વજ્ઞ થવા માટે મહર્ષિઓના સિદ્ધાન્તને આશ્રય લઈ તે અનુસારે વર્તન કરવું. ” એજ પરમાત્મા દશા પ્રાપ્ત કરવાના અભિલાષી મુમુક્ષુઓને યેગ્ય છે. પૂર્વોક્ત ફરમાનનું વર્તમાનમાં પ્રાય: કેટલાક માર્ગમાં વિસ્મરણ જેવાય
છે. અને એથી જ એક જ સાધ્યવાળામાં પણ એક બીજાના પદાર્થવિજ્ઞાનને ઉપદેશે તથા વાક્યોમાં વિસંવાદ સ્પષ્ટ જણાય છે. આ ઉપય. ચાલુ જમાનામાં તવાતત્વના રહસ્યથી કેટલાક અજ્ઞાતવર્ગ કેઈ
પણ પદાર્થ (વસ્તુતત્વ) ના નિરૂપણ પ્રસંગે આપ્તપુરૂના અબાધિત સિદ્ધાન્તોને દૂર રાખી કેવલ કલ્પનાના હવાઈ કિલ્લાઓ ખડા કરે છે. પરંતુ “કૃપ મંડૂક’ ન્યાયથી બુદ્ધિમાન વ્યક્તિને એ માર્ગ સ્વીકારવા લાયક નથી જ. પ્રત્યક્ષ-પરોક્ષ કિવા પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન–શબ્દ (આગમ) એ પ્રમાણેથીજ પદાર્થ નિરૂપણ હોઈ શકે. કઈ પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ હોય. કેઈ અનુમાન પ્રમાણ સિદ્ધ હાય. જ્યારે કોઈ પદાર્થની સિદ્ધિમાં શબ્દ (આગમ) પ્રમાણ પણ અવશ્ય કબુલ કરવું પડે. કારણ કે શબ્દ (આગમ) ના પ્રણેતા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ હેઈ તેમના વચનમાં વિરોધાભાસ હોય જ નહિ. અસત્ય પ્રતિપાદન કરવાના કારણે રાગ દ્વેષ ને મેહ છે, એ કારણોને નિલક્ષય કરેલ હાઈ એ મહાન્ વિભૂતિઓના વચનમાં અસત્યને અંશ પણ ન હોય એ નિશ્ચય છે. પ્રસ્તુત વિષયની વિશેષ સિદ્ધિને અર્થે અહિ જણાવવું અસ્થાને નહિજ ગણાય!
જે-વર્તમાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધાયેલ ટેલીફેન–વાયરલેસ જેન સિદ્ધાન્તોની ટેલીગ્રાફ-રેડીઓ-ફોનોગ્રાફ વિગેરે યંત્રોથી શબ્દોનું પિલિકપણું યથાર્થતા. સિદ્ધ થાય છે. “બ્રશુરામરામ્” “શદ એ આકાશને
ગુણ છે' એ પ્રમાણે જેરશેરથી ઉોષણ કરતું ન્યાય-કિવા વૈશેષિક દર્શન પણ પૂર્વોક્ત યાંત્રિક પ્રયોગોમાં શબ્દોનું ઉત્પાદન તેમજ કાલાંતરે પણ વક્તા વિના શબ્દોનું ઉત્પાદન થતું જઈ “શબ્દ એ આકાશને ગુણ છે એ માન્યતામાં શિથિલ થયું છે. જ્યારે વસ્તુના સ્વરૂપને હરતામલકવત્ આત્મ પ્રત્યક્ષ કરનારા સર્વજ્ઞ ભગવંતેએ હાલની સાયન્ટીફિક (વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનથી પ્રયોગો (એકસપેરીમેન્ટ) કર્યા સિવાયજ કલેકપ્રકાશકજ્ઞાનના સામર્થ્યથી અનેક વખત ઉોષણા પૂર્વક જણાવેલ છે કે શબ્દ એ આકાશગુણ નથી પરંતુ પુલસ્વરૂપ છે. “મહાનુભાવ તીર્થકર ભગવંતના જન્મ વિગેરે કયાણક પ્રસંગોમાં ઈન્દ્રમહારાજની આજ્ઞાથી હરિણગમેષીદેવે વગાડેલ
Page #34
--------------------------------------------------------------------------
________________
સુઘાષા ઘંટાનો શબ્દ અસંખ્યાત જન દૂર તેમજ અસંખ્ય જન વિમાનના વિમાન ઉલ્લંઘી પ્રત્યેક વિમાનમાં રહેલ ઘટામાં ઉતરી ત્યાં ત્યાં રહેલા દેવોને પ્રભુના કલ્યાણકાદિ પ્રસંગેની જાગૃતિ કરાવે છે.” ઈત્યાદિ વૃત્તાંતનું શ્રવણ કરનારાઓમાંથી કેટલીક વિચારશિથિલ વ્યક્તિઓને સુઘોષા ઘંટાનો શબ્દ તે તે દેવોની ઘંટામાં ઉતરવા સંબંધી આશ્ચર્ય ઉત્પન્ન થતું હતું તે આશ્ચર્યને વર્તમાન નમાં શેધાયેલ “રેડીયો” વિગેરે યાંત્રિક પ્રયોગોએ અમેરિકા-યુરોપ-વિગેરે દૂર પ્રદેશમાં થતા ભાષણે તેમજ ગાયનો અહિં રહેલ વ્યક્તિઓને સંભળાવીને સદં. તર દેશવટો આપી શબ્દના પલિકપણને સ્પષ્ટપણે જણાવી દીધેલ છે. એજ પ્રમાણે “
મિકમ-તિદિનો મન' એ વૈશેષિકદર્શનના સિદ્ધાંતની રૂએ પાણી તેમજ વાયુ પૃથક પૃથક સ્વતંત્ર જાતિના પરમાણુથી બનેલ દ્રવ્ય હોવાનું પ્રતિપાદન થાય છે. પરંતુ બે ભાગ હાઈડ્રોઝન તેમજ એક ભાગ ઍકસીઝન (H 9+6=Water) મળતાં તુરત પાણું થાય છે અને પાણી પણે પરિણમેલા અણુઓ પ્રયોગથી હાઈઝન અને ઍકસીઝન રૂપે પરિણમે છે એમ વૈજ્ઞાનિક (સાયન્ટીફીક ) પદ્ધતિથી એકીકરણ તથા પૃથક્કરણ થતું જોવામાં આવવાથી પૂર્વોક્ત તૈયાયિક સિદ્ધાન્ત અસત્ય ઠરે છે. જે દ્રવ્ય સ્વતે ભિન્ન છે તેનું દ્રવ્યાન્તર રૂપે ત્રણકાલમાં પરિવર્તન થતું નથી. જ્યારે જે વસ્તુને વૈજ્ઞાનિકપદ્ધતિથી અમુક પ્રકારે માનવાને પ્રસંગ પ્રાપ્ત થયા છે તે જ વસ્તુને મહાનુભાવસર્વજ્ઞ ભગવંતોએ વસ્તુના યથાર્થ ભાવને પૃથક પૃથક્ સ્વરૂપે ન વર્ણવતાં બાહાથી દેખાતા તેમજ અનુભવાતા તે પાણી તેમજ વાયુના શરીરને પુલદ્રવ્ય ને તેમાં પણ દારિક નામની જાતિમાં સમાવેશ હવાનું પ્રતિપાદન કરેલ છે.
એજ પ્રમાણે અમુક વર્ષોથી પ્રગતિ પામેલ ફોટોગ્રાફિક પદ્ધતિ સંબંધી શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સમર્થ વ્યાખ્યાતા વિદ્વતશિરોમણિ શ્રી મલયગિરિ મહારાજાએ પ્રત્યેક તથાવિધ બાદર મૂર્તદ્રવ્યમાંથી “કુવારામાંથી વહેતા પાણીની માફક કેવી રીતે છાયાના પુકલને પ્રવાહ નીકળે છે? અને તે છાયાના પુલનું ભાસ્વરે તેમજ અભાસ્વર દ્રવ્યમાં કેવું પ્રતિબિા પડવા સાથે કેવા પ્રકારથી ગ્રહણ થાય છે? તે સંબંધી ઘણોજ રોચક ઉલ્લેખ કર્યો છે. એથી એ નિર્ણય થાય છે કે શ્રી જિનેશ્વરના સિદ્ધાતમાં જે પણ વસ્તુનું પ્રતિપાદન થયું છે તે એમને એમ તે નથી જ. ફક્ત તે તે શાસ્ત્રોની તેવી પ્રત્યેક પંક્તિ ઉપર ખુબ વિચાર થવાની આવશ્યક્તા છે.
આ પ્રસંગે મારે અવશ્ય જણાવવું પડશે કે સર્વજ્ઞ પ્રભુના સિદ્ધાન્તમાં પ્રત્યેક વસ્તુસંબધી સંપૂર્ણ પ્રતિપાદન છતાં વસ્તુની શોધ માટે નિર્ણય થઈ શકતા નથી તેમાં તે સિદ્ધાંતોના વાચન-મનન અને સંપૂર્ણ નિદિધ્યાસનની પુરેપુરી ખામી એજ કારણ છે. અનંત જ્ઞાનીઓના અબાધિતસિદ્ધાન્ત અનાદિ સિદ્ધ
Page #35
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં તે જાણવાની બેદરકારી તેમજ તેના જિજ્ઞાસુઓ માટે જોઈતા ઉત્તેજનને અભાવ વિગેરે કારણેથી જ્ઞાનસિદ્ધપ્રગો પણ સમજાવી શકાતા નથી. તે માટે આપણા સમાજમાં લગભગ અસ્ત પામેલ જિજ્ઞાસુવૃત્તિને હવે પ્રગતિપ્રધાન કહેવાતા યુગમાં જાગૃત રાખવાની ખાસ જરૂર છે. અને એમ થશે તોજ આપણે આપણા માલિકસિદ્ધાંતનું સંરક્ષણ કરવા સાથે આપણું હાથેજ વૈજ્ઞાનિક ઉન્નતિ કરી અન્ય જગતને આશ્ચર્ય પમાડવા યોગ્ય પદાર્થવિજ્ઞાન પુરૂ પાડવા ભાગ્યશાળી બનીશું. સર્વજ્ઞ શાસનમાં અન્ય પદાર્થોની માફક ક્ષેત્રનું પણ પ્રતિપાદન અદ્વિતીયપણે હોવાથી તેના જ્ઞાનની પણ જરૂરીયાત ગણાય તે સ્વાભાવિક છે. તે સર્વજ્ઞ ભગવાનના ક્ષેત્ર વિષયક કથનને અનુસરી શ્રી લઘુક્ષેત્ર સમાસ નામને આ ગ્રન્થ પૂજ્યવચ્ચે શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજે રચેલે છે, જેમાં જૈન દષ્ટિએ ક્ષેત્રનું સ્વરૂપ સર્વજ્ઞશૈલીથી પ્રદર્શિત કરેલું છે. આ ગ્રન્થમાં પણ પૂજ્યગ્રન્થકારે ઉપાત્યગાથામાં ટાંકેલા નીચે જણાવાતા શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે -
सेसाण दीवाण तहोदहीणं, विआरविस्थारमणोरपारं ।
सया सुयाओ परिभावयंतु, सव्वंपि सव्वन्नुमइक्कचित्ता ॥ १ ॥ શિષદ્વીપસમુદ્રો સંબંધી જે અનંત સ્વરૂપ વર્ણન છે તેને (મતિકલ્પનાથી નહિ પરંતુ) સર્વજ્ઞ મતમાં એક ચિત્તવાળા થઈને શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવું.] પૂર્વોક્ત વચન ઉપરથી એ સાર કાઢી શકાય છે કે ક્ષેત્ર સંબંધી અથવા
ગમે તે વિષયસંબંધી શાસ્ત્રોમાં વર્ણવેલું સ્વરૂપ દઢશ્રદ્ધાવંત શ્રદ્ધગમ્ય હોય તેજ સત્ય માની શકે છે, અથવા તો સર્વજ્ઞ પાતે સાક્ષાત્ પદાર્થો જાણી દેખી શકે છે. પરંતુ સર્વજ્ઞમતની શ્રદ્ધારહિતને માટે તે
તે સ્વરૂપ સત્ય માનવું એ બહુ વિષમ છે, કારણ કે અમુક માઈલના વિસ્તારવાળી આ દુનીયા–પૃથ્વી છે, એવા નિર્ણયવાળાઓને અને હિમાલયથી મોટા પર્વતે દેખ્યા ન હોય તેવાઓને તથા પાસીફિક આટલાંટિક આદિ મહાસાગરોથી મોટા સમુદ્રો દષ્ટિગોચર ન હ્યા હોય તેવાઓને હજારો
જનના પર્વતો, કરોડ જનના તથા અસંખ્ય જનન દ્વીપ સમુદ્રો કહીએ તે તે શી રીતે માને ? એવાઓના મનમાં તો એમજ આવે છે એટલા મોટા પર્વતે દ્વીપ તથા સમુદ્રો હોઈ શકે જ નહિં. પણ એ બધી શંકાનો આધાર પૃથ્વીબ્રમણની માન્યતા ઉપરજ રહેલો છે અને તે માન્યતા ખોટી છે એ નિરાગ્રહી મનુષ્ય સમજી શકે તેમ છે, પણ તે શ્રદ્ધાને વિષય છે. માટે જ કેટલાક અતીન્દ્રિયવિષયે શ્રદ્ધગમ્ય હોય એમ માનવું જ યોગ્ય છે.
આધુનિક સમયમાં ક્ષેત્રાદિવિષયસંબંધી એજ પરિસ્થિતિ ઉભી થયેલ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
એ કારણથીજ સર્વજ્ઞસિદ્ધાંતામાં તેમજ પ્રાય: પ્રત્યક્ષપ્રમાણુના જ સ્વીકાર કરનારા પાશ્ર્ચાત્ત્વ વિદ્વાનેાની માન્યતાઓમાં વિસંવાદ જોવામાં આવે છે.
શાસ્ત્રીય માન્યતાઓ.
૧ પૃથ્વીના આકાર પુડલા અથવા થાળી સરખા ગાળ છે.
૨ પૃથ્વી સ્થિર છે. ચન્દ્ર સૂર્યાદિ ક્રે છે.
૩ પૃથ્વી મેટી છે. અસંખ્ય યાજન પ્રમાણુ છે. અને સૂર્ય ચંદ્ર વિગેરે નાના છે. ૪ પૃથ્વી પૃથ્વીસ્વરૂપ છે. પરંતુ ગ્રહ નથી.
૫ અસંખ્યદ્વીપસમુદ્રપ્રમાણ પૃથ્વી છે.
७
આધુનિક માન્યતાઓ.
૧ પૃથ્વીના આકાર ઇંડા અથવા નારંગી સરખા ગાળ છે.
પૃથ્વીના
આકાર.
૨
ચન્દ્ર સૂર્ય સ્થિર છે. પૃથ્વી પાતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ કુ છે અને ચન્દ્ર પૃથ્વીની આસપાસ કરે છે.
૭ સૂર્ય ઘણા માટે છે. પૃથ્વી તેની અપેક્ષાએ ઘણી નાની અમુક પ્રમાણુનીજ છે. ૪ બુધ-શુક્ર વિગેરે અન્ય ગ્રહેાની માફક પૃથ્વી એ ( ઉપ ) ગ્રહ છે. ૫ એશીયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વિગેરે પાંચ ખંડ પ્રમાણુ પૃથ્વી છે.
એ સિવાય બીજી પણ પરસ્પર વિરોધી ઘણી માન્યતાઓ છે. એ સર્વ માન્યતાઓ સંબંધી શાસ્ત્રીય તેમજ આધુનિકદષ્ટિથી સમન્વય કિવા ખંડન મ`ડન કરવા બેસીએ તા ઘણાજ વિસ્તાર થઇ જાય. ઉપાઘાત લખવાં જતાં એક ગ્રંથ જેટલુ લાગુ થવાના સંભવ રહે. અને અંતે શ્રદ્ધાશીલને તો શ્રદ્ધાના જ આશ્રય લેવા પડે. આમ છતાં શાસ્ત્રીય તેમજ આધુનિક બન્ને દૃષ્ટિએ પેાતપાતાના મતબ્યાને પગભર કરવા અનેક પ્રકારની જે જે યુક્તિએ રજુ કરે છે તેમાં વિચારદષ્ટિએ કઈ યુક્તિ ચેાગ્ય છે, અને કઇ યુક્તિ દોષાપન્ન છે, એના સંપૂર્ણ ખ્યાલ તા તે તે વિષયના લગભગ ઠીક જાણકારા ભેગા મળે અને ચર્ચા કરે ત્યારે જ આવી શકે. તેાણ બાલ જીવા વસ્તુતત્ત્વથી યત્કિંચિત્ માહિતગાર થાય તે માટે એકાદ મંતવ્ય ઉપર સહેજ ઇશારા કરવા એ અસંગત નહિં ગણાય.
‘ પૃથ્વીના આકાર ઈંડા અથવા નારગી સરખા ગાળ છે' એવુ પાશ્ચાત્ય વિદ્યાનાનું મંતવ્ય છે, જ્યારે શાસ્ત્રીયમંતવ્ય ઉપર જણાવ્યા મુજબ અન્ય પ્રકારે છે. ભિન્ન ભિન્ન આ બન્ને માન્યતાઓ ઉપર વિચાર કરતાં પ્રથમ તેા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પૃથ્વીને નારંગી સરખી ગેાળ માનવી છે તે પૃથ્વીમાં વર્ગમૃત્યુ-પાતાલ સ્વરૂપ ત્રણે લેાકને સમાવશ સ્વીકારાય છે કે ત્રણ લેાકમાંથી ફક્ત એકલા મૃત્યુલેાકનાજ સમાવેશ ગણાય છે ? જે વ્યક્તિએ ‘ સ્વર્ગ લેાક અથવા
Page #37
--------------------------------------------------------------------------
________________
પાતાલલેક એ વસ્તુતઃ છેજ નહિ” એવી માન્યતાઓને ધરાવતા હોય તેવા માટે પરભવ કે ધર્મ જેવી વસ્તુ ઉદ્દેશીને લખાણ કરવું એ કેઈપણ સુજ્ઞ વ્યક્તિ માટે ગ્ય નથી. કારણકે “અન્ય પ્રમાણેથી સિદ્ધ વસ્તુનો અપલાપ કરવા પૂર્વક ફકત ચર્મચક્ષુગોચર વિષયેજ જગતમાં છેએ સિવાય સર્વ ભ્રાંતિ છે” ઇત્યાદિ મંતવ્ય ધરવા સાથે નાસ્તિકવાદના શિખરે આરૂઢ થયેલાઓ માટે શાસ્ત્રીય ચર્ચાઓ કરવી એ ચર્ચા કરનારની જ નિરર્થક વાચાલતા છે. વાસ્તવિક સ્વર્ગપ્રમુખ ત્રણે લોકને સમાવેશ કરવા પૂર્વક પૃથ્વીને દડા સરખી ગોળ કહેવી એ તદ્દન અસંગત છે. જે વિષય ઈન્દ્રિયગમ્ય નથી, વિશિષ્ટજ્ઞાનના અભાવે જ્યાં સુધી ઈષ્ટવિષયનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ધરાવવાને આત્મા સમર્થ બન્યું નથી ત્યાં સુધી સ્વયં અતીન્દ્રિયવિષયોનું સ્વરૂપ કહેવું કે નિષેધવું એ કૂવાના દેડકા પાસે સમુદ્રના સ્વરૂપનું કથન તુલ્ય છે. કારણકે !–
ધર્મશાસ્ત્રોમાં અનંતજ્ઞાની મહર્ષિઓએ ત્રણેકને સમુદિત આકાર કેડે હાથ દઈ પગ પહોળા કરીને ઉભેલા પુરૂષ સરખે (વૈશાખ સંસ્થાન) આકાર જણાવેલ છે. જે વિષય પરિમિતજ્ઞાનની દ્રષ્ટિથી બાહ્ય છે તે વિષયમાં “અનન્તજ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા” એજ શ્રદ્ધાશીલ સમાજ માટે રાજમાર્ગ છે.
આધુનિક દષ્ટિએ જેટલી પૃથ્વીને ગોળ માનવી છે તે પૃથ્વીથી ચન્દ્ર સૂર્ય નક્ષત્રાદિ સર્વ તિક ભિન્ન હોવાથી કેવળ મધ્ય-મૃત્યુલેકનોજ નારંગી સરખી ગેળ પૃથ્વીમાં સમાવેશ છે' એ મંતવ્યમાં પણ અનેક વિરોધ નીચે મુજબ પ્રત્યક્ષ જણાઈ આવે છે. ઈ. સ. ૧૪૯૨ માં કોલમ્બસે અમેરિકાને શેાધી કાઢ્યો તે પહેલાં અમેરિકાનું
અસ્તિત્ત્વ છતાં એ દેશ અપ્રસિદ્ધ-અપ્રગટ હતા. અહિં પ્રત્યેક પૃથ્વીની નારંગી વિચારશીલ વિદ્વાનોએ વિચાર કરવાની ખાસ જરૂર છે જે કોલમ્બસે સરખી ગોળાઈમાં કરેલી અમેરિકાની શેાધ પહેલાં પૃથ્વીને આકાર કે મનાય વિરોધી હેતુઓ. હોં? અને શેાધ કર્યા બાદ તે આકારમાં કાંઈ ફાફેર થયે કે
કેમ ? જે અમેરિકાની શોધ પહેલાં પણ ગોળજ સ્વીકારીએ તો શોધ થયા બાદ પ્રથમની આકૃતિમાં કોઈપણ ફારફેર થવો જોઈએ, શેાધ થયા અગાઉ આકાર ગેળ ન હતો એવું જે માનીએ તો પૃથ્વીના ગોળ આકાર સંબંધી માન્યતા ચેકસ થઈ શકતી જ નથી. કારણકે જેમ કોલમ્બસે અમેરિકા શેળે ત્યારબાદ થોડા વર્ષો પહેલાં જ અમુક વ્યક્તિના સાહસથી ન્યુઝીલેંડ શેધા તેમ હજુ પણ એ ગળાકાર મનાતી પૃથ્વીના પડ ઉપર બીજા અપ્રગટ દેશનું અસ્તિત્વ નહિં હોય તેની શી ખાત્રી ? અને જ્યાં સુધી એ અપ્રગટદેશના અસ્તિત્વ સંબંધી કોઈપણ ચોક્કસ નિર્ણય ઉપર ન આવી શકાય ત્યાં સુધી પૃથ્વીને આકાર અમુકપ્રકારનેજ મેળ છે” એવી માન્યતા પ્રગટ કરવી એ વિચારવાનું વ્યક્તિને યોગ્ય નથી. પહેલાં અર્ધગળ માને અને હાલ સંપૂર્ણ ઇંડા જે
Page #38
--------------------------------------------------------------------------
________________
માને તે પણ હજુ સુધી ઉત્તર અને દક્ષિણધ્રુવની તરફના પ્રદેશોની શોધ ન્યુન હોવાથી ઉત્તર કે દક્ષિણ તરફની મુસાફરી એક દિશાની થઈ શકી નથી અને તે વિના પૂર્વ પશ્ચિમની મુસાફરી મધ્યક્ષેત્રમાં રહેલ ધ્રુવની ચારે બાજુ કેમ ન હોય? સમુદ્રકિનારેથી ચાલી જતી સ્ટીમર શરૂઆતમાં સંપૂર્ણ દેખાય છે, અમુક
પ્રમાણમાં દૂર જતાં સ્ટીમરની નીચેનો ભાગ દેખાતું બંધ થાય સ્ટીમરના દષ્ટાંત છે, વિશેષ દૂર જતાં નીચેનો ભાગ વિશેષ પ્રમાણમાં દેખાતે માં વિસંવાદ. બંધ થાય છે, સ્ટીમરનું અને સમુદ્રકિનારાનું ઘણું અંતર પડતાં
દરીઆકિનારે ઉભેલ વ્યક્તિ ફક્ત સ્ટીમરના અગ્રભાગને અથવા ધુમાડાનેજ દેખી શકે છે, અને તેથી આગળ જતાં સ્ટીમરનો તે ભાગ દેખાતે પણ બંધ થાય છે. માટે પૃથ્વી નારંગી સરખી ગોળ છે એમ માનવામાં કારણ મળે છે, આ પ્રમાણે સમજનારા અને અન્ય વ્યક્તિઓને સમજાવનારા પાશ્ચાત્ય વિદ્ધાને જણાવવાની જરૂર છે જે સમુદ્રકિનારાથી દૂર દૂર જતી સ્ટીમરને નીચે ભાગ વિશેષ વિશેષ ન્યૂન દેખાય છે તેમ થવામાં કારણ પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ છે? કે ચક્ષુનો તે પ્રમાણે દેખવાનો સહજ સ્વભાવ છે? જે પૃથ્વીની નારંગી સરખી ગોળાઈજ તેમ થવામાં કારણ હોય તે સમુદ્રકિનારે ઉભેલ બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિની ચક્ષુઓ મન્દdજવાળી અને અન્ય વ્યક્તિની ચક્ષુઓ વિશેષ તેજવાળી છે. તેમાં મન્દતેજેયુક્ત ચક્ષુવાળે વિવક્ષિત સ્થાને રહેલી સ્ટીમરને જેટલા પ્રમાણમાં દેખે છે તે અપક્ષાએ વિશેષ તેજેયુક્ત ચક્ષુવાળ પુરૂષ તજ સ્થાને રહેલી સ્ટીમરને વિશેષ પ્રમાણમાં જોઈ શકે છે. જે પૃથ્વીની નારંગી સરખી ગેળાઈથી સ્ટીમર સંબંધી નીચેનો ભાગ દબાઈ ગયે (આવૃત થયેલો) હોય તે સ્પષ્ટ અસ્પષ્ટપણે ભલે સ્ટીમરનો ઉપરનો ભાગ બનેને યથાસંભવ દેખી શકાય. પરંતુ તેમ નહિ થતાં મન્દ તેજેયુક્ત ચક્ષુવાળો નીચેનો ભાગ દેખી શકતા નથી કેવલ ઉપરજ ભાગ જોઈ શકે છે, જ્યારે વિશેષ તેજેયુકત ચક્ષુવાળો પુરૂષ સ્ટીમર સંબંધી નીચે-ઉપરના ભાગને સ્પષ્ટપણે જોઈ શકે છે અને એ હકીકત અનુભવ સિદ્ધ છે. એથી સાબીત થાય છે કે સ્ટીમરનો નીચેનો ભાગ ચુનચૂન દેખાવમાં પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ એ કારણ નથી. પરંતુ ચક્ષુને મર્યાદામાં રહેલ વસ્તુ જેવાને તથા પ્રકારને સ્વભાવ જ કારણ છે અને એથી જ ચાક્ષુષ પ્રત્યક્ષમાં રાવિત્તિ ' ગ્ય દેશમાં વિષયના રહેવાપણાની ખાસ જરૂરીયાત સ્વીકારેલી છે. અભ્યાધિક દેખવાની શક્તિવાળા બે પુરૂષાના દષ્ટાન્તમાં કાંઈ અસંગતપણું લાગતું હોય તે સમુદ્રમાં ઘણે દૂર ચાલી જતી સ્ટીમર કે જેને ઉપરજ અમુક ભાગ પૂલદષ્ટિથી જોવામાં આવે છે તે સ્ટીમરનેજ દુનિથી જોતાં નીચેના તલીઆથી લઈને ઉપર સુધી સ્પષ્ટપણે દેખવામાં આવે છે તે પ્રસંગે સ્ટીમરના નીચેના ભાગને ઢાંકનાર પૃથ્વીની ગોળાઈ દુર્બિનથી શું દૂર થઈ જતી હશે?
બીજુ જે પૃથ્વી નારંગી સરખી ગોળ છે એમ માનવા સાથે તેના પડ ઉપર
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૦
ગુરૂત્વાકર્ષણ
આપણે અથાત્ વમાનમાં દેખાતા એશિઆ-યુરોપ-અમેરિકા વિગેરે દેશે રહેલા છે એમ માન્યતા રાખવી પડે છે તેા નારંગી સરખા એ પૃથ્વીના ગાળા પાલા છે ? કે ધન છે ? જો કહા કે ધન છે તે તેમાં શું ભરેલુ છે ? અને પેાલેા છે તા તની ખાત્રી શી ? તે તે ખાત્રી કથા પ્રત્યક્ષથી કરી છે ? અનુમાનથી જો તેની ખાતરી કરાતી હાય તા જ્ઞાનીઓના વનાને સાક્ષાત્ ખાધ આવે તેવુ અનુમાન શા મુદ્દાથી કરાય છે? વળી પૃથ્વીને નારગી સરખી ગેાળ માનીએ તો દક્ષિણ ધ્રુવ પાસે રહેલ સમુદ્ર વિગેરેનુ પાણી કાને આધારે રહેલ છે ? કહેશેા કે ગુરૂત્ત્વાકર્ષણના નિયમને અંગે પૃથ્વી પાણીનુ આકર્ષણ કરે છે તા ઉત્તર ધ્રુવ પાસે રહેલ સમુદ્રનું પાણી નજીકમાં રહેલ પૃથ્વીથી કેમ આર્ખાતુ નથી ? • પૃથ્વીનું મધ્યબિન્દુ આકર્ષક છે' એમ માનીએ તો ભારે વસ્તુના અગ્ર મધ્ય અને અધા ભાગમાંથી ગુરૂત્વાકષ ણથી વેગ ક્રમે ક્રમે વધવા જોઈએ, ધાતુનું પતરૂં બનાવીને કરેલા ઘડા વિગેરે પાણીમાં તરે છે અને ધાતુના એક ન્હાના કકડા હાય તે તરતા નથી. કકડાને આકર્ષણ અને ઘડા વિગેરેને નહિ ? આવી આવી ઉપસ્થિત થતી અનેક પ્રશ્નપરમ્પરાથી તેમજ આગળ જણીવવામાં આવતા જૈન-જૈનેતર શાસ્ત્રીયપાટાથી એમ માનવાને ચાક્કસ કારણ મળે છે કે પૃથ્વી નારંગી સરખી ગોળ નથી પરંતુ થાળી કિવા પુડલા સરખી ગા માનવી એ વિશેષ યુક્તિ સંગત છે.
પૃથ્વી થાળી સરખી ગોળ છતાં પાશ્ચાત્ય વિદ્યાના ગમે તે યુક્તિઓથી નારંગી સરખી ગાળ પૃથ્વીને માને છે, તેને અંગે સમન્વય પૃથ્વીની ગાળાઇમાં કરવા રૂપે જો વિચારીએ તા ચક્ષુના પ્રાય: તવા પ્રકારે ગાળ સમન્વય. દેખવાના સ્વભાવ સહે સમાઇ આવશે. રેલ્વેના પાટા ઉપર ચાહ્યા જતા માણસ . પાતાથી સૌ કદમ દૂર રહેલા જુદા જુદા પાટાઓને પણ ભેગા થતા હાય તેમ દેખે છે, તેમજ ટલેજ દૂર રહેલ તારના થાંભલાને પાતાની પાસે રહેલા તારના સ્થંભ જેટલા પ્રમાણવાળેાજ દૂરવત્તી સ્તંભ છતાં ઘણા ટુકા દેખે છે. ખુબી તા એ છે કે બન્ને પાટાએ જુદા જુદા છતાં તેમજ તે અને પાટાના મધ્યમાં રહેલ આસન્ન ભૂમિ દષ્ટિગોચર થવા છતાં પાટાએ ભેગા થતા હોય તેમ દશ્યમાન થાય છે. દૂરવર્તી સ્તંભના જમીન સાથે અડેલા ભાગ તેમજ ટોચના ભાગ દેખાવા છતાં ( જાણે મધ્યભાગથી સ્તંભ ટુકાઇ ગયેા હાય તેમ ) નાના દેખાય છે. તેથી એમ માનવું જોઈએ કે ચક્ષુના તથાપ્રકારે તીસ્તું તેમજ ઊર્ધ્વાધ: ગાળ દેખાવાના સ્વભાવ તેમજ ફેટામાં નજીકની વસ્તુ હેાટી અને ઈંટેની વસ્તુ ન્હાની પડતી જોવાથી તને સ્વાભાવિક વિષય હાઇ ગાળ નહિ છતા ગાળાકારે દેખાતી પૃથ્વીને નારંગી સરખી ગોળ કલ્પવાના પ્રસંગ પ્રાપ્ત થયેા હાય તા તે બનવા જોગ છે. પરંતુ તેથી ગાળ નહિ એવી પૃથ્વી નારંગી સરખી ગોળ થઇ જતી નથી. પૃથ્વીની નારંગી સરખી ગાળાઇ માનીએ તે અમુક
Page #40
--------------------------------------------------------------------------
________________
માઈલ ચાલતાં અમુક અંશ નીચાણ કિંવા ઉંચાણ થવું જોઈએ. કેઈપણ દિશાએ ઉચ્ચતા હોઈ જતાં વધારે થાક લાગવો ને આવતાં તે થાક ન લાગ જોઈએ, વળી પાણીને સ્વભાવ સપાટીએ રહેવાને હાઈ કઈપણ જગેપર સેંકડે અને હજારો માઈલ દરીયાથી કાંઠે ઉંચે હોવો જોઈએ, નહેરો દવામાં પણ કોઈપણ દિશાએ માઈલે દશ ઇંચની ઉંડાઈ રખાય છે તે પણ ઓછી હોવી જોઈએ. તેવા ઉંચાણ અથવા નીચાણને અભાવ તેમજ જેન સિદ્ધાંત તથા રૂદ વિગેરે શાસ્ત્રમાં નારંગી સરખી ગેળાઇનું વર્ણન નહિં હોવા સાથે પુડલા સરખી ગળાઈ હોવાનું પ્રતિપાદન દેખાતું હોઈ “પૃથ્વી નારંગી સરખી ગેળ નથી પરંતુ પુડલા સરખી ગેળ છે” એ પ્રમાણે માનવું એ શાસ્ત્રીય દષ્ટિએ તેમજ યુક્તિથી યોગ્ય જણાય છે.
“એક વ્યકિત એક સ્થાનેથી રવાના થયા બાદ તેજ દિશામાં અખંડ પ્રયાણ કરે તે ફરતે ફરતે પુન: તેજ સ્થાને આવી પહોંચે છે, માટે પૃથ્વી નારંગી સરખી ગેળ છે” એવા જે વિચારે છે તે પણ બુદ્ધિગમ્ય તેમજ શાસ્ત્રીય નથી. કારણ કે સૂર્યના સર્વમંડલે પૈકી સભ્યન્તરમંડલ કે જેને ઉત્તરધ્રુવ (રેખાંશ) માન છે. તેનું સ્થાન તેમજ સૂર્ય મંડલને ચાર વિગેરે બરાબર વિચારાય તે એકજ દિશામાં ચાલતા માણસ પુનઃ તેજ સ્થાને આવી પહોંચે છતાં “પૃથ્વી નારંગી સરખી ગેળ નહિ પરંતુ પુડલા સરખી ગોળ છે” એમ સુખેથી માની શકાય છે.
પ્રશ્ન-વર્તમાનમાં શોધાયેલ એશિયા-યુરોપ-આફ્રિકા-અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા દેશનો સમાવેશ જેનદષ્ટિએ ગણાતાં જબૂદીપના અથવા જબૂ દ્વીપના સાત મહાક્ષેત્રો પૈકી એક ભરતક્ષેત્રવર્તિ છ ખંડો પૈકી ક્યા ખંડમાં સમાવેશ થાય છે ? ઉત્તર –વૈતાઢ્ય પર્વત તેમજ વૈતાદ્યને ભેદી લવણ સમુદ્રમાં મળનાર ગંગા
સિન્ધથી ભરતક્ષેત્રના છ વિભાગો થયેલા છે. તે છ વિભાગે એશીયા વિગેરે પાંચે પૈકી નીચલા ત્રણ વિભાગમાં પાંચ દેશોનો સમાવેશ માનો એ ખંડાને અધ ભરત ઉચિત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કઈ વિરોધ માં સમાવેશ. આવતી હોય તેમ જણાતું નથી. કારણ કે શાસ્ત્રીય દષ્ટિએ સમગ્ર
છે. કલા. ભરતક્ષેત્રની પહોળાઈ પર દે છે. અને નીચેના અર્ધા વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહોળાઈ સમગ્ર પ્રમાણુની અપેક્ષાએ અર્ધ પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તે પણ પાશ્ચાત્યવિદ્વાનો દક્ષિણધ્રુવથી ઉત્તરધ્રુવનું જેટલા માઈલ પ્રમાણુ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણાર્ધ ભરતના ત્રણ વિભાગનું પ્રમાણ વિશેષાધિક છે. પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર પર્યત ભરતક્ષેત્રની લંબાઈ ૧૪૪૭૧. યોજન પ્રમાણ છે. જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા પર્વતની (પરિઘની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માઈલ પ્રમાણ છે. પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ પ્રમાણ અને ઉત્તર
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૨
દક્ષિણ વ્યાસ ૭૦૦ માઈલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વર્તમાનમાં શોધાયેલ દેશને ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરવા તેમાં કઈ વિરોધક હેતુ હોય તેમ ખ્યાલમાં આવતું નથી.
ઉત્તર.
૭૯૨૬રી માઈલ
પશ્ચિમ
૯૦૦ માઈલ
) પૂર્વ
હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭ર૬ માઈલ છે અને ઉત્તર દક્ષિણ ૭૯૦૦ માઈલ છે.
દક્ષિણ. પ્રશ્ન-( જ્યારે અમદાવાદની અપેક્ષાએ) આ દેશમાં સૂર્યોદય થાય છે. તે અવસરે અમેરિકા વિગેરે દૂર દેશમાં લગભગ સંધ્યાનો ટાઈમ થયેલ હોય છે તે પ્રમાણે ત્યાંથી આવતા વાયરલેસ ટેલીગ્રાફથી જણાવવામાં આવે છે એટલે કે અમેરિકામાં થતા સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ નવદશ કલાકનું સમજાય છે. તે મુજબ ઈંગ્લેંડ જર્મની વિગેરે દેશોમાં ખુદ હિન્દુસ્થાનમાં રહેલ મદ્રાસ-કલકત્તા વિગેરે શહેરોમાં પણ કોઈ ઠેકાણે છ કલાકનું કોઈ ઠેકાણે ચાર કલાકનું, કેઈ સ્થાને કલાકનું સૂર્યોદય તથા સૂર્યાસ્ત સંબંધી અંતર પડે છે તેમાં શું કારણ છે? જૈન શાસ્ત્રોમાં અનેક વખત શ્રવણ થાય છે કે જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એ એકદેશીય સિદ્ધાંતનું શ્રવણ કરી કઈ અર્ધદગ્ધ એમ પણ કહે છે કે અમેરિકામાં એ પ્રમાણે સૂર્યોદય સૂર્યાસ્ત સંબંધી આ દેશની અપેક્ષાએ લગભગ વિપરીત કમ હોઈ તે અમેરિકાને મહાવિદેહ કેમ ન કહી શકાય ? શાસ્ત્રના રહસ્ય જાણનારાઓ તે મહાવિદેહમાં સદાકાલ ચતુર્થઆ તીર્થકરેને સદભાવ મોક્ષગમનને અવિરહ તેમજ સ્વાભાવિક શકિતવંત મનુષ્યને ત્યાં જવાની શકિતનો અભાવ વિગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહનું ઉપનામ સ્વપ્રમાં પણ આપતા નથી, તો પણ સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સંબંધી જે દશ કલાકનું અંતર પડે છે તેમાં શું કારણ છે? ઉત્તર–પ્રથમ જણાવી ગયા પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર
પર્યત લંબાઈ ૧૪૪૭૧ ૪ યોજન પ્રમાણ છે. વર્તમાનમાં સૂર્યોદયના શોધાયેલ એશિયાથી અમેરિકા પર્યત પાંચે ખંડેને સમાવેશ ઉદયાતમાં પણ ભારતના દક્ષિણાર્ધ વિભાગમાં હોવાનું યુક્તિ પૂર્વક આપણે વિલંબ થવાનું જણાવી ગયા છીએ. ઉચ્ચ સ્થાન ઉપર યંત્ર પૂર્વક ગોઠવાયેલ કારણ. ફરતા દીપક પ્રારંભમાં પોતાની નજીકના પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં
પ્રકાશ આપે છે. એ જ દીપક યંત્રના બલથી જેમ જેમ આગળ .
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૨
ખસતે જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષધપર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રારંભમાં પોતાનું જેટલું પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા મનુષ્યને સૂર્યનો પ્રકાશ મળવાથી સૂર્યોદય થવાનું ભાન થાય છે. મેરૂની પ્રદક્ષિણાના ક્રમે ફરતે સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રમાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતે જેવાથી તે વખતે સૂર્યોદય થયે તે ખ્યાલ આવે છે. અને એ હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશમાં સૂર્યોદય તેમ જ સૂર્યાસ્તનું દશ કલાક આઠ કલાક કિવા કલાક અંતર પડે તેમાં કઈ પ્રકારને વિરોધ આવતો હોય તેમ જણાતું નથી. આ જ વસ્તુને વિશેષ વિચારશું તે ચેકકસ જણાઈ આવશે કે અમદાવાદ, મુંબઈ કે પાલીતાણા કઈ પણ વિવક્ષિત એક સ્થાનને આશ્રયી દિવસનું પ્રમાણ બાર કલાક તેર કલાક અથવા ચોદ કલાક ભલે રહે પરંતુ દક્ષિણાઈ ભરતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યને પ્રકાશ પડ્યું ત્યારથી ઠેઠ પશ્ચિમછેડા સુધી સૂર્યાસ્તના સમયને ભેગો કરીશું તો આઠ પ્રહર અર્થાત ૨૪) કલાક સુધી સમગ્ર ભરતક્ષેત્રના કોઈ પણ વિભાગની અપેક્ષાએ સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈ પણ બાધક હેતુ દેખાતો નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યને દેખાવ થતો હોવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતો હોવાથી તેનું પરિધિ ક્ષેત્ર લગભગ સવાલાખ જન પ્રમાણ થાય, ને કલાકના પાંચ હજારના હિસાબે સૂર્યગતિ ગણતાં ચોવીસે કલાક સૂર્ય સમગ્રભરતમાં દેખાય તેમાં હરકત નથી. શ્રી ચંદ્રપ્રસરા વિગેરે ગ્રંથોમાં પણ એ જ વસ્તુના વિશેષ નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ હોવાનું જણાવવામાં આવે છે. તે પણ ઉપરની વાતને વિશેષ પુષ્ટિ આપે છે. એથી અમેરિકામાં આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય દશ કલાક મોડા થાય છે. એટલે કે અહિ દિવસ હોય ત્યારે ત્યાં રાત્રિ હોય છે અને ત્યાં રાત્રિ હોય ત્યારે અહિં દિવસ હોય છે, એ કારણથી અમેરિકાને મહાવિદેહ ક૯પવાની મૂર્ખાઈ કરવી તે વિચારશૂન્યતા છે.
१ पढमपहराइकाला, जंबुद्दीवम्मि दोसु पासेसु। लन्भंति एगसमयं, तहेव सव्वत्थ नरलोए ॥१॥ पढ । प्रथमप्रहरादिका उदयकालादारभ्य रात्रेश्चतुर्थयामान्त्यकालं यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते । भावना यथा-भरते यदा यतः स्थानात् सूर्य उदेति तत्पाश्चात्यानां दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधोवासिनां जनानां मध्याह्नः, एवं केषाञ्चित् प्रथमः प्रहरः, केषाञ्चिद्वितीयः प्रहरः, केषाञ्चित्तृतीयः प्रहरः, क्वचिन्मध्यरात्र, क्वचित् सन्ध्या, एवं विचारणयाऽष्टप्रहरसम्बन्धी कालः समकं प्राप्यते । तथैव नरलोके सर्वत्र ગઢડા તમે સતત સૂર્યપ્રમાણેના પ્ર સંભાવનું વિચમ્ ! (ભાવાર્થ સુગમ છે.)
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રશ્ન-ઉત્તરધ્રુવ વિગેરે કેટલાક સ્થાને એવા છે કે જ્યાં લગભગ એક સાથે છ મહિના સુધી દિવસ તેમ જ છ માસ રાત્રિ હોવાનું કહેવાય છે તો તે શી રીતે બની શકે ? ઉત્તર–પ્રથમના પ્રશ્નોત્તરમાં જણાવેલ છે જે ભરતક્ષેત્રના પૂર્વ છેડાથી
પશ્ચિમ છેડા સુધીમાં જુદા જુદા વિભાગને આશ્રયી આઠ પ્રહર છ મહિના સુધી સુધી સૂર્ય પ્રકાશ હોવાનો સંભવ છે તે પછી તે જ ભરસૂર્યના પ્રકાશ રહે તેમાં લગભગ મધ્યભાગમાં વૈતાદ્ય પર્વતના કોઈ પણ ઉંચાણ તેનું સમાધાન. પ્રદેશમાં એવું સ્થાન કપવું જોઈએ કે સૂર્ય જ્યારે ઉત્તરા
યણમાં હોય ત્યારે આઠે પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ તે સ્થાને આવી શકે અને દક્ષિણાયનમાં સૂર્ય ગયા બાદ આઠે પ્રહર સુધી સૂર્યના પ્રકાશને અભાવ હોવાથી રાત્રિ થતી હોય તો તેમાં કાંઈ પણ વિરોધાભાસ આવે તેમ જણાતું નથી.
આ ઉપર જણાવેલી બધી માન્યતાઓ ઉપર જે લખાણ કર્યું છે તે ઘણું જ સંક્ષિપ્ત છે. હું પોતે પણ એમ માનું છું કે આ વસ્તુઓ ઉપર અનેક વખત ઘણું જ વિચારો-પરસ્પર ચચાઓ તેમ જ તે તે વસ્તુની સિદ્ધિ માટે આકૃતિઓ જણાવવા સાથે લેખો લખાવા જોઈએ. વેધશાળાનો અનુભવ હોવા જોઈએ. પરંતુ તેવા પ્રકારના સાહિત્યપ્રાપ્તિ સંબંધી સાધના અભાવે તેમ જ સમયના અભાવે વિશેષ લખાણ થઈ શક્યું નથી. પ્રસંગે આ પ્રકરણ ઉપર ખાસ ગ્રન્થ તૈયાર કરવાકરાવવાનો પ્રયત્ન થાય તે યોગ્ય છે તે પણ જૈન તેમ જ વૈદિક માન્યતાઓને અંગે એટલું તો અવશ્ય કહેવું પડશે કે–પાશ્ચાત્ય વિદ્વાનોએ માનેલી માન્યતાઓ સાચી જ છે આવું માની લેવામાં ખાસ વિચારવા જેવું છે. સિદ્ધાંત ભૂલેકને સ્થાળી સરખે ગોળ માનવા સાથે પ્રથમ એક કપ પછી
દ્વિગુણ સમુદ્ર એક દ્વિગુણ દીપ એક દ્વિગુણ સમુદ્ર એમ યાવતું બલાક સંબંધી પૂર્વ પૂર્વીપસમુદ્રોથી દ્વિગુણપ્રમાણયુક્ત અસંખ્યદ્વીપ સમુદ્ર શાસ્ત્રીય મંતવ્ય સ્વરૂપ માને છે, તે પ્રમાણે વૈદિક સિદ્ધાંત પણ ભૂલકને થાલી
સરખો ગોળ માનવા સાથે દ્વિગુણ દિગુણ કેટલાક દ્વિીપ સમુદ્રની મર્યાદાયુક્ત માને છે. જે નીચે જણાવેલા વૈદિક સાક્ષરના કલ્યાણ માસિકમાં આવેલ લેખ પરથી જાણી શકાશે–
यह सम्पूर्ण जम्बूद्वीप एक लक्ष योजन के परिमाणवाला है। इस जम्बूद्वीप को चारों दिशाओंसे मेखलाके समान घेरे हुए. क्षीरसमुद्र है, यह क्षीरसमुद्र भी एक लक्ष योजन परिमाणवाला है । इसके आगे प्लक्षद्वीप दो लाख योजन परिमाणवाला है । इस प्लक्षद्वीपको चारों ओरसे घेरे हुए इश्चरसोदक नामका समुद्र है। यह समुद्र भी दो लक्ष योजन परिमाणवाला है। इससे आगे शाल्मलीद्वीप है।
Page #44
--------------------------------------------------------------------------
________________
यह शाल्मलीद्वीप चार लाख योजन परिमाणवाला है। उस शाल्मलीद्वीपको चारों तरफसे घरे हुए सुरोद नामका समुद्र है, यह समुद्र भी चार लाख योजन परिमाणवाला है । इससे आगे कुशद्वीप है । यह कुशद्वीप आठ लाख योजन परिमाणवाला है । इस कुशद्वीप को चारों तरफसे घेरे हुए घृतोद नामका समुद्र है । यह समुद्र भी आठ लाख योजन परिमाणवाला है। इससे आगे क्रौञ्चद्वीप है। यह क्रौञ्चद्वीप सोलह लाख योजन परिमाणवाला है। इस क्रौञ्चद्वीपको चारों तरफसे घेरे हुए क्षीरोद नामका समुद्र है, यह भी सोलह लाख योजन परिमाणवाला है। इससे आगे शाकद्वीप है, यह शाकद्वीप बत्तीस लाख योजन परिमाणवाला है । इस शाकद्वीपको चारों तरफसे घेरे हुए दधिमण्डोद नामका समुद्र है । यह समुद्र भी बत्तीस लाख योजन परिमाणवाला है, उसके आगे पुष्करद्वीप है । यह पुष्करद्वीप चौंसठ लाख योजन परिमाणवाला है । इस पुष्करद्वीपके चारों ओर शुद्धोद नामका समुद्र है। यह समुद्र भी चौंसठ लाख योजन परिमाणवाला है, ये सात द्वीप और सात समुद्र मिलकर दो करोड़ चौवन लाख योजन परिमाणवाले हैं। सात द्वीप तथा सात समुद्र मिलकर जितने योजन परिमाणवाले हैं । उतने ही योजन शुद्धोद नामक समुद्रसे आगे भूमिका परिमाण है । इस भूमिसे आगे आठ करोड़ उन्तालीस लाख योजन परिमाणवाली सुवर्णकी भूमि है। इस भूमिको छोड़कर आगे लोकालोक-पर्वतके मध्य देशको शास्त्रमें मानसोत्तर मूर्द्धस्थान कहते हैं । इस मध्यदशमें सूर्यभगवान् रात-दिन सर्वदा भ्रमण करते हैं। मानसोत्तर परिमण्डलका परिमाण साढ़े नौ करोड़ योजन शास्त्रमें कहा है । इतने योजन परिमाण रातदिन सूर्य भगवान् चलते हैं । रात-दिनमें जितने योजन परिमाण सूर्यभगवान् चलते हैं, उतने योजन को बत्तीस गुणा करनेसे जितने योजनकी संख्या होती है, उतने योजनपर्यन्त का देश सूर्य भगवान् के किरणोंसे व्याप्त है । इस लोकको बुद्धिमान् भूलोक कहते हैं।'
પૃથ્વી પોતાની ધરી ઉપર તેમ જ સૂર્યની આસપાસ ફરે છે અને સૂર્ય સ્થિર છે” એવું પાશ્ચાત્ય વિદ્વાનોનું મન્તવ્ય છે તે પણ વિચારણીય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, બૃહતસંગ્રહણી, મંડલપ્રકરણ, લોકપ્રકાશ વિગેરે સંખ્યાબંધ જૈનગ્રન્થમાં સૂર્યને સંચાર અને પૃથ્વીના ઘેર્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરંતુ ફર્વેદમાં પણ તે પ્રમાણે જ વર્ણન કરવામાં આવેલ છે. જે નીચેના વાક્યથી સમજાશે–
" सूर्यो हि प्रतिदिनं......एकोनषष्ट्यधिकपंचसहस्र (५०५९) योजनानि मेरुं प्रादक्षिण्यन परिभ्राम्यति । (ऋ० अ० २, अ० १, व० ५.)
“सूर्य २॥ ( प्रतिमुहत ) पांय ९१२ सासा (५०५८ ) योन મેરૂની આજુબાજુ પ્રદક્ષિણાના કમવડે પરિભ્રમણ કરે છે.”
Page #45
--------------------------------------------------------------------------
________________
“અરર વિરે છે તે પાવાપુfથ ” ( અ૦ ૨, ૪, ૫, ૦૦ ૨.) “આકાશ અને પૃથ્વી અચર છે ને અવિચલ છે”
એ પ્રમાણે શાસ્ત્રીય મન્તવ્યને વિશેષ વિચાર માટે બાજુમાં રાખીને યુક્તિપૂર્વક વિચાર કરશે તે પણ વાચકને પૃથ્વીનું સ્થર્ય તેમજ સૂર્યનું પરિભ્રમણ સહેજે જણાઈ આવશે. ચાલતી રેલગાડીમાં બેઠેલ માણસ રેલગાડીને સ્થિર જુવે છે અને ભ્રમને
અંગે માર્ગ ઉપરના વૃક્ષાદિને ચાલતા દેખે છે. આવી ભૂલને પૃથ્વીના પરિ- લીધે જ પૃથ્વીને સ્થિર અને સૂર્યાદિને ચાલતા જઈએ છીએ જમણ સંબંધી. એમ કદાચ માની લઈએ, પરંતુ આધાર પર ચાલતા તીચ્છ
ગતિવાળી ગાડી કે વહાણેના ઉદાહરણથી નિરાધારપણે ચકાવા લેતી પૃથ્વીની સાબીતી કરવી વ્યાજબી કેમ મનાય ? રેલગાડી પૃથ્વી ઉપરના પાટાના જ આધારે ચાલે છે. કેટલીક વાર પાટા બુટી જતાં નિરાધાર રેલના અકસ્માત થયાના ઘણા દાખલાઓ મળી આવે છે. જે રેલ વિગેરે નિરાધારપણે ચાલી શકતા નથી તો પછી પૃથ્વી નિરાધારપણે ચાલી શકે અને ત્રાંસી થવા છતાં તેની અંદરની વસ્તુ ન પડી જાય ત કેમ બને ? સાફ લિબ કે સાફ રબરના દડાને લાગેલી ધૂળ ફેરવવાથી ખરી જાય છે, લગાડેલું તણખલું કે દાબ વિનાની ટાંકણું પડી જાય છે ત્યાં આકર્ષણ કેમ કાર્યકારક થતું નથી ? કુવાને કાઠે નજીક છતાં કુવામાં, કે ભીંત નજીક છતાં છાપરા ઉપરથી મનુષ્ય કેમ ભૂમિ ઉપર પડી જાય છે ? કાંઠા અને ભત કરતાં મનુષ્ય અને પડનારી વસ્તુ ઘણું હલકી છે, ચાલતી રેલ્વેના માથે રાખેલા કાંકરા વેગને લીધે જલદી નીચે પડે છે, ત્યાં આકર્ષણ કેમ કાર્ય કરતું નથી ? વળી સપાટીવાળા રેલના વેગને પણ મનુષ્ય જાણી શકે છે તો પછી ગડમથલ લેતી પૃથ્વીના વેગની મનુ વેને અવશ્ય ખબર પડવી જોઈએ, અને બુદ્ધિવિશ્વમ થતા હોય તે તે પણ સુધરવો જોઈએ. પરંતુ પૃથ્વી ફસ્તી નથી તો તે બુદ્ધિવિશ્વમ કેમ માની શકાય? ઉલટું પૃથ્વીને ફરતી માનનારા પણ પૃથ્વીને ફરતી માને છે તે સાથે સૂર્યને પણ ફરતા માનવા તૈયાર થાય છે આ તે કેવો બુદ્ધિભવ ? મૃગતૃષ્ણામાં થયેલ જલનું ભાન જેમ આગળ જતાં જળ ન મળવાથી બ્રાન્ડ નક્કી થાય છે, તેમ રેલ્વેની સ્થિરતાનું ભાન સ્ટેશન આવવાથી બ્રાન્ડ નકકી થાય છે. તે પછી તેવા અસત્ય બ્રાન્ત દષ્ટાન્તાથી વસ્તુ સ્થિતિ સાબીત કરવી એ સાચાનું કાર્ય ગણાય નહિં.
એક બાણને પુર જેસથી કોઈ પણ દિશામાં ફેંકતા તે આકાશમાં જઈ બેચાર મિનીટ પછી અમુક અંતરેજ પૃથ્વી પર પડશે. હવે પૃથ્વીની જે ગતિ માનીએ તે બેચાર મિનીટમાં પૃથ્વીની કેટલી બધી ગતિ થઈ જાય ? અને એ ગતિ માનતાં બહુ કયાં ને ક્યાં પડવું જોઈએ. છતાં બાણના ફેંકયા પછી પ માઈલને પણ વધારે તફાવત પડતો નથી.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૭
એક મિનીટમાં હજાર માઇલની ગતિવાળા પૃથ્વીના વેગ જો સાચા હાય તે આપણે એક મીનીટ પહેલા ઉંચે જોયેલ અથવા ધારી રાખેલ પક્ષી વાદળાં કે ઉંચે કે કેલ વસ્તુને એક મિનીટ બાદ જોઈ ન શકીએ. કારણ એક મિનીટમાં તા આપણે હાર માઇલ દૂર પહેાંચી જઇએ. વળી આવી વેગવાળી પૃથ્વીમાં આપણા વસવાટ હેાઇ ક્ષણે ક્ષણે અવનવા બનાવેા દેખાવા જોઇએ. તથા પૂર્વ દેખેલી વસ્તુઓ આપણને ક્ષણે ક્ષણે અદશ્ય થવી જોઇએ. અને પવનના ઝપાટાને લીધે આવેલી ધૂળ ખહાર નીકળવી જોઇએ નહિ તેમજ બારણાથી અંદર પણ આવવી જોઇએ નહિં.
અણુિના આધારે અતિ વેગથી ક્રૂરતા ભમરા સ્થિર દેખાય છે, અને ભ્રમણ વખતે પોતાની ઉપર રહેલ રજ:કને દૂર ફેંકી દે છે. તે પ્રમાણે સ્થિર દેખાતી પૃથ્વીને ગતિવાળી કહેવો તે બ ંધબેસતું નથી. કારણ કે પ્રથમ તેા પૃથ્વીને નિરાધાર માનવા સાથે પૃથ્વીનું પરિભ્રમણ કહેવુ એ વિસ ંવાદી વચન છે, છતાં પૃથ્વીને ભ્રમવાળી માનીએ તો પોતાની ઉપર રહેલી ચીજને પૃથ્વીએ ક્ કી દેવી જોઇએ અને સમુદ્રના પાણીને તા જરૂર સંબંધ વિનાનું હાઇ ઉછાળી દેવું જોઇએ પરંતુ આકાશમાંથી પડતા બ્યાને પણ દૂર નાંખી શકતી નથી. જેથી પૃથ્વી ગતિવાળી હોવાની કલ્પના અસંગત છે.
ઉપર જણાવેલ જુદા જુદા દૃષ્ટાંતાથી પૃથ્વીનુ સ્થય તેમ જ સૂર્યનું પરિ ભ્રમણ જેમ સિદ્ધ થાય છે તે પ્રમાણે—
પૃથ્વીની અપેક્ષાએ સૂર્ય ઘણા માટે છે અને સૂર્યની અપેક્ષાએ પૃથ્વી ઘણી નાની છે. ’ એ માન્યતા સંબ ંધી ‘સૂર્ય ઘણા માટો હોય અને પૃથ્વી ત અપેક્ષાએ ઘણી નાની હાય તા મેાટી વસ્તુની પ્રભા નાની વસ્તુના સર્વ ભાગમાં ( લગભગ ઘણાખરા ભાગમાં ) સેકડો ગુણી મોટી જ્વાલા આગળ ટાંકણીની છાયા કે તેના અમુકભાગમાં અપ્રકાશ ન પડતાં સર્વથા પ્રકાશ હોય છે. તેમ પડવી જોઇએ. અને તેમ થતું જોવામાં આવતુ નથી ' વિગેરે યુક્તિ સંગત વિચારાથી મનન કરવા આવશ્યકતા છે.
C
વાચન-મનન–અથવા શ્રવણ પૂર્વક શાસ્રીય મન્તવ્યે જાણવાને જઆને સુઅવસર પ્રાપ્ત થયેલા છે તેવા કેટલાક સુન્ન માનવાને પણ ક્ષેત્રપરાવૃત્તિમાં શાસ્ત્રીય મન્તવ્યેાથી વિપરીત વર્તમાનક્ષેત્રપરાવૃત્તિ દેખીને કારણે. કાઇ કાઇ વાર વિધવિધ શકાએ ઉપસ્થિત થાય છે. પરંતુ વિચાર પૂર્વક તેવી શકાએ ન કરવા માટે લેખક આભાવે સુજ્ઞ સમાજને સૂચવે છે. કારણ કે તત્ત્વદ્રષ્ટિથી વિચાર કરીશુ તો જગમાં સકારણ કિવા નિષ્કારણુ ( કુદરતી રીતે ) અનેક પરાવર્તન થયા કરે છે. સાચુ કહીએ તા સમગ્ર જગત્ પરાવૃત્તિધ મય જ છે. જગતમાં કોઇ પણ એવુ દ્રવ્ય નથી કે જેનું પર્યાય સ્વરૂપે પરાવર્ત્તન ન થયુ હોય. તે પ્રમાણે શાસ્ત્રમાં તે તે
Page #47
--------------------------------------------------------------------------
________________
૧
ક્ષેત્રાને જે આકાર પ્રદર્શિત કરેલા છે તેમાં કાઈ વખતે સકારણ ફેરફાર થયા કરે છે. પરંતુ તેથી શાસ્ત્રપ્રદર્શિત મૂળ આકારમાં પ્રાય: બહુ ફેરફાર થઈ જતા નથી. વાળામુખી, ધરતીક’પ વિગેરે કારણેાથી જલને સ્થાને સ્થળ અને સ્થળને ઠેકાણે જલ, પર્વતને સ્થાને ખીણ અને ખીણની જગ્યાએ પર્વતા થતાં વર્તુમાનમાં પણ અનુભવવામાં આવે છે. સાંભળવા પ્રમાણે જે સ્થાને અમુક વર્ષો અગાઉ સમુદ્ર હતા ત્યાં અત્યારે સકડા માઈલના વિસ્તારમાં સહરાનુ` રણુ થયેલ છે અને જે દરીકિનારે પાંચપચીશ મચ્છીમારીના ઝુ ંપડા સિવાય લગભગ સા વર્ષ પહેલાં કાંઈ જ ન હતું તે જ સ્થાન વમાનમાં સમગ્ર ભારતવર્ષના કેન્દ્રસ્થાન તરીકે ગણાવા સાથે લાખા મનુષ્યાની વસ્તી, ગગનચુંબી ભવ્ય ઇમારતાથી ાભીતું હાવા સાથે વીશપચીશ માઈલના વિસ્તારમાં સુ`બઈ શહેર તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આવા સંખ્યાબ ંધ દાખલાએ મળી આવવા સભવ છે.
ભરતક્ષેત્ર—ગંગા સિન્ધુ નદી વિગેરે સ ંબ ંધી શાસ્ત્રમાં જેં વર્ણન અપાયેલ છે તેના વર્ણનથી ઘણીજ ભિન્ન રીતે વમાનમાં તે તે ક્ષેત્ર ક્ષેત્ર પરાવૃત્તિમાં તેમજ નદી વિગેરેનું સ્વરૂપ નજરમાં આવતું હાવાથી શ્રદ્ધાશીલ શાસ્ત્રીય પ્રમાણુ. વર્ગ પણ વિમાસણમાં પડી જતા જોવાય છે. પરંતુ પ્રથમ જણાવી ગયા મુજબ સકારણ કિંવા નિષ્કારણ જે ક્ષેત્રપરાવર્ત્ત ન થયાં કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા જરૂર છે. શ્રી શત્રુજયમાહાત્મ્ય સાતમા સમાં શ્રીશત્રુજયગિરિરાજના સાતમા ઉદ્ધાર કરનાર સગરચક્રવતીના અધિકાર વણુ - વતાં ગ્રન્થકારે નીચે મુજબ શબ્દો ટાંકેલા છે.
" ततश्चक्री प्रोल्लसचित्तो मुख्यशृङ्गे श्रीभरतेशवत् इन्द्रोत्सव महाध्वजदानच्छत्रचामररथाश्वादिमोक्षणप्रभृतिकं श्रीगुरोर्वचसा सर्वकृत्यं समापयामास । ततो मत्पूर्वजैः कृता एते प्रासादाः स्वर्णमणिमयाः कालदोषेण निर्विवेकैर्लोभान्धजनैः स्वर्णरत्नलोभन विनाशयिष्यन्ते तत एतेषामहं रक्षां करोमि ' इति रक्षोपायं ध्यायन् इति चिन्तयामास - यदि मत्पुत्रैरप्रापदरक्षणार्थ गङ्गा समानीता, अहं च यदि तेषां रक्षां करोमि, तर्हि समुद्रं समानयामीति ध्यात्वैव समुद्रानयनार्थ यक्षान् समादिशति स्म । ततस्तैर्यक्षैर्दक्षिणद्वारात्समाकृष्टः सागरः कल्लोलैः पृथ्वीं छादयन् गर्जितध्वानैर्जगद्बधिरीकुर्वन् टंकणवर्वरचीणभोटसिंहलादिदेशान् प्लावयन् वेगात् शत्रुञ्जसमीपं समाजगाम । अत्रान्तरे शक्रोऽवधिना समुद्रागमनं ज्ञात्वा सहसैव चक्रिन् मैवं कुरु' इत्याकुलवचनैः कृत्त्वा चक्रिणं निवार्य प्राह, तथाहि
.
.
' रविं विना यथा घस्रो, विना पुत्रं यथा कुलम् | विना जीवं यथा देहो, विना दीपं यथा गृहम् ॥ १ ॥
विना विद्यां यथा मत्यों, विना नेत्रं यथा मुखम् । વિના છાયાં યથા વૃક્ષો, થથા ધર્મો ત્યાં વિના ॥ ૨ ॥
Page #48
--------------------------------------------------------------------------
________________
विना धर्म यथा जीवो, विना वारि यथा जगत् । तथा विना तीर्थमिद, निष्फलं सकलं जगत् ॥ ३ ॥ निरुद्धेऽष्टापदे शैले, सत्यसौ जनतारकः । तस्मिन् रुद्ध न पश्यामि, संसारमपरं तारकं भुवि ॥ ४ ॥ न यदा तीर्थकद्देवो, न धर्मो न सदागमः । तदासौ सर्वलोकानां, शैलः कामितदायकः ॥ ५ ॥' इति शक्रवचसा चक्री यक्षान्निवारयति स्म । समुद्रस्तु यावती भूमिमागतस्ता यावत्तथैव स्थितः ॥ इत्यादि ।
[ श्रीहंसरत्न त्रिविरचितशत्रुञ्जयमाहात्म्ये सर्गः ॥ ८॥ ]
તે વાર પછી હષ્ટ ચિત્તવાળા તે સગરચક્રવર્તીએ ગુરૂમહારાજના વચનથી ભરત મહારાજની માફક મુખ્ય શિખર ઉપર ઈન્દ્ર મહોત્સવ, ધ્વજારેપણું, છત્ર, ચામર, રથ, અશ્વનું મુકવું વિગેરે સર્વ ધર્મ કાર્યને સમાપ્ત કર્યું. ત્યારબાદ “ સુવર્ણમણિરત્નને આ પ્રાસાદો મારા પૂર્વજોએ તૈયાર કરાવ્યા છે તે પ્રાસાદેને કાલના મહિમાવડે વિવેક વગરના લેભાન્યપુરૂષે સુવર્ણ રત્ન વિગેરેના લોભથી નાશ ન કરે તેથી એ પ્રાસાદનું મારે રક્ષણ કરવું યંગ્ય છે, એમ વિચારી સગરચક્રવત્તી રક્ષા કરવાને ઉપાય ચિંતવવા લાગ્યા. મારા પુત્રોએ અષ્ટાપદનું રક્ષણ કરવા માટે ગંગાને વાળી તે હું આ પ્રાસાદોનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું’ એ પ્રમાણે વિચાર કરી સમુદ્રને લાવવા માટે પોતાની સેવામાં રહેલા યક્ષેને હુકમ કર્યો. ત્યારબાદ તે યોના પ્રયત્નવડે દક્ષિણ દિશાના દ્વારથી પ્રવિષ્ટ થયેલે સમુદ્ર પિતાના મોજાએથી પૃથ્વીને ઢાંકી દેતા, ગરવવડે જગતને બહેરું કરતો ટંકણુ-બર્બર–ચીન-ભેટ-સિંહલ વિગેરે સંખ્યાબંધ દેશને તારાજ કરતા વેગથી શત્રુંજયની નજીક આવ્યા. એવા અવસરમાં અવધિજ્ઞાનના બલવડે ઈન્દ્રમહારાજ સમુદ્રનું આગમન જાણી તુર્તજ ચક્રવત પાસે આવી “હે ચકી આ પ્રમાણે કરશે નહિં” એવા આકુલ વચનવડે તે પ્રમાણે કરતા અટકાવીને ચકવર્તીને જણાવે છે જે–
સૂર્ય વિના જેમ દિવસ, પુત્ર-વિના કુલ, જીવ વિનાનું શરીર, દીપક વિનાનું ઘર, વિદ્યા વિનાને પુરૂષ, ચક્ષુ વિનાનું મુખ, છાયા રહિત વૃક્ષ, દયા રહિત ધર્મ, ધર્મ વિનાને મનુષ્ય, તથા પાણિ વિનાનું જગત્ જેમ શોભતું નથી તે પ્રમાણે આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત્ નિષ્ફલ છે. અર્થાત્ શભશે નહિં. જો કે
૧ એ સમુદ્ર અત્યારે પણ તાલધ્વજ ગિરિ (તળાજા)ની નજીકમાં છે. બારીક દષ્ટિથી જે તપાસીશું તે દક્ષિણદ્વારેથી સમુદ્રનું આગમન થયું હોય તે તે પણ બરાબર છે. કારણકે દક્ષિણ તરફ જ્યાં દેખશો ત્યાં સમુદ્ર જ દેખાશે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૦
અષ્ટાપદ તીર્થયાત્રાને રધ-અટકાવ થાય છે તે પણ આ શત્રુંજયતીર્થ ભવ્યાત્મા
ને તારક છે. તેની યાત્રાનો પણ રેપ થશે તેપછી પથ્વી ઉપર બીજી કોઈ સારવાળી (તારનારી) વસ્તુ નથી. જે અવસરે તીર્થકરને અભાવ છે, સત્કૃષ્ટ ચારિત્રધર્મને અભાવ છે, પૂર્વરૂપ આગમજ્ઞાનને પણ અભાવ છે, તેવા હુંડા અવસર્પિણી કાલમાં આ શત્રુજ્યગિરિરાજ જ સર્વ પ્રાણીઓના મનવાંછિત આપનાર છે.”
આ પ્રમાણે ઈદ્રના વચનને સાંભળી ચકવતી યક્ષેને અટકાવે છે. પરંતુ જેટલી ભૂમિ પર્યત સમુદ્ર આવેલ છે ત્યાંથી પાછો મૂળસ્થાને ન જતાં ત્યાંને ત્યાં જ રહ્યો. '' - પૂજ્ય શ્રીમાન હંસરત્નસૂરિ મહારાજના એ પૂર્વોક્ત ઉલ્લેખથી સાબીત થાય છે જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજના રક્ષણાર્થે ઉદ્યત થયેલ શ્રી સગર ચક્રવતીના પ્રયત્નથી જબૂદ્વીપના દક્ષિણ દ્વારથી લવણસમુદ્રને જ બદ્વીપમાં પ્રવેશ થયે તે વખતે ભરતક્ષેત્રવતી સંખ્યાબંધ ગ્રામ-નગર અને દેશને જળપ્રલય થયે હોય એ સંભવિત છે. અને આવેલું જળ એમને એમ જે રહ્યું તેને જ આપણે જુદા જુદા વિભાગાશ્રયી અરબી સમુદ્ર -આટલાંટિક મહાસાગર–પાસીફિક મહાસાગર વિગેરે ઉપનામે આપીએ છીએ. પરંતુ વસ્તુતઃ વર્તમાનમાં દષ્ટિગોચર થતાં સમુદ્રો અથવા મહાસાગરો એ લવણસમુદ્રની નહેર સરખાં છે. અને વર્તમાનમાં દેખાતી પાંચ ખંડ રૂપ પૃથ્વી અને તેને ફરતું જે પાણી તે સર્વને ભરતક્ષેત્રના દક્ષિણ તરફના અધ વિભાગમાં જ સમાવેશ કરે એ યુક્તિ સંગત છે. ભરતક્ષેત્રમાં લવણસમુદ્ર સંબંધી જલને પ્રવેશ અને ત્યારબાદ પણ ઉપસ્થિત થયેલ તેવા કારણોને અંગે ક્ષેત્રવિગેરેમાં શાસ્ત્રીય મન્તવ્યની અપેક્ષાએ આપણું સ્થૂલ દષ્ટિથી જ પરાવર્તન દષ્ટિગોચર થાય છે, તેથી શાસ્ત્રીય મળે અસત્ય છે એવું માનવાને કાંઈ પણ કારણ નથી. શાસ્ત્રના વકતા આત પુરૂષ છે. એ આમ પુરૂષોના વચનમાં અવિશ્વાસ કરવો એ અધ:પતનનું પ્રથમ પગથીઉં છે. જે વસ્તુ સંબધી શાસ્ત્રીય મન્તવ્ય અન્ય પ્રકારે હોવા છતાં આપણી ચર્મચક્ષની નજરમાં અન્યરીતિએ અનુભવ થતો હોય તેવા પ્રસંગે
ક વિહિં પરં તેમ નિરં સર્ષ” “રાગ દ્વેષ મહ રહિત જિનેશ્વરેએ જે જે ત જે જે રીતિએ ઉપદેશ્યાં છે તે તે પ્રમાણે જ છે સાચાં અને નિ:શંક છે” એ સૂત્રને આધાર રાખવો જાયેગ્ય લેખાય. શાસ્ત્રમાં ગંગા અને સિધુ મહાનદીનું જે વર્ણન આવે છે તે ગંગા સિંધુ
નદીઓ વર્તમાનમાં છે તે સમજવી કે અન્ય ? આ પ્રશ્ન ગંગા સિધુ નદીના ઘણી વખત અનેક જીજ્ઞાસુ વ્યકિતઓ તરફથી થાય છે, તેના સ્થાને. સંક્ષિપ્ત સમાધાનમાં જણાવવું ઉચિત સમજાય છે જે-સિબ્ધ
નદી તે પ્રાય: તેજ છે. એટલે કે કાળ બળને અંગે તેના પ્રમમાં ન્યૂનાધિકા થયું ભલે નજરમાં આવતું હોય! પણ સ્થાનમાં ખાસ પરાવર્તન
Page #50
--------------------------------------------------------------------------
________________
થયું હોય તેવું માનવામાં કોઈ પ્રબલ સાધન જાણવામાં આવ્યું નથી. જ્યારે ગંગા નદીના પ્રમાણમાં ન્યૂનાધિક્ય સંબંધી ફેરફાર સાથે સ્થાન પરાવૃત્તિ થવા માટે શાસ્ત્રોય (ચરિતાનુયોગ સંબંધી) પુરો મળી શકે છે. ____“ यावत् शक्रस्तं प्रतिबोधवाक्यैरेवं प्रतिबोधयति तावत् द्वौ पुरुषौ समकालमागत्य चक्रिणं प्रणेमतुः। तयोः प्रथमः श्री अजितस्वामिनः समागमं कथयामास। द्वितीयस्तु स्वामिन् ! तव पुत्रैः समाकृष्णा जाह्नवी अष्टापदे खातिका पूरयित्त्वाग्रे प्रसर्पन्ती समीपस्थान् देशान् प्लावयन्ती वर्त्तते । सा यदि समुद्रे प्रवेशं न प्राप्नोति तदा समग्रमपि भारतं प्रलयकालीनसमुद्र इव प्लावयिष्यति । ततोऽविलम्बेनैव जानपदरक्षार्थ तस्याः समुद्रप्रवेशार्थ कश्चित्समर्थपुरुषमाशापयतु देवः । इत्येवं जिनागमनेन हर्पितं पुनर्देशप्लावनश्रवणेन विसंस्थूलं चक्रिणं पुनः शक्रः प्राहा- चक्रिन् शोकं विहाय परमऽशोककारणं जिनं वन्दस्व । अन्यश्च जहुकुमारपुत्रं भगीरथं महौजसं गङ्गावालनार्थ नियोजयेति शक्रवचः प्रमाणीकृत्य कथञ्चिन्नेत्राणि प्रमृज्य भगीरथं समाहूय तत्पृष्ठे हस्तं दत्त्वा, वत्स ! 'साम्प्रतं दवदग्धवने इवास्माकं वंशे त्वमेवावशिष्टाङ्करोसि । ततो वंशस्थितिः सकला त्वामेव समाश्रिता । तद् गच्छ लोकरक्षायै । दण्डेन कृत्वा जाह्नवीं पुनर्मुख्यप्रवाहे समानय' इत्यादि समाज्ञापयत् । सोऽपि महत्सैन्य समादायाविच्छिन्नप्रयाणैर्गगावालनार्थ चचाल । चक्री xx x x x x x x x x x x x x x x x x x x x । इतश्च भगीरथोऽपि अष्टापदं प्राप्य स्वपितृपितृव्यानां भस्म वीक्ष्य अतिदुखितः क्षणं मूच्छी लब्ध्वा पुनः सचेतनीभूतो नागमाराधयामास । सोऽपि तद्भक्त्या तुष्टस्तत्रागत्य इति प्राह, वन्स ! 'एते मया वारिता अपि नागलोकोपद्रवं चक्रुः । ततः क्रोधपरवशेन मया ज्वालिताः। ततः परं पश्चात्तापे जातेऽपि न किञ्चित् सिध्यति, किं कुर्मः ! साम्प्रतम् ? एतेषामीदृश्येव कर्मगतिरिति । तत एतेषामिदानीं मृतकार्य विधेहि, एनां गङ्गाञ्च मुख्यप्रवाहे समानय ' इत्यादि शिक्षा दत्त्वा नागः स्वस्थानं जगाम । भगीरथोऽपि पूर्वजानां दाहभस्म गङ्गायां न्यक्षिपत् । ततः प्रभृति अद्य यावत् लोकेऽपि स व्यवहारः प्रवर्तते । अथ भगीरथस्तेषां मृतकर्म कृत्वा दण्डरत्नेन गङ्गां मुख्यप्रवाहे समानयत् ॥ [ श्रीहंसरत्नसूरिविरचितशत्रुञ्जयमाहात्म्यम् , सर्गः ८]
- “પુત્રના શોકથી દુઃખિત હૃદયવાળા સગરચકીને ઈન્દ્રમહારાજ પૂર્વે જણાવેલા વાક્યો વડે પ્રતિબધ કરે છે એટલામાં બે પુરૂષ એક સાથે આવીને ચક્રવત્તીને નમસ્કાર કરવા લાગ્યા, તે બેમાંથી પ્રથમ એક પુરૂષે શ્રી અજીતનાથપ્રભુ પધાર્યા સંબંધી વધામણું આપી, જ્યારે બીજો પુરૂષ કહે છે કે હે સ્વામી ! “તમારા પુત્રોથી લવાયેલી ગંગા નદી અષ્ટાપદની ફરતી ખાઈને પુરીને આગળ વધતી થકી નજીકમાં રહેલા સંખ્યાબંધ દેશને ડુબાડે છે. જે તેને સમુદ્રમાં પ્રવેશ નહિ થાય તે પ્રલયકાળના સમુદ્રની માફક સમગ્ર ભારતને પણ જળમય બનાવી દેશે.
Page #51
--------------------------------------------------------------------------
________________
તેથી જરાપણ વિલંબ કર્યા વિના દેશોના રક્ષણ માટે નદીને સમુદ્રમાં પ્રવેશ થાય તે અર્થે કોઈ સમર્થ પુરૂષને હુકમ કરો.” આ પ્રમાણે પ્રભુની પધરામણીથી સંતુષ્ટ થયેલ તેમજ પાછળના સમાચારથી ખિન્ન થયેલ ચક્રવર્તીને પુન: ઈન્દ્ર મહારાજ જણાવે છે જે-તે ચક્રી ! શેકને દૂર કરીને સર્વ શોકને નાશ કરવામાં કારણ ભૂત એવા જિનેશ્વરને તમે વંદના કરો, અને જનુકુમારના પુત્ર મહા પરાક્રમી ભગીરથને ગંગા વાળવા માટે હુકમ કરે. એ ઈન્દ્રના વચનને સાંભળી તેનો સ્વીકાર કરી મુશ્કેલીથી આંખના આંસુ લુછી ભગીરથને બોલાવી તેની પીઠ ઉપર હાથ મુકી (તેની પીઠ થાબડી) તેને આ પ્રમાણે ચકવરી કહે છે કે-હે પુત્ર ! “દવથી બળેલા વનસરખા અમારા વંશમાં તું એક પુત્રરૂપ અંકુર અવશિષ્ટ રહેલો છે. તેથી વંશની સ્થિતિવૃદ્ધિને સર્વ આધાર તારા ઉપર છે. માટે લેકેનું રક્ષણ કરવા માટે જા અને દંડરત્નવડે ગંગાનદીને મુખ્ય પ્રવાહમાં જોડી દે.” એ પ્રમાણે હુકમ કર્યો. ભગીરથે પણ મહાન સૈન્ય સાથે એક સાથે ચાલવાવડે ગંગાને વાળવા માટે પ્રયાણ કર્યું. * * * * * * * * * * * * * * * * અનુક્રમે ભગીરથે અષ્ટાપદ પાસે આવતાં પિતાના પિતા તેમજ કાકાઓની રાખ દેખીને અત્યંત ખિન્ન થયો થકે ક્ષણવાર મૂચ્છિત થવા પૂર્વક પુન, સચેતન થયો તે નાગદેવનું આરાધન કરવા લાગ્યા. નાગેન્દ્ર પણ તેની ભક્તિથી સંતુષ્ટ થઈ તુર્ત ત્યાં આવીને કહેવા લાગે કે-હે “વત્સ! મેં તારા પિતા તેમજ કાકાઓને નાગલોકને ઉપદ્રવ કરવા માટે ઘણું અટકાવ્યા છતાં તે અટક્યા નહિં. જેથી કોધથી પરાધીન એવા મેં તેમને બાળી મુકયા, ત્યાર બાદ ઘણો પશ્ચાત્તાપ થાય તો પણ તેમાં કાંઈ વળે નહિ. એટલે હવે શું કરવું? એએની કર્મસ્થિતિ જ એવી હશે. હવે તું એ સર્વેનું મૃતકાર્ય કરે અને આ ગંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડીદે.” વિગેરે શિખામણ આપી નાગદેવ સ્વસ્થાને ગયા. ભગીરથ પણ પોતાના પૂર્વજોના શરીરની ભસ્મને ગંગામાં નાખી, ત્યારથી લેકમાં પણ તે વ્યવહાર શરૂ થયે જે હજુ પણ ચાલે છે. પૂર્વ જેનું મૃતકમ કરીને દંડરર્નવડે ગંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડી દીધી.” આ પ્રમાણે રાજયમાહાસ્ય તેમજ ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિત્ર વિગેરેમાં
વૃત્તાંત ઉપલબ્ધ થતો હોવાથી ગંગાનદીના સ્થાનનું પરાવર્તન ક્ષેત્રાદિના પરાવ- થયું હોય એમ માનવામાં કઈ પ્રતિકૂલ તર્ક હોવાનું જણાતું નથી. નમાં થતી શંકા જણાવવાનો આશય એજ છે કે કોઈ કઈ પ્રસંગે તેવા દેવિક સંયેએને નિરાસ. ગોમાં ક્ષેત્રની–નદીઓની સ્થાન પરાવૃત્તિ થઈ હોય તો તેમ બનવું
જરાપણ અસંભવિત નથી. ગયા શીયાળામાંજ બીહારએીસા પ્રદેશમાં થયેલ ભૂકંપના કારણથી ગંડકી નદીને પ્રવાહ સે માઈલ દૂર ચાલી જવાનું કહેવાય છે. એ શું ક્ષેત્ર પરવૃત્તિમાં પુરા નથી? નદીઓના સ્થાનમાં કેટલાં કેટલો વિલક્ષણ ફેરફાર થયો છે તે જાણવાની અભિલાષા રાખ
Page #52
--------------------------------------------------------------------------
________________
નારાઓએ “શ્રી પ્રસ્થાન માસિકમાં” ઘણા અંકોથી લખાતો “ખાવાયેલી નદીએ” નામને લેખ સાર્ધત વાંચવાની ખાસ સૂચના છે. એ પ્રમાણે પર્વતના સ્થાન પરાવર્તન માટે પણ વિચાર કરવા જરૂરી છે. ઘણાનું કિંવદંતી રૂપે કહેવું થાય છે કે અમુક વર્ષો પહેલાં હિંદુસ્થાનની ઉત્તર દિશામાં રહેલા હિમાલય પર્વતનું અસ્તિત્વ જ હતું નહિં. જે એ કિંવદંતીમાં સત્યતાને અંશ હોય તે સુજ્ઞ વાચકને શાસ્ત્રીય જગતની અપેક્ષાએ આધુનિક જગતના લક્ષણ્યમાં લેશ પણ શંકાને ઉભવ થવાને પ્રસંગ નહિં સાંપડે. સ્વમન્તવ્ય તરફ યુક્તિને ન દેરતાં શાસ્ત્ર ઉપર ખાસ આધાર રાખી વિચ નિશ્ચિત્તરા' એ ન્યાયે શાસ્ત્ર સિદ્ધ પદાર્થોની સિદ્ધિ થાય તે તરફ યુક્તિઓને પ્રયત્નપૂર્વક લઈ જવાય તે સર્વ પદાર્થોને સાચા અવધ સહેલાઈથી થવા સંભાવના છે.
આ પ્રમાણે આધુનિક દુનીયાને શાસ્ત્રીય દુનીયા સાથે ઘણોજ સંક્ષિપ્ત વિચાર કિંવા સમન્વય કરી હવે આ લઘુક્ષેત્રસમાસ નામના ગ્રંથમાં રહેલ મૂળ વિષય તરફ લક્ષ્ય આપીએ. ૧ દ્રવ્યાનુયેગ-ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને ધર્મકથાનુયોગ એ
ચાર વિભાગમાં જેનસિદ્ધાંત વહેંચાયેલો છે. કેઈક ગ્રન્થ દ્રવ્યા. દ્રવ્યાનુયોગ. નાગનું પ્રતિપાદન કરે છે. કેઈ ગ્રન્થમાં ગણિતાનુયેગનું
પ્રાધાન્ય જોવાય છે. કેઈ ગ્રન્થ ચરણકરણનુયાગની વ્યાખ્યાથી ભરેલો હોય છે. જ્યારે કઈક ગ્રન્થ ધર્મકથાનુયોગના વિષયથી સંપૂર્ણ જવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યોની ભિન્ન ભિન્ન પ્રકારે જે વ્યાખ્યા તેનું નામ દ્રવ્યાનુગ કહેવાય છે. તે ઉપરાંત કાર્મણવગણના અનંતપ્રદેશી કંધે, મિથ્યાતાદિ હતુવડે એ કામણવર્ગણાના સ્કંધાને આત્મપ્રદેશો સાથે ક્ષીર નીરવદુ અભેદાત્મક સંબંધ, પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કામણવર્ગણાના સ્કે ધોનું ગ્રહણ કરવું, ગ્રહણ કરાતાં તે સ્કંધમાં લેશ્યાસહચરિત કાષાયિક અધ્યવસાય તેમ જ માનસિક, વાચિક, કાયિક ગવડે પ્રકૃતિ - સ્થિતિ અને રસની ઉત્પત્તિ થવા સાથે સ્પષ્ટ બદ્ધ નિધત્ત અને નિકાચિત એ ચાર અવસ્થાઓ ઉત્પન્ન થવી ઈત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ દ્રવ્યાનુયેગમાં લગભગ થાય છે. દ્રવ્યાનુયેાગને વિષય ઘણે જ ગહન છે. તેના જાણકારો પણ ઘણું જુજ હોય છે. સિદ્ધાન્તકારનું જે વચન છે કે “વિ હૃક્ષા રદ દ્રવ્યાનુયોગની વિચારણામાં દર્શન-સમ્યક્ત્વ શુદ્ધિ થાય છે અથૉત્ સાયિક સભ્યકૃત્વ આત્મા પ્રાપ્ત કરે છે. એ વચન વિચાર કરતાં બરાબર યોગ્ય લાગે છે. ૨ ગણિતાનગ–ચંદ રાજલક, ઊર્ધ્વલોક, અધોલેક, તીલેક,
અસંખ્ય દ્વીપસમુદ્રો, દેવવિમાનભુવને, સાત નારકભૂમિ, તદન્ત ગણિતાનયોગ. ગત પાથડા, નારકાવાસા, મેરૂ, હિમવંત-વેતાલ્ય-શિખરી
વિગેરે પર્વતે, તે ઉપર રહેલા ફૂટ, ગંગા સિંધૂ પ્રમુખ નદીઓ
Page #53
--------------------------------------------------------------------------
________________
પદ્મદ્રહ વિગેરે દ્રહો, શાશ્વત જિનાલયે, ભદ્રશાલવન-નંદનવન–પાંડકવન ઈત્યાદિ વને, દ્વીપસમુદ્રને વીંટાઈને રહેલી જગતીઓ, ભરત-ઐરવત-મહાવિદેહ-દેવકુરૂઉત્તરકુરૂ-પ્રમુખક્ષેત્ર, પાતાળ કળશાઓ, જંબૂવૃક્ષ, કૃષ્ણરાજી, સિદ્ધશિલા ઈત્યાદિ લોકવત્તિ શાશ્વત ( અશાશ્વત ) પદાર્થોની લંબાઇ-પહોળાઈ–ઉંચાઈ–ઉંડાઈ-ક્ષેત્રફળ-ઘનફળ-બાણ છવા-ધનઃપૃષ્ઠ-પરિધિ-વ્યાસ વિગેરે વિષયનું સવિસ્તર વર્ણન એ ગણિતાગના વિષય છે. આ અનુયોગ અભ્યાસકોને પ્રાય: નીરસ લાગે છે, પરંતુ અંકગણિત, બીજગણિત, ભૂમિતિના વિષયમાં નિષ્ણાત થયેલા વિદ્વાનોને ઘણે જ રમુજી થઈ પડે છે. સૂર્યપ્રાપ્તિ-ચંદ્રપ્રજ્ઞપ્તિ-લોકપ્રકાશ વિગેરે ગ્રન્થ ગણિતાનુયેગના વિષયથી ભરપૂર છે. આ લઘુક્ષેત્રસમાસગ્રન્થમાં પણ એ જ ગણિતાનુયેગના વિષયનું પ્રાધાન્ય છે. ૩ ચરણકરણાનગ–આ અનુયોગ પણ ખાસ મહત્વ છે. ચરણ
સિત્તરિ-કરણસિત્તરિ પ્રમુખ આચારપ્રદર્શક શ્રી આચારાંગ ચરકરણનું પ્રમુખ આગમ તેમજ પંચાશક-શ્રાવિધિપ્રમુખ મહાગ્રન્થમાં - યોગ. રહેલા વિષયનો આ અનુયોગમાં સમાવેશ છે. ચારિત્રગુણની
સ્થિરતામાં આ અનુયે ખાસ સાધનભૂત છે. કિયાલાપમાં મગ્ન રહેનારાઓને જેમ આ અનુયેગની અતી ઉપયોગિતા છે તે પ્રમાણે જ્ઞાનીઆને પણ આ અનુયેગનું આલંબન લેવાની ખાસ આવશ્યક્તા છે. “જ્ઞાન
ૐ વિપત્તિઃ' એ સૈદ્ધાનિક માન્યતા આ અનુયાગની આરાધનામાં જ સફલતા પામે છે. કિયાના આળસુ, જ્ઞાન જ્ઞાનને જ પોપટીઓ પાઠ પઢનારાઓ કેટલાક અનભિજ્ઞો આ ચરણકરણના વિષયને ગેણ કરી “જ્ઞાનથી જ મુક્તિ છે, મુહપત્તિ ચરલ ફેરવવાથી મુક્તિ નથી.” એવી પિતાની બ્રાન્ત માન્યતાઓ મુગ્ધજનતા પાસે પ્રગટ કરવા પૂર્વક કુયુક્તિઓ દ્વારા ક્રિયાને અ૫લાપ કરવા તૈયાર થાય છે, પરંતુ શરીરમાં ઉત્પન્ન થયેલ વ્યાધિને દૂર કરવામાં સમર્થ વૈદ્યની યોગ્ય ઓષધિ સંબંધી શ્રદ્ધાન તેમજ જ્ઞાન થવા સાથે ઉદરમાં નાંખવાનો ઉદ્યમ કિયા સેવાય તેહિજ દુઃસાધ્ય વ્યાધિ પણ દૂર થવા સાથે શરીર સ્વસ્થ બને છે, એ જેમ અનુભવસિદ્ધ છે તે પ્રમાણે જ ભાવરોગને દૂર કરનાર શ્રીસંયમમાર્ગ સંબંધી શ્રદ્ધાન તથા જ્ઞાન થવા સાથે દેશસંયમ કિંવા સર્વસંયમ ગ્રહણ કરી ચરણ-કરણ ક્રિયાકાંડમાં આત્માને તન્મય બનાવાય ત્યારે જ ભાવરોગથી રહિત થવા સાથે અવિચલ અનંત આત્મિક સુખની પ્રાપ્તિ થઈ શકે. એ કારણથી આ ચરણકરણાનુયોગ પણ ખાસ આદરણીય છે. ૪ ધર્મકથાનુગ– પવિત્તિઃ ધમા ' એ શાસ્ત્રીય વચન
પ્રમાણે ચારિત્રાદિ ગુણેની પ્રાપ્તિમાં આ અનુયાગ મુખ્ય સાધન ધર્મકથાનુગ. છે. પ્રથમના ત્રણે અનુયેગની અપેક્ષાએ આ અનુગને વિષય
ગહન નથી તો પણ મધ્યમ વર્ગને ઘણો જ લાભપ્રદ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૫
આપણું પ્રતિભાસંપન્ન સમર્થ આચાર્યોની ધર્મકથાનુગ સંબંધી કૃતિઓમાં ઈષ્ટ ભવ્યાત્માના જીવનચરિત્ર સાથે પ્રસંગે પ્રસંગે દ્રવ્યાનુયોગાદિ પ્રથમના ત્રણ અનુગ સંબંધી તાત્વિક વાતે સ્થળે સ્થળે દશ્યમાન થતી હોવાથી ધર્મકથાના જ્ઞાન સાથે દ્રવ્યાદિનું સ્વરૂપ પણ સહેલાઈથી સમજી શકાય છે. ભવ્યાત્માઓ કયા માર્ગથી પિતાના આત્માને અધોગતિમાંથી પડતો બચાવી ઉચ્ચસ્થાન ઉપર પહોંચાડે છે? ઉચ્ચ સ્થાન ઉપર આરૂઢ થતાં ભયંકર ઉપદ્ર-ઉપસર્ગોને આત્મિક ક્ષમા વડે સહન કરવા પૂર્વક કેવી રીતે કસોટીના પ્રસંગોમાંથી પસાર થાય છે? ઈત્યાદિ વિષયોથી ભરપુર કલ્યાણકારી આત્માઓના ચરિત્રે એ આ અનુયેગને પ્રાણ છે. શ્રી જ્ઞાતાસૂત્ર-ઉપાસકદશાંગસૂત્ર-વિપાકસૂત્ર-ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર, ચન્દ્રપ્રભ ચરિત્ર, મલ્લિનાથ ચરિત્ર, શ્રી મહાવીર ચરિત્ર ઇત્યાદિ સંખ્યાબંધ આગમ પ્રમુખ ગ્રન્થો આ ધર્મકથાનુગસંબંધી હાલમાં પણ ઉપલબ્ધ છે. શ્રી લઘુક્ષેત્ર સમાસ પ્રકરણ” નામના આ ગ્રન્થમાં પૂર્વે જણાવેલા
ચાર અનુયોગ પૈકી ગણિતાનુયોગનું જ પ્રાધાન્ય છે. દ રાજ આ ગ્રન્થનું લોકર્તિ તે તે ક્ષેત્ર તેમજ ક્ષેત્રમાં રહેલ પર્વત-નદી-દ્રહોઅભિધેય શાશ્વત વિગેરેની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, ઉંડાઈ
પ્રમુખ પ્રમાણનું ઘણું વિસ્તારથી વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલ છે. ગ્રન્થકાર શ્રીમાનું રતનશેખર સૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થ એકદર છ અધિકારમાં રચેલ છે. ૧ જબૂદીપાધિકાર ૨ લવણસમુદ્રાધિકાર ૩ ધાતકી ખંડાધિકાર ૪ કાલોદધિસમુદ્રાધિકાર ૫ પુષ્કરાર્ધદ્વીપાધિકાર અને ૬ અવશિષ્ટ પ્રકીર્ણાધિકાર. એ છએ અધિકારમાં અનુક્રમે જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાઈ દ્વીપ સમુદ્રી તેમાં રહેલા મહાક્ષેત્રે, વર્ષધર પર્વતો, દીર્ધ વૈતાઢ્ય વૃત્તતાલ્ય, મેરૂપર્વત, ભદ્રશાલવન, નંદનવન, પાણ્ડકવન, સીતા, સદા, રૂધ્યકૂલા-સુવર્ણકૂલા-ગંગા સિંધુ પ્રમુખ મહાનદીઓ, પાતાલ કલશાઓ, લઘુપાતાલ લશાઓ, લવાણસમુદ્રની જળશિખા, તે તે દ્વીપ સમુદ્રની વેદિકાઓ, વનખંડ, જબંવૃક્ષ, ધાતકીવૃક્ષ, માનુષેત્તર પર્વત વિગેરે તીછોલેકમાં રહેલ પ્રાય: ઘણા ખરા શાશ્વત પદાર્થો સંબંધી લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, ઉંડાઈ વિગેરે પ્રમાણ સાથે વર્ણન આપવામાં આવ્યું છે. ભાષાન્તરમાં પણ પ્રાય: પ્રત્યેક સ્થાને દરેક વસ્તુને તે તે વસ્તુના આયામ-વિખુંભ-આહલ્ય વિગેરે સંબંધી માપને ગણિતના પ્રયોગોથી સ્પષ્ટ કરવામાં જરાપણ ન્યૂનતા રાખવામાં આવેલ નથી. એટલું જ નહિ પરંતુ તે તે વિષયની પૂર્ણાહુતિ થતાં તદ્વિષયક વિસ્તૃત યંત્રો તેમજ ઘણું જ મહેનતથી તૈયાર કરવામાં આવેલ સુંદર લગભગ ૫૦ રંગીન ચિત્રો આપેલા હોવાથી તે તે ક્ષેત્રે વિગેરેના આયામ-વિધ્વંભ-ક્ષેત્ર ફી–ઘન ફળ વિગેરે પ્રમાણના જ્ઞાન સાથે ચિત્ર દર્શન દ્વારા પદાર્થનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોય તે ખ્યાલ આવે છે. પ્રકાકારની પજ્ઞવૃત્તિમાં બતાવેલ ભાવાર્થ સંત-ળે સ્થળે પ્રાસંગિક વિવેચને
કે
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૬
ટીપ્પણીઓ કરવામાં પણ ભાષાંતર કરતાં ઘણોજ ખ્યાલ અપાયા હોય તેમ ગ્રન્થનું સાવંત વાચન કરવાથી જણાઈ આવે તેમ છે. ગ્રંથવત્તિ વિષયોને આછો
ખ્યાલ વિષયાનુક્રમમાં જણાવેલ હોઈ તેમજ જિજ્ઞાસુઓ માટે ગ્રન્થનું સાદ્યન્ત વાચન મનન પૂર્વક નિરીક્ષણ કરવું એજ ઉપયોગી હોઈ ગ્રન્થના અભિધેય સંબંધી આટલેજથી વિરામ પમાય છે. શ્રી લઘુક્ષેત્ર સમાસ” નામના આ ગ્રન્થના રચયિતા પૂજ્યવર્ય શ્રી
રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ છે એ આપણે પ્રથમ જ જોઈ ગ્રન્થકાર મહર્ષિ. શકયા છીએ. એ પૂજ્યપ્રવર ગ્રન્થકારની કઈ જન્મભૂમિ ? માતા
પિતાનું શું નામ ? કેણુ ગુરૂ મહારાજ ? અને તેઓશ્રીને ક્ય સત્તા સમય? એ સર્વ બાબત સંબંધી વિચાર કરતાં તેમજ એગ્ય તપાસ કરતાં તેઓશ્રીએ રચેલા આગળ જણાવાતા ગ્રન્થો પૈકી અમુક ગ્રન્થોની નિમ્ન પ્રશસ્તિ વિગેરે સાધનોથી તેઓશ્રીને સત્તા સમય, તેઓશ્રીની ગુરૂ પરમ્પરા તેમજ તેઓશ્રીનાં સાહિત્ય ક્ષેત્ર સંબંધી થોડી ઘણી માહિતી મળી આવે છે. પરંતુ તેઓશ્રીના જન્મથી કઈ ભૂમિ પવિત્ર થયેલ છે અથવા કયા સ્થાને તેઓશ્રીનો કાળધર્મ થયેલ છે વિગેરે કાંઈ પણ માહિતી મળી આવેલી જણાયેલ નથી. શ્રી લઘુક્ષેત્ર સમાસ નામના તેઓશ્રીના ચેલા આ ગ્રન્થની અન્તિમ ગાથા' सूरिहिं जं रयणसेहरनामएहिं, अप्पत्त्थमेव रइयं णरखित्तविक्खं । संसोहिअं पयरणं सुयणेहि लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धिं ॥ १ ॥
તેમજ તેઓશ્રીએ રચલ પ્રાકૃતગાથાબદ્ધ શ્રી શ્રીપાલચરિત્રના અંત્ય વિભાગમાં રહેલી નિગ્ન બે ગાથા
‘सिरिवजसेणगणहरपट्टपहहमतिलयसूरीणं । सीसेहि रयणसेहरसूरीहि इमा हु संकलिया ॥ १ ॥ तस्सीसहेमचंदेण साहुणा विक्कमस्स परिसंमि । चउदस બાવીસ દિયા ગુમાનuri | ૨ ”
તથા શ્રી લઘુત્રસમાસ–સ્વપજ્ઞવૃત્તિના પ્રારંભમાં રહેલ લોક–
'श्रीवज्रसेनगुरवो, जीयासुमतिलकगुरवश्च । चिन्तामणिरिव यन्नामसंस्मृतिर्दिशतु मेऽभिमतम् ॥ १ ॥' ઈત્યાદિપોથી તેઓશ્રીને સત્તા સમય વેકમાબ્દ ૧૪૨૮ અર્થાત્ પંદરમે
સંકે હવા સંબંધી નિશ્ચય થવા સાથે તેઓશ્રી પ્રત્યુષાભિસ્મગ્રન્થકારનું રણીય બહગચ્છીય શ્રી વજુસેનસૂરિજી મહારાજના શિષ્ય સાહિત્ય ક્ષેત્ર. શ્રી હેમતિલક સૂરિજી મહારાજના શિષ્ય હોવાનું જણાય છે.
અને તેઓશ્રીની શિષ્ય પરમ્પરામાં હેમચન્દ્ર નામા શિષ્ય
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૭
હોવાનું પણ સિદ્ધ થાય છે. ખાસ આટલી વસ્તુ સિવાય તેઓશ્રીના જીવન સંબંધી કાંઈપણ વિશેષ માહીતી મળતી હોય તેમ જાણવામાં આવેલ નથી. તેઓશ્રીએ રચેલ શ્રી લઘુક્ષેત્ર સમાસ પણ વૃત્તિયુત, શ્રી શ્રી પાલચરિત્ર પ્રાકૃત, શ્રી ગુણસ્થાનકમારેહ પજ્ઞ વૃત્તિયુક્ત, સ્વપજ્ઞ ગુરૂગુણષત્રિશિક, દિન શુદ્ધિ પ્રાકૃત છન્દો ગ્રન્થ વિગેરે અનેક સાહિત્યથી પૂજ્યવર્ય શ્રી ગ્રન્થકાર મહર્ષિનું દ્રવ્યાનુયેગ-ગણિતાનુગ-ચરિતાનુયોગ-વિગેરે દરેક વિષયમાં સુનિષ્ણાતપણું હોવાનું જણાઈ આવે છે. * પજ્ઞશ્રાદ્ધવિધિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ગ્રન્થના પ્રણેતા બીજા પણ તેજ નામના શ્રીમદરત્નશેખરસૂરિજી મહારાજા યદ્યપિ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિગેરે ગ્રન્થોના રચયિતા પૂર્વોક્ત જણાવેલ શ્રીમાનું રતનશેખર સૂરિજી મહારાજાના સમકાલીન તેમજ સમાનનામવાળા હોઈ બન્નેના અભેદ સંબંધી શંકા થવાને પ્રસંગ હોવા છતાં તેઓ બૃહત્તપાગચ્છાચાર્ય શ્રીમાન સોમસુન્દરસૂરિજી મહારાજાના શિષ્ય મુનિસુંદરમહારાજાના શિષ્ય હોવાથી આપણુ ગ્રન્થકારથી ચોક્કસ ભિન્ન હોવાનું સાબીત થાય છે.
પૂજ્ય શ્રીમાન જ્ઞાનસાગરજીમહારાજા, પૂજ્યપ્રવર શ્રી જયચન્દ્રસૂરિજી મહારાજ, શ્રીમાન સેમસુન્દરસૂરિ, શ્રી કુલમંડનસૂરિ, શ્રીમાન ગુણરતનસૂરિ, શ્રી ક્ષેમકીર્તિ, શ્રી સત્યશેખર, તેમજ શ્રીમાન મુનિસુન્દર સૂરિ મહારાજા વિગેરે સમર્થ તેમજ વિદ્વદ્વિશારદ મહાન પુરૂ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિગેરે ગ્રન્થના રચયિતા શ્રીમાન શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન હાઈ પંદરમે સકે પ્રાજ્ઞશિરોમણિ પુરૂષથી વિભૂષિત હોવાનું પણ ચેકસ અનુમાન થાય છે.
ભાષ્યસુધાભાનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રી બ્રહક્ષેત્રસમાસ ગ્રન્થમાં આ લઘુક્ષેત્રસમાસ ગ્રન્થની અપેક્ષાએ ઘણાજ વિસ્તાર છે તે પણ દુષમકાળમાં બુદ્ધિ-બળ—આયુષ્યની કમશ: હાનિ હોઈ સામાન્ય બુદ્ધિવાળા છે માટે આ ગ્રન્થ ઘણાજ ઉપયોગી છે. અત્યાર સુધીમાં શ્રીલઘુક્ષેત્રસમાસનું ભાષાંતર ઘણુ વખત પહેલા શ્રી
ભીમસિંહ માણેક તરફથી તેમજ આ ગ્રંથ આ માળા તરફથી આ ગ્રન્થની છપાતો જાણવા છતાં એકાએક ખાસ તૈયાર કરી હમણું બે વિશિષ્ટતા. ત્રણ મહિના અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી બહાર
પડેલ હોવાનું જાણવામાં છે. યદ્યપિ બને ભાષાંતરોમાં રીતસર યંત્રો વિગેરે આપવામાં આવેલ છે. તોપણુ-મૂલગાથા-શબ્દાર્થ છાયા ગાથાર્થ વિસ્તરાર્થ ટિપ્પણીઓ સ્થલે સ્થલે યંત્રે તેમજ જુદા જુદા ક્ષેત્રે સંબંધી રંગબેરંગી આકર્ષક લગભગ ૫૦ ચિત્રો, તથા છેવટે મૂલ ગાથાઓ વિગેરેને ખાસ સંગ્રહ આ ગ્રન્થમાં કરેલ હોવાથી આ ગ્રન્થના અભ્યાસકેને ઘણીજ ઉપકારક થઈ પડશે એમ અમારૂં ચેકસ માનવું છે. એટલું તો ચેક્કસ કહેવું પડશે
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૮
કે આ ઉપયોગી સચિત્ર ગ્રન્થ કેઈપણ સંસ્થા તરફથી બહાર પડતો હોય તો આ સંસ્થા તરફથી પ્રથમ જ બહાર પાડવામાં આવેલ છે, તે માટે આ સંસ્થા પ્રશંસાપાત્ર છે.
સાથે સાથે કહેવું પડશે જે પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ પ્રાતઃસ્મરણય શાસનમાન્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના અમૂલ્ય સદુપદેશથી જે જે ભાગ્યશાલી સગ્રુહસ્થોએ આ ગ્રન્થના પ્રકાશનમાં આર્થિક સહાય કરી સ્વલક્ષમીનો સદુપયોગ કર્યો છે તે પણ પ્રશંસનીય હોવા સાથે અન્ય સદગૃહસ્થને તે પ્રમાણે અનુકરણ કરવા લાયક છે. મહદય પ્રેસના માલિક તેમજ વ્યવસ્થાપક શાહ ગુલાબચંદ લલુભાઈએ આ ગ્રન્થનું જે સુવ્યવસ્થિત પદ્ધતિથી મુદ્રણ કર્યું છે તે પણ ગ્રન્થના અભ્યાસકોને અભ્યાસની સુગમતામાં સાધન છે. અંતમાં જણાવું છું જે-આ લઘુક્ષેત્ર સમાસ-વિસ્તરાર્થ ગ્રન્થનું સાદ્યત
| સંશોધન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થવા સાથે સંશોધનમાં ઉપકારસ્મરણ. મારી અ૯પમતિને સદ્વ્યય થયો છે તે મમ્હારા પરમ ગુરૂદેવ
વ્યાખ્યાપ્રજ્ઞ સિદ્ધાન્ત મહોદધિ, આરાધ્યાપાદ, આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ તેમજ ગુરૂદેવ અને રત્નત્રયી પ્રદાયક, સગુણનિધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, અખંડ ગુરૂકુલવાસી, પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી મહારાજને આભારી છે. આ ઉપઘાતના પ્રારંભમાં ક્ષેત્રવિષયક જે સમન્વય કર્યો છે. તેમાં સ્થલે થેલે ઉત્પન્ન થતી શંકાઓનું સમાધાન આપવા માટે આગમ દ્વારક પ્રણાભિસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી સાગરાનન્દસૂરીશ્વરજીને ઉપકાર ચિરસ્મરણીય છે. અને આવા ગ્રન્થસંશોધનના કાર્યમાં મારા ગુરૂ બાધવ મુનિવર્ય શ્રી ઉદયવિજયજી, મુનિ વર્ય શ્રી ભરતવિજયજી, તરફથી મળતી રાહત તથા બાલમુનિશ્રી યશોવિજયજી તરફથી મળતી અનેક યંગ્ય સૂચનાઓ પણ મને યાદ કરવાની જરૂર પડે છે.
આ લઘુક્ષેત્રસમાસનું યથામતિયથાશક્તિ શાસ્ત્રીય આધારે સંશોધન કરવાનો પ્રયાસ સેવ્યો છે. મારા પૂજ્ય ગુરૂશ્રીને એ સંશોધનમાં સંપૂર્ણ સહગ છે. બકે તેઓએજ સંશોધન કર્યું છે. મહે તો તેમની અનુજ્ઞાનું જ આરાધન કર્યું છે એમ કહું તોપણ અતિશયોક્તિ નથી. તથાપિ છદ્મસ્થજન્ય તેમજ પ્રમાદજન્ય કઈ ખલના સુજ્ઞ સમાજને દષ્ટિગોચર થાય તે સુધારી લેવા સહૃદય નિવેદન છે.
આ ગ્રન્થથી આ વિષયના જીજ્ઞાસુ ભવ્યાત્માઓ ક્ષેત્ર સંબંધી યોગ્ય માહીતી મેળવવા પૂર્વક ચાદરજજુ પ્રમાણ લોકાકાશ ક્ષેત્રના અગ્ર ભાગમાં રહેલા સિદ્ધાશલાનિવાસી અને એજ અંતિમ અભ્યર્થના–
અમદાવાદ એલીસબ્રીજ સુતરીયા બિલ્ડીંગ
શ્રી ગુરૂચરણસેવક, વૈશાખ વદ-૨ બુધવાર
પ્ર. ધર્મવિજય વિ. સંવત ૧૮૮૦
Page #58
--------------------------------------------------------------------------
________________
વિ પ યા નુ કમ.
ગાથાસંખ્યા, પૃષ્ઠસંખ્યા
વિષયનિદેશ. ગ્રન્યકર્તાનું મંગલાચરણ. . .... ... અનુબન્ધચતુષ્ટય. .. ••• તøલેકમાં દ્વીપસમુદ્રની સંખ્યા. ... . પલ્યોપમ સાગરોપમનું સવિસ્તર સ્વરૂપ. પલ્યોપમ સાગરોપમનું ગાથાથી વર્ણન. દ્વીપસમુદ્રનાં કેટલાક નામે. ... આગળ આગળના દ્વીપસમુદ્રોનાં નામ જાણવાની રીત. છેલ્લાં પાંચ દ્વીપ તથા પાંચ સમુદ્રોનાં નામે. ... .. સમુદ્રના નામ જાણવાનો પ્રકાર. ... ... કેટલાક દ્વીપ સમુદ્રોનાં નામોને કોઠે. ... સમુદ્રના પાણીને સ્વાદ.... ... ... સર્વીપ સમુદ્રોને વિસ્તાર જાગવાને ઉપાય. .. જંબુદ્વીપના વ્યાસ-પરિધિ સંબંધી આકૃતિ. .. લવણું સમુદ્રને વ્યાસ (આકૃતિ) ... ... દ્વીપ સમુદ્રને વિટાઈને રહેલી જગતીનું સવિસ્તર સ્વરૂપ. . ચલા તથા ગિરિવિઝંભ કર. ... ... પદ્મવર વેદિકા વર્ણન. ... . •• જગતી ઉપર રહેલા વખડનું સ્વરૂપ, અધિપતિ દેવોના નિવાસ સ્થાને. .. જબૂદીપમાં રહેલા વર્ષધર પર્વત તથા ક્ષેત્રનું સ્વરૂપ. છે કુલગિરિના નામ. • • સાત મહાનાં નામ. ... ••• સાત મહાક્ષેત્રનું ચિત્ર. . ... સાત ક્ષેત્રના વર્ષધર પર્વતનું સ્વરૂપ.. .. વર્ષધર પર્વતની ઉચાઈ ... ... કુલગિરિ પર્વતને યંત્ર. ... .. કલગિરિની પહોળાઈ જાણવાનું કરણ.
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૦
વિષય.
ગાથાસંખ્યા. પૃષ્ઠસંખ્યા.
: : : :
વર્ષધર પર્વતનું પ્રમાણ. • • • સાત મહાક્ષેત્રને વિસ્તાર જાણવાનું કરણ. . . સાત મહાક્ષેત્રે વિસ્તાર. . . સાન મહાક્ષેત્રોના પ્રમાણુ વિગેરેને યંત્ર. સાત મહાક્ષેત્ર અને છ વર્ષધર પર્વતે બન્નેને વિસ્તાર
ભેગો કરતાં એક લાખ વિસ્તાર થાય.... ઉત્તર દક્ષિણ ભારતનું પ્રમાણ. . વર્ષધર પર્વત ઉપર રહેલા છ કાનું પ્રમાણ... વર્ષધર પર્વત ઉપર રહેલા કહેનાં નામ. ... કહોમાં નિવાસ કરનારી દેવીઓનાં નામ. પાદ્રહમાં રત્નકમળ અને તેમાં દેવીનિવાસ. રકમળના જુદા જુદા અવયે. . કમળની કણિકા ઉપર શ્રી દેવીનું ભવન. મૂળકમળને ફરતાં છ કમાવલ. કમળની સર્વસંખ્યા ૧૨૦૫૦૧૨ .. છ વલય તે છ જાતિના વલય. સર્વકમળાને કહમાં સમાવેશ. પદ્મદ્રહમાં અનેક વનસ્પતિ મળે. ... ... છ મહાદ્રાને યંત્ર. .. શ્રીદેવીના કમળનું વર્ણન. ... કમળના અવયવો ક્યા કયો રત્નના બનેલા છે? કમળની કણિકા અને તે ઉપર રહેલ ભવનનું પ્રમાણ. ... કદેવીના ભવનને ત્રણ હાર તેમજ કલદેવીની શા.... કહદેવીના આભૂષણ રાખવાના કમળાનું પ્રથમવલય. મળકમળને ફરતુ બીજુ વલય. ... ... ... મૂળકમળને ફરતું ત્રીજું વલય. ... મૂળકમળને ફરતુ ૪-૫-૬ ૭ વલય. છ મહાકહોમાં નદીઓને નીકળવાના બે બે ત્રણ ત્રણ દ્વારા કહોમાંથી નીકળતી નદીઓનાં નામ તથા પ્રવાહ. ચાર બાહ્યનદીઓનો પર્વત ઉપર વક પ્રવાહ.... જિવિહકામાંથી કુંડમાં પડતા નદીઓના ઘધ.. જિલ્લિકાઓનું પ્રમાણ. ... પ્રપાતકુંડમાંના દ્વીપનું વરૂપ. . .
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
Page #60
--------------------------------------------------------------------------
________________
રા
૯૨
હY
૧૦૨
૧૦૮
વિષય.
ગાથાસંખ્યા. પુસખ્યા. પ્રપાતકુનું વર્ણન. . . .. • ૮૬ કેડેમાં તફાવત. ... ... ... ... જંબૂદીપના ૪૦ કુંડ સંબંધી ત્રણ વિસ્તારને કઠો. ... .. ૮૦ કેડને વિશાલ યંત્ર.
... " ચાર બાહ્ય નદીઓની ગતિ, કુંડમાંથી નીકળી સમુદ્રમાં જતી ગંગા વિગેરે ૪ નદી .. ચાર બાહ્ય નદીઓને પ્રારંભથી પર્યત સુધી વિસ્તાર તથા પ્રારંભથી
પર્યત સુધીની ઉંડાઈ - પાંચ મહાક્ષેત્રની શ મહાનદીઓની ગતિ. ... દશ મહાનદીઓનાં નામ તથા પ્રત્યેક મહાનદીઓને અન્ય નદીઓને પરિવાર.. સીતા સતેદામાં કઈ કઈ નદીઓ મળે છે? .. •••
१०४ જંબુદીપમાં સર્વ નદીઓની સંખ્યા.
૧૦૬ જંબૂદીપમાં નદીઓની ભિન્ન ભિન્ન ગણત્રી. , ...
૧૦૭ કુંડાદિકનું સમાન પ્રમાણ. . ••• ..
૧૦૭ ૪૦ મુખ્ય નદીઓને વિશાલ યંત્ર. ... . ગિરિકૂટ તથા ભૂમિકૂટવર્ણનાધિકાર. ...
૧૧૨ ૪૬૭ ગિરિકૂટ તથા ૫૮ ભૂમિકૂટનો યંત્ર. ...
૧૧૪ સિદ્ધફટ વર્ણન. ... ... ..
૧૧૬ શાશ્વત જિનભવનનું પ્રમાણ, ... ... શાશ્વત જિનભવનનું કિંચિત સ્વરૂપ. ..
૧૧૯ શાશ્વત જિનપતિમાના જુદા જુદા રાત્નિક અવય.
૧૧૯ શાશ્વત જિનપ્રતિમાજીની ચારે દિશામાં રત્નમય રચના. ...
૧૨૦ દેવચ્છ-દામાં રહેલ સામગ્રી....
૧૨૦ ટા ઉપર દેવપ્રાસાદનું વર્ણન. .. નર થાજન ઉચાઈવાલા ૩ સહસ્ત્રોક ફૂટ, ... ...
૧૨૨ સહસ્ત્રક ફૂટને અર્ધભાગ આકાશમાં નિરાધાર.
૧૨૩ ૩૪ દીર્ઘવૈતાઢય ઉપરના નવ નવ ફૂટનું સ્વરૂપ.
૧૨૪ કુટ ઉપરના જિન પ્રસાદ તથા દેવપ્રસાદનું પ્રમાણ
૧૨૫ કૂટોને વિસ્તાર. ... ... ૪૭ ગિરિકૂટ તથા ૫૮ ભૂમિકૂટના મધ્યવિસ્તારનું કારણ....
૧૨૭ 1 તરૂટ તથા ૩૪ ઋષભકૂટ વર્ણન. . .
૧૨૮ તરૂકૂટનો મધ્ય વિસ્તાર. ... ... ... ..
૧૨૯ ૩૪ અષભકૂટનું સ્વરૂપ. ... ... ... ..
| ... ૧૩૦
૧૧૮
: : : : : : : : : : : : : : : : : : : : : : :
૧૨૧
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૨
* F = $
૧૩૧
૧૩૨
૧૩૪
વિષય.
ગાથાસંખ્યા. પૃષ્ઠસંખ્યા, ઋષભકૂટ ઉપર ચક્રવત્તિનાં નામ.
૧૩૧ ઋષભકૂટના મધ્યવિરતારનું કરણ.
૧૩૧ સર્વકૂટ પરપ. ... જબૂદીપત્તિ સર્વ ફૂટોની સંખ્યા. .. જબૂદીપમાં પરપ ફૂટનાં નામ.
૧૩૨ જંબુદ્વીપમાં શાશ્વત જિનભવને. ... શાશ્વત જિનભવનના સ્થાન સંબંધી મતાંતર. ૩૪ દીર્ઘતાઢયનું સવિસ્તર સ્વરૂપ.... ..
૧૩૭ વૈતાઢય પર્વતની ૪-૪ મેખલા. ... ...
૧૩૮ વૈતાઢય પર્વતનું શિખરસ્થાન ... ...
૧૪૨ ૩૨ દીર્ઘ વૈતાઢય.... .
૧૪૩ પ્રત્યેક વૈતાઢયમાં રહેલી તમિસ્ત્રા-ખંડ પ્રપાત ગુફાનું
૧૪૪ ઉભગ્ના-નિમગ્ન નદીઓનું વર્ણન. ... ...
૧૪૫ ગુફામાં ચક્રીએ કરેલા પ્રકાશ
૧૪૭ વૈતાઢય ગુફામાં ૪–૪૮ પ્રકાશમંડલ.
૧૪૮ પ્રકારાન્તરે ૪૯ પ્રકાશમંડલે, પ્રકાશમંડલેનું લંબાઈ આદિ પ્રમાણ
૧૪૮ પ્રકાશમડલ વિગેરેની સ્થિતિ
૧૪ દક્ષિણ ભારતના મધ્યભાગમાં અયોધ્યા નગરીનું પ્રમાણુ ...
૧૫૨ જબૂદીપમાં ભાગધ–વરદામ વિગેરે ૧૦૨ તીર્થ.
૧૫૪ તીર્થ શબ્દનો અર્થ. ...
૧૫૫ ભાગધાદિ તીર્થોમાં ચક્રવર્તિને દિગવિજય.
૧૫૬ ભરત તથા ઐરવતમાં કાલચક્રનું સ્વરૂપ. છ આરાનાં નામ.
૧પ૭ છ આરાન શબ્દાર્થ
૧૫૮ સાગરોપમનું સ્વરૂપ
૧૫૮ છએ આરાનું કાળપ્રમાણ ..
૧૫૮ પ્રથમના ત્રણ આરાના મનુષ્યનું આહાર તથા પાંસળીઓનું પ્રમાણુ... પ્રથમના ત્રણ આરાના મનુષ્યનું સ્વરૂપ .. અવસ૦ ના પહેલા ત્રણ આરાના યુગલિક મનુષ્યો
૧૬૩ યુગલિકોમાં સંતતિ પાલનને કાળ ... ..
૧૬૪ યુગલિક ક્ષેત્રમાં દશ પ્રકારના કલ્પવૃક્ષ....
૧૬૪ કલ્પવૃક્ષો વનસ્પતિ પરિણામી છે ... ...
૧૬૭ કલ્પવૃક્ષ ઉપરાન્ત બીજા અનેક વૃક્ષ .. .
૧૬૭ સર્વ આરામાં તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય પ્રમાણ કેટલું હોય ? .. [... ૧૬૮
$ $ $ = = = ૭ ૮ ૨ = = = = 8 =
વરૂ૫.
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
-
5 $ $ $ $ $ $ $ $ $ $ $
૧૬૨
જિ : : : : : :
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૩
વિષય.
૧૭૫
૧૭૮
ગાથાસંખ્યા. પૃષ્ઠસંખ્યા. ત્રીજા આરાના પર્યન્ત ૧૫–૭ કુલકરની ઉત્પત્તિ
ટ૮ ... ૧૬૮ કલકરોએ પ્રવર્તાવેલી ત્રણ પ્રકારની દંડનીતિ
૧૭૦ પરિભાષણ આદિ ૪ પ્રકારની દંડનીતિ ...
૧૭૦ ત્રીના આરાના પર્વત જિનધર્માદિકની ઉત્પત્તિ.
૧૭૧ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના ક્યા આરામાં પહેલા અને છેલ્લા જિનેન્દ્રો જન્મ અને સિદ્ધિપદ પામે ? ...
૧૦૦ ... ૧૭૨ અવસર્પિણના ચતુર્થ આરાનું સ્વરૂપ. ...
૧૦૧ ૧૭૩ ૬૩ શલાકા પુરૂષોની ઉત્પત્તિ ... ..
૧૦૧ ...
૧૭૪ અવસ૦ ના પંચમઆરાનું સ્વરૂપ... ...
૧૦૨ પાંચમા આરાના પર્યન્ત ધર્મ વિગેરેનો અંત.
१७९ પાંચમા આરાના પર્વને અનેક કુષ્ટિઓ. ...
૧૭૭ પંચમકાળના પર્ય તે પૃથ્વીમાં હાહાકાર. ...
૧૭૮ પાંચમા આરાના પર્યત અનેક કુવાયુના સુસવાટ
૧૭૮ કુષ્ટિ અને કુવાયુથી થતું પરિણામ. ... પાંચમા આરાના પર્યન્ત બીજમનુષાદિકનાં સ્થાન
૧૭૮ બીજમનુષ્યના બિલેનું વર્ણન ..
૧૭૭ છડ઼ી આરાનું સ્વરૂપ ... .. છ આરાના મનુષ્યો .. .. ઉત્સપિણીનું વર્ણન ... ...
૧૦૭ સાત ક્ષેત્રમાં સદા એક સરખે કાળ
૧૦૮ ૧૮૬ ચાર વૃત વૈતાઢયનું સ્વરૂપ ...
૧૦૮ ૧૮૭ મેરૂ પર્વતનું સવિસ્તર વર્ણન ...
૧૧૧ ૧૮૮ મેરૂ પર્વતના ત્રણ કાંડ ... ...
૧૧૨ ૧૮૮ મેરૂ પર્વતના શિખર ઉપર ચૂલિકા ... ચૂલિકા ઉપર શાશ્વત ચૈત્યગૃહ ... ચૂલિકાના મધ્ય વિસ્તારનું કરણ ... ..
૧૮૨ ૫ડકવનનું સ્વરૂપ ... ...
(
૧૩ ૫ડકવનમાં શાશ્વત જિનભવન તથા દેવપ્રાસાદે શાશ્વત જિનભવને તથા દેવપાસાદનું પ્રમાણ ...
૧૧૬ ... જિનેશ્વર જન્માભિષેકની શિલાઓનું સ્વરૂપ...
૧૮૬ ચાર અભિષેક શિલાઓનાં નામ તથા તે ઉપર સિંહાસનો
૧૧૮
૧૮૭ સિંહાસન ઉપર સ્વદિશિના જિનને જન્માભિષેક ..
૧૮૮ તેમનસવનનું વરૂપ ..
२०० • • -
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : 8
૧૮૦ ૧૮૧ ૧૮૩
૧ ૧૩.
૧૮૧
૧૮૨
૧૧૫
૧૯૪ ૧૯૫
૧૧૭
Page #63
--------------------------------------------------------------------------
________________
છે
છે
-
-
-
૩૪ વિષય.
ગાથાસંખ્યા. પૃષ્ઠસંખ્યા. સામનરાવનની મેખલા સ્થાને અભ્યત્તર મેરૂ તથા બાહ્ય મેરૂ પર્વતને વિધ્વંભ. ૧૨૧ ... મેરૂ પર્વતની 4 ભાગની હાનિ વૃદ્ધિ ... ..
२०२ મેરની હાનિ વૃદ્ધિ કર્ણગતિને અનુસાર ... ...
૨૦૩ નન્દનવનનું સ્વરૂપ ... ... ...
२०३ સમભૂમિથી ૫૦૦ એજન ઉપર મેરૂ પર્વતમાં નન્દનવન ..
૨૦૪ નદનવનમાં ઉદ્ઘલેકની આઠ દિશાકુમારીઓ
૨૦૪ નન્દનવનમાં ૮ મું બલકૃટ નામનું સહસ્ત્ર ફૂટ ..
ર૦૫ ૪ નન્દનટોને કંઈક ભાગ આકાશમાં નિરાધાર ...
૨૦૫ નન્દનવનરૂપ પ્રથમ મેખલા પાસે મેરને બાહ્યાભ્યતર વિષ્ઠભ ..
૨ ૦૬ ભદ્રશાલવનનું સવિસ્તર વર્ણન ... ... ભૂમિ ઉપર મેરૂ પર્વતનું ભદ્રશાલવન ... ભદ્રશાલવનમાં કરિટ જિનભવન અને પ્રાસાદનાં સ્થાન ... ભદ્રશાલવનમાં ૮ કરિટનાં સ્થાનનું ચિત્ર ... ... .. ભદ્રશાલનનું પ્રમાણું ... ચાર ગજદંતપવતાનું સ્વરૂપ . ... ચાર ગજદિત પર્વતો કઈ દિશામાં અને કેવા વર્ગવાળા છે ? ચાર ગજદંત પર્વત ઉપર અલેકવાસિ આઠ દિશાકુમારીના ફટ
૨૧૩ ગજદંતગિરિનું પ્રમાણ તથા આકાર. ... બે બે ગજદૂત વચ્ચે એક એક કુક્ષેત્ર. ... ... મહાવિદેહમાં દેવકર ઉત્તરકુરૂ . કુરુક્ષેત્રમાં સર્વદા અવસઇ ને પહેલે આરો. કુક્ષેત્ર અને ૧૮ કાને યંત્ર. ... કુરુક્ષેત્રમાં યમકગિરિ તથા ચિત્ર વિચિત્ર પર્વનનું ૩૩ ૫
૧૩૧ ૨૧૭ કરુક્ષેત્રમાં પાંચ પાંચ દ્રહનું વરૂ ૫. ... ... કામાં – કમળવો . ... ...
૨૨૧ કુરુક્ષેત્રમાં યમલગિરિ કહ અને મેરનું પરસ્પર અતંર ..
૨૨૨ કુરુક્ષેત્રમાં ૨૦૦ કંચનગિરિ
૧૩૫ ૨૨૩ ૨૬૮ પવતોના યંત્ર.
૧૩૫ ૨૨૪ જંબૂવૃક્ષની પીઠિકાનું પ્રમાણ. ...
૧૩૬ ૨૨૬ જંબૂવૃક્ષનું સ્વરૂપ. ...
૧૩૮ ૨૨૭ જબૂવૃક્ષની શાખાઓ ..
૧૦૮ જબૂવૃક્ષની મHશાખા,
૧૪૦ જબૂવૃક્ષની શાખાઓનું પ્રમાણ ...
૨૨૯
-
9
-
S
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૪
- -
S
«
-
-
૮
-
૧૩૨
૧૩૪
જ
૨૨૮
૨૨૮
Page #64
--------------------------------------------------------------------------
________________
રૂપ
વિષય.
જમૂવૃક્ષ ઉપર ૧ દેવભવન. ૩ દેવપ્રાસાદ. જખૂવૃક્ષની મધ્યશાખાઉપર ૧ જિનભવન,
૧ દેવભવન તથા ૩ દેવપ્રાસાદમાં કયા દેવની કઈ વસ્તુ છે ? જવૃક્ષની આસપાસ બીજા જખૂવૃક્ષના ૩ વલય. જ વૃક્ષના ૬ વલય.
જં વૃક્ષથી ૫૦ યોજન દૂર ચાર ભવના તથા ચાર પ્રાસાદો. પહેલા વનમાં ભવનેા અને પ્રાસાદોના આંતરામાં ૮ જિનકૂટ તથા જખૂવ્રુક્ષ સરખુ શાલિ વૃક્ષ.
મહાવિદેહ વર્ણનાધિકાર મહાવિદેહમાં વિજયે વક્ષકારો વિગેરે પદાર્થો, વિજયા વક્ષસ્કાર પા તથા અન્તનદીઓની પાળાઇ. વિજયા વક્ષસ્કારપતે વિગેરેની લખાઇ,
વક્ષસ્કાર પર્વતેની ઉંચાઇ.
વિષય વક્ષસ્કાર અને અન્તનદીઓને અનુક્રમ
૧૬ વક્ષરકાર પર્વતેનાં નામ.
મહાવિદેહ ક્ષેત્ર સ્થાપના,
૧૨ અન્તનદીઓનાં નામ. ૩૨ વિજયેાનાં નામ.
ગાથાસંખ્યા. યુઇસ ખ્યા
૨૩૦
૨૩૧
૨૩૧
૨૩૨
૨૩૩
૨૩૩
ઉત્કૃષ્ટ સંખ્યા.
જખુઠ્ઠીપમાં સૂર્ય ચન્દ્રનું વર્ણન.
...
સૂર્યચન્દ્રના મડલાની સંખ્યા. ચન્દ્રમડલ તથા સૂર્યમંડલનું પરસ્પર અંતર. અન્તર અને મડલ દ્વારા ભડલક્ષેત્રની પ્રાપ્તિ.
જખૂદ્બીપ તથા લવણસમુદ્રમાં સૂચન્દ્રનું ચાર ક્ષેત્ર. સર્વોભ્યતર મૉડલે ચન્દ્રથી ચન્દ્રને તથા પ્રત્યેક મંડલે ચન્દ્રની મુત્ત ગતિ. પ્રત્યેક મંડલે સૂર્યની મુત્ત ગતિ.
૧૪૧
૧૪૨
૧૪૩
25
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૮
૧૪૯
"
૧૫૦ ૧૪૯
૬ પર
૧૫૪
પ્રત્યેક વિયામાં વૈતાઢયપત તથા ચક્રવર્તીની રાજધાની અને તેનાં નામેા. ૧૫૮
પ્રત્યેક વિજયામાં એ બે નદીએ.
૧૬૩
મહાવિદેહના બન્ને છેડે રહેલા મે વનમુખ.
૧૬૪
વનમુખના વ્યાસ અને લખાઇ જાણવાનું કરણ.
જ દ્વીપના વિષ્ણુભ.
પશ્ચિમ મહાવિદેહમાં અવેગ્રામ,
જખુીપમાં તીર્થંકર-ચક્રી—બલદેવ-વાસુદેવની જધન્ય તથા
''
૧૬૫
૧૬૭
૧૬૮
૧૬૯
પ
૧૯૧
7
૧૭૨
થી સને કેટલું અતર ? ૧૭૩
૧૭૪
૧૭૫
...
...
...
...
...
...
...
૨૩૪
૨૩૬
२३७
૨૩૮
૨૩૯
૨૪૦
ور
૨૪૧
२४२
२४४
૨૪
२४८
२४८
૨૫૦
૨૫૧
૨૫૨
૨૫૩
૨૫૫
૨૫૭
૨૫૯
૨૬૦
૨૧
૨૬૩
૨૬
૨૬૯
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૬
૧૭૭
૧૬૮
૨૮૧
૨૮૨
વિષય.
ગાથાસખ્યા. પૃષ્ઠસંખ્યા, સૂર્યના ઉદય અસ્તનું અંતર . . .
.. ૧૭૬ ૨૭૧ પ્રત્યેક મંડલે દિવસ કેટલે ઘટે? .
૨૭૩ જંબુદ્વીપના ચન્દ્ર સૂર્યને માંડલ વિગેરે સંબંધી યંત્ર.
૨૭૪ સર્વબાહ્યમંડલવતી સૂર્યના ઉદય અસ્તનું અંતર. ... એક ચન્દ્રને નક્ષત્રાદિ પરિવાર
૧૭૮
૨૭૬ ૨૮ નક્ષત્રનાં નામ.
૧૭૮
२७७ એક ચન્દ્રને તારા પરિવાર. .
૧૭૮
૨૭૮ ઈષ્ટ દ્વીપ સમુદ્રમાં ગ્રહ-નક્ષત્ર-તારાની સંખ્યા જાણવાનું કારણ. ૧૮૦
૨૮૦ અઢીદીપમાં તિષીઓની સંખ્યાને યંત્ર ,
૧૮૦ ઈષ્ટદીપમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા જાણવા માટે ઉપાય. ... મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની વ્યવસ્થા. ..
... ૧૮૨
૨૮૩ પુખરાર્ધદ્વીપના મનુષ્યો ચન્દ્ર-સૂર્યને ઉદય અરત પામતા કેટલા દરથી દેખે?૧૮૩ ૨૮૫ મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્રસર્યનું સ્વરૂપ. ...
••• ... ૧૮૩ ૨૮૫ જંબુદ્વીપ ગોળ- થાળી માં છે તે તેને પરિધિ-ઘેરાવો કેટલે ?
૨૮૮ જંબુંદીપનું ગણિતપદ (ક્ષેત્રફલ). ... ... ... ૧૮૬
૨૮૮ વૃત્તપદાર્થનું ગણિત પ્રકરણ. ... ... •••
1८७
૨૪ ૦ પરિધિ તથા ક્ષેત્ર કુળ જાણવાની રીતિ .. ...
૧૮૮ વર્ગમૂળ કાઢવાની રીત ઉદાહરણું સાથે. ... ...
૧૮૮
૨૮૨ ને જવા જાણવાનું કરણ ઉદાહરણ સાથે
૧૮૮
૨૮૫ વૃત્તપદાર્થોનાં નામ વિખંભ અને પરિધિ ...
૧૮૯
૨૮૭ ધનું પૃઇ અને બાહા જાણવાનું કરણું ઉદાહરણ સાથે.
૨૮૮ પ્રતર જાણવાનું કરણું ઉદાહરણ સાથે ..
11 લંબચેરસ ક્ષેત્રનું તથા પર્વતોનું પ્રતરગતિ જાણુવાનું કારણ ઉદાહરણ સાથે. ... ... ... ... ... ઘનગણિત ઉદાહરણો સાથે. ...
૧૯૪ જબૂદીપના ક્ષેત્ર-પર્વતેના ઈષ વિગેરેને સવિસ્તર યંત્ર ... વૈતાઢય પર્વતનું ઘન ફળ ... ... ... ...
૩૦૦ જંબુદ્વીપવર્ણનાધિકાર સમાપ્તિ. લવણ સમુદ્ર વર્ણન પ્રારંભ. લવણ સમુદ્રમાં ગેતીર્થ, જલવૃદ્ધિ તથા ઉંડાઈ ...
૧૮૫ ... ૩૧૦ લવણુ સમુદ્રમાં ઈષ્ટસાથે જળવૃદ્ધિ જાણવાનું કરણ ... .. ૧૮૬ ૩૧૧ લવ સમુદ્રમાં ૧૬૦૦૦ એજન ઉંચી જળશિખા .. .. ૧૯૭ ચાર પાતાળકળશાઓનું સ્વરૂપ અને તેનાં નામ
૧૯૮ ક. ૩૧૫
૨૪૧
'
છે
ઇ
૩૧૪
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૭.
વિષય.
... ૩૧૬
૩૧૮
૨૧૦
. o
o o
o o
o as
ગાથાસંખ્યા. પૃષ્ઠસંખ્યા. ૭૮૮૪ લછુપાતાળ કળશાઓ પાતાળકળશાના અધિપતિ દેવે
૩૧૮ પાતાળકળશાઓને સવિસ્તર યંત્ર ... પાતાળકળશાઓમાં શું શું છે ? ...
૩૨૦ પાતાળકળશામાં મોટા વાયરા તથા વેલવૃદ્ધિ... ... શિખાની ત્રણે બાજુએ થતી જળવૃદ્ધિને અટકાવવા માટે નિયુ થયેલા નાગકુમારનિકાયના વેલંધર દેવ .. ...
२०४ ૩૨૨ આઠ વેલંધર પર્વત .. ... ... ...
૨૦૫ ૩૨૪ લંધરદેવોના નિવાસસ્થાને . ...
૨૦૬ ૩૨૫ વેલંધર પર્વતોનું પ્રમાણ તથા વર્ણ ...
૨૦૮ ३२५ વેલંધર પર્વત જળ ઉપર કેટલા દેખાય છે ? ..
३२७ લવણસમુદ્રમાં ૫૬ અન્તરીપ .
૨૧૧ અંતરીપ વિસ્તાર ... અન્તર દ્વીપને જળ ઉપર દેખાવ...
૨૧૩ અન્તર દ્વીપનાં નામ ... ... ... શિખરી પર્વતની લવણસમુદ્રમાં રહેલી દાઢાઓ ઉપરના ૨૮ અંતરીપ ૨૧૮ ૩૩૯ અન્તરદીપ i યુગલિકાના શરીરની ઉંચાઈ પાંસળી, આહારનું અત્તર અને અપત્યપાલનાનું વર્ણન ... ... ... ...
૩૪૦ ૫૬ અન્તરદીપનું કઈક... ...
३४१ લવણસમુદ્રમાં ૨૪ ચન્દ્રસૂર્યદ્વીપ તથા તે ગામઠીપ .. ...
૩૪૨ લવણસમુદ્રમાં ધાતકીખંડ તરફના ચદ્રસૂર્ય પ ...
૩૪૫ ગૌતમીપઆદિ ૨૫ પિને જળ ઉપર દેખાવ ... ... ગતમાદિ ૨૫ દ્વીપની મુળથી અનુકત ઉંચાઈ ....
૩૪૮ લવણસમુદ્રના ગંતમદ્વીપ આદિ ૩૧ દીનું કોઇક-યંત્ર
૩૫૦ લવણસમુદ્રમાં આવેલા પદાર્થોનું સંક્ષિપ્ત કોષ્ટક-યંત્ર .. ..
૩૫૧ ૨૫ દ્વીપ ઉપર દેવપ્રસાદનું પ્રમાણ .. ... ..
૩૫૨ લવણસમુદ્ર ઉપર જયોતિષી વિમાને જળસ્ફટિક રસનાં ..
૩૫૩ જળસ્ફટિક વિમાનનો અધિક ઊર્થપ્રકાશ ... ... ...
૩૫૩ લવણસમુદ્રના પદાર્થોને સંક્ષિપ્તસંગ્રહ
લવણસમુદ્રાધિકાર સમાપ્તિ. ધાતકીખંડવનાધિકાર પ્રારંભ. ધાતકીખંડ' એ નામનું કારણ
૨૨૫ ... ૩પ૬ પૂર્વધાતકીખંડ અને પશ્ચિમધાતકીખંડ .. ••• ...
૩૫
૩૪૬
૩૫૪
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૮
વિષય.
ધાતકીખંડમાં ૧૨ વર્ષેધરપર્વત, ૧૪ મહાક્ષેત્ર વધરા આરાસરખાં અને ક્ષેત્ર વિવરસરખાં ધાતકીખંડમાં જખૂદ્દીપ સરખા પદાર્થો ધાતાખંડના ૨ મરૂપ ત
ધાતકીખંડના મેરૂને મૂળ વિગેરે સ્થાનમાં વિસ્તાર જંબુદ્રીપની અપેક્ષાએ ધાતકીખડ ધાતકીખંડના ૧૨ વર્ષધર પતાનું કોષ્ટક-યંત્ર
ધાતકીખડતી નદીમાં દ્વિગુણુતાને સગ્રહ-યંત્ર ધાતકી ભદ્રશાલવનની પહેાળાઇ
ધાતકીખંડના ૮ ગજદંતગિરિની વિષમતા વક્ષસ્કાર પર્વત વિગેરેની લંબાઇ ...
મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે ક્ષેત્રાંક-ધ્રુવાંકની ઉત્પત્તિ
ક્ષેત્રાંકની ઉત્પત્તિ ( ૨૧૨ ની )...
...
ક્ષેત્રોના વિસ્તારાદિ જાણવા માટે વાંક ૭ મહાક્ષેત્રોના મુખવિસ્તાર ઉદાહરણ અંકગણિત સાથે આદિ મધ્ય અન્ય પ્રવાંક ઉત્પત્તિ ... પરિધિ માટે ૩ પ્રકારના વ્યાસ
મહાવિદેહની લંબાઇ ઉપરથી વિજયો વિગેરેની પહેાળા ધાતકીખંડના ૧૪ મહાક્ષેત્રાને યંત્ર
ધાતાખંડમાં વિજયાદિને વિષ્ણુભ જાણવાનુ કરણ-યંત્ર
કાલેાદસમુદ્ર વર્ણનાધિકાર પ્રારંભ, કાલેદસમુદ્રનુ વર્ષોંન કાલોદસમુદ્રમાં ચન્દ્ર'ના પો
ગાથાસખ્યા. પૃષ્ઠસંખ્યા
૩૧૭
૩૫૮
કાલાદધિસમુદ્રાધિકાર સમાપ્તિ.
અભ્યન્તર પુષ્કરા દ્વીપાધિકાર પ્રારંભ. માનુષેત્તર પર્વતનું સ્વરૂપ
માનુષાત્તર પર્વતનું સ્થાન પ્રમાણ અને સિહ નિષાદી આકાર એ ઇબુકારથી પૂર્વ પુષ્કરા અને પશ્ચિમપુષ્કરા ચક્રના આરા સરખા ૧૨ વર્ષ ધરપતા આંતરા સરખા ૧૪ મહાક્ષેત્રે ચાર અભ્યન્તર ગજદંતગિરિનુ પ્રમાણ
...
२२५
""
२२७
૨૨૮
२२५
२३०
',
97
૨૩૧
२३२
૨૩૩
૨૩૪
';
૨૩૫
""
:9
નદી વિગેરે પાંચવસ્તુના વિષ્પભ એકત્ર કરતાં ધાતકીખંડની પહેાળા આવે ૨૩૭ ધાતકીખંડમાં વિષયોમાંની નગરીઓ તથા કુરુક્ષેત્રામાં મહાવૃક્ષો ...
२३८
ધાતકીખ ડવ નાધિકાર સમાપ્તિ.
""
',
,,
91
૨૪૦
૨૪૧
૨૪૨
د.
''
૨૪૫
...
...
⠀⠀
૩૫૮
૩૬૦
૩૬૧
૩૬૪
૩૬૭
૩૬૮
૩૬૯
३७०
૩૭૩
૩૬૪
૩૭૫
३७७
३७७
३७२
૩૮૩
૩૮૩
૩૮૪
૩૮૫
૩૮
૩૮૭
૩૯
૩-૧
૩૯૩
૩૯૪
૩૯૫
se
૩૯૭
Page #68
--------------------------------------------------------------------------
________________
વિષય.
પુષ્કરાના પર્વતા તથા નદીનું પ્રમાણુ પુકરાના ૧૪ મહાક્ષેત્રા માટે ક્યાંક ક્ષેત્રક અને ધ્રુવાંકની ઉત્પત્તિ પુષ્કરામાં ૧૪ મહાક્ષેત્રનું પ્રમાણ પુષ્કરાના મહાવિદેહની વિજયને વિભ .. પુષ્કરા દ્વીપના એ મેટા કુંડા
પદાર્થોના વિષ્ણુંભથી પુષ્કરાની પુરાયેલી પહોળાઇ ૮૦૦૦૦૦ પુષ્કરા ના કુરૂક્ષેત્રમાં ૪ મહાવૃક્ષો ... અઢીદ્રીપમાંના સર્વે પર્વતેાની સંખ્યા પુષ્કરાર્ધદ્રીપના ત્રણ પરિધિ મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદર્શી અવશિષ્ટ પ્રકીર્ણ સ્વરૂપ
...
ઇકાર અને માનુષાત્તર પૂર્વત ઉપર શાશ્વત જિનચૈત્યો નંદીશ્વર-કું ડલ–રૂચકીપમાં પર્વત ઉપર શાશ્વત જિનચૈત્યો નંદીશ્વરદ્વીપમાં વિમાન સંક્ષેપ
૩૯
...
...
...
નદીશ્વરદ્વીપમાં ઇન્દ્રકૃત અઠ્ઠાઇ મહાત્સવ
વિદિશાના ૪ રતિકરપત અને ૧૬-૩૨ ઇન્દ્રાણીઓની રાજધાની ૧૬ મા કું ડલદ્વીપમાં કુંડલંગર ઉપર જ જિનચૈત્યેા... રૂચકદ્રીપમાં રૂચગિરિ ઉપર ૪ જિનચૈત્યેા... રૂચકબર ઉપર ૩ અને નીચે ૪ દિક્કુમારી તા.લાકના ૩ વલયાકાર પતા...
કુંડલિગિર અને ચકિંગરનો તાવત રૂચકપર્વત ઉપર ૪૦ દિક્કુમારિકાએ
પ્રત્યકારની લઘુના સાથે ગ્રન્થના ઉપસ'હાર..
શ્રી શાશ્વત ચૈત્યસ્તવ શ્રી લક્ષેત્ર સમાસ મૂળ ગાથા...
ગાથાસખ્યા. પૃષ્ઠસંખ્યા.
૨૪
२४७
આ ગ્રન્થમાં કહેલ સ્વરૂપ સિવાય અન્યરવરૂપ અણવાના ઉપાય... પ્રત્યકારનું નામ પ્રયોજન અને શુભેચ્છા...
લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સમાસ,
...
"2
૨૫૦
૨૫૧
પર
૨૫૩
૨૫૫
૨૫૬
૨૫૭
.
૨૫૮
,,
23
""
૨૫૯
२१०
૨૬
૨૨
૨૬૩
"1
""
...
...
...
...
...
...
...
...
...
...
⠀⠀
...
૩૯૮
४०२
४०४
૪૫
४०७
૪૦૮
૪૦૯
૪૧૦
૪૧૧
૪૧૩
૪૧૪
૪૧૭
૪૧૮
४२०
४२०
૪૨૧
૪૨૧
४२२
૪૨૨
૪૨૩
४२३
૪૫
४२७
૪૨૮
૪૨૯
૪૩૧
૪૩૩
Page #69
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાં અપાયેલા યંત્રે-કેકકેની સૂચી.
વિષયનિશ...
પૃષ્ઠ-સંખ્યા,
૨૩૪ ૨૯૧
૧ કુલગિરિ પર્વતને યત્ર. .
૪ ૨ સાત મલાક્ષેત્રને યત્ર ...
પણ ૩ વર્ષધર પર્વત ઉપરના પદ્મદ્રહાદિનું પ્રમાણુ–કાકક .. ૪ છ મહાકહેને યત્ર ૫ ૯૦ કુંડાને યંત્ર ..
૮૨-૮૩ ૬ ૮૦ મુખ્ય નદીઓને યંત્ર ..
૧૦૮–૧૦૯-૧૧૦–૧૧૧ ૭ ૪૬૭ ગિરિકૂટ તથા ૫૮ ભૂમિકૃટ સર્વમલી પર ફટોને યંત્ર ૧૧૪–૧૧૫ ૮ કુરૂક્ષેત્ર અને ૧૦ કહોને યંત્ર . ..
२१७ ૮ ૧૦ કહેને યંત્ર ... ... ...
૨૨૧
... ૧૦ ૨૬૮ પર્વતના યંત્ર .. ••• . ••• ૧૧ જબૂદીપના ચંદ્ર-સૂર્યને મંડલાદિ યંત્ર ... ૧૨ અઢીદીપમાં તિષીઓની સંખ્યા પ્રદર્શક યંત્ર ... ૧૩ વત્તપદાર્થોનાં નામ-વિખંભ-અને પરિધિને યંગ ... ૨૭ ૧૪ જંબુંદીપના ક્ષેત્ર-પર્વતના ઈ વિગેરેને યંત્ર
ક૬-૩૦૭ ૧૫ પાતાળકળશનો યંત્ર ... ... . "
૩૧૯ ૧૬ ૫૬ અંતરદ્વીપનું કોઇક ...
૩૪૧ ૧૭ લવણસમુદ્રમાં ગતમ દીપ આદિ ૩૧ શ્રાપને યંત્ર ૧૮ લવણસમુદ્રના આપેલા પદાર્થોનું સંક્ષિપ્ત કોષ્ટક ... ૩૫૧ ૧૮ ધાતકીખંડના ૧૨ વર્ષધર પર્વતોનું કઇક ... હ૬૭ ૨૦ ધાતકીખંડની નદીઓમાં દ્વિગણતાનો સંગ્રહ-યંત્ર
૩૬૮ ૨૧ ધાતકીખંડના ૧૪ મહાક્ષેત્રોને યંત્ર ... .. ૨૨ ધાતકી ખંડમાં વિજયાદિકને વિખંભ જાણવાનું કારણ ૨૩ પુષ્પરાર્ધના ૧૨ વર્ષધર પર્વતો અને ર પુકારના મંત્ર... ર૪ ધાતકીથી પુષ્કરાર્ધની નદીઓ સંબંધી દ્વિગુણુતાનો યંત્ર. ૪૦૧ ૨૫ પુષ્કરાર્ધમાં ૧૪ મહાક્ષેત્રોનું પ્રમાણ .. ...
૪૦૫ ૨૬ પદાર્થોના વિષ્ક ભથી પુષ્કરધન પૂરાયેલી પહોળાઈ.... ૪ ૦૮ ૨૭ ધ્રુવાંક ઉપરથી પુષ્કરાર્ધના ૩ પરિધિ. ... ... ४१४
३८४
m
,
Page #70
--------------------------------------------------------------------------
________________
આ ગ્રન્થમાં અપાયેલાં ચિત્રાની સૂચી.
વિષય
ગાથાંક પૃષ્ઠાંક
વિષય
૧૪
૧ ધનવૃત્ત પલ્ય ચિત્ર
૫
૨ અસંખ્ય દ્વીપ સમુદ્રોનો દેખાવ છ
le
રૂ જખૂદ્રીપની જગતી
૪ જગતીના મધ્યભાગે ગવાક્ષકટકના દેખાવ
૫ છ પુલિંગિર અને સાત મહાક્ષેત્ર
૬ દ્રદેવીનું મૂળ કમળ
૭ દ્રદેવીના પરિવારકમળના
૬ લય
૪૫
૮ હેમાંથી નીકળતી નદી, ૪૭
૯ જીવિકામાં થઇને પડતા નદીને
ધાધ
૦ વેતાઢયપર્વતની મેખલાતે દેખાવ
૧૧ મનાંતરે ગામૂત્રિકાકારે ૪૯ પ્રકાશમાંડલા
૧૨ વૈતાઢયપર્વતની બે ગુફાઓને દેખાવ.
૧૩ બાર આરાનું કાળચક્ર
૧૪ મેરૂપર્વતના આકાર ૧૫ મેના શિખર ઉપર પડક્વન
૧
૨૩
૩૯
૧૬ મેરૂપર્વતમાં સામનસવન ૧૭ મેરૂપર્વત ઉપર નંદનવન ૧૮ ભદ્રશાલવતનું ચિત્ર ૧૯ સુદ ́ન નામનુ જખૂન્નક્ષ ૨૦ પહેલા જ ખૂવનમાં ૮ જિનકૂટ તથા ૮ જંખ ફૂટ
૨૧ વક્ષસ્કાર પર્વતને દેખાવ ૨૨ મહાવિદેહની વિજય
ૐ
૫૦
છે.
૧૬
३२
૧૨૪-૨૫
૩૪
૪૪
ૐ
193
૧૫૭
૨૩ મહાવિદેહના વનસુખને દેખાવ ૧૬૪ ૨૪ સૂર્ય-ચન્દ્રના મ`ડલક્ષેત્રનું ચિત્ર ૧૬૯ ૨૫ ચન્દ્રમડલ અને ચન્દ્રમડલના આંતરા ( પહેલું ) ૨૬ મડલ અને મંડલના આંતરા ( ખીન્નુ )
७८
1
૮૨
૮૫
૮૫ ૧૪૮
૧૪૦
૯૧
૧૧૩
૧૯૧
૧૧૯
૧૯૮
૧૨૦
૨૦૦
૧૨૨ २०४
૨૦૮
૧૪૨ ૨૩૧
૧૫૦
૧૫૮
૧૪૫ ૨૩૪
૧૪૯
૨૪૦
૨૪૫
૨૫૦
૨૫૬
૧૭૦ ૨૫૮
૧૭૦ ૨૫૮
ગાથાંક પૂર્ણાંક
૧૭૩
૨૬૪
૨૭ સૂર્યનું પરસ્પર અંતર
૨૮ ઉદયાસ્તનુ અંતર અને દૃષ્ટિગાચર
૧૭૬ ૨૭૨
૨૯ અઢીદ્વીપમાં ચન્દ્ર-સૂર્યની ૪ સૂચીશ્રેણિ અને બહાર વલયશ્રેણિ ૧૮૨ ૨૮૪
૩૦ લવણસમુદ્રમાં ગોતી અને જળવૃદ્ધ ૩૧ ગાતી અને જળદ્ધિના તરફના દેખાવ ૩૨ લવસમુદ્રમાં શિખાના દેખાવ ૧૯૭ ૩૩ પાતાલ લશ
૧૯૫-૯૬ ૩૧૧-૧૨
૧૯૫-૯૬ ૩૧૧-૧૨ ૩૧૪
૧૯૯ ૩૧૫
૩૪ ચાર મહાપાતાલ કળશ અને ૭૮૮૪લઘુપાનાલ કળશ લવણુસમુદ્રમાં૨૦૦ ૩૧૭ ૩૫ લવણુસમુદ્રમાં ૮ વેલ ધરપત ૨૦૯ ૩૨૬ ૩૬ જળ ઉપર દેખાતે વેલ ધરતર૧૦
૩૨૮
૩૭ લવસમુદ્રમાં ૫૬ અતર્દ્વાપ સામાન્ય દેખાવ ૩૮ ચાદ દાઢા અને અંતરદ્વીપની વાસ્તવિક સ્થિતિ. ૨૨૧-૨૨૨
૨૧૨
૩૩૧
૩૩૨
૩૫
૩૯ ધાતકીખંડના એ ઇષુકાર પર્યંત ૨૨૫ ૧૪ પત-૧૪ક્ષેા૨૨૬ ૩૫૮
૪.
31
૪૧ ધાતકીખંડના મેરૂપવ તનુ
२२८ ૩૨
પ્રમાણ
૪૨ પૂ ધાતકી માવિદેહ અને ગજદ'ત
૩૭૧
વિષય તથા વનમુખ વિપર્યય ૨૩૨ ૪૩ પશ્ચિમનાતકી મહાવિદેહ २३२ ૩૦૧ ૪૪ કાલાધિ સમુદ્રમાં ૫૪ ચન્દ્રદીપ
99
૫૪ સૂર્યદીપ ૨અધિપતિકીપ ૨૪૧ ૪૫ માનુષેત્તર પત
૨૪૨
૪૬ કું ડલગિરિ ઉપર ચાર જિનચૈત્ય ૨૫૮ ૪૭ આમા નંદીશ્વર દ્વીપમાં ચાર દિશાએ ચાર અ'જનનગર ૨૫૮ ૪૮ નંદીશ્વરદ્વીપમાં પર જિનચૈત્ય ૨૫૮ ૪૯ રૂચક્રદ્રીપમાં ચાર જિત ચૈત્ય અને ૪૦ દિકુમારિકા ૨૬૦
૩૧ ૩૯૪
૪૧૮
૪૧૯
૪૧૯
કર
Page #71
--------------------------------------------------------------------------
Page #72
--------------------------------------------------------------------------
________________
4
* श्री लघुक्षेत्रसमास
सविस्तरार्थ-सचित्र-सयंत्र,
अथवा
०००००००00000०००
जका कमल
Cop००००००००००००००००००००००००००
००००००००००००००००००००००360
eHO00०००००००0000००००
oYAC
जैन भूगोळ.
CRI
1
Page #73
--------------------------------------------------------------------------
Page #74
--------------------------------------------------------------------------
________________
લક
ને મા શી જિનેન્દ્રાય નમોનમઃ
|
।। जैनाचार्य श्री १००८ विजयकमलसूरीश्वर शिष्य जैनाचार्य
विजयमोहनसूरीश्वरेभ्यो नमोनमः ॥ ॐ श्री लघु क्षेत्र समास
विस्तरार्थ सहित.
અવતર:-શ્રી સંગ્રહણી નામના ગ્રંથમાં જૈનદર્શનને અનુસારે શાશ્વ ખગોળ વિદ્યા દર્શાવીને હવે આ ગ્રંથમાં શાશ્વતી ભૂગોળ દર્શાવવાનો પ્રસંગ છે. ત્યાં ગોળમાં ચૌદરજજુ પ્રમાણ ઊંચા અને અનિયતપણે સાતરજજુ વિસ્તારવાળા કાકાશમાં ઊર્ધ્વભાગે રહેલા દેવની વસતિનું અને અધભાગે (નીચે) રહેલા પાતાળવાસી દે તથા નારકોનું અને મધ્ય આકાશમાં તિર્યલેકમાં મનુષ્ય તથા તિર્યંચાનું વર્ણન દર્શાવ્યું, એ પ્રમાણે ચોદરજજુ પ્રમાણ ખગોળમાં જે જે પદાર્થો [જી વિમાને નરકાવાસાઓ ભુવને વિગેરે) રહેલા છે તે સર્વ પદાર્થોનું વર્ણન કર્યું છે, અને હવે આ ગ્રંથમાં પહેલી રત્નપ્રભા નરકમૃથ્વી કે જેના ઉપલા તળીયે આપણે રહીએ છીએ તેજ ઉપરના તળીયામાં [ઉપલી સપાટીમાં આવેલા અસંખ્ય દ્વીપ તથા અસંખ્ય સમુદ્રનું વર્ણન સંક્ષેપમાં કહેવાનું છે, અને એજ કપ સમુદ્રમાં જ્યાં જ્યાં મનુષ્ય વસતિ તિર્યંચની વસતિ પહાડ નદીએ સવારે ઈત્યાદિ શાશ્વતા પદાર્થો રહેલા છે તેનું પણું વર્ણન કરવાનું છે, તેમાં વિશેષ વર્ણન તે મનુષ્યની વસતિવાળા અઢીદ્વિીપનું જ કરવામાં આવશે, કારણ કે શેષ દ્વીપ સમુદ્રમાં જણવા લાયક શાશ્વત પદાર્થો અઢી દ્વીપ જેટલાં નથી માટે તે સર્વનું અ૫ વર્ણન કરવામાં
Page #75
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ,
આવશે, જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપના વર્ણનથી ભરપૂર છે એમ કહીએ તેાપણ ચાલે. હવે એ ક્ષેત્રસમાસને શબ્દાર્થ આ પ્રમાણે-ક્ષેત્ર- રત્નપ્રભા પૃથ્વી ઉપર રહેલા અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાત દ્વીપસમુદ્રો રૂપી ક્ષેત્ર તેના ૧સમાસ–સ ંક્ષિપ્ત વર્ણન તે ક્ષેત્રસમસ. તેની આ પહેલી ગાથા કે જેમાં ગંથકતાએ કરેલું મંગલાચરણુ તથા ત્રણ અનુખ ધ કહેલા છે, તે કહેવાય છે—
ર
वीरं जयसेहरपय-पइट्ठिअं पणमिऊण सुगुरुं च । मंत्ति ससरणट्ठा, खित्ताविआराणु मुंछामि [मुच्छामि ] ॥१॥
શબ્દા—
વીર-શ્રી વીરભગવ તને
નય-જગતના
સેદ્ર–શેખર, મુકુટ સરખા વય-પદ, સ્થાને
દિગં–પ્રતિષ્ઠિત, રહેલા
વમિઝનમસ્કાર કરીને
મુત્તુરું-સુગુરૂને મંત્ર (૩) મંદબુદ્ધિવાળા
ત્તિ-ઇતિ, તેથી
સ–સ્વ, પેાતાના
સરળકા-સ્મરણાથે, સ્મરણમાં રહેવા માટે
વિત્ત--ક્ષેત્રના ચિત્ર-વિચારના
ગળું–અણુ, કણાને, લેશમાત્ર ૐમિ-વીણું છું, સંગ્રહું છું [૩zrff-કહીશ]
સંસ્કૃત અનુવાદ.
वीरं जगच्छेवरपदप्रतिष्ठितं, प्रणम्य सुगुरुं च । मंद इति स्वस्मरणार्थ, क्षेत्रेविचाराणुमुंछामि ॥ १॥
ગાથાર્થઃ—જગતના મુકુટ સરખા સ્થાને રહેલા [જગતના અગ્રભાગે રહેલા શ્રી વીર ભગવંતને અને જયશેખરસૂરિની પાટે બેઠેલા મારા ગુરૂને નમસ્કાર કરીને હું મંદબુદ્ધિવાળા છું તેથી મારા પોતાના સ્મરણને અર્થ ક્ષેત્ર સ ંબંધિ વિચારના અણુઓને [કર્ણેાને] વીણું છું [ એકઠા કરૂં છું, અર્થાત્ ક્ષેત્રસંબંધિ વિચારને લેશમાત્ર સંગ્રહું છું ]. ॥ ૧ ॥
૧ અથવા લાક રૂઢી પ્રમાણે સમાસ એટલે સમાવેશ એ અર્થ પણ સંગત છે.
૨ મંત્તિ એ સમાસ છે, જેથી એ સમાસને છૂટા પાડતાં મંત્ ત્તિ (તિ) થાય છે!
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી લલ્લુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત,
વિસ્તરાર્થ:—દરેક ગ્રંથમાં પ્રાય: મંગલાચરણુ, ગ્રંથમાં કહેવાના વિષય, ગ્રંથના પર પરાથી ચાણ્યા આવતા અખંડ સંબંધ, અને ગ્રંથ બનાવવાનું પ્રયાજન–કારણ એ ચાર ખામત પ્રથમથીજ કહેવાની હાય છે, એ ચારમાં એક મંગલ, અને ત્રણ અનુબંધ કહેવાય છે. ત્યાં આ ગ્રંથકોએ શ્રી વીરભગવંતને અને પેાતાના ગુરૂને નમસ્કાર કર્યો તે મંજવળ છે, અને સબંધ પણુ એમાંજ અંતર્ગત છે, કારણ કે ગ્રંથકર્તા પાતે જયશેખરસૂરિના શિષ્યના શિષ્ય છે એમ ગાથાના પૂર્વી માં-મંગલાચરણમાં જ કહ્યું, અને જયશેખરસૂરિ શ્રી વીર ભગવંતની પરંપરામાં થયેલા છે, તેથી મંગલાચરણમાંજ ગુરૂપ ક્રમ સંબંધ કહેવાઈ ગયા, તથા વાચ્ય વાચક અથવા સાધ્ય સાધન અથવા ઉપાયેાપેય સંબંધ ગ્રંથામાં પ્રાય: સ્પષ્ટ કહેવાતા નથી તેાપણુ અધ્યાહારથી ગ્રહેણુ કરવા. તે આ પ્રમાણે—અહિં ક્ષેત્રના વિચાર એ વાચ્ય છે, અને આ ગ્રંથ વાચક છે, તથા ક્ષેત્રના વિચાર સાધ્ય છે અને આ ગ્રંથ તેનુ સાધન છે, તથા ક્ષેત્રના વિચાર ઉપેય છે, અને આ ગ્રંથ તેના ઉપાય છે [ એ ત્રણેમાં ઈષ્ટ તે વાચ્ય સાધ્ય વા ઉપેય ગણાય, અને તે ઇષ્ટ પ્રાપ્ત કરવાના ઉપાય તે વાચક સાધન અથવા ઉપાય કહેવાય. એ રીતે ૪ પ્રકારને સંબધ ગ્રંથના પ્રારંભમાં કહેવા . તથા આ ગ્રંથમાં ક્ષેત્રના વિચાર કહેવાના છે એમ વિત્તવિઞરાણુમંછામિ એ પદાથી કહ્યું તે ગમિયેય અથવા વિષય કહેવાય. અને મંહુત્તિયસરળદા એ પદેથી [... મંદબુદ્ધિવાળા છું તેથી મારા સ્મરણને અર્થે ” એ પ્રયાગન કહ્યું, વળી અહિં પ્રત્યેાજન ચાર પ્રકારનું પણ છે તે આ રીતે-વકતાનું અનન્તર પ્રયેાજન [ વકતાને શીઘ્ર લાભ ] ક્ષેત્રનું સ્વરૂપ પોતાની સ્મૃતિમાં કાયમ રહે તે, અથવા ગ્રંથ બનાવતી વખતે થતી કનિ રા. વકતાનું પરંપર પ્રયેાજન [ વકતાને અંતિમ લાભ ] મેક્ષપ્રાપ્તિ તથા શ્રોતાને અનન્તર પ્રયેાજન ક્ષેત્રસંબંધિ થતુ જ્ઞાન અને ભણતી વખતે વા સાંભળતી વખતે થતી કનિર્જરા, અને શ્રોતાને પરપર પ્રયેાજન મેાક્ષપ્રાપ્તિ. એ પ્રમાણે ગ્રંથના પ્રારંભમાં સક્ષેપથી મંગળ અને અનુબંધ દર્શાવ્યા, અને હવે ગાથાને કંઇક વિશેષ અર્થ દર્શાવાય છે તે આ પ્રમાણે—
૩
વીર નયસેપથપટ્ટિકં મિળ (લય )=જગતના એટલે ચાદરજી પ્રમાણ ઉંચા લેાકના સેરશેખર એટલે મુકુટ સરખું જે વ=પદ=સ્થાન તે લેાકના અગ્રભાગ છે, અને ત્યાં ૪૫ લાખ ચેાજન પ્રમાણુ લાંખા પહેાળા અને ૩૩૩ અનુબંધ વા છે. પરન્તુ જૈન
૧ અન્યદર્શનીય તર્કશાસ્ત્રોમાં અધિકારી સહિત ચાર દનમાં ત્રણ અનુબંધ દેખવામાં આવે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ-અભિધયાદિ સ્વરૂપ
ધનુષ ૩ર અંશુલ જેટલા ઉંચા-જાડા ચક્ર સરખા ગાળક્ષેત્રમાં અનન્તાનન્ત સિદ્ધપરમાત્મા બિરાજે છે, તે સિદ્ધિસ્થાને દિવં રહેલા વૉર શ્રી વીરભગવંતને વળમિળ નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું. એમાં શ્રી વીરપરમાત્માની સિદ્ધ અવસ્થા સૂચવી, તે સાથે વીરભગવંતનેજ નમસ્કાર કરવાનું કારણ વર્તમાન શાસનના નાયક શ્રી વીરભગવતજ હતા માટે તથા એ સિદ્ધિસ્થાનને મુકુટ સરખું કહેવાનું કારણ કે–મુકુટ જેમ શરીરના અગ્રભાગે-મસ્તકેજ પહેરાય છે, અને તે વિવિધ મણિએથી ભરપૂર હાય છે તેવી રીતે ચોદરજી ઉંચા એવા લેાકરૂપી નરરાજાએ પોતાના મસ્તકે પીસ્તાલીસ લાખ યાજન વિસ્તારવાળા સિદ્ધક્ષેત્રરૂપી મુકુટ પહેર્યા છે, અને તેમાં અનન્તાનન્ત સિદ્ધરૂપી રત્ના ખીચાખીચ જડેલાં છે, માટે સિદ્ધિસ્થાનને જગતના મુકુટની ઉપમા આપી તે યથાર્થ છે.
૪
( ગયસેપયવગિઢ ) સુનુ× ૧ (વળમિર્ઝા )તથા જયશેખરપદ પ્રતિષ્ઠિત એવા મારા ગુરૂને નમસ્કાર કરીને ક્ષેત્રને વિચાર સંગ્રહુ છું. અહિં “ જય સેહરપચપઇŕિઅ’ ” એ વિશેષણ પ્રથમ શ્રી વીરભગવંતનુ કહીને એજ વિશેષણુ પાતાના ગુરૂને માટે પણ કહ્યું છે, પરન્તુ શબ્દાર્થમાં ફેરફાર કરવાના છે તે આ પ્રમાણે-યસે એટલે જયશેખર નામના આચાર્ય તેમના જ પદે અથવા પાટે પદ્ધિબ=બેઠેલા એવા મારા ગુરૂ શ્રી યસેનસૂરિ તેમને નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું-એ સંબંધ. અહિં આ ક્ષેત્ર સમાસ ગ્રંથના કર્તા શ્રી રત્નરોલરસૂરિ છે, તેમના ગુરૂ શ્રી વજાસેનસૂરિ અને તેમના પણ ગુરૂ શ્રી જયશેખરસૂરિ છે, જેથી ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં પોતાના ગુરૂને અને ગુરૂના પણ ગુરૂને નમસ્કાર કર્યા.
મંજુત્તિ સસરળઠ્ઠા-હું મંદ બુદ્ધિવાળા છું માટે મારા પેાતાના સ્મરણને અર્થે હું આ ક્ષેત્ર વિચારોને સંગ્રહુ છું-એ સંબંધ. અહિં ગ્રંથ કર્તાએ પેાતાની લઘુતા દર્શાવવા માટે પોતાને મંદબુદ્ધિવાળા કહ્યા છે, તેમજ ગ્રંથ રચનાનું કારણ પણ દર્શાવ્યું કે હું જો ક્ષેત્રના વિચાર જે સિદ્ધાન્તોમાં છૂટા છૂટા કહ્યા છે, તેને એકત્ર કરી સંગ્રહ કરૂં તા મને વિશેષ યાદ રહે, અને એ વાત તા નિર્વિવાદ છે કે વાંચવા માત્રથી તે વિષય સ્મૃતિમાં ઘણીવાર રહેતા નથી, પરન્તુ બીજાને ભણાવવાથી વિશેષ યાદ રહે છે, અને તે વિષયના નવા ગ્રંથ રચવામાં તે તેથી પણ ઘણુંાજ યાદ રહી તે વિષય ઘણા દ્રઢ થાય છે.
ચિત્તવિયાત્રાળુમુછામિક્ષેત્ર સબધિ વિચારના અણુને વીણું છું-સંગ્રહું છું. અર્થાત્ ક્ષેત્રના વિચારને સક્ષેપથી કહું છું. ક્ષેત્રમાં ( ખેતરમાં ) અથવા ખળામાં
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી લષ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત ધાન્યના છૂટા છૂટા કણ વેરાયેલા પડ્યા હોય તે કર્ણને જેમ કેઈ દાણે દાણો વીણને એકત્ર કરે તેમ આ ગ્રંથકર્તા એ ધ્વનિતાત્પર્ય દર્શાવે છે કે – શાસ્ત્રમાં ક્ષેત્ર વિચાર રૂપી કણો છૂટા છૂટા ગુંથાયેલા છે (એટલે કિંચિત્ કિંચિત ક્ષેત્ર વિચાર જૂદા જૂદા શાસ્ત્રોમાં ટે છૂટો કહે છે) તે સર્વ લેશેને હું આ ગ્રંથમાં (ક્રમશ:) સંગ્રહિત કરું છું. અહિં ૩છામિ એવો પણ બીજે પાઠ હવાથી ક્ષેત્ર વિચારના લેશોને “ કહીશ” એ અર્થ પણ થાય. ૧ છે
અવતઃ–હવે આ મધ્યલોકમાં (તીચ્છી લેકમાં) દ્વીપ અને સમુદ્રોની કુલ સંખ્યા કેટલી છે? તે દર્શાવાય છે [અથવા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની સંખ્યાનું પ્રમાણ કાળના એક ભેદની સાથે સરખાવાય છે ].
तिरि एगरज्जुखित्ते, असंखदीवोदहीउ ते सव्वे । उद्धारपलिअपणवीस, कोडिकोडिसमयतुल्ला ॥ २॥
શબ્દાર્થ – તિરિક્તાછ
તે સર્વે તે સર્વે =એકરાજ
૩પરિચ=ઉદ્વાર પલ્યોપમ (સૂફમ) ત્તેિ=ક્ષેત્રમાં
વીસ વોટી=પચીસ કડાકડી સંવ=અસંખ્યાતા
સમ=સમયે હીર=દ્વીપ ૩૩િ =સમુદ્રો
તુe=તુલ્ય, જેટલા,
સંસ્કૃત અનુવાદ. तिर्यगेकरज्जुक्षेत्रे, असंख्येय द्वीपोदधयस्ते सर्वे ।
उद्धारपल्यपंचविंशतिकोटिकोटिसमयतुल्याः ॥२॥
થાર્થ – એક રજજુ પ્રમાણ તીથ્થક્ષેત્રમાં અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તે બન્ને મળીને પચીસ કેડીકેડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા છે ! ૨ !
માથે આ તીર્થાલંક ઘંટીના પડ સરખો ગોળ [ ચપટગોળી છે, તેની જાડાઈ ૧૮૦૦ યોજન અને લંબાઈ પહોળાઈ એક રજજુ પ્રમાણ છે [એટલે અમુક સંખ્યાવાળા અસંખ્યાતા જન પ્રમાણ છે], સર્વથી છેલ્લો
૧ મેરૂ પર્વતની તલાટી રૂપ સપાટીથી [સમભૂતલથી] ૮૦૦ એજન ઉપર અને ૮૦૦ જન નીચે એ રીતે ૧૮૦૦ જન જાડે તોછલક જાણ.
Page #79
--------------------------------------------------------------------------
________________
પલ્યાપમ-સાગરોપમ સ્વરૂપ
સ્વયંભૂરમણ સમુદ્ર છે, જેથી તે સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીનું અથવા ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધીનું સર્વ માપ એક રજી છે, એટલે લેાકની ઉંચાઇના ૧૪ મા ભાગ જેટલુ છે, અને ચેાજનના માપથી તે અસંખ્ય ચેાજન થાય છે, તે એક રજી જેટલા ક્ષેત્રમાં અસખ્યાત દ્વીપસમુદ્રો છે, તેની કુલ સંખ્યા રા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના સમયેા જેટલી છે, અથવા ૧૦ કેડાર્કાડિ પલ્યેાપમના એક સાગરોપમ એ હિસાબે ૨૫ કાડાકડિ સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમના સમયેા જેટલી છે. અહિં લ્યેાપમ અથવા સાગરે પમ એ કાળનું પ્રમાણ વિશેષ છે તેના દ-૬ ભેદ છે તેમ— ૧ માદર ઉદ્ધાર પડ્યેાપમ
૨ સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમ
૩ ભાદર અદ્ધા પત્યેામ ૪ સૂક્ષ્મ અદ્ધા પચે પમ
૫ ખાદર ક્ષેત્ર પક્ષેપમ
૬ સૂક્ષ્મ ક્ષેત્ર પડ્યેાપમ
૧ માદર ઉદ્ધાર સાગરેપમ ૨ સૂક્ષ્મ ઉદ્ઘાર સાગરોપમ
૩ બાદર અદ્ધા સાગરાપમ
૪ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ
૫ બાદર ક્ષેત્ર સાગરોપમ
૬ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરાપમ.
એ છ પ્રકારના પક્ષેાપમ તથા છે પ્રકારના રસાગરાપમમાં અહિં સૂક્ષ્મ ઉદ્ધાર પછ્યાપમ અથવા સૂક્ષ્મ ઉદ્ધાર સારાપમ એ બીજા ભેદનુ અહિં પ્રયાજન છે, તેનુ સ્વરૂપ બાદર પડ્યેાપમ સમજવાથી વિશેષ સુગમતાથી સમજી શકાય છે માટે પ્રથમ આદર ઉદ્ધાર પલ્યાપમનું સ્વરૂપ અને ત્યારબાદ સુક્ષ્મ ઉદ્ધાર પત્યેાપમનુ સ્વરૂપ કહેવાય છે. [ ત્યારબાદ સાગરોપમ સહજે સમજાશે ] તે આ પ્રમાણે—
!! ૧ આદર ઉદ્ઘાર પડ્યેાપમ !!
ઉત્સેધાંગુલના પ્રમાણથી ૧ ચેાજન લાંબે ૧ યાજન પહેાળા અને ૧ યાજન ઉંડા એવા ઘનવૃત્ત કૂવામાં [ લંબાઇ પહેાળાઇ અને ઉંડાઇ એ ત્રણે સરખાં હાવાથી ઘનવૃત્ત કહેવાય, તેવા કૂવામાં સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે દેવકુરૂ
૧ પુણ્ય એટલે પાલા ( ધાન્યના સાટા કે જે વાંસની ચીપેાનાં પાલાં વાળીને અનાવવામાં આવે છે તે ) અથવા પલ્પ એટલે ા તેની ઉપમા વડે મપાતા કાળભેદ તે વહ્ય.
ર સાગર એટલે સમુદ્રની ઉપમાવાળા કાળ તે સાગરે પમ, જેમ સમુદ્રને પાર નહિં તેમ જે કાળનો પાર ન પામી શકાય તેટલા મેટા, તે પણ ૧૦ કાડાકોડી પત્યેાપમ જેટલો એક સાગરાપમ.
૩ એ ક્ષેત્રના યુગલિકાના વાળ બહુ સૂક્ષ્મ ડ્રાય છે માટે એ ક્ષેત્રના યુગલિક કા.
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત. અથવા ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક મનુષ્યોને શીર્ષમુંડન પછીનો ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા વાળને એક અંગુલમાં ભરીયે, અથવા આ ચાલુ ગ્રંથમાં હમણુજ ત્રિીજી ગાથામાં કહેવાશે તે પ્રમાણે ૧ થી ૭ દિવસ સુધીના જન્મેલા દેવકુફ ઉત્તરકુરૂ ક્ષેત્રના ઘેટાના એક ઉલ્લેધાંગુલ પ્રમાણ વાળના સાત વાર આઠ આઠ કકડા કરીને
* એક અથવા બે અથવા સાત એમ નિયત દિવસ ન કહેતાં ૧ થી ૭ કહેવાનું પ્રજન એ છે કે—કુરુક્ષેત્રને જુગલિકના પહેલે દિવસે ઉગેલા દરેકના સરખા સૂક્ષ્મ ન હોય, જેથી વિવક્ષિત સૂક્ષ્મતા કઈ યુગલિકની પહેલે દીવસેજ મળી આવે તે કઈ યુગલિકની સાતમે દિવસે પણ મળી આવે, ત્યાર બાદ આઠમે દિવસે વિવક્ષિત સૂક્ષ્મતા ન મળી આવે માટે ૧ થી ૭ દિવસ એમ સંભવે છે.
૧ પ્રશ્ન –અહિં એક અંગુલ પ્રમાણ રોમન ખંડ કરવાના છે, અને ખંડ તે વાળની ઉંચાઈમાંથી થઈ શકે છે, તે તમે જે સૂક્ષ્મતા ગણે છે તે વાળની ઉંચાઈની કે જાડાઈની ! જે જાડાઈની સૂક્ષ્મતાગણ બહુ પાતળા વાળ ઇચ્છતા હે તે નિરર્થક છે, કારણ કે રામના કકડા કરવા છે તે ઉચાઈમાંથી થાય જાડાઈમાંથી કકડા કરવાનું કહેતા હૈ તે તે અવ્યવહાર અને હાસ્યાસ્પદ વાત છે, માટે ઉંચાઈમાંથી કકડા કરવાના અધિકારમાં વાળ બહુ પાતળો હોય અથવા જાડો હોય તો પણ શું ?
ઉત્તર–અહિં કુવો વ્યવસ્થિત રીતે અને વિવક્ષિત સંખ્યાએ ભરવાને છે, માટે દરેક મિખંડ સમધન હો જોઈએ, જે વિઘમઘન હોયતો કૃ ભરવાની રીતિ અને સંખ્યા બને અવ્યવસ્થિત થાય, માટે ઘટાના વાળના કકડા તે જે કે અંગુલ પ્રમાણુની ઉંચાઈમાંથી જ કરવાના છે, જડાઈમાંથી કકડા કરવાના છે જ નહિ, અને જાડાઈમાંથી કકડા ન કરવાને કારણથીજ “એકથી સાત દિવસના જન્મેલા ઘેટાના” એ વિશેષણ છે, કારણ કે ઉંચાઇમાંથી સાતવાર આઠ આઠ કકડા કરવાથી જેટલી ઉંચાઈ વાળના કકડાની રહે છે તેટલી જ જાડાઈ એકથી સાત દિવસના જન્મેલા ઘેટાના વાળની છે, માટે જાડાઈ અને ઉંચાઈ સરખી થવાથી એ રામખંડ સમાન , અને એવાજ સમધન રોમખંડથી વ્યવસ્થિત રીતે કો ભરાય, નહિતર આગળ કહેવા પ્રમાણે એક જન પ્રમાણે રમખંડની શ્રેણિને વર્ગ કરીને પ્રતર ન લાવી શકાય, અને તેવા પ્રતરને પ્રતિરે ગુણ ઘન પણ ન લાવી શકાય, માટે રમખંડ સમધન જોઈએ, અને જાડાઈમાંથી કકડા નહિં કરવાનું કારણ પણ રોમખંડની ઉંચાઈ જેટલી જ અંગુલ રોમની જાડાઇ પ્રથમથી જ છે. વળી આ ઘેટાનું દ્રષ્ટાન્ત આ ક્ષેત્ર સમસમાજ દેખાય છે, સિદ્ધાન્તોમાં તે ઠામ ઠામ એકથી સાત દિવસના મુંડિત શીર્ષવાળા કુરુક્ષેત્રના યુગલિકના ઉગેલા વાળ જેટલેજ રોમખંડ કહ્યું છે.
પ્રશ્ન –જે સિદ્ધાન્તમાં કુયુગલિક મનુષ્યના મુંડિતશીર્ષના ૧ થી ૭ દિવસના ઉગેલા વાલાશ્ર કહ્યા છે તે તે વાલામ અને આ ઘેટાને વાલામ સરખે કે તફાવતવાળે ?
ઉત્તર-એ બને વાલા... (રમખંડ) કદમાં એકસરખાજ જાણવા, વળી મુંડિતશીષ અને મનુષ્ય એ બને વિશેષણ પણ સાર્થક છે, ૧-૭ દિવસના જન્મેલ ઘેટાને વાળ જેટલો પાતળા છે, તેટલેજ મુંડિતશીર્ષ કુરિયગલિકને ૧-૭ દિવસને ઉગેલ વાળ પાતળા અને
Page #81
--------------------------------------------------------------------------
________________
પાપમસાગરેપમ સ્વરૂપ,
ખીચખીચ ભરીએ તો એક ઉત્સધાંગુલમાં વિસલાખ સત્તાણું હજાર એકસ્સો બાવન [ ર૦૯૭૧૫૨ ] રેમ ખંડ સમાય, તથા ગ્રેવીસ અંગુલને એક હાથ હોવાથી તેને વીસગુણ કરતાં એક ઉન્ને હાથમાં ૫૦૩૩૧૬૪૮ રમખંડ સમાય, ચાર હાથને એક ધનુષ હોવાથી એક ધનુષ જેટલી જગ્યામાં ર૦૧૩ર૬૫૯૨ રમખંડ સમાય, બેહજાર ધનુષને એક ગાઉ હેવાથી એક ગાઉમાં ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ રેમખંડ સમાય, અને ચાર ગાઉને જન હોવાથી એક એજનમાં ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ રમખંડ સમાય. એટલા રમખંડ તે કૂવાના તળીયામાં એક જન લાંબી એકજ શ્રેણિમાં સમાયા, તેથી જ્યારે બીજી એટલી શ્રેણિઓ ભરીએ ત્યારે તો કેવળ તળીયું જ પથરાઈ રહે, માટે તળીયાને સંપૂર્ણ પૂરવા માટે એ ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ ને પુનઃ એટલાજ વડે ગુણીએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯ રામખંડ વડે કેવળ તળીયું જ સંપૂર્ણ પથરાઈ રહ્યું, અને તેથી એટલા રમખંડનું એક પ્રતર (એક પડ) થયું જેથી એટલાંજ બીજાં પડ ઉપરાઉપરી ગોઠવીએ તે કુવાના કાંઠા સુધીમાં સંપૂર્ણ કૂવો ભરાઈ રહે, વળી આ ગણત્રી તો ઘનવૃત્ત કૂવાની કરવાની હતી તેને બદલે ઘનચરસ કૂવાની થઈ, અર્થાત એ રામખંડને એટલા રમખડે પુનઃ ગુણતાં ૪૧૭૮૦૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪પ૪૦૧પ૬૦૦૦૦૦૦૦૦૦ એડલા રમખંડ વડે ઘનચોરસ કુવા ભરાયો, જેથી એજ અંકને પુન: ૧૯ વડે ગુણી ૨૪ થી ભાગે તા ઘનવૃત્ત કૂવામાં તેટલા મિખંડ સમાય, માટે ઓગણીસે ગુણતાં ગુણાકાર ૭૯૩૮ર૯૦૫૮૧૯૧૭૫૦૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે, તેને ૨૪ વડે ભાગતાં ૩૩૦૭૬૨૧૦૪૨૪૬પદ૨૫૪૨૧૯૯૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦ એટલા રમખંડ ઘનવૃત્ત કૂવામાં સમાય. આ રમખંડ સંખ્યાતા છે, એ પ્રમાણે ખીચખીચ ભરેલા વાળને અકેક સમયે એકેક વાળ કાઢીએ તો જેટલે કાળે એ ક ખાલી થાય તેટલા કાળનું નામ
ઊંચે છે, માટે ઘેટાના અંગુલ પ્રમાણ વાળને જેમ કકડા કરવા પડે છે તેમ મનુષ્યના વાળના કકડા કરવાના નથી, પરંતુ તેવા ઉગેલા અખંડજ ભેગા કરી કૂવો ભરવાની છે. એ બે રોમ ખડની સરખામણી આ પ્રમાણે-ઘેટાના એક બંગલ રામના જ્યારે સાતવાર આઠ આઠ ખંડ કરી એકરમખંડ એક અંગુલના ૨૦e૭૧૫૨ મા ભાગ જેટલે બારીક સમઘન કરવાને કહ્યું છે ત્યારે કુરયુગલના ૮ વાલા ૧ હરિવર્ષ-રમ્યક વાલાચ, તેવા આડે ૧ હેમવત હિરણ્ય. વાવાઝ તેવા આઠે વિદેહ વાલાઝ, તેવા આઠે લીખ, ૮ લીખે જૂ, ૮ જૂએ જવ અને ૮ જ ૧ ઉસેધાંગુલ, એ રીતે પણ સાતવાર આઠ ગુણ કરતાં અંગુલના ૨૦૮૯૧ પર મા ભાગ જેટલા કુરૂવાલાગ્ર સમધન થયો. આટલા ભાગવાળો કુરવાલાગ્ર આ જંબૂ પ્રવૃત્તિમાં દર્શાવ્યો છે, માટે ઘેટાને રમખંડ અને કુરનરને રમખંડ બને તુલ્ય સમાન છે. અને તેવા સમધનથી જ કે ભરવાનો છે–આ બાબતમાં આટલી જ ચર્ચા બસ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત એક વાર ૩૯રપમ કહેવાય. એ કૂવાને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે, અને આંખના એક પલકારામાં તે એવા અસંખ્ય કૂવા ખાલી થઈ જાય તેથી બાદર ઉદ્ધાર પલ્યોપમ કાળ તો આંખના પલકારાથી પણ અસંખ્યાતમાં ભાગ જેટલે છે, વળી આગળ કરાતા સૂમખડાની અપેક્ષાએ આ રમખડો અસંખ્યાતગુણા મોટા હોવાથી આ પલ્યોપમને બાદર ગણવામાં આવે છે. તેમજ આગળ ગણાતા બીજા બે બાદરપલ્યોપમમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર રેમખંડજ ગણવાના છે.
| ૨ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે બાદર ઉદ્ધારપાપમમાં જેવા રમખંડ ભર્યા હતા તેજ રેમખંડમાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત ખંડ કરીએ, અને તેવા અસંખ્યાતા ખડાથી એજ ઘનવૃત્ત કૂવાને અતિ ખીચોખીચ ભરીએ તે એવી રીતે કે-અગ્નિથી બળે નહિં, વાયુથી ઉડે નહિં, જળસંચાર થાય નહિં, અને ચક્રવર્તિનું સૈન્ય ઉપર થઈને ચાલ્યું જાય તે પણ લેશમાત્ર દબાય નહિ; એવી રીતે ભરેલા એ અસંખ્યાત રમખડેમાંથી એકેક રમખંડને એકેક સમયે કાઢતાં એટલે કાળ લાગે તેટલા કાળનું નામ સૂકમ ૩૨૫ચોપમ છે. એમાં અસંખ્યાતા ખડે હોવાથી કૂ ખાલી કરતાં–થતાં અસંખ્યાત સમય લાગે છે, અને તે કાળ સંખ્યાતા ક્રોડ વર્ષ જેટલો છે.
એજ સૂક્ષ્મ ઉદ્ધારપાપમના સમયથી દ્વીપસમુદ્રોનું સંખ્યા પ્રમાણ દશાવ્યું છે, જેથી એવા ૨૫ કડાકેડી (૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પલ્યોપમના જેટલા સમયે છે, તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે. અથવા પૂર્વે કરેલા અસંખ્ય અસંખ્ય મખંડવાળા પચીસ કેડાછેડી કૂવામાં જેટલા અસંખ્યાતા રેમખંડ સમાય તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે, અહિં દ્વીપ અને સમુદ્રની ભેગી સંખ્યા એટલી ગણવી, પરન્તુ જૂદી જૂદી સંખ્યા ન ગણવી. એ પ્રમાણે સર્વ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવી.
૧ પૂર્વાચાર્યો એ બંને બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડ કહે છે, અને સામે સાધારણ વનસ્પતિના શરીરથી અસંખ્યાતગુણ મેટે કહ્યો છે.
૨ એ વક્તવ્ય સર્વભેદમાં સાધારણ જાણવું, કારણકે ભરવાની પદ્ધતિથી એ રીતે જ ભરાય, તે પણ સ્કૂલ દ્રષ્ટિજીવને ભરવાની મહત્તા નજરમાં સાક્ષાત્ આવે તેથી એ પ્રમાણે કથન કરવું વિશેષ ઉચિત છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
wome
one
પહેપમ સાગરોપમ સ્વરૂપ, તથા ઉદ્ધાર એટલે બહાર કાઢવું, ઉદ્ધરવું એ શબ્દાર્થ હેવાથી સૂક્ષમ રમખડાના ઉદ્ધારથી મપાતે પલ્યની ઉપમાવાળ કાળ તે સૂo ૩રપત્રેપમ એ શબ્દાર્થ જાણવો. તથા જોડાશોરી એટલે કોઈપણ સંખ્યાવાળી ક્રોડ સંખ્યાને ક્રોડથી ગુણવા તે. જેમ વીસ કેડાછેડી એટલે વીસકોડને એક કોડે ગુણતાં જે સંખ્યા આવે તે (૨૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦), પરતુ વીસકોડને વીસકોડે ગુણવા તે નહિં.
છે ૩ બાદર અડધા પલ્યોપમ છે પૂર્વ કહેલા બાદર વાલા જે સંખ્યાતા છે તેને કુવામાંથી સો સો વર્ષ એકેક વાલાઝ (રેમખંડ) કાઢતાં તે કુ ખાલી થવાને જેટલે કાળ લાગે તેટલો કાળ પાવર અધ્યાપન કહેવાય. આમાં સંખ્યાતા વાળ હેવાથી સંખ્યાતા સે વર્ષ એટલે કૂવામાં જે ૩૭ અંક જેટલા વાલા ભરેલા છે તે ઉપરાન્ત બે શૂન્ય અધિક વધારતાં ૩૯ અંક જેટલાં વર્ષે એક કૂવે ખાલી થાય, એ પણ સંખ્યાત કોડ વર્ષ જેટલે કાળ ગણાય, વળી આ પપમ પણ સૂક્ષ્મ અધ્યાપપમ સમજવાની સુગમતા માટે છે, પરંતુ એથી બીજી કઈ વસ્તુનું માપ થઈ શકતું નથી. અહિં અધા એટલે કાળ એ અર્થ છે.
છે ૪ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્ય માટે બાદર રેમખંડના જેવા અસંખ્યાતા સૂકમરમખંડ કર્યા હતા તેજ રમખમાંથી દરેક રમખંડને સે સે વર્ષે કાઢતાં એટલે કાળે કૂવો ખાલી થાય, તેટલે કાળ સૂક્રમ અઢાપલ્યોપમ કહેવાય. આમાં અસં.
ખ્યાત વર્ષ કુવો ખાલી થાય છે, અને આ પાપમવડેજ અવસર્પિણ ઉત્સર્પિણ જેનાં આયુષ્ય, કર્મની સ્થિતિઓ, જીની કાયસ્થિતિઓ વિગેરે નવા કાળ મપાય છે માટે આનું નામ સૂર અદ્ધાપલ્યોપમ છે.
છે ૫ બાદર ક્ષેત્ર પલ્યોપમ છે બાદર ઉદ્ધારપપમ વખતે જે બાદર રેમખંડ ભર્યા છે, તે દરેક રેમખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશે અંદર અને બહારથી પણ સ્પશીને રહ્યા છે, અને અસ્પશીને પણ રહ્યા છે, તેમાં સ્પશી રહેલા આકાશપ્રદેશથી નહીં પશેલા આકાશપ્રદેશે ઘણા છે, અને સ્પર્શેલા થોડા છે, તે સ્પર્શેલા આકાશ પ્રદેશમાંથી એકેક આકાશપ્રદેશને એકેક સમયે બહાર કાઢતાં સર્વ સ્પશેલા આકાશપ્રદેશે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું નામ વર ક્ષેત્રપજોમ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષત્ર સમા વિસ્તરાઈ સહિત. આમાં અસંખ્યાત કાળચકે પૃષ્ટ આકાશપ્રદેશે બહાર ઉદ્ધરાઈ રહે છે, જેથી આ પલ્યોપમ અસંખ્ય કાળચક્ર પ્રમાણને છે, આનું પ્રયજન પણ સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમને સમજાવવા માટે છે.
I ૬ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમાં સૂક્ષમ ઉદ્ધાર૫૫મ માટે જેવા સૂક્ષ્મ ખડો ભરેલા છે તે જ સૂક્ષ્મ રમખંડવાળા કૂવામાં દરેક સૂક્ષમ રમખંડમાં (અંદરના ભાગમાં) સ્પર્શેલા અને નહિં સ્પશેલા આકાશપ્રદેશ બાદરક્ષેત્રપાપમ પ્રસંગે કહ્યા, તે ઉપરાન્ત એક રમખંડથી બીજા રમખંડની વચ્ચે પણ અસ્કૃષ્ટ આકાશપ્રદેશ દરેકના આંતરામાં અસંખ્યાત અસંખ્યાત છે, એ પ્રમાણે બે પ્રકારના પૃષ્ટ આકાશપ્રદેશ તથા બે પ્રકારના અસ્કૃષ્ટ આકાશપ્રદેશ છે તે દરેક આકાશપ્રદેશને પ્રતિસમય એક એક બહાર કાઢતાં જેટલા કાળે કૂવો ખાલી થાય (આકાશપ્રદેશ રહિત થાય) તેટલો કાળ સૂક્ષેત્રપલ્યોપમ કહેવાય. અહિં જે કે કૂવાના સર્વ આકાશપ્રદેશે બહાર કાઢવાના હોવાથી રમખંડોને સૂક્ષ્મ કરવાનું અને ભરવાનું કંઈપણ પ્રયોજન નથી તે પણ સૂફમખડે ભરીને સ્પષ્ટ અપૃષ્ટ કહેવાનું કારણ એ છે કે બારમા દ્રષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યને સ્પષ્ટ આકાશપ્રદેશથી અને કેટલાંક દ્રવ્યને અપૃષ્ટ આકાશપ્રદેશોથી માપેલાં છે, માટે એ સર્વ વક્તવ્ય પ્રજનવાળું છે. પુન: ખીચખીચ ભરેલા બાર વા સૂક્ષ્મ રમખડીવાળા કૂવામાં અસ્કૃષ્ટ આકાશપ્રદેશ શી રીતે હેાય ? એવી પણ આશંકા ન કરવી, કારણ કે રમખંડ વસ્તુજ એવી બાદર પરિણામવાળી છે કે જેને સ્કંધ એવો અતિ ઘનપરિણામી નથી કે (જે સ્કંધ ) પિતાની અંદરના સર્વ આકાશપ્રદેશમાં વ્યાપ્ત થયેલ હાય, માટે રેમખંડની અંદરના ભાગમાં અસ્કૃષ્ટ આકાશપ્રદેશે હેાય છે, અને એક બીજા રમખંડની વચ્ચે આંતરામાં પણ એવી જ રીતે અપૃષ્ટ આકાશપ્રદેશ હોય છે, કારણ કે ચાહે તેટલા નક્કર રીતે રમખડા ખીચોખીચ ભરીએ તે પણ એક બીજાની વચ્ચે આંતરામાં સ્પષ્ટ અને અસ્કૃષ્ટ ભાગ પણ રહે છે જ; માટે ખીચખીચ ભરેલા રમખડોમાં સ્પષ્ટથી પણ અપૃષ્ટ આકાશપ્રદેશ ઘણું મળી આવે, અને તેમાં બાદરકને તથાવિધ પરિણામ એજ વહેતુ
૧ શાસ્ત્રમાં અસ્પષ્ટ આકાશપ્રદેશને માટે આ પ્રમાણે દ્રષ્ટાન આપેલું છે કે-કેળાંથી ભરેલી જગ્યામાં કોળાંના આંતરાઓમાં બીરાં જેટલી ખાલી જગ્યા રહે છે, બીજોરાંના આંતરાઓમાં હરડે સમાય છે, હરડેના આંતરાઓમાં બર, બેરના આંતરાઓમાં ચણા સમાય છે; એ પ્રમાણે સૂક્ષ્મ રમખંડના આંતરાઓમાં પણ ખાલી જગ્યા રહે છે. અહિં દ્રષ્ટાન્ત પ્રમાણે વિચારતાં અસ્પષ્ટ આકાશ સ્પષ્ટથી અલ્પ હોય છે, તે સ્પષ્ટ તથા અસ્કૃષ્ટ આકાશપદેશોના આક
Page #85
--------------------------------------------------------------------------
________________
પાપક સાગરોપમ સ્વાપ છે. વળી પૂર્વે કહેલા બાર ક્ષેત્રપામથી આ સૂફમક્ષેત્રપાપમને કાળ અસંખ્યાતગુ છે.
છે ૬ પ્રકારના સાગરેપમ છે પૂર્વે કહ્યા પ્રમાણે પિતાપિતાના ૧૦ કડાછેડી પલ્યોપમ એટલે એક સાગરેપમ થાય છે, જેમ ૧૦ કેકેડિ બાદર ઉદ્ધારપાપમને ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ, ૧૦ કડાકડિ સૂક્ષ્મ ઉદ્ધારપપ મને ૧ સૂક્ષમ ઉદ્ધાર સાગરેપમ, ઇત્યાદિ રીતે બીજા ચાર સાગરોપમ પણ જાણવા. અહિં ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રયોજન નથી, કેવળ સૂમસાગરેપમ સમજાવવાને અર્થે કહા છે, અને ત્રણ સૂક્ષ્મ સાગરેપનું પ્રયજન પિતા પોતાના પલ્યોપમના પ્રયોજન સરખું જાણવું. જેમ ચાલુ વિષયમાં (દ્વીપસમુદ્રોની સંખ્યામાં ) અઢી સૂમ ઉદ્ધારસાગરોપમના જેટલા સમય તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે. ઇત્યાદિ. પર
અવતરણ–પૂર્વ ગાથામાં સર્વ દ્વીપસમુદ્રોને પચીસ કેડાર્કડિ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા અસંખ્યાતા કહ્યા, ત્યાં પ્રથમ ઉદ્ધારપલ્યોપમ તે શું? અને તે પણ બાદર તથા સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે, તેમાં બાદર પલ્યોપમ કેવી રીતે થાય ? તે આ ગાથામાં દર્શાવાય છે—
कुरुसगदिणाविअंगुलरोमे सगवारविहिय अडखंडे । बावन्नसयं सहसा, सगणउई, वीसलकाणू ॥३॥
શબ્દાર્થ – ૩૨-કુરૂક્ષેત્રના
વંદે-આઠ આઠ ખંડ સરિ-સાત દિવસના
વાન્નિસર્યા–એકસો બાવન વિ-ઘેટાના
સાહુજાર સંજુરો –અંગુલ પ્રમાણે રામના રાજસત્તાણ સવાર–સાતવાર
વીસ –વીસ લાખ વિહિય-કરેલા
ખૂ-મખંડ
ર્ષણરૂપ સમક્ષેત્રપાપમ અસખ્યાતગુણે કેવી રીતે તેને ઉત્તર એજ કે-જેમ કેળું પોતે કોળા જેટલા આકાશમાં પણ વ્યાપ્ત નથી, પરંતુ અલ્પ વ્યાપ્ત છે, અને અસંખ્ય ગુણ અવ્યાપ્ત છે, તેવી રીતે એક સૂક્ષ્મ રોમખંડ પણ અલ્પ વ્યાપ્ત છે. કારણ કે અનેકાનેક છિદ્રવાળો છે, માટે અસંખ્યાતગણ સન્મક્ષેત્રપપમ હેય તેમાં શું આશ્ચર્ય ?
Page #86
--------------------------------------------------------------------------
________________
હ
ન
શ્રી લાક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત
સંસ્કૃત અનુવાદ कुरुसप्तदिनाव्यंगुलरोम्णि सप्तवारविहिताष्टखंडे । द्विपंचाशदधिकशतं सप्तनवतिसहस्राणि विंशतिलक्षाणि अणवः ॥३॥
થાઈ–દેવમુરૂ અથવા ઉત્તરકુરૂક્ષેત્રના સાત દિવસના જન્મેલા ઘેટાના એક અંગુલ પ્રમાણ રેમમાં (રેમના) સાત વાર આઠ આઠ ખંડ કર્યો છતે વીસ લાખ સત્તાણ હજાર એકસે બાવન મિખંડ થાય. | ૩ |
માવાઈ–બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. વિશેષ એ કે આ બાદર અને આગળ કહેવાતા સૂક્ષમ રમખંડ કેઈએ કર્યા નથી, કરતું નથી અને કરશે પણ નહિં, પરન્તુ શિષ્યના ચિત્તમાં સંખ્યાનું મહત્ત્વદર્શાવવાને આ પપમની પ્રરૂપણ અસત્કલ્પના રૂપ છે, તેપણું સંખ્યાની મહત્તા ચિત્તમાં ઉતારવાને એ કલ્પનાવાળું દ્રષ્ટાન્ત પણ ઘણું ઉપયોગી અને સાર્થક છે. ૩
અતિ –એવા રમખંડ પણ ઘનવૃત્ત કૂવામાં સંખ્યાતાજ સમાય છે, તે દર્શાવીને તે દરેકના પુનઃ અસંખ્ય અસંખ્ય સૂમખંડ કરવાનું આ ગાથામાં કહેવાય છે––
ते थूला पल्लेवि हु, संखिजा चेव हुंति सव्ववि। ते इकिक असंखे, सुहुमे खंडे पकप्पेह ॥ ४ ॥
શબ્દાર્થ – તેને રેમખંડે
ते-त શૂા–બાદર, સ્થલ.
–એકેક રમખંડના Gફ્લેવિપૂલ્યમાં, કૂવામાં પણ
–અસંખ્ય અસંખ્ય દુ–પદ પૂરવા માટે
મુPસૂમ સલિઝા–સંખ્યાતા
–ખંડે જેવ-નિશ્ચય, જ
-પ્રક , કરે. કવિ-સર્વે પણ
સંસ્કૃત અનુવાદ. ते स्थूलाः पल्येऽपि हु, संख्येयाश्चैव भवन्ति सर्वेपि । तानेकैकस्यासंख्येयान् सूक्ष्मान् खंडान् प्रकल्पयेत ॥ ४ ॥
Page #87
--------------------------------------------------------------------------
________________
પલ્યાપમ સાગરોપમ સ્વરૂપ
ગાથાર્થ:—એ રામખા માદર છે, કારણકે પયમાં (ધનવૃત્તયેાજન કૂવામાં) પણ તે સર્વે મળીને પણ નિશ્ચય સંખ્યાતાજ હોય છે ( સમાય છે), તેથી તે બાદર ખડામાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત સુક્ષ્મખંડ કરો. [તા સૂક્ષ્મ થાય, અને કૂવામાંપણ અસંખ્યાતા સમાય, તેજ અસંખ્યાતા દ્વીપસમુદ્રોની સાથે સરખામણી થાય—એ ભાવાર્થ. ] ૫ ૪ ૫
૪
વિસ્તરાર્થ:—બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. પરન્તુ અહિં ખાદર રામખડાને કૂવામાં ભરીને બાદર ઉદ્ધારપત્યેાપમ કહ્યા વિના ખહારથીજ દરેકના અસંખ્યાતા સુક્ષ્મખડા કરવાના કહ્યા તેનુ કારણકે દ્વીપસમુદ્રની સંખ્યા સરખાવવામાં સૂક્ષ્મપત્યેાપમનુ જ પ્રયેાજન છે, માટે અહિ. બાદરપત્યેાપમની પ્રરૂપણા ન કરી. ॥ ૪ ॥
અવતરણ:હવે એ સૂક્ષ્મ રામખડા કરવાથી પલ્યેાપમના સંબંધ કેવી રીતે ? તે આ ગાથામાં કહેવાય છે—
सुहुमाणुणिचिअउस्सेहंगुलचउकोसपल्लि घणवट्टे । पइसमयमणुग्गहनिट्ठिअंमि उद्धारपलिउत्ति ॥ ५ ॥
સહુમાણુ–સૂક્ષ્મ રેશમખડા વડે િિષત્ર-ભરેલા
ગુસ્સેગુજ–ઉત્સેધાંશુલ પ્રમાણથી ચડોત–ચારકાશ, એક ચેાજનને પશ્ચિ—પલ્ય, કૂવા
હળવદેધનવૃત્ત (વા),
શબ્દા
વસમર્થ–પ્રતિસમય, એકેક સમયે અનુવાદ–(એકેક રામખડને) કાઢતાં નિધિબંમિ-ખાલી થયે
उद्धारपलिउ૩–(સૂક્ષ્મ) ઉદ્ધાર પડ્યે
પુમ થાય.
ત્તિ-ઇતિ, એ રીતે.
સંસ્કૃત અનુવાદ.
सूक्ष्माणुनिचितोत्सेधांगुलचतुः क्रोशपल्ये घनवृत्ते । प्रतिसमयमनुग्रहनिष्ठिते उद्धारपल्यइति ।। ५ ।।
ગાથાર્થ:—સૂક્ષ્મરામખડાવડે ભરેલા જે ઉત્સેધાંગુલના પ્રમાણથી ચાર ગાઉના ધનવૃત્ત કૂવા તેમાંથી પ્રતિસમય (સમયે સમયે) એકેક રામખંડ કાઢતાં જ્યારે તે ખાલી થાય ત્યારે એ રીતે સૂક્ષ્મ ઉદ્ધારપક્ષેાપમ થાય. ૫ ૫ ૫
Page #88
--------------------------------------------------------------------------
Page #89
--------------------------------------------------------------------------
________________
464656-646546646656!695-6-646:4546546646656655
॥ घनवृत्त पल्यचित्रम् ॥
T .... ૧૪ ]
આ કુવામાં ખીચાખીચ ભરેલા અસખ્ય વાલાયાને સમયે સમયે એક એક વાસાગ્ર કાઢવાથી વૃ उद्धारपत्योषम થાય છે. તેવા ૫ કાડાકાડિ પડ્યાપમના સમય જેટલા અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, અને આ કા વધુ એક વાલાચ કાઢતાં ખાલી થવા એટલે अद्वापत्योपम ગણાય છે, તેથી આયુષ્ય અને કાળના ભેદ મપાય છે. AFFF!!!!!!!!!!!!!!6:45!!!!!!!-FF!!!!!!!
કાળ
શ્રી મહેશ્ય પ્રીન્ટીંગ પ્રેસ દાણુાપીઃભાવનગર,
Page #90
--------------------------------------------------------------------------
________________
hય તે
શ્રી લઘુક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત વિરા–બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. વિશેષ એજ કે ઉલ્લેધાંગુલ તે આઠ આડા યવને અંગુલ ચાલુ રીતિ પ્રમાણે ગણાય છે, તે લગભગ જાણો. અને શ્રી મહાવીર સ્વામીનું અંગુલ તે બે ઉત્સધાંગુલ જેટલું હતું માટે તેમનું અર્ધ અંગુલ જેટલું માપ તે યથાર્થ ઉસેધાંગુલ ગણાય, એવા માપથી શરીર વિગેરેની ઉંચાઈમપાય છે, અને એ સિવાય બીજું માપ આત્માગુલ તથા પ્રમાણુગુલ નામનું પણ છે. તે સર્વનું સવિસ્તર સ્વરૂપ અંગુલસત્તરિ આદિ ગ્રંથેથી જાણવાયેગ્ય છે. અહિં ઉત્સધાંગુલી એક જન કહ્યો તે પ્રમાણગુલથી ચારમા ભાગને ન્હાને ગણાય છે, અને આત્માગુલ તે અનિયત હેવાથી તે સાથે ઉત્સધાંગુલની સરખામણી હાય નહિં. છે ૫
અવતર:–હવે કેટલાક દ્વિપસમુદ્રોનાં નામ આ ગાથામાં કહેવાય છે– पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ। वारुणिवरो चउत्थो, खीरवरो पंचमो दीवो ॥ ६॥ घयवरदीवो छट्ठो, इक्खुरसो सत्तमो अ अट्ठमओ। गंदीसरो अ अरुणो, णवमो इच्चाइ(s)संखिज्जा ॥७॥
શબ્દાર્થ – પઢો-પ્રથમ, પહેલે
વાળવો–વાણુંવર દ્વીપ નવૂ–જંબુદ્વિીપ
૩ર-ચોથો વીરો–બીજે
રણરવો–ક્ષરવર દ્વીપ ધારૂસંડો-ધાતકી ખંડ
વંજમો-પાંચમે પુરો-પુષ્કર દ્વીપ
હોવો-દ્વીપ તો-ત્રીજો
ઘચવવીવો-ધૂતવર દ્વીપ
હીરો–નંદીશ્વર દ્વીપ છ-છઠ્ઠો
–અરૂણ દ્વીપ દરપુર-ઇક્ષુરસદીપ
નમો-નવમે. સત્તમો–સાતમે
-ઈત્યાદિ મકમળો–આઠમે
સંધિના–અસંખ્યાતા ૧ ગાથામાં મેં નથી તો પણ “ઈચ્ચાઈ” પદની છેલ્લી ૪ માં લુપ્ત થયેલ છે એમ જાણીને અર્થ વખતે એ “અ” ઉપયોગમાં લે. લુપ્ત ભંગના કારણથી છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
દ્વીપસમુદ્રના નામે.
સંસ્કૃત અનુવાદ. प्रथमो जंबूद्वीपो द्वितीयो धातकीखंडश्च पुष्करस्तृतीयः। વાળવાઈ, લીવર પં | ૬ | घृतवरद्वीपः षष्ठः, ईक्षुरसः सप्तमश्चाष्टमः। नंदीश्वरश्वारुणो, नवम इत्यादयोऽसंख्येयाः ॥ ७ ॥
થ–પહેલે જંબુદ્વીપ, બીજો ધાતકીખંડ. ત્રીજે પુષ્કરદ્વીપ વારૂણીવર દ્વીપ, પાંચમે ક્ષીરવર દ્વીપ, કે ૬ લે છઠ્ઠો વૃતવર દ્વીપ, સાતમે ઈસુ રસ દ્વીપ, આઠમે નંદીશ્વર દ્વીપ અને નવમે અરૂણદ્વીપ ઈત્યાદિ અસંખ્યાતા દ્વીપ છે ! છ છે [એ કેવળ દ્વીપોનાંજ નામ કહ્યાં છે. ]
વિસ્તા–દ્વિીપના એ નામે ગુણવાચક છે, પરંતુ સંજ્ઞામાત્ર નથી, કારણકે જંબુદ્વિીપમાં એના અધિપતિ અનાદતદેવને નિવાસ કરવા ગ્ય શાશ્વત જબૂવૃક્ષ નામનું મહાવૃક્ષ છે કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, તેવી રીતે ધાતકીખંડમાં એ ખંડના અધિપતિ દેવનું ધાતકી નામનું શાશ્વત મહાવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તેવા પ્રકારનાં વિશિષ્ટ પુર એટલે કમળ ઘણાં છે માટે પુષ્કર નામ છે. ચોથા વારૂણીવર દ્વીપની વાવડીઓ વિગેરે જળાશયોમાં [વાળ=મદિરા વ=ઉત્તમ એટલે] ઉત્તમ મદિરા સરખું જળ હોવાથી વારૂણુંવર દ્વીપ નામ છે. ક્ષીરવર દ્વીપની વાવડીઓ વિગેરેમાં ઉત્તમ ક્ષીર દુગ્ધ સરખું જળ છે, વૃતવરદ્વીપમાં ઉત્તમ ઘી સરખા આસ્વાદયુકત જળવાળી વાવડિઓ છે, ઈશ્કરસ દ્વીપની વાવડીઓ ઈશ્નરસશેરડીના રસ સરખી છે, તથા નંદી=વૃદ્ધિ સમૃદ્ધિ વડે ઈશ્વર=દેદીપ્યમાન (કુરાયમાન) હેવાથી આઠમ નંદીશ્વર દ્વીપ છે, અને અરૂણકરક્ત કમેળાની વિશેષતાદિ કારણથી અરૂણદ્વીપ નામ છે, એ પ્રમાણે સર્વે દ્વીપસમુદ્રો ગુણવાચક નામવાળા છે.
વળી અહિં નવમા દીપ સુધીનાંજ નામ દર્શાવ્યાં, પરંતુ શાસ્ત્રમાં એથી આગળ ૧૦ મો અરૂણવરદીપ, ૧૧ મે અરૂણવરાભાસ ઈત્યાદિ રીતે આગળ કહેવાતી ત્રિપ્રત્યવતારની પદ્ધતિએ પુનઃ અરૂણપપાત દિપ, કુંડલદ્વીપ, શંખ
૧ એ અપપાત નામ શ્રી ઠાણાંગજીના ત્રીજા સ્થાનની વૃત્તિમાં કહ્યા પ્રમાણે છે, અન્યથા એ નામ વિના ત્રિપ્રત્યવતાથી ૧૨ મે કુલદીપ છે, અને ત્રિપ્રત્યવતારની અપેક્ષા વિના અને અરણોપાત સહિત ગણતાં ૧૧ મે કુંડલીપ છે. એ પ્રમાણે આગળના દીપિ પણુ ત્રિપ્રત્યવતાર વિના અને ત્રિપ્રત્યવતાર સહિત ગણતાં ભિન્ન ભિન્ન અંકવાળા થાય છે..
Page #92
--------------------------------------------------------------------------
________________
A
==
من النحانيا
॥ असंख्य द्वीप समुद्रोनुं चित्र ॥
[ 11 •
, g૯ ૧૬ ]
--sibilitછત
-
=
૧
==
ક
# #કમ
# # #
પઠક #
*
ન દદે છે ૩૭ ૨ દ્વપ ફકર સમુરુ
મ મ ૧૪
મ
ન્સ
છે. કર =
કી
વયંભૂ રમણ દ્વીપ વ્યવૈભરમણ સમુ
S;
છો
છio
આ પ્રમાણે દીપ સમુદ્રો એક બીજને વલયાકારે વીટાઈને રહેલા છે. અને અનુક્રમે બમણુ બમણા Bદ વિસ્તારવાળા છે. સ્વયંભૂરમણ સમુદ્ર પછી અલાક છે.
શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ દાણાપીઠ–ભાવનગર.
Page #93
--------------------------------------------------------------------------
Page #94
--------------------------------------------------------------------------
________________
•
-
•
-
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત.
૧૭ દ્વીપ, રૂચકદ્વીપ, ભુજગદ્વીપ, કુશદ્વીપ, ક્રાંચવરદ્વીપ, અહિં સુધીનાં નામ ત્રણ ત્રણ વારનાં દર્શાવ્યાં છે. જેથી મૂળ નામ ૧૬ અને ત્રિપ્રત્યવતાર વડે અરૂણથી ત્રણ ત્રણ નામ ગણતાં ૩૨ કપ સુધીનાં સ્પષ્ટ નામે દર્શાવ્યાં છે. ૭
અવતર-પૂર્વ ગાથાઓમાં અરૂણદ્વીપ સુધી નવ દ્વીપનાં નામ કહ્યા, પરંતુ તેથી આગળના દ્વીપોનાં નામ શું ? તે જાણવાની રીતિ દર્શાવે છે, તે આ પ્રમાણે
सुपसत्थवत्थुणामा, तिपडोआरातहाऽरुणाईआ। इगणामेऽवि असंखा, जाव य सूरावभास त्ति ॥८॥
શબ્દાર્થ – સુપસય–અતિપ્રશસ્ત, ઉત્તમ
સંસ્થા–અસંખ્યાતા દ્વીપ વધુમાં–વસ્તુઓના નામ
નાવવાવત્, સુધી તિપોબાર -ત્રિપ્રત્યવતાર
મુવમસ–સુરાભાસ દ્વીપ તા–તથા
ત્તિ-ઈતિ, એ (અથવા સમાપ્તિ Tr –અરૂણાદિકી
સૂચક) શામે વિ–એક નામવાળા પણ
સંસ્કૃત અનુવાદ सुप्रशस्तवस्तुनामानस्त्रिप्रत्यवतारास्तथाऽरुणादयः । एकनाम्नाऽपि असंख्येया यावच्च सूरावभास इति ॥८॥ જાથાય:–અતિ ઉત્તમ વસ્તુઓના નામે નામવાળા, તથા અરૂણદ્વીપથી પ્રારંભીને ત્રિપ્રત્યવતારવાળા, અને એકેક નામના પણ અસંખ્યાતા એવા દ્વીપ સૂરાવભાસ દ્વીપ સુધી છે ૮ છે
વિસ્તરાર્થ:––-અરૂણદ્વીપ સુધીનાં સ્પષ્ટ ના કહ્યા, અને ત્યાંથી આગળના દ્વીપ (તથા સમુદ્રોનાં નામ ત્રણ રીતે છે તે આ પ્રમાણે –
૧ જગતમાં જેજે ઉત્તમ પદાર્થો છે તે પદાર્થોનાં જે નામ છે તે નામવાળા આગળના દ્વીપસમુદ્રો છે, તે સંબંધમાં કહ્યું છે કે
Page #95
--------------------------------------------------------------------------
________________
દ્વિપસમુદ્રનાં નામે. आभरणवत्थगंधे, उप्पलतिलए अ पउमनिहिरयणे। वासहरदहनईओ, विजया वक्खारकप्पिदा ॥१॥ कुरुमंदर आवासा, कूडा नक्खत्त चंदसूरा य ।
अन्नेवि एवमाई, पसत्थवत्थूण जे नामा ॥२॥ આભરણ, વસ્ત્ર, ગંધ દ્રવ્ય, ઉત્પલ (કમળની જાતિ વિશેષ , તિલક, પદ્મ ( કમળની જાતિવિશેષ ), નવનિધિ, સોળ પ્રકારનાં રત્નો, વર્ષધરપર્વતે, પદ્મ સરવર આદિ શાશ્વત સરોવર, ગંગા વિગેરે નદીઓ, ચોત્રીસ વિજયે, સેળ વક્ષકાર પર્વતે, બાર કલ્પ, ઇન્દ્રો, કુરુક્ષેત્ર, મેરૂપર્વત (નાં ૧૧ નામ) ભવનપતિ વિગેરે પાતાલવાસી દેના આવાસે, ઋષભકૂટાદિ ભૂમિકૂટ તથા પર્વતના કૂટે, અાવીશ નક્ષત્ર (ઉપલક્ષણથી ઉત્તમ ગ્રહો), ચંદ્ર સૂર્ય અને એ સિવાયની બીજી પણ ઉત્તમ વસ્તુઓનાં જે જે નામો છે તે તે નામવાળા દ્વિપસમુદ્ર છે.
તથા ત્રિવત વાળા દ્વીપસમુદ્રો છે, એટલે જે એકજ નામ તે પુન: “વર” શબ્દ સહિત બીજું નામ, અને “વરાભાસ” એ શબ્દ સહિત ત્રીજું નામ, તે જેમકે અરૂણદ્વીપ એ એક નામ છે તેનાંજ ત્રણ નામ તે અરૂણુ–અરૂણવર-અરૂણહરાવભાસ, અથવા શ્રીવત્સ શ્રીવત્સવર શ્રીવત્સવરાવભાસ ઇત્યાદિ રીતે એક જ નામ ત્રણવાર પરાવર્ત થવાથી ત્રિજ્યારે કહેવાય, વળી આ ત્રિમત્યવતાર નવમા અરૂણદ્વીપથી પ્રારંભીને સૂરદ્ધપસુધી જાણ કે જે છેલ્લા પાંચ દ્વીપ સમુદ્રોની પહેલાં અનંતરપણે આવેલ છે. એકજ નામને ત્રિકત્રણવાર=Mવતર=ઉતારવું તે ત્રિપ્રત્યવતાર અને પ્રતિ એ ઉપસર્ગ છે.
વળી અરૂણથી માંડીને સૂરવરાવભાસ સુધીના દ્વીપ સમુદ્રમાં એકેક નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, જેમ આ જંબુદ્વીપ છે, તે બીજે જંબદ્રીપ ત્રિપ્રત્યવતારવાળા અસંખ્ય દ્વીપમાં છે, તેજ બીજે ત્રીજે આદિ અસંખ્યાતા જંબદ્વીપ છે, અસંખ્યાત ધાતકી દ્વીપ છે, અસંખ્યાત પુષ્કરદ્વીપ છે. ઇત્યાદિ રીતે જાણવા. પુનઃ એ સરખા નામવાળા દ્વીપ વા સમુદ્રો સાથે સાથે નથી, પરંતુ અસંખ્યાત અસંખ્યાતને અંતરે છે, જેમાં પહેલા જ બુદ્વીપ પછી અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્રો વ્યતીત થયે બીજે જંબદ્વીપ આવે, તદનંતર અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્ર વ્યતીત થયે ત્રીજે જંબુદ્વીપ
૧ એ પણ જંબુદીપ જંબૂવરદીપ અને જબૂવરાવભાસદીપ એ પ્રમાણે ત્રિપ્રત્યવતાર સહિત છે, અને તે દરેક પિતતાના નામવાળા સમુદ્રોવડે વીટાયેલા છે,
Page #96
--------------------------------------------------------------------------
________________
ક
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત. આવે ઈત્યાદિ, એ પ્રમાણે એકેક નામની બહુલતા, ત્રિપ્રત્યવતાર પદ્ધતિ [તથા પ્રાય: આભરણાદિ પ્રશસ્ત નામે પણ] સૂરવરાભાસ દ્વીપ વા સમુદ્રસુધી છે, અર્થાત છેડે સૂરદ્વીપ, સૂરસમુદ્ર, સૂરવરદ્વીપ, સુરવર સમુદ્ર, સુરવરાભાસ દ્વીપ, સુરવરાવભાસ સમુદ્ર.
એ કહેલી વ્યવસ્થામાં વિશેષતા છે શ્રી જીવસમાસ વૃત્તિમાં કહ્યું છે કે–રૂચકદીપ સુધીના જે દી અને સમુદ્રો કહ્યા છે તે તો તેવાજ અનુકમથી છે, પરંતુ ત્યારબાદ રૂચકદ્વીપથી અસંખ્ય દ્વીપસમુદ્રા વ્યતીત થયા બાદ ભુજગદ્વીપ આવે છે, ત્યારબાદ અસંખ્યાત દ્વીપસમુદ્ર વ્યતીત થયે કુશદ્વીપ આવે છે, પુન: અસંખ્ય દ્વીપ સમુદ્ર વ્યતીત થયે કાંચદ્વીપ આવે છે, એ પ્રમાણે અસંખ્ય અસંખ્ય દ્વીપસમુદ્રોને આંતરે આંતરે બામર વધે ઈત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે દરેક પ્રશસ્ત વસ્તુના નામવાળો એકેક દ્વીપસમુદ્ર આવે છે, તે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર સુધી તે પ્રમાણે જાણવું.
wજે “ આભરણ વત્થગંધ ” એ નામવાળા એકેક દ્વીપસમુદ્ર અસંખ્ય અસંખ્યને અંતરે છે તે આંતરામાં રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્ર ક્યા નામવાળા છે?
ઉત્તર:–આંતરામાં રહેલા અસંખ્ય દ્વીપસમુદ્રો શંખ ધ્વજ સ્વસ્તિક શ્રીવત્સ ઈત્યાદિ લોકમાં પ્રવર્તતા શુભ નામવાળા છે, સિદ્ધાંતમાં કહ્યું છે કે, जावइया लोए सुभा नामा सुभा रूवा सुभा गंधा सुभा रसा सुभा फासा एवढ्याणं दीवસમુદ્દા નામવેબ્લેëિ ઘન અર્થાત્ શંખધ્વજ આદિ જે શુભ નામે લેકમાં પ્રવર્તે છે, તેમજ તેમાં પ્રવર્તતાં શુભ રૂપ ગંધ રસ અને સ્પર્શનાં નામે તે નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. [એ પ્રમાણે શ્રી જીવસમાસની વૃત્તિમાં કહ્યું છે. ]
એ કહેલા જીવસમાસના વક્તવ્યમાં ત્રિપ્રત્યવતાર સ્પષ્ટ કહ્યો નથી, તેમજ રૂચક આદિ પ્રસિધ્ધ નામવાળા દ્વીપને રૂચકવર ઈત્યાદિ શબ્દથી “વર” શબ્દ સહિત કહેલ છે, માટે જે વિપ્રત્યવતાર ઈષ્ટ હોય તો રૂચક આદિ ત્રિપ્રત્યવતારી નામને વર શબ્દ સહિત કેવી રીતે કહેવાય? તેમજ “આભરણવત્થ” ઈત્યાદિ નામને પૂર્વે સૂરવરાવભાસ સુધી કહ્યાં અને અહિં સ્વયંભૂરમણ સુધી કહ્યાં તેથી પણ ત્રિપ્રત્યવતાર ઈષ્ટ નથી એમ સમજાય છે, ઈત્યાદિ વિશેષતા જાણવી.
Page #97
--------------------------------------------------------------------------
________________
w
w
w
4 **,
*
* * *
*
*
*
દ્વીપ સમુદ્રના નામે પુનઃ વિપ્રત્યવતારમાં ત્રીજું નામ “વરાવભાસ” સહિત ને બદલે અવભાસ” સહિત હોય તો પણ ચાલે. જેમ સૂરવરાવભાસ અથવા સૂરાવભાસ પણ કહેવાય. ૫ ૮ છે અવાજી – હવે ત્રિપ્રત્યવતારી નામો સમાપ્ત થયાબાદ પાંચ દ્વીપો તથા પાંચ સમુદ્રો એકેક નામવાળા છે તે આ ગાથામાં દર્શાવાય છે –
तत्तो देवे नागे, जक्खे भूए सयंभुरमणे अ । एए पंचवि दीवा, इगेगणामा मुणेयव्वा ॥ ९॥
શબ્દાર્થ – ગાથાર્થને અનુસાર સમજ સુગમ છે–
સંસ્કૃત અનુવાદ. ततो देवो नागो यक्षो भूतः स्वयंभूरमणश्च ।
एते पंचापि द्वीपा एकैकनामानो मुणेतव्याः ॥९॥ જાથાર્થ:-~-ત્યારબાદ દેવીપ નાગદ્વીપ યક્ષદ્વીપ ભૂતદ્વીપ સ્વયંભૂરમણદ્વીપ એ પાંચે દ્વીપ એકેક નામવાળા જાણવા. / ૯ /
વિસ્તર –સુગમ છે. વિશેષ એજ કે દ્વીપમાં સર્વથી છેલ્લો એ સ્વયંભૂરમણ દ્વીપ છે, ત્યારબાદ સ્વયંભૂરમણસમુદ્ર સમાપ્ત થતાં અસંખ્ય દ્વીપસમુદ્રવાળો આ તીર્થો લેક પણ સમાપ્ત થાય છે, અને ત્યારબાદ ચારે બાજુ ફરતો અલકાકાશ આવે છે કે જેને અન્ત નથી.
અવતર–પૂર્વે જેમ અસંખ્યદ્વીપમાંથી કેટલાક દ્વીપોનાં નામ કહ્યાં તે પ્રમાણે હવે આ ગાથામાં કેટલાક સમુદ્રોનાં પણ નામ કહેવાય છે—
पढमे लवणो बीए, कालोअहि सेसएसु सव्वेसु । दीवसमनामया जा, सयंभूरमणोदही चरमो ॥ १०॥
| શબ્દાર્થ – ગાથાર્થને અનુસાર સુગમ છે–
Page #98
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ:પહેલે દ્વીપે લવણુસમુદ્ર, ખીજે દ્વીપે કાલેાદસમુદ્ર, શેષ સર્વ દીપામાં દ્વીપ સરખા નામવાળા સમુદ્રો છે તે યાવત્ [ ચરમો=] છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી. [ સરખા નામ વાળા સમુદ્રો છે. ] ! ૧૦
વિસ્તરાર્થઃ—પહેલાં જ દ્વીપને વીટાયેલા લવણુસમુદ્ર છે, એનું પાણી ખારૂં હાવાથી [ લવણુભ્રૂણ સરખુ. હાવાથી અથવા એજ પાણીમાંથી લૂણુ અને છે માટે ] લવણુસમુદ્ર નામ છે. તથા બીજા ધાતકીખંડને ચારે બાજુથી વીંટાયેલા કાલેાધિ નામને સમુદ્ર છે, એનું પાણી કંઇક વિશેષ કાલકાળા વ તુ છે અથવા કાલ અને મહાકાલ દેવ એના અધિપતિ છે. માટે કાલેાધિ નામ સમુદ્ર છે, ત્યારખાદ ત્રીજા પુષ્કર દ્વીપને વીટાયેલા પુષ્કરસમુદ્ર છે, ત્યારખાદ વારૂણીવર દ્વીપને વીટાયેલે વારૂણીવરસમુદ્ર છે, એ પ્રમાણે જે નામ દ્વીપનું તેજ નામ તેને વીટાયેલા સમુદ્રનુ છે, અને એ રીતે છેલ્લા સ્વયંભૂરમણુ દ્વીપને વીંટાયલા સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે. ત્યારબાદ તીર્થ્ય લેાક સમાપ્ત થયા. આગળ કેવળ આકાશ સિવાય બીજું કંઇજ નથી. | ૧૦ ||
॥ द्वीपसमुद्रोनां केटलांक नामो ॥
૧ ૧ જ મૂઢીપ
ર
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્ધ સહિત.
સંસ્કૃત અનુવાદ.
प्रथमे लवणोदधिः द्वितीये कालोदधिः शेषेसु सर्वेषु । द्वीपसमनामानो यावत् स्वयंभूरमणोदधिश्वरमः ॥ १० ॥
૩
૪
૫
૨ લવણુ સમુદ્ર
૩ ધાતકીખડ
૪ કાલેાધિ સમુદ્ર
૫ પુષ્કર દ્વીપ
૬ પુષ્કર સમુદ્ર
૭ વારૂણીવર દ્વીપ
૮ વારૂણીવર સમુદ્ર
૯ ક્ષીરવર દ્વીપ
૧૦ ક્ષીરવર સમુદ્ર
૧૧ મૃતવર દ્વીપ ૧ર કૃતવર સમુદ્ર
૧૩ ઈક્ષુવર દ્વીપ ૧૪ ઈન્નુવર સમુદ્ર
. ૧૫ નંદીશ્વર દ્વીપ
७
૧૯ નંદીશ્વર સમુદ્ર
હવે ત્રિપ્રત્યવતાર
શ
૧૭ અરૂણ દ્વીપ
૧૮ અણુ સમુદ્ર
૧૯ અરૂણવર દ્વીપ
૨૦ અરૂણવર સમુદ્ર
૨૧ અરૂણવરાવભાસ દ્વીપ
૨૨ અણુવરાવભાર સમુદ્ર
Page #99
--------------------------------------------------------------------------
________________
ર
૧૦
૧૧
૧૨ {
૧૩
૧૪
૨૩ કુંડલ દ્વીપ
૨૪ કુંડલ સમુદ્ર ૨૫ કુંડલવર દ્વીપ
૨૬ કુંડલવર સમુદ્ર ૨૭ કુંડલવરાવભાસ દ્વીપ
૨૮ કુંડલવરાવભાસ સમુદ્ર
૨૯ અરૂણેાપપાત દ્વીપ
""
૩૦
૩૧
૩ર
૩૩
( ૩૪
,,
""
""
,,
સમુદ્ર
વર દ્વીપ
""
સમુદ્ર
દ્વીપ સમુદ્રનાં નામેા.
વરાવભાસ દ્વીપ
""
સમુદ્ર
૩૫ શ ંખ દ્વીપ
૩૬ શખ સમુદ્ર
૩૭ શંખવર દ્વીપ
૩૮ શખવર સમુદ્ર
૩૯ શ ખવરાવભાસ દ્વીપ
૪૦ શંખવરાવભાસ સમુદ્ર
૪૧ રૂચક દ્વીપ
૪૨ રૂચક સમુદ્ર
૪૩ રૂચકવર દ્વીપ
૪૪ ચકવર સમુદ્ર ૪૫ રૂચકવરાવભાસ દ્વીપ
૪૬ રૂચકવરાવભાસ સમુદ્ર
૪૭ ભુજગ દ્વીપ
૪૮ ભુજંગ સમુદ્ર
૪૯ ભુજગવર દ્વીપ
૫૦ ભુજગવર સમુદ્ર ૫૧ ભુજગવરાવભાસ દ્વીપ પર ભુજગવરાવભાસ સમુદ્ર
૧૫
૧૬
૬૧ ક્રોંચવર દ્વીપ
દૂર ક્રાંચવર સમુદ્ર ૬૩ ઢાંચવરાવભાસ દ્વીપ ૬૪ ક્રોંચવરાવભાસ સમુદ્ર અહિંથી સર્વ શુભ પદાર્થોના નામવાળા ત્રિપ્રણવતારી અસંખ્ય દ્વીપ સમુદ્ર છે ત્યારખાદ
૧
ર
૩
४
૫૩ કુશ દ્વીપ
૫૪ કુશ સમુદ્ર ૫૫ કુશવર દ્વીપ
૫ કુશવર સમુદ્ર
૫૭ કુશવરાવભાસ દ્વીપ
૫
૫૮ કુશવરાવભાસ સમુદ્ર ( ૫૯ કાંચદ્વીપ ૬૦ ક્રાંચ સમુદ્ર
અસંખ્યાત સૂર્ય દ્વીપ
,,
સૂર્ય સમુદ્ર સૂર્ય વર દ્વીપ સૂર્યવર સમુદ્ર સૂર્ય વરાવભાસ દ્વીપ સૂર્ય વરાવભાસ સમુદ્ર અહિં ત્રિપ્રત્યવતાર સમાપ્ત,
,,
ત્યારબાદ એકેક નામવાળા
દેવ દ્વીપ અસંખ્યાતમા દેવ સમુદ્ર
,,
નાગ દ્વીપ
""
,,
નાગ સમુદ્ર
યક્ષ દ્વીપ
યક્ષ સમુદ્ર
""
""
22
,,
ભૂતદ્વીપ
ભૂત સમુદ્ર
સ્વયંભૂરમણ દ્વીપ
સ્વયં ભૂરમણ સમુદ્ર ’સર્વ થી છેલ્લો. સર્વ દ્વીપ સમુદ્રો સમાસ,
""
""
,,
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત.
૨૩
अवतरणः- હવે આ ગાથામાં એ સમુદ્રોના પાણીના સ્વાદ કેવા છે? તે કહે છેबीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपंचमगा छोवि सनामरसा, इक्खुरसा सेस जलनिहिणो ॥ ११ ॥
શબ્દા
શરમો-છેલ્લે
કારસા-પાણી સરખા રસવાળા
સનામરસ-પેાતાના નામ સરખા રસવાળા ફરસા–ઈક્ષુરસ સરખા નનિધિનો-જળનિધિ, સમુદ્રો.
સંસ્કૃત અનુવાદ
द्वितीयस्तृतीयश्वरम उदकरसाः प्रथमचतुर्थपंचमकाः षष्ठोऽपि स्वनामरसः, ईक्षुरसाः शेषजलनिधयः ॥ ११ ॥
થાર્થ:-—બીજો સમુદ્ર ત્રીજો સમુદ્ર અને છેલ્લા સમુદ્ર એ ત્રણ સમુદ્ર સ્વાભાવિક પાણી સરખા રસવાળા–સ્વાદવાળા છે, પહેલે સમુદ્ર, ચાથેા સમુદ્ર, પાંચમા સમુદ્ર અને છઠ્ઠો પણ સમુદ્ર પાતાના નામ સરખા રસવાળા છે, અને શેષ સર્વે સમુદ્રો ઇક્ષુ=શેલડીના રસ સરખા રસવાળા છે. ૫ ૧૧ ॥
વિસ્તાર્થઃ—બીજો કાલેાદધિ સમુદ્ર, ત્રીજો પુષ્કર સમુદ્ર અને છેલ્લે સ્વયં ભૂરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્ર નદી કૂવા તળાવ વિગેરેનું જેમ સ્વાભાવિક પાણી હોય છે તેવા સ્વાભાવિક પાણી સરખા સ્વાદવાળા છે. તથા પહેલા લવણુસમુદ્ર લવણુ એટલે ખારા રસવાળા છે, ચેાથેા વારૂણીવરસમુદ્ર વારૂણી એટલે ઉત્તમ મિદરા સરખા રસવાળા છે, પાંચમા ક્ષીરવરસમુદ્ર ક્ષીર એટલે દુધ સરખા સ્વાદવાળા
૧ અતિપથ્ય નિર્મળ હલકુ આહાર શીધ્રપચાવે એવુ' ) અને અતિ મીઠાશવાળુ એ પાણી જાણવું.
૨ ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરા રસવાળુ પણ ગંધાતા દારૂ સરખું નહિં.
ક આ પાણી દુધ સરખું છે, પરન્તુ દુધ છે એમ નહિ, વળી એ પાણી દુધ સરખુ’ શ્વેતવર્ણ વાળુ છે, તથા ચાર શેર દુધમાંથી ત્રણ શેર બાળીને ( ઉકાળીને ) શેર દુધ રહેવા દઈ તેમાં સાકર નાખીને પીતાં જેવી મીઠાશ આવે તેવી મીઠાશવાળું આ પાણી છે, પરન્તુ એ પાણી ને અહિં દુધપાક કે બાસુદી આદિ દુધના પદાર્થો અને નહં, કારણકે રવાદ તેવા છે, પણ જાતે પાણી છે. પુનઃ ચક્રવતી જે ગાયનું દુધ પીએ છે તે દુધથી પણ અધિક મીઠાશ વિગેરે
Page #101
--------------------------------------------------------------------------
________________
-
w
જબૂદીપ વિગેરે દ્વીપસમુદ્રનું પ્રમાણ છે, અને છઠ્ઠો વૃતવરસમુદ્ર વૃત એટલે ઉત્તમ ઘી સરખા રસવાળો છે, અને શેષ સર્વ સમુદ્રો પશેલડીના રસ સરખા રસવાળા છે. અT:આ ગાળામાં સર્વ કપ સમુદ્રનો વિસ્તાર કહેવાય છે—
जंबुद्दीव पमाणंगुलि जोअणलक्खवट्टविक्खंभो। लवणाईआ सेसा, वलयामा दुगुणदुगुणा य ॥ १२ ॥
શબ્દાર્થ –
iીવ-જંબુદ્વીપ
વાઉંગા-લવણ સમુદ્ર વિગેરે vમvi જુઢિ–પ્રમાણગુલ વડે
સેવા–શેષ સર્વ દ્વીપ સમુદ્રો ગોગ-જન
વસ્થામા–વલય સરખા ઢવ-એક લાખ
કુTMTM[–બમણી બમણી વિમો–વૃત્તવિધ્વંભવાળા
સંસ્કૃત અનુવાદ जंबुद्वीपः प्रमाणांगुलयोजनलक्षवृत्तविष्कभः ।
વાલિ: પાક વયમાં દ્વિગુદ્ધિપુત્ર ૨ |
થા–જંબદ્વીપ પ્રમાણગુલવડે એક લાખ યોજનને વૃત્તવિધ્વંભવાળે છે, અને લવણ સમુદ્ર આદિ શેષ સર્વ સમુદ્ર અને દ્વીપ વલયના આકારે છે, અને ઉત્તરોત્તર બમણું બમણ વિસ્તારવાળા છે ! ૧૨ છે. ગુણ આ પાણુંમાં કહ્યા છે. પુનઃ શ્રી જિનેશ્વરને જન્માભિષેક પણ આ ક્ષીરસમુદ્રના જળથી થાય છે.
૪ એ પાણી પણ ધી સરખું છે પરંતુ ઘી નથી, કારણકે એ પાણીથી પૂરી વિગેરે તળાય નહિ. તે પાણી હેવાથી.
૫ એ પણ પણ શેલડીના રસ સરખા સ્વાદવાળું છે, પણ શેલડીને રસ છે એમ નહિં, વળી તજ એલાયચી કેસર અને મરી એ ચાર વસ્તુ ભેગી કરવાથી ચતુજનક કહેવાય, તે ચતુજાતકને ચાર શેર શેલડીને રસ ઉકાળી ત્રણશેર બળવા દઈ એક શેર રાખીને તેમાં નાખી પીવાથી જેવી મીઠાશ આવે તેવી મીઠાશથી પણ અધિક મીઠાશ એ સમુદ્રના જળમાં છે, પરતુ ઉકાળવાથી રસ જે જાડો થાય છે તેની જાડાઈ પણ આ જળમાં ન હોય, કારણકે જાતે જળ છે,
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી લલ્લુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત,
॥ प्रतर वृत्त आकारे जंबूद्वीप ॥
પશ્ચિમ.
૩૧૬૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ
જે ખ
પૂર્વ પશ્ચિમ વિધ્ધ ભ
ઉત્તર.
૭૯૦૫૬૯૪૧૫૦ ચાજન ૧ ગાઉ ૧૫૧૫ ધનુપ્ રા હાથ ક્ષેત્રફળ ( ગણિતપદ )
ઉત્તર દક્ષિણુ વિષ્ણુ ભ
૧૦૦૦૦૦ (એકલાખ) ચેાજન
દક્ષિણ.
૧૩ા અશુલ ૫ યવ ૧ ચૂકા.
દ્વી પ્
૧૦૦૦૦૦ (એકલા૫) યોજન
ઉંચાઇ ૯૯૦૦૦ યાજન ઉંડાઈ ૧૦૦૦ યાજન ( મેની અપેક્ષાએ )
પૂર્વ.
વિસ્તરાર્ધ:-અહિં પ્રમાણાંગુલ તે પૂર્વે કહેલા ઉત્સેધાંગુલથી ચારસે ગણા માપવાળુ છે તે નવુ, એ પ્રમાણાંગુલનુ સવિસ્તર સ્વરૂપ તે અંગુલસત્તરિ આદિ ગ્રંથાથી જાણવા યેાગ્ય છે, તેવા પ્રમાણાંગુલના માપ વડે જમૂવ્હીપ ૧ લાખ ચેાજન પ્રમાણુ વિસ્તારવાળા છે, અને તે વૃત્ત વિષ્ણુભવાળે છે એટલે ગાળ થાળી સરખા ચપટ આકારવાળા છે, એવા આકારને પ્રતવૃત્ત ડેવામાં આવે છે, જેથી એ જીપની પ્રતરગાળાઇને વ્યાસ-વિસ્તાર-લંબાઈ પડે!ળાઇ એક લાખ ગાજન છે, તેજ વૃત્ત1-ગોળ વસ્તુને વયંમ-વિસ્તાર કહેવાય. અર્થાત્ ગાળ
r
૫
Page #103
--------------------------------------------------------------------------
________________
જંબદ્વીપ વિગેરે દ્વીપસમુદ્રોનું પ્રમાણ, આકારવાળા જંબુદ્વીપને ગમે તે સ્થાનેથી મા હોય તે એક છેડાથી બીજા સ્ટામેના છેડા સુધીમાં ૧ લાખ જન થાય. અહિં સમગળ વસ્તુની લંબાઈ અને પહોળાઈનું માપ સરખું જ હોય છે, અને જંબુદ્વીપ તે સમપ્રતરવૃત્ત છે. પરન્તુ વિષમ પ્રતરવૃત્ત એટલે લંબગોળ અર્ધગોળ ઇત્યાદિ આકારવાળો નથી.
તે સમપ્રતરવૃત્ત એવા જંબુદ્વીપને સર્વ બાજુથી વીટાઈને પરિમંડળ આકારે એટલે ચૂડી સરખા વલય આકારે સ્ટavસમુદ્ર રહેલો છે, અહિં જે વસ્તુ ચૂડીના સરખી ગેળ રેખાવાળી હોય, અને મધ્યભાગમાં પિલાણું એટલે તે વસ્તુને અભાવ હોય તે આકાર પરિમંડળ આકાર અથવા વ આકાર કહેવાય છે. તે પ્રમાણે આ લવણસમુદ્ર પણ પરિમંડળ અથવા વલય આકારે છે, અને તે જ બુદ્વીપથી બમણું એટલે બે લાખ જનન માત્ર વિકમ વાળે છે. વલયાકાર વસ્તુની એક બાજુની પહોળાઈ તે ચક્રવાલ વિષ્કભ કહેવાય, જેથી લવણસમુદ્ર પણ જંબુદ્વીપના પર્યન્ત ભાગથી પ્રારંભીને હામે ધાતકી ખંડના પહેલા કિનારા સુધી માપીએ તો બે લાખ યોજન થાય, (પરંતુ એક બાજુ એક લાખ અને બીજી બાજુ એક લાખ મળીને બે લાખ જન છે એમ નહિં.).
જેમ આ ચિત્રમાં વચ્ચે જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે તો જ બદ્રીપ “અ” થી “બ” સુધી અથવા “ખ” થી “ગ” સુધી લાખ યેજન છે, એ વૃત્તવિધ્વંભ, અને લવણ સમુદ્ર “બ” થી ડ અથવા ખ થી ચ સુધી બેલાબ
જન છે, પરંતુ ક થી ડ સુધી તે પાંચ લાખ જન છે. એ બે લાખ વિષ્કભ તે વલયવિષ્કભ અથવા ચક્ર
વાલ વિધ્વંભ જાણો. ત્યારબાદ ધાતકીખંડ તે લવણ સમુદ્રની ચારે બાજુ ફર્ત મંડળાકારે વીટાયેલો છે, અને ચાર લાખ જન વલયવિષ્ક ભવાળે છે, તેને ફરતો આઠ લાખ જનના વલયવિષ્ઠભવાળ કાળદધિ સમુદ્ર છે, તેને ફરતો ૧૬ લાખ યોજન વલયવિખંભવાળો પુષ્કરદીપ છે, ઇત્યાદિ રીતે દ્વીપ અને સમુદ્ર પૂર્વ પૂર્વથી બમણા બમણા વિસ્તારવાળા છે, તેનું કિંચિત્ અધિક સ્પષ્ટ સ્વરૂપ આ આળેખેલા ચિત્રથી માલુમ પડશે ૧૨ છે
Page #104
--------------------------------------------------------------------------
________________
२७
AnamnnanAmnmannanARANA.
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત अवतरण:--पूर्व सा सर्व दी५ भने समुद्रो पाताना पर्यन्त लागे ચારે બાજુ ફરતા કોટ વડે વીટાયેલા હોય છે, તેને શાસ્ત્રમાં નાતી કહે છે તે જગતીનું સ્વરૂપ આ ૬ ગાથાઓ વડે કહેવાય છે-- वयरामईहिं णिआणिअदीबोदहिमज्झगणियमूलाहिं । अटुच्चाहिँ बारसचउ मूलेउवरिरुंदाहिँ ॥ १३ ॥ वित्थारदुगविसेसो, उस्सेहविभत्तखओ चओ होइ । इअ चूलागिरिकूडाइतुल्लविकंभकरणाहिं ॥ १४ ॥ गाउदुगुच्चाइ तयट्ठभागरुंदाइ पउमवेईए । देसूणदुजोअणवरवणाइ परिमंडिआसिरहिं ॥ १५ ॥ वेईसमेण महया गवरककडएण संपरित्ताहि । अट्ठारसूणचउभत्तपरिहिदारंतराँहिं च ॥ १६ ॥ अटुच्च चउसुवित्थर दुपाससक्कोसकुड्डदारांहिं । पुव्वाइमहड्डिअदेवदारविजयाइनामांहि ॥ १७ ॥ णाणामणिमयदेहलि-कवाडपरिघाइदारसोहोहिं । जगईहिं ते सव्वे, दीवोदहिणो परिस्कित्ता ॥ १८ ॥
शहाथ:वयरामईहिं-पशमय
अटुच्चाहिं--18 योन णिअणिअ-पातपाताना
वारस चउ-गार योगन मने यार योगन दीवोद हिमज्झ-द्वीप समुद्रोनी मध्ये मूले उवरि-भूगमा भने ५२ गणिय-गणे, माया
रुंदाहिं-विस्तार--पडवाणी मूलाहिं-भूगवानी
Page #105
--------------------------------------------------------------------------
________________
દ્વીપન્સમુદ્વેની જમતીનુ' વર્ણન,
.
વિસ્થાદુ એ વિસ્તારના વિસેો-વિશ્લેષ, બાદબાકી સપ્તેનિમત્ત-ઉંચાઇ વડે ભાગતાં લોચ, હાાન ચો-ચ્ય, વૃદ્ધિ
હોદ્—થાય
ઘ્ન-એ પ્રમાણે
ગાતુન-એ ગાઉ ઉચા -ઉંચી
સયદા–તેના આઠમા ભાગે
ચંવાદ-વિસ્તારવાળી ૧૪મવેડ્-પદ્મવેદિકાવડે
વેસમે વેદિકા સમાન મામેાટા
રાવ ડળ-ગવાક્ષકટક વડે સંપત્તિઽફ્રિ-વીટાયલી
નક્રુષ-આઠ ચેાજન ઉંચાં નવસુવિત્થર-ચાર યાજન વિસ્તારવાળાં. હાસ-એ પાસે
સજોમ –એક કેશની ભિત્તિ સહિત દ્વારાદ્િ–એવાં દ્વારવાળી
બાળળિમય—વિવિધ માંણરત્નાની વેદષ્ટિ-ઉમરા
વાદ-કપાટ, કમાડ, બારણાં ધિાદ્—ભાગળ વિગેરે
વારસોËિ-દ્વારાની શાલાવાળી
ચૂા-મેરૂની ચૂલિકા ગિરિ-મેરૂ વિગેરે પર્વ તા કૂદાકૂટ, ભૂમિકૂટ આફ્રિ તુલ્ય-તુલ્ય, સમાન વિશ્ર્વમ—વિષ્ટ ભના, વિસ્તારના વરદ્િ–કરણવાળી, ગણિતવાળી
વેસળદુનોયળ–કઈક ન્યૂન એ યાજન વરવાદ્–ઉત્તમ વનાવડે વરિમંદિ-પરિમડિત, શોભિત સિરાફ્િ-મસ્તક, અગ્રભાગવાળી
ઞઢારમૂળ-અઢાર ચેાજન ન્યૂન ૨૬મત્ત-ચાર વડે ભાગ આપેલ એવા રિદ્િ-પરિધિ ( તેટલા પ્રમાણુના ) વારંતરાËિ-દ્વારના પરસ્પર અતરવાળી
પુષ્વા૬-પૂર્વ આદિ ચારે દિશામાં મત્તિક-મહર્ધિક, મહા ઋદ્ધિવાળા રેવા –દેવેશનાં દ્વાર વિનયાદ્-વિજય આદિ નામ?-નામવાળાં
નદિ એવી જગતીએ વડે તે સત્ત્વે તે સર્વ
વીવોળિો–દ્વીપ અને સમુદ્રો રિદ્ધિત્તા–વીટાયલા છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્ર માસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ वज्रमयीभिर्निजनिजद्वीपोदधिमध्यगणितमूलाभिः । अष्टोच्चाभिर्वादशचतुर्मूलोपरिरुन्दाभिः ॥ १३ ॥ विस्तारद्विकविश्लेष उत्सेधविभक्तक्षयश्चयो भवति । इति चूलागिरिकूटतुल्यविष्कंभकरणाभिः गव्यतद्विकोच्चया तदष्टमभागरुन्द्रया पद्मवेदिकया । देशोनद्वियोजनवरखनिकया परिमंडितशीर्षाभिः ॥ १५ ॥ वेदीसमेन महता गवाक्षकटकेन संपरिताभिः । अष्टादशोनचतुर्भक्तपरिधिद्वारान्तराभिः अष्टोच्चचतुःसुविस्तृतद्विपार्श्वसक्रोशकूड्यद्वाराभिः । पूर्वादिमहर्द्धिकदेवद्वारविजयादिनामिकाभिः ॥ १७ ॥ नानामणिमयदेहलिकपाटपरिघादिद्वारशोभाभिः । जगतीभिस्ते मर्वे द्वीपोदधयः परिक्षिप्ताः ॥ १८ ॥
થા: –વાય એવી ( જગતીઓવડે-એ સંબંધ ૧૮ મી ગાથામાં ના િશબ્દને છે, જેથી જગતનાં અહિં વિશેષણો જ કહેવાય છે), તથા પિત પિતાના દ્વીપસમુદ્રમાં ગણાય છે મૂળનો વિસ્તાર જેનો એવી, તથા આઠ જન ઉંચી, તથા બાર યેાજન મૂળમાં વિસ્તારવાળી અને ચાર એજન ઉપર વિસ્તારવાળી એવી (જગતીવડે–અ સંબંધ) મે ૧૩ છે
તથા બે વિસ્તારની બાદબાકી કરીને ઉંચાઈવ ભાગતાં જે જવાબ આવે તેટલી હાની અને તેટલી વૃદ્ધિ (ઉપર ચઢતાં હાનિ, નીચે ઉતરતાં વૃદ્ધિ) થાય, એ રીતે ચલિકા પર્વત અને શિખરના વિસ્તારનાં જે ગણિત તે સમાન છે વિસ્તારનું ગણિત જેનું એવી (જગતીવડે–એ સંબંધ) મે ૧૪
તથા બે ગાઉ ઉંચી અને તેના આઠમા ભાગ જેટલા વિસ્તારવાળી, એવી જે પદ્મવદિકા અને કંઈક ન્યૂન બે એજનના વિસ્તારવાળાં બે ઉત્તમ વન તે વડે (અર્થાત એક વેદિકા અને બે વન વડે) શોભિત છે શીર્ષભાગ જેને એવી (જગતીઓવડે-એ સંબંધ) મે ૧૫ છે
તથા વેદિકા સમાન મોટા ગવાક્ષના (ગેખ-ઝરૂખાના) વલયવડે સર્વ બાજુથી વીટાયેલી (એવી જગતીઓ), તથા પરિધિમાંથી અઢાર બાદ કરીને
Page #107
--------------------------------------------------------------------------
________________
૩૦.
દ્વિપસમુદ્રની અગતીનું વર્ણન. ચારવડે (બાકી રહેલા પરિધિને) ભાગતાં જેટલા પેજન આવે તેટલા જન ચાર દ્વારનું પરસ્પર અન્તર છે જેમાં એવી [અર્થાત્ જગતનાં ચાર દ્વાર પરસ્પર એટલા જનને આંતરે છે એવી જગતીઓવડે-એ સંબંધ]. ૫ ૧૬
તથા આઠ જન ઉંચાં ચાર એજનના વિસ્તારવાળાં અને બે બાજુએ એકેક ગાઉ જાડી–વિસ્તૃત ભિત્તિવાળાં ચાર દેવતાર છે જેમાં (એવી જગતીઓ વડે), તથા જેની પૂર્વાદિ ચાર દિશાએ (ચાર કારોના અધિપતિ) ચાર મહદ્ધિક દેનાં જે ચાર ધારે છે તે દેવ અને દ્વાર એ બન્નેનાં વિજય આદિ તુલ્ય નામે છે જેમાં એવી (જગતીઓ વડે) મે ૧૭
તથા અનેક પ્રકારના મણિ રત્નના ઉંબરા કમાડ અને ભેગળ વિગેરે જે દ્વારભા (કારનાં અંગ) તે સહિત એવી જગનીવડે તે સર્વે દ્વીપસમુદ્રો વીટાયેલા છે ૧૮
વિસ્તર:–સર્વ દ્વપસમુદ્રોને દરેકને ફરતો એકેક કોટ છે, કે જેને જ્ઞાની કહેવામાં આવે છે, તે જગતીઓનું સ્વરૂપ આ ગાથાઓમાં કહ્યું છે, એ ગાથાઓમાં સક્ટિ એ વિશેષ્ય છે, અને “વયરામઈહિં” ઈત્યાદિ ૧૧ વિશેષ છે તે ૧૧ વિશેષણવાળી “જગતીઓ વડે સર્વીપસમુદ્રો વીટાયલા છે” એ સંબંધ છેલ્લી ૧૮ મી ગાથામાં આવેલ છે, હવે તે ૧૧ વિશેષણ આ પ્રમાણે –
છે દ્વિીપસમુદ્રોને ફરતા કેટનું સ્વરૂપ-૧૧ વિશેષાગે છે
? 7Tમદિ–વામય એવી તે જગતીઓ વડે દ્વીપ સમુદ્રો વીટાયેલા છે, અર્થાત્ સર્વ (અસંખ્યાત જગતીઓ સર્વે) વજનની છે. - ૨ forગરીવોમિક્સ નિયમૂર્દિ-પોતપોતાના દીપસમુદ્રની મધ્યે જેનું મૂળ ગયું છે એવી. અર્થાત્ દરેક જગતને મૂળ વિસ્તાર બાર જન છે તે બાર જન તે દ્વીપ વા સમુદ્રનું જે પ્રમાણ કહ્યું હોય તેમાં ભેગાજ ગણું લેવા, પરંતુ જૂદા બાર યેાજન ન ગણવા, જેમકે-જંબુદ્વીપ ૧ લાખ
જનના વિસ્તારવાળો છે, તે જંબૂછીપની જગતના ૧૨ જન પણ તે લાખમાંજ અંતર્ગત ગણવા, જેથી જગતીના બે બાજુના બારબાર યોજન બાદ કરીએ તે જંબુદ્વીપની ભૂમિ ૯૯૭૬ જન થાય, અને લવણસમુદ્રાદિ શેષ દ્વિપસમુદ્રો માટે તે કહેલા વિસ્તારમાંથી માત્ર એકબાજુનાજ બાર એજન બાદ કરવા જેમકે–લવણસમુદ્ર બે લાખ યેાજન છે તે જગતીના એકબાજુના બાર યેાજન બાદ કરતાં ૧૯૮૮ જન જેટલી જળભૂમિ હોય.
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત.
૨ અખ્વાહિ–દરેક જગતી આઠ ચેાજન ઉંચી છે.
૪ વારસ વડે મૂછે ગુર્જર રાત્િ-બાર યાજન મૂળમાં અને ચાર ચેાજન ઉપર રૂન્દાઈ-પહેાળાઈ વાળી છે. અર્થાત્ ભૂમિની સપાટીસ્થાને રહેલા જગતીના મૂળ ભાગ ખાર ચેાજન પહેાળા છે, અને સર્વથી ઉપરના અગ્રભાગ (ટોચના ભાગ) ચાર ચેાજન પહેાળા છે. પ્રશ્ન: એ વિસ્તાર તે સર્વથી નીચને અને ઉપરના કહ્યો, પરન્તુ વચમાં ગમે તે સ્થાને વિસ્તાર જાણવા હાય તે તે કેટલે ? અને કેવી રીતે ? ઉત્તર:–વચ્ચેના વિસ્તાર આ રીતે.
૩૧
’વિસ્થાનુ વિસેશોએ વિસ્તારના વિશ્લેષ કરવા એટલે મેાટા વિસ્તારમાંથી નાના વિસ્તાર ખાદ કરવા, અને બાદ કરતાં જે જવાબ આવે તેને ૩Řવિમત્ત-તે વસ્તુની ઉંચાઇ વડે ભાગવા, અને ભાગતાં જે જવાબ આવે તેટલે રત્રુઓ-ક્ષય એટલે નીચેથી ઉપર ચઢતાં નીચેના વિસ્તારમાંથી ઘટાડવા, જે જવાબ આવે તટલા તે સ્થાને વિસ્તાર આવ્યા જાણવા ૬-એ પ્રમાણે કરવાથી પૂજા fifજંદા તુષ્ટ મેરૂ પર્વતની ચૂલિકા, મેરૂ પર્વત વિગેરે પર્વતા, અને ખલકૂટ વિગેરે ગિરિકૂટ તથા ઋષભદ્રાદિ ભૂમિક઼ટેના વચલા વિસ્તારો જે રીતે કહેલાગણેલા છે તેની તુલ્ક–સમાન વિવર્ણમદ્િવચલા વિસ્તારના ગણિતવાળી એવી તે જગતીઆ છે. (અર્થાત્ જ રીતે ચૂલિકાદિકના મધ્ય વિસ્તાર ગણાય છે, તજ રીતે જગતીઓના પણ મધ્ય વિસ્તાર ગણાય છે, માટે જગતીનુ વિષ્ણુંભકરણ ચૂલિકાદિના વિધ્યુંભકરણ તુલ્ય કહ્યું છે. )
પ્રશ્ન:-ચલિકા વિગેરેનું વિષ્ણુ ભકરણ કઈ રીતે છે ? તે ગણિતપૂર્વક દર્શાવા.
ઉત્તર:-ચલિકા પર્વત અને કૃટ એ ત્રણમાંથી પ્રથમ મેરૂપર્વતની ચૂલિકાનું વિખંભકરણ ( મધ્ય વિસ્તારનું ગણિત) આ પ્રમાણે-ચૂલિકાના મૂળના વિસ્તાર ૧૨ યાજન છે અને ઉપરના વિસ્તાર ૪ ચેાજન છે, માટે તે એના વિશ્ર્લેષ ( બારમાંથી ચાર બાદ કરતાં) ૮ ચેાજન, તને ચૂલિકાની ૪૦ યેાજન ઉંચાઇવડે ભાગતાં ભાગ ચાલે નિહ માટે આઠ ચેાજનના દરેકના પાંચ પાંચ ભાગ કરતાં ૪૦ ભાગના વિશ્લેષઅક આવ્યા, તેને ઉંચાઇના ૪૦ વડે ભાગતાં ૧ ભાગ આવ્યા, (એકસચમાંશ યાજન આવ્યા ), તેટલે ઉપર ચઢતાં ઘટે અને નીચે ઉતરતાં વધે, અર્થાત્ લિકાના મૂળથી ૧ ચેાજન ઉપર ચઢીએ તે ત્યાં ૧ પંચમાંશ યાજન ઘટતાં (૮ માંથી બાદ કરતાં ૭ એટલે ) છ યેાજન પૂર્ણ અને ચાર ભાગ એટલા વિસ્તાર હાય. અને ઉપરથી ૧ યેાજન નીચે ઉત
એ આઠ યાજન ઉચાઈ ભૂમિની સપાટીથી કુંડમાં દ્વીપ વિગેરે પર્વતાની માફક ભૂમિમાં ઉંડા ગયેલા હેતા નથી
જાણવી, કારણ કે જગતીએ અને
Page #109
--------------------------------------------------------------------------
________________
૩ર
ચૂલા તથા ગિરિવિષ્ક ભકરણ સ્વરૂપ રીએ તો ઉપરના ૪ જન વિસ્તારમાં ૧ ભાગ ઉમેરતાં ૪ જન વિસ્તાર આવે. અહિં જે કે જનને અંગે હિસાબ ગ પરન્તુ ઉપલક્ષણથી અંગુલ હસ્ત ધનુર વિગેરે ગમે તે માપને અંગે મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરી શકાય છે, જેમ ૧ અંગુલ ચઢીએ તે ૮ યેજનમાંથી હું અંગુલ ઘટે, એક હાથ ચઢીએ તે ૬ હાથ ધટે, અને ૧ ધનુષ ચઢીએ તે મધ્ય વિસ્તાર છે ધનુપ ઘટે, તેમજ એક ગાઉ ચઢતાં 5 ગાઉ ઘટે, અને ઉતરતાં એ પ્રમાણ વધે. એ રીતે પર્વત અને કૂટ વિગેરેમાં પણ જાણવું રતિ ચૂકવમr. ||
પર્વતમાં જેમ મેરૂપર્વત મૂળમાં ૧૦૦૦ (દશહજારનેj) જન અને એક યોજનાના અગિઆર ભાગ કરીએ તવા ૧૦ ભાગ છે, અને શિખર ઉપર ૧૦૦૦ (હજાર) જન વિસ્તાર છે, માટે ૧૦૦૯-૧૦ માંથી ૧૦૦૦ બાદ જતાં ૯૦૯૦-૧૦ રહ્યા, તેને મેરૂની ઉંચાઈ એક લાખ યોજન વડે ભાગતાં ભાગ ચાલે નહિં તેમજ ઉપરાન્તના ૧૦ અંશ અગિઆરીઆ છે, માટે સર્વ યોજનાના અગિઆરીઆ અંશ કરવા માટે ૧૧ વડે ગુણતાં–
ઉંચાઈ વિસ્તાર ૯૦૯૦–૧૦
| ૧૦૦૦૦૦)૧૦૦૦૦૦(૧ અંશ જવાબ. ૪ ૧૧
૧૦૦૦૦૦
૦૦૦૦૦૦
૯૯૯૯૦ +૧૦
એ આવેલ ૧ અંશ તે એક યોજનના અગિ
આર ભાગ કર્યા હતા તેમાંને છે, માટે હવે ૧૦૦૦૦૦ અંશ.
પષ્ટ થયું કે – મેરૂ પર્વતના મૂળથી ૧ જનાદિ ઉપર ચઢીએ તો દરેક જનાદિએ અગિઆરીઓ એકેક ભાગ ઘટે જેથી ૧૦૦૦ એજન ઉપર ચઢીએ તે હજાર ભાગ એટલે [ ૧૦૦૦-૧૧= ] ૯૦ યોજન ૧૦ ભાગ ઘટે જેથી મૂળના ૧૦૦૯-૧૦ માંથી ૯૦–૧૦ બાદ કરતાં સંપૂર્ણ ૧૦૦૦૦ ( દશહજાર ) યોજન વિસ્તાર સમભૂતલને સ્થાને આવ્યો. તથા શિખર ઉપરથી ૯૯૦૦૦ યેાજન નીચે [ સમભૂતલા છે ત્યાં ] ઉતરતાં ૯૦૦૦ શિખરના વિસ્તારથી અધિક થયે, જેથી ૯૯૦૦૦ ને ૧૧ વડે ભાગતાં ૯૦૦૦ યોજના આવ્યા તે શિખરના ૧૦૦૦ જનમાં વધારતાં પણ ૧૦૦૦૦ ( દશહજાર )
જન વિસ્તાર સમભૂતલને સ્થાને આવ્યો. આ રીત યમગિરિ ચિત્ર વિચિત્ર કંચનગિરિઓ વિગેરેના પણ મધ્યવિસ્તાર પ્રાપ્ત કરવા. | કુતિ રિ વિષ્યમા ||
Page #110
--------------------------------------------------------------------------
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉત્તર
॥ जम्बद्वीपनी A
जगती॥
अपराजित द्वार
વે ન ખંડ
पोरन
./
/
तार
२
Hin५०६/
A
अ यन्त द्वार
राम99ne
Ancho
विजय द्वार
jet, 3 4
,
6,१५३२
बिजयंत द्वार
Page #112
--------------------------------------------------------------------------
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તાથ સહિત.
૩૩ તથા કૂટમાં જેમ મેરૂ પર્વતના નંદનવનમાં બલકુટ નામનું કૂટ છે તે મૂળમાં ૧૦૦૦ એજન અને શિખરભાગે ૫૦૦ એજન પહોળું હોવાથી એ બેને વિલેષ પ૦૦ એજન આવ્યો, તેને ઉંચાઈના ૧૦૦૦ એજન વડે ભાગતાં દરેક યોજનાદિક અર્ધ યોજનાદિકની ચઢતાં હાનિ અને ઉતરતાં વૃદ્ધિ જાણવી, જેથી બલકૂટના મૂળથી ૫૦૦ એજન ઉપર ચઢી અથવા શિખરથી પ૦૦ જન નીચે ઉતરી અતિ મધ્યભાગે આવીએ તો ત્યાં અતિ મધ્યભાગનો વિસ્તાર [ ૨૫૦ જન ઘટતાં અથવા વધતાં ] ૭૫૦ એજન આવે. / રૂતિ ફૂટ વિમા |
એ પ્રમાણે જેમ ચૂલા ગિરિ અને કૂટના મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તેમ આ જગતીને પણ ગમે તે સ્થાનનો મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તે આ પ્રમાણે
જગતી મૂળમાં ૧૨ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળી હોવાથી એ બેને વિશ્લેષ ૮ જન આવ્યો, તેને જગતીની ઉંચાઈ ૮ જનવડે ભાગતાં એક યાજને એક જન જેટલી હાનિ વૃદ્ધિ હોય. જેથી નીચેથી ઉપર ચાર યોજન ચઢતાં ચાર જન ઘટવાથી ૮ યેાજન મધ્ય વિસ્તાર આવ્યો, તેમજ ઉપરથી ચાર જન ઉતરતાં ચાર એજન વધવાથી પણ અતિમધ્યવિસ્તાર ૮ યોજન આવ્ય, એ પ્રમાણે એક અંગુલે એક અંગુલ, એક હસ્તે એક હસ્ત, એક ધનુષે એક ધનુષ અને એક ગાઉએ એક ગાઉ હાનિ અથવા વૃદ્ધિ થાય છે, માટે આ જગતીનું વિષ્ક ભકરણ (મધ્યભાગના અનેક વિસ્તાર જાણવાનું ગણિત ) પૂર્વોક્ત રીતે ચૂલિકા પર્વતા અને કુટના વિખુંભકરણ સરખું છે, એમ કહ્યું રતિ ના વિમા |
૬ (હું વિશેષણ) ૩ ૪ =બે ગાઉ ઉંચી અને તચંદ મયંક તેને આઠમો ભાગ (એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હેવાથી આઠમે ભાગ ૫૦૦ ધનુષ આવે માટે ૫૦૦ ધનુષ ) વિસ્તારવાળી, તથા તેમાં ડું ન = કંઈક ન્યૂન બે જન વિસ્તારવાળાં બે ઘrg ઉત્તમ વનવાળી, ( એ ત્રણ વિશેષણવાળી ) g૩મg=પદ્રવરદિકા, તે વડે મિંઢિયસિtrદં=શોભિતા શીર્ષ ભાગવાળી [ એવી જગતીઓવડે-એ સંબંધ ] અહિં તાત્પર્ય છે કે–આ જગતીઓની ઉપરના ચાર જનના વિસ્તારમાં અતિમધ્યભાગે સર્વ બાજુ વલયાકારવાળી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષુ પહોળી બાંધેલી સડકના સરખી એક પદ્મવરવેદિકા નામની વેદિકા (કાંગરા રહિત કોટ સરખા આકારવાળી ઉંચી સડક જેવી પીઠિકા ) છે, અને તેની અંદરના ભાગમાં એક વન બે ગાઉમાં ૨૫૦ ધનુષ ન્યૂન વિસ્તારવાળું છે, અને વેદિકાના બહાર ભાગમાં સમુદ્ર તરફ
Page #114
--------------------------------------------------------------------------
________________
૨.
વે
Ks
=
of $$66666SSS
૩૪
પદ્મવદિકા વર્ણન, પણ એટલાજ વિસ્તારવાળું એક આકાશમાંથી દેખાતે-જગતી-વેદિકાવન છે, એ રીતે વેદિકાની બે વનખંડ તથા ગવાક્ષકટકનો દેખાવ. બાજુ બે વન છે, જેથી દરેક ૧–વનખંડ
૩–વનખંડ જગતનો સર્વોપરિતનભાગ એ ૨-વેદિકાઉ 239899૪ગવાક્ષ ત્રણ વસ્તુઓ વડે અતિ શોભીતે છે. વિશેષ સ્પષ્ટતા માટે આ ચિત્ર જેવું. વેદિકાના અને વનના પરિધિઓનું (ઘેરાવાનું) માપ જગતીને અનુસારે જાણવું (કે જગતીના પરિધિથી એ પરિ. ધિઓ જૂન છે, તે પણ વ્યવહારથી પ્રાયજગતી સમાન જાણવું ).
છે પદ્મવર વેદિકા છે વેદિકાનો પાયે રિઝરત્નમય શ્યામવર્ણના છે, અને તેને ઉધઈ નીકળતા ભિત્તિ ભાગ વરત્નમય વેતવર્ણનો છે, ચારે બાજુ ફરતા ઉંચા સ્તંભ (વેદિકાના થાંભલા વેર્યરત્નના હેવાથી લીલા વર્ણના છે, ઉપરનો ભાગ પણ ઘરની છત માફક પાટડીઓ પીઢીઓ વાંસની ચીપો પાલાં અને કલ) (ટાઈલ્સ) સરખાં રત્નનાં પાર્ટી અને ચારસાઓથી જડેલો છે. વળી દીપ તરફ અને સમુદ્ર તરફ એમ બે બાજુ ઘરની પાંખ સરખા બે ભાગ વેદિકાના અંકરત્નના બનેલા અધિક નીકળેલા છે, તે પાંખોને ઘટની ઘુઘરીઓની (નાની ઘંટડીઓની) લક્તી મતીમાળાઓની લટકતી મણિમાળાની લટકતી સુવર્ણમાળાની રત્નમાળાની શ્રેણિઓ ચારે બાજુ લટકતી રહી છે, જ્યાં જ્યાં પાટીયાં જડેલાં છે, તે પાટીયા સોનારૂપાનાં છે, લેહિતાક્ષરત્નની પાટીયાં સજ્જડ કરવાની સૂઈઓ છે, બે પાટીયાં વચ્ચેની સંધિઓ (ફાટ) વજરત્નથી પૂરેલી છે, વેદિકાની ઉપરના ૫૦૦ ધનુ પહોળા સપાટ પ્રદેશમાં પણ વેદિકાના બે છેડે મનુષ્યયુગલ (બે મનુષ્પાકાર) હસ્તિયુગલ, અશ્વયુગલ, કિન્નરયુગલ, સર્પયુગલ, વૃષભયુગલ, ગંધર્વયુગલના આકારે પંક્તિબધ્ધ ગોઠવાએલા છે, તેમજ વેદિકાની વચ્ચે
૩ છટા અવ્યવસ્થિતપણે પણ બેઠવાએલા છે, એ પ્રમાણે અશકલતા ચંપકહતા આદિ અનેક લતાઓ પણ શ્રેણિબદ્ધ તથા છૂટી છૂટી છે. એ વેદિકાની
Page #115
--------------------------------------------------------------------------
Page #116
--------------------------------------------------------------------------
________________
।। जगीना मध्य भाग गवाक्षकटकनो देवाव ॥
+
-सन
Page #117
--------------------------------------------------------------------------
________________
મી લધું ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત,
પ
ઉપર એવા સુંદર સપાટ પ્રદેશમાં અનેક વ્યન્તર દેવદેવીઓ હરેક છે, બેસે છે, સૂવે છે, અને અનેક રીતે આનંદ કરે છે,
એ વૈશ્વિકાના મધ્યપરિધિ જ ખૂદ્દીપના કહેલા પરિધિથી ૩૮ યોજન ન્યૂન છે, કારણ કે વેદિકાના પૂર્વ મધ્યથી પશ્ચિમમધ્ય સુધીને વ્યાસ ૧ લાખયેાજનમાં ૧૨ યાજન ન્યૂન છે માટે. વૈશ્વિકા તથા જગતીનું વિશેષ વર્ણન તેા જીવાભિગમજીથીજ જાણવા યોગ્ય છે.
છમું વિશેષણ. વેદિકા સમાન મોટા ગવાક્ષકટવર્ક સર્વ આજીથી વીટાયલી એવી સર્વ જગતીએ છે.” અહિં તાત્પર્ય એ છે કે—દરેક જગતીના મધ્યભાગે ( એટલે મૂળભાગથી ૪ ચેાજન ઉંચા ચઢીએ ત્યાં એક મેાટુ જાલકટક છે, એટલે ઘરની ભિત્તિને જેમ લેાખંડના ઉભા સળીયાવાળા લાંએ કઠેરા –ઝરૂખા હાય છે તેવા ઝરૂખે ચારે બાજુ વલયાકારે ક્રતા છે, કેટલાક આચાર્યા આ ગવાક્ષકટકને જગતીના સર્વોપરિતન ભાગે રહેàા કહે છે. આ ઝરૂખાની ઉંચાઈ અને પહેાળાઇ વેદિકા સરખી છે એટલે બે ગાઉ ઉંચા અને પાંચસે ધનુષુ પહેાળા છે, એવા આ ઝરૂખામાં અનેક વ્યન્તર દેવદેવીઓ ક્રીડા કરતા હરેક છે, બેસે છે, સૂએ છે અને ઝરૂખામાં ઉભા રહીને લવણુસમુદ્રની લીલા દેખતા આનંદ પામે છે. ચિત્રમાં ગવાક્ષકટક બેંકે વનના છેડે દેખાય છે, પરન્તુ જગતીના મધ્ય ભાગે છે એમ જાણવું. અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે એ પણ વાસ્તવિક છે.
""
૮ મું વિશેષણ-—પરિધિમાંથી ૧૮ બાદ કરી ચારે ભાગે તેટલા દ્વારાન્તરવાળી એવી જગતીએ વડે. અર્થાત્ દરેક જગતીને પૂર્વાદિ ચારિદેશામાં દ્વાર ( મેટા દરવાજા ) છે, તે ચાર દ્વારા પરસ્પર કેટલે અન્તરે દૂર આવેલાં છે તે જાણુવાની અહિં રીતિ દર્શાવી કે- બદ્રીપને અનુસારે જગતીના પિધિ ત્રણુલાખ સાળહજાર ખસેા સત્તાવીસ યેાજ ૩ ગાઉ એકસો અઠ્ઠાવીસ ધનુષ અને ચા. ગા. . અે.
સાડાતેર અંશુલ [ ૩૧૬૨૨૭-૩-૧૨૮—૧૩ા ] છે તેમાંથી ૧૮ ચેાજન [દરેક દ્વાર જા ચેાજન વિસ્તારવાળું હાવાથી ચાર દ્વારના સર્વે મળીને ૧૮ યેાજન થયા તે ] ખાદ કરતાં ૩૧૬૨૦૯-૩-૧ર૮-૧૩ા રહે તેને ૪ વડે ભાગતાં ભાગાકારની રીતિ પ્રમાણે ૯૦પર ચેાજન ૧ ગાઉ ૧૫૩ર ધનુષુ અને ૩૫ અંશુલ, એટલું એક દ્વારથી ખીજું દ્વાર જ દ્બીપની જગતીનું દૂર છે. તથા લવણુસમુદ્રની જગતીના પિરિધ પદરલાખ એકાશી હાર એક સેા એગણચાલીસ ( ૧૫૮૧૧૩૯ ચેાજન ) છે તેમાંથી ૧૮ ખાદ કરી ચારે ભાગતાં
Page #118
--------------------------------------------------------------------------
________________
દ્વીપસમુહોની જગતીનું વિશેષ સ્વરૂપ,
૩૫૨૮૦રૂ થાજન લવણસમુદ્રની જગતીના દ્વારનું પરસ્પર અન્તર છે, તથા ધાતકી ખંડને પરિધિ ૪૧૧૦૯૬૧ જન છે, અને પૂર્વોક્ત વિધિ પ્રમાણે દ્વારનું અન્તર ૧૦૨૭૭૩૫ જન ૩ ગાઉ છે, તેવી જ રીતે કાલેદધિને પરિધિ ૯૧૭૦૬૦૫ યોજના અને રીતિ પ્રમાણે દ્વારનું અન્તર રર૯૨૬૪૬જન ૩ ગાઉ છે. એ પ્રમાણે દરેક જગતીઓ ૧૮ જન ન્યૂનપરિધિના ચોથા ભાગ જેટલા દ્વારાન્તરવાળી છે, દ્વીપસમુદ્રના વિસ્તાર વધતા જતા હોવાથી જગતીઓના પરિધિઓ પણ અધિક અધિક હોવાથી અહિં સર્વ જગતીઓના દ્વારનું અન્તર એકસરખું નથી. માટેજ કાલેદધિ સુધીની ચાર જગતીઓના દ્વારાન્તરનાં ઉદાહરણ ઉપર કહ્યાં છે.
છે કે વિશેષણ-આઠ જન ઉંચા ચાર જન વિસ્તારવાળાં અને બે પડખે ગાઉ ગાઉની ભિત્તિયુક્ત દ્વારવાળી એવી જગતીઓવડે. અર્થાત જગતીનાં જે ચાર દ્વાર છે તે દરેક આઠ જન ઉંચા છે, ચાર યોજન પહોળાં છે, અને બે બાજુની બે બારશાખ એકેક ગાઉ પહોળી છે, તે પણ દ્વારનું જ અંગ હોવાથી કાર તરીકે ગણાય છે, અને તે કારણથીજ આઠમા વિશેષણમાં દ્વારને ૪ જન વિસ્તારવાળું ગયું છે.
૨૦ ૬ વિશેષણ–પૂર્વાદિ દિશામાં મહકિદેવનાં અને તેના દ્વારનાં વિજય આદિ નામવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ જગતની પૂર્વ દિશામાં વિના નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ વિજય છે, દક્ષિણ દિશાએ વિનયંત દ્વાર અને તેને અધિપતિ વિજયંત નામના દેવ છે, પશ્ચિમ દિશામાં ગયંત નામનું દ્વાર અને તેને અધિપતિ જયંત નામનો દેવ છે, તથા ઉત્તરદિશામાં રાતિ નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ અપરાજિત છે, તેમજ એ ચારે વ્યન્તરદેવ મહાદ્ધિવાળા છે અને તેઓની રાજધાનીએ બીજા જ બુદ્વીપમાં પિતપોતાની દિશાઓમાં છે.
૨૨ મું વિશેષણ–અનેક મણિમય દેહલી કપાટ અને પરિઘ આદિ દ્વારભાવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ એ જગતીઓનાં જે ચાર દ્વાર કહ્યાં તે દરેક દ્વારને ઉંબરે છે, બે બે કમાડ છે, અને કમાડ બંધ રાખવાની ભેગળ છે, એ રીતે દ્વારનાં જે જે અંગ હોવાં જોઈએ તે તે સર્વ અંગની શોભાવાળાં દ્વાર છે.
એ પ્રમાણે ૧૧ વિશેષણોવાળી જગતીઓવડે તે સર્વે અસંખ્યાતા દ્વિીપસમુદ્ર વીટાયેલા છે, જેથી જગતીઓ પણ પચીસ કેડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર
Page #119
--------------------------------------------------------------------------
________________
=શ્વજા
શ્રી લઘુ ક્ષેત્ર માસ વિસ્તર્થ સહિત પલ્યોપમના સમયે જેટલી છે. આ જગતીઓનું અત્યંત સવિસ્તર સ્વરૂપ શ્રી જીવાભિગમજી શ્રીજંબદ્વીપપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં અને વૃત્તિઓમાં કહ્યું છે ત્યાંથી જાણવા મેગ્ય છે. તે જગતીનું ચિત્ર આ પ્રમાણે બાજુમાં–
અવતર–હવે આ ગાથામાં જગતીઉપરની વેદિકાની બે બાજુનાં બે વનનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે
वरतिणतोरणज्झयछत्त-वाविपासायसेलसिलवट्टे । वेइवणे वरमंडव-गिहासणेसुं रमंति सुरा ॥ १९ ॥
શબ્દાર્થ – વાતિ–ઉત્તમ તૃણ
સિદે શીલાપટ્ટ વાળા તોરા તોરણ
વેવનેકવેદિકાના વનમાં
વરમંદ=ઉત્તમ મંડપ છત્ત છત્ર
હિંગૃહ, ઘર વાવ વાવડીઓ
આસુ આસનમાં =પ્રાસાદ
રમતિ=રમે છે, કીડા કરે છે શૈલ-પર્વતો
સૂર=દેવો
સંસ્કૃત અનુવાદ वरतृणतोरणध्वजछत्रवापिप्रासादशैलशिलापट्टे । वेदिकावने वरमंडपगृहासनेषु रमन्ति सुराः ॥ १९ ॥
જયાર્થ—ઉત્તમ તૃણ તોરણ ધ્વજ છત્ર વાવડીએ પ્રાસાદ ક્રીડાપર્વતો અને મહાશિલાઓવાળા વેદિકાના (બે બાજુના) વનને વિષે રહેલા ઉત્તમ મંડપ ગૃહે અને આસનેમાં દે રમણકીડા કરે છે. મેં ૧૯ છે
વિસ્તા–વેદિકાના વનમાં પૃથ્વીકાયમય પંચ વર્ણ મણિ અને નડ વિગેરે જાતિનું તૃણ-ઘાસ છે, ત્યાં બહારના વનનાં મણ અને તૃણે દક્ષિણ દિશાના (સમુદ્ર તરફના) વાયુથી પરસ્પર અફળાય છે, તે વખતે દેવના ગંધ
નાં ગીત જેવા મનહર શબ્દો –ધ્વનિઓ તેમાંથી ઉઠે છે તે તૃણમણિના સુંદર ગીત સરખા ધ્વનીઓથી ત્યાં ફરતા વ્યક્તદેવો બહુજ આનંદ પામે
Page #120
--------------------------------------------------------------------------
________________
mતી ઉપર રહેલા વનખંડનું સ્વરૂપ. છે. જંબુદ્વિપ તરફના વનમાં તેવાં તૃણો અને મણિઓ છે, પરન્તુ વેદિકાથી કાયેલા પવનના અભાવે તેવા ધ્વનિઓ ઉઠતા નથી એ તફાવત છે. - તથા એ બને વનખંડમાં ઠામ ઠામ દીર્ઘકાઓ વાવડીઓ પુષ્કરિણીઓ અતિ સ્વાદિષ્ટ ભિન્ન ભિન્ન જાતિના રસ (પાણી) વાળી અને અનેક શતપત્રાદિ કમળ યુક્ત છે, તે વાવડીએની ચાર દિશાએ ચાર ત્રિપાન ( ત્રણ ત્રણ પગથીના ઘાટ ) ચઢવા ઉતરવા માટે બાંધેલા છે તે દરેક ત્રિપાન ઉપર એકેક તોw છે, તે તારણે ઉપર અનેક ઉધ્વજા છત્ર અષ્ટમંગલ અને ચામરો આવેલાં છે, એ સર્વ પૃથ્વીપરિણામ જાણવો. અહિં તેરણ એટલે અહિંના જેવાં લટકતાં લાંબાં તારણ સરખાં નહિં, પરંતુ દેવમંદિર વિગેરેના મુખ્ય દ્વાર આગળ જેવી કમાને વાળેલી હોય છે તેવા કમાનવાળા ભાગ જાણવા. અને તે કમાનમાં ઠામ ઠામ મેતી અને તારા લગાડેલા હોય છે, તથા તે કમાનમાં ઈહામૃગાદિ પક્ષી પશુ દેવ અને વિદ્યાધરનાં રૂપે કરેલાં હોય છે. એવાં બહિદ્ધર સરખાં તારણ જાણવાં.
- તથા એ બને વનખડામાં ઠામ ઠામ અનેક નાના પર્વતો ( મોટી ટેકરીઓ ) હોય છે, તે દરેક ટેકરી ઉપર એકેક પ્રાસાદ ( બંગલા આકારે ) હોય છે, તે પ્રાસાદમાં દરેકમાં એકેક સિંહાસન આદિ એકેક આસન હોય છે, જેમાં દે બેસે છે. વળી આ પર્વતે ક્રીડાપર્વત પણ કહેવાય છે, એમાં કેટલાક ઉત્પાત પર્વતો હોય છે, ત્યાં આવીને દેવો કીડા અર્થે વૈક્રિય રૂપે રચે છે, વળી કેટલાક નિયત પર્વત છે, કે જેમાં દેવ પ્રાય: ભવધારણીય શરીરવડે ક્રીડા કરે છે.
તથા એ બને વનખંડોમાં ઠામ ઠામ કદલીગૃહાદિ ગૃહે છે, આલિગ્રહ, માલિગ્રહ, કદલીગૃહ, લતાગૃહ, અવસ્થાનગૃહ, પ્રેક્ષાગૃહ, મજ્જનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મેહનગૃહ, શાલગૃહ, જાલગ્રહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદગૃહ, એ ૧૬ પ્રકારનાં ગૃહમાં દેવો વિવિધ કાર્યો કરે છે, જેમ પહેલા ત્રણ ગૃહમાં સુખે બેસવું વિગેરે કાર્ય, પ્રેક્ષાગૃહમાં કંઈ ખેલ તમાસા દેખાડવા દેખવા, મજનગૃહમાં સ્નાન, પ્રસાધનમાં શણગાર સજા, ગર્ભગૃહમાં એકા
બેઠક, મહાનગૃહમાં મૈથુનક્રીડા, ચિત્રગૃહમાં ચિત્રામણ દેખવું, ગંધર્વગૃહમાં ગીત નૃત્યને અભ્યાસ, ઈત્યાદિ એ સર્વ ગૃહ રત્નમય પૃથ્વીપરિણામરૂપ
૧-૨ અહિં વજા અને ચામરો જૂદા જૂદા રહ્યા નથી, પરંતુ પ્રજાઓ સાથે સંયુક્ત છે-એ વિશેષ,
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત,
૩૯
છે. વળી એ ગૃહામાં પણ આગળ કહેવાતા ૧૨ પ્રકારનાં આસનેામાંનુ એકેક આસન છે, એટલે કેાઈમાં હુંસાસન, કાઈમાં સિહાસન ઇત્યાદિ.
તથા એ એ વનખડામાં ઠામ ઠામ દ્રાક્ષ જાઈ જૂઈ નાગરવેલ ઈત્યાદિ વનસ્પતિઓના મંડપ-માંડવા છે તે પણ સર્વ રત્નમય છે, પુન: એ મડામાં હુ'સાસનાદિ આકારવાળી માટી માટી શિલાઓ છે તે શિલાપટ્ટ કહેવાય, એટલુજ નહિં પરન્તુ એ ઉપરાન્ત પણ અનેક આકારવાળી શિલાએ રત્નમય છે, એ શિલાપટ્ટો ઉપર બ્યન્તર દેવ દેવીએ સુખ પૂર્વક બેસે છે સૂએ છે ઇત્યાદિ રીતે પૂર્વાજિત પુન્યનું ફળ ભોગવે છે.
એ પ્રમાણે આ ગાથામાં તૃણુ–તારણ—ધ્વજા-છત્ર-વાવ-પ્રાસાદ-પર્યંત શિલા≠–મડપ–ગૃહ અને આસન એ ગિઆર વસ્તુ કહી, તેમાં તૃણુવાવ પર્વત–મંડપ અને ગૃહ એ પાંચ વસ્તુએ વનખંડમાં ઠામ ઠામ અનિયત સ્થાને રહેલી છે, અને તેારણુ ધજા તથા છત્ર એ ત્રણ વાપિકાઓના ત્રિસેાપાન ઉપર છે, તેમાં પણ ધજા અને છત્ર તારણ ઉપર છે. ત્યાં છત્ર તે છત્ર અને ત્રણ છત્ર ઉપરાઉપરી હાય છે જે છત્રાતિછત્ર કહેવાય છે, અને તેવાં છાતિછત્રા અનેક હાય છે. તથા પ્રાસાદો ક્રીડાપર્વતા ઉપર આવેલા છે, પરન્તુ વનખંડમાં ઠામ ઠામ છૂટા નહિ, તથા શિલાપટ્ટો મડામાં છે, અને આસને પર્વત ઉપરના પ્રાસાદોમાં તથા ગૃહામાં છે. તે આસના પુન: ૧૨ પ્રકારનાં છે તે આ પ્રમાણે જેની નીચે હુંસના આકાર હાય તે હંસાસન, એ રીતે ક્રોંચાસન-ગરૂડાસન-તથા ઉચ્ચાસન ( ઉંચુ આસન ) પ્રણતાસન ( નીચું આસન ) દીર્ઘાસન ( પલંગ સરખુ દીર્ઘ ) ભદ્રાસન ( જેની નીચે પીઠિકા હાય તે ) પક્ષાસન ( નીચે અનેક પક્ષી આકારવાળુ) મકરાસન ( નીચે મકર મચ્છવાળુ ) સિ ́હાસન–(નીચે સિંહવાળું —વૃષભાસન ( નીચે વૃષભ રૂપવાળુ ) અને દિશાસ્વસ્તિકાસન ( નીચે દિશાસ્વસ્તિકાકૃતિવાળું ), એ પ્રમાણે ૧૨ પ્રકારનાં આસને જાણવાં. એ સર્વે કહેલી વસ્તુએ સર્વથા રત્નમય પૃથ્વી પરિણામ રૂપ જાણવી. ( પરન્તુ વાવડીઓનું જળ કમળ વિગેરે પૃથ્વીમય નહિ .
અવતરણ:——આ અઢીદ્વીપમાં અમુક અમુક ક્ષેત્રાદિકના અધિપતિ દેવે ક્યાં રહે છે? તે આ ગાથામાં દર્શાવાય છે—
इह अहिगारो जेसिं, सुराण देवीण ताणमुप्पत्ती ॥ णिअदीवोदहिणामे, असंखईमे सनयरीसु ॥ २० ॥
Page #122
--------------------------------------------------------------------------
________________
૪૦
અધિપતિ વાના નિવાસસ્થાના
શબ્દાઃ
T—અહિ, અઢીદ્વીપમાં મહિનો—અધિકાર
ત્તિ-જે તાળ-તેઓની
-
ઉન્નતિ-ઉત્પત્તિ ત્રિ-પાતપાતાના અસંમે—અસંખ્યાતમા સનયર સુ–પેાતાની નગરીઓમાં
સંસ્કૃત અનુવાદ
अत्राधिकारो येषां सुराणां देवीनां तेषामुत्पत्तिः । निजनिजद्वीपोदधिनाम्नि असंख्येयतमे ( द्वीपोदधौ ) स्वनगरीषु ॥ २ ॥
થાર્ય:-~~અહિં અઢીદ્વીપમાં જે દેવ અથવા દેવીઓના અધિકાર ( આધિપત્ય ) છે તે દેવ અને દેવીએની ઉત્પત્તિ પાતપેાતાના દ્વીપસમુદ્રના નામવાળા અસંખ્યાતમા દ્વીપસમુદ્રમાં અને પેાતાના નામવાળી નગરીઆમાં છે ! ૨૦ ૫
વિસ્તરત :—આ અઢી દ્વીપમાં (એટલે જ ખૂદ્રીપથી અર્ધ પુષ્કરદ્વીપ સુધીના મનુષ્યક્ષેત્રમાં) સંપૂર્ણ દ્વીપ વા સમુદ્રના એક અથવા એ અધિપતિ દેવ છે, જેમ જ બુદ્વીપનો અધિપતિ અનાવૃતદેવ છે, લવણુસમુદ્રના અધિપતિ સુસ્થિત નામે દેવ છે, ધાતકીખંડના અધિપતિ સુદર્શન અને પ્રિયદર્શીન નામના એ દેવ છે, એ રીતે કાલાધિના એ દેવ અને પુષ્કરાના પણ એ દેવ અધિપતિ છે, જે આગળ કહેવામાં આવશે. એ ઉપરાન્ત દ્વીપસમુદ્રમાં આવેલા ક્ષેત્રાદિ અનેક શાશ્વત પદાર્થના પણ અનેક અધિપતિ દેવ છે, જમ ભરતક્ષેત્રના ભરતદેવ, હિમવંત પર્વતને અધિપતિ હિમવતદેવ, ઈત્યાદિ રીતે ક્ષેત્રાના પર્વતાના ફૂટાના સરાવાના નદીએના અને વૃક્ષેા વિગેરેના સના જૂદા જૂદા અધિપતિ દેવ દેવીઓ છે, તે સર્વ અધિપતિ દેવ દેવીએના પ્રાસાદ અથવા ભવના અહિં છે. તે કાઈ વખતે પેાતાના સ્થાનથી આવે તે તેમાં આરામ માત્ર લે છે, પરન્તુ એ ભવના અથવા પ્રાસાદોમાં તેની ઉત્પત્તિ ( જન્મ ) નથી, ઉત્પત્તિ તે અહિંથી અસંખ્યાતા દ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ જે બીજો જ ખૂદ્રીપ નામના દ્વીપ છે, તેમાં આ જ ખૂદ્રીપના સર્વ અધિકારી દેવાની પેાતાની નગરીએ છે, તેમાંજ ઉત્પન્ન થાય છે, અહિં નગરી એટલે મેાટી રાજધાની, કે જેમાં અનેક બીજા દેવ દેવીઓની પણ ઉત્પત્તિ છે, તે સર્વ દેવ દેવીએનુ સામ્રાજ્ય એ દેવ ભાગવે છે. અહિં જેમ હજારા ઘર અને લાખા મનુષ્ચાની વસ્તીવાળું નગર કહેવાય છે, અને તેમાં તે નગરના રાજા
Page #123
--------------------------------------------------------------------------
________________
જબુદ્ધીપમાં રહેલા વર્ષધર પર્વત તથા ક્ષેત્રનું સ્વરૂપ. ૪૧ પણ રહેતો હોય તો રાજધાની કહેવાય છે, તેવી તે નગરીઓ પણ અનેક પ્રાસાદવાળી અને કોડે ગમે તે દેવ દેવીઓના નિવાસવાળી છે, અને તે મહાનગરીને અધિપતિ પણ તે નગરીમાં જ સર્વમધ્યભાગે રહે છે, તેનું ત્યાં અધિપતિપણું છે, અને અહિં પણ અધિપતિપણું છે. ત્યાં આખી નગરીને માલિક છે ત્યારે અહિં કોઈ આખા દ્વીપને તે કઈ એક પર્વતાદિનોજ માલિક છે, એ પ્રમાણે શેષ અધિકારી દેવ દેવીઓ માટે પણ જાણવું.
પુનઃ એ નગરીઓ પણ અહિંની દિશાને અનુસરે છે, જેમ-જંબુદ્વીપનો અનાદતદેવ મેરૂપર્વતની ઉત્તર દિશામાં છે, તો તેની નગરી પણ તે બીજા જંબુદ્વીપમાં ઉત્તરદિશાએજ છે, ભારતદેવની ભારત રાજધાની દક્ષિણ દિશામાં છે ઈત્યાદિ રીતે આઠે દિશાઓમાં યથાસંભવ રાજધાનીઓ છે.
એ પ્રમાણે લવણ સમુદ્રના સર્વ અધિકારી દેવાની રાજધાનીઓ અહિંથી અસંખ્યાત દ્વીપસમુદ્ર વીત્યાબાદ જે બીજે લવણ સમુદ્ર આવે ત્યાં પોતપોતાની દિશામાં છે, ઇત્યાદિ રીતે ધાતકીખંડ વિગેરેના અધિપતિ દેવા માટે પણ જાણવું. ર૦ છે
અવતર:--પૂર્વ ગાથાઓમાં સામાન્યથી અસંખ્યાતા દ્વીપસમુદ્રોનું સ્વરૂપ કહીને હવે તે સર્વ માં પહેલે જંબુદ્વીપ છે તેનું સ્વરૂપ કહેવાનો પ્રસંગ છે, ત્યાં પ્રથમ એ જબૂદ્વીપ ૬ મહાન પર્વતો અને તે વડે જૂદાં પડેલાં સાત મહાક્ષેત્રોથી વહેંચાયેલ છે તે આ ગાળામાં સામાન્યથી કહે છે–
जंबूदीवो छहि कुलगिरिहिं सत्तहिं तहेव वासेहि। पुवावरदीहेहिं, परिछिन्नो ते इमे कमसो ॥ २१ ॥
શબ્દાર્થ – વહિં વવડે, ક્ષેત્રોવડે.
ત્રિો-વહેંચાયેલું છે, વિભાગવાળે છે, પુત્ર અવર–પૂર્વ પશ્ચિમ
તે-તે ક્ષેત્રો અને પર્વત વિદેઢિં-દીર્ઘ, લાંબા
–આ.
મો-અનુક્રમે સંસ્કૃત અનુવાદ, जंबूद्वीपः पद्भिःकुलगिरिभिः, सप्तभिस्तथैव वर्षेः। पूर्वापरदीर्धेः, परिछिमस्तान्यमूनि क्रमशः ॥२१॥
Page #124
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત થાઈ:–જંબુદ્વીપ પૂર્વ પશ્ચિમ દીર્ધ એવા છ કુલગિરિઓ વડે તથા સાત ક્ષેત્રો વડે વહેંચાય છે, તે કુલગિરિઓ તથા ક્ષેત્રો અનુક્રમે આ પ્રમાણે છે. ર૧
વિસ્તરાર્થ–સુગમ છે – અવતર:–હવે આ ગાથામાં છ કુલગિરિનાં નામ કહે – हिमवं सिहरी महाहिमव रुप्पि णिसट्ठो अ णीलवंतो अ। बाहिरओ दुदुगिरिणो, उभओ वि सवेइआ सव्वे ॥२२॥
શબ્દાર્થ, વિં–લઘુ હિમવંત પર્વત
વાોિ -બહારના ભાગથી સિટી-શિખરી પર્વત
ટુરિનો–બે પર્વત મમિ-મહા હિમવંત પર્વત
કમવ-બન્ને બાજુથી -રૂથ્વી પર્વત, રૂફમી પર્વત સર્ગ-વેદિકા સહિત જીવંતો-નીલવંત પર્વત.
સરવે-સર્વે પર્વતા regો-નિષધ પર્વત
સંસ્કૃત અનુવાદ. हिमवच्छिखरिणौ महाहिमवद्रुक्मिणो निषधश्च नीलवंतश्च । बाह्यतो द्वौ द्वौ गिरी उभयतोऽपि सवेदिकाः सर्वे ॥ २२ ॥
થા–લઘુહિમવંત અને શિખરી, માહિમવંત અને રૂફમી તથા નિષધ અને નીલવંત એ પ્રમાણે બે બે પર્વતો બહારથી ગણવા, અને એ સર્વે પર્વતે બન્ને બાજુએ વેદિકા સહિત છે. ૨૨
વિસ્તર –એ કુલગિરિને બહારથી બે બે ડખે ગણવા, તે આ પ્રમાણે–દક્ષિણસમુદ્રતરફ પહેલો લઘુહિમવંતગિરિ, અને ઉત્તરસમુદ્રતરફ પહેલો શિખરિ પર્વત, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફ બીજે મહાહિમવતપર્વત અને ઉત્તરસમુદ્રતરફ બીજે રૂકિમ પર્વત, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફને ત્રીજો નિષધપર્વત, અને ઉત્તરસમુદ્રતરફને ત્રીજો નીલવંતપર્વત, એ પ્રમાણે બહારથી એટલે સમુદ્રતરફથી દ્વીપની અંદર પ્રવેશ કરતાં એ છ પર્વતનાં ત્રણ યુગલ ગણવાં, કમ-સીધી લીટીએ ૬ પર્વતે ન ગણતાં બે બાજુથી એકેક
Page #125
--------------------------------------------------------------------------
________________
જબૂદ્વીપના વર્ષધર પર્વતનું સ્વરૂપ, ગણવાનું કારણ શું? ઉત્તર:–જેડખે ગણેલા બે પર્વતે લંબાઈ ઉંચાઈ પહોળાઈ વિગેરેમાં તદન એક સરખા છે, માટે બે બે પર્વતને જૂદા જૂદા ભાગમાં હોવા છતાં એક સાથે ગણ્યા છે. એ છ કુલગિરિનું વધર (વર્ષ એટલે ક્ષેત્ર ને ધર એટલે ધારણ કરનાર) એવું નામ પણ કહ્યું છે, કારણ કે આગળ કહેવાતાં સાત મહાક્ષેત્રોની મર્યાદા બાંધીને રહ્યા છે, અર્થાત્ સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે પડેલા હોવાથી સાત ક્ષેત્રની મર્યાદા એ પર્વતે વડે થયેલી છે. અથવા ક્ષેત્રોના સાત ભાગ પડ્યા તે એ પર્વતો વચ્ચે આવવાથી પડ્યા છે. તથા કુલ–પર્વતને સમુદાય તેમાં એ છ પર્વત મોટા હોવાથી યુરિ કહેવાય છે, (પિતાના કુલમાં–વંશમાં મહાગુણવંતને પણ જેમ કુલપર્વત કહેવાય છે તદ્વત્ .) એ પર્વતનાં એ નામ ગુણવાચક છે, જેમ કે–
હિમ=હેમ સુવર્ણ, તેને બનેલો હોવાથી અને બીજા હિમવાની અપેક્ષાએ ના હેવાથી કુરિવંત, અથવા હિમવાનું નામ દેવ અધિપતિ હોવાથી લઘુહિમવાન પર્વત, અથવા એ નામ ત્રણે કાળનું શાશ્વત છે. તથા શિખરી એટલે વૃક્ષ, તે આકારનાં ઘણું શિખરો હોવાથી નિરી, જે ૧૧ શિખરો આ પર્વતનાં ગણાવ્યાં છે, તે શિખર નહિ પણ તે સિવાયનાં બીજાં ઘણું શિખરો વૃક્ષોના આકારવત્ જૂદા જૂદા આકારનાં છે માટે શિખરી નામ છે. અથવા શિખરી નામને દેવ અધિપતિ હોવાથી, અથવા શાશ્વત એ નામ છે. તથા સુવર્ણનો હોવાથી અને પૂર્વોક્ત હિમવંતથી ઘણો મોટો હોવાથી માર્મિવંત, તથા રૂકમ એટલે રૂપાને બનેલો પર્વત તે દ. તથા નિષધ નામનો દેવ અધિપતિ હેવાથી નિજ, અને નીલરંગના વેર્યમણિનો હોવાથી નીવંત પર્વત, એ ગુણવાચક નામે છે. એ સર્વની લંબાઈ વિગેરે સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
વળી એ દરેક પર્વતની દક્ષિણબાજુ અને ઉત્તરબાજુએ એકેક વેદિકા તે પણ બે બે વનખંડે સહિત છે, જેથી એક પર્વતને બે વેદિકા અને ચાર વનખંડ છે, તે વેદિકા અને વનખંડની લંબાઈ પર્વતના લંબાઈ જેટલી જાણવી, તથા વેદિકાની પહોળાઈ પાંચસો ધનુષ્ટ્ર અને ઉંચાઈ બે ગાઉની છે, તેમજ વનખંડની પહોળાઈ દેશોન બે યોજન દરેકની જાણવી. વળી આ વેદિકા વનડે તદન નીચેના ભાગમાં જમીન ઉપર આવેલા છે, પણ પર્વતની ઉપર નહિં. જે ૨૨ છે
અવતરણ -આ ગાથામાં સાત મહાક્ષેત્રોનાં નામ કહે છે –
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તા સહિત,
भरहेरवय त्ति दुगं, दुगं च हेमवयरण्णवयरूवं । हरिवासरम्मय दुगं, मज्झि विदेहुत्ति सगवासा ॥ २३॥
શબ્દાઃ
મર્દ્-ભરતક્ષેત્ર વય-એરાવત ક્ષેત્ર ત્તિ દુઃ–એ એ ક્ષેત્ર ફ્રેમવય-હૈમવત ક્ષેત્ર રન્નવય-ન -હિરણ્યવત ક્ષેત્ર વ-રૂપ, એ.
-
વિાસ-હરિવષ ક્ષેત્ર
રમ્ભય-રમ્યક્ ક્ષેત્ર
માિ-મધ્યભાગમાં
વિરેન્દ-મહાવિદેહ ક્ષેત્ર
સર્વો ચામા—એ સાત વર્ષ, સાત ક્ષેત્ર,
સંસ્કૃત અનુવાદ
भरतैरावताविति द्विकं द्विकं च हैमवद्धिरण्यवद्रूपम् । हरिवर्षरम्यद्विकं, मध्ये विदेह इति सप्तवर्षाणि ॥ २३ ॥
ગાથાર્થ:—ભરતક્ષેત્ર અને અરાવતક્ષેત્ર એ એ ક્ષેત્ર ( પરસ્પર તુલ્ય, ) હૈમવત અને હિરણ્યવત એ એ ક્ષેત્ર ( પરસ્પર તુલ્ય, ) તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્ર એ એ ક્ષેત્ર (પરસ્પર તુલ્ય ) અને મહાવિદેહ, એ સાત ક્ષેત્રા છે ॥ ૨૩ ૫
વિસ્તરાયઃ———પૂર્વ ગાથામાં કહેલુ હિરો એ પદ આ ગાથામાં અધ્યાહાર રૂપે અનુસરે છે, માટે બહારના ભાગથી ગણતાં દક્ષિણસમુદ્રપાસે પહેલુ ભરતક્ષેત્ર, અને ઉત્તરસમુદ્રપાસે પહેલ ઐરાવત ક્ષેત્ર, એ બે ક્ષેત્રા પ્રમાણાદિવડે પરસ્પર તુલ્ય છે, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફ બીજું હિમવત ક્ષેત્ર અને ઉત્તરસમુદ્રતરફ બીજી હિરણ્યવત ક્ષેત્ર, એ એ ક્ષેત્ર પણ પ્રમાણાદિવડે પરસ્પર તુલ્ય છે, તથા દક્ષિણતરફ ત્રીજી હરિવર્ષ ક્ષેત્ર અને ઉત્તરતરફ ત્રીજી રમ્યક્ ક્ષેત્ર, એ બે પણ પરસ્પર તુલ્ય છે, અને એ સર્વ ક્ષેત્રોની વચ્ચે અથવા જદ્દીપના અતિ મધ્યભાગે મહાવિંદેહ નામનું ક્ષેત્ર છે, એ પ્રમાણે સાત ક્ષેત્ર અહારથી એટલે સમુદ્રતરફથી જ બૂઢીપની અંદર પ્રવેશ કરતાં કરતાં ગણવાં. જેથી દક્ષિણુસમુદ્રપાસેના ભરતક્ષેત્રથી ઉત્તરસમુદ્રપાસેના ઐરાવત ક્ષેત્ર સુધી
૧ ગાથામાં દુ માંને ૩ અક્ષર ત્તિ શબ્દના સંબંધથી પ્રાકૃતના નિયમથી આવ્યો છે,
"6
માટે વિવેદ કૃતિ ” એ શબ્દને અનુસારે અથ છે.
Page #127
--------------------------------------------------------------------------
Page #128
--------------------------------------------------------------------------
________________
॥ ६ कुलगिरि अने ७ महाक्षेत्र अने क्षेत्रोना मध्यगिरि ॥
[ T૦ ૨૨, * ૪૪ ] ઉ ર ૨
રાવત પ વેત રાવત
ઉત્ત૨
ય ત દમણ
|
– જૈન રેતાય
હિરણ્યવંત ક્ષેત્ર
PEBO
~ મહા
S વિ
"
)
Kishta 1 --- * સે .
- ૬
દે
પશ્ચિમ
હરિ વર્ષ ક્ષેત્રે
વન નાય
હિમવંત સ ત્ર
O વૃત્તવે તાય
ઉત્ત૨ ભરત Tags પે તા યે પવે ત
દાંક્ષણ ભારત
દાંક્ષણ
મી માદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર.
Page #129
--------------------------------------------------------------------------
Page #130
--------------------------------------------------------------------------
________________
વર્ષધર પર્વત તથા સાત મહાક્ષેત્રનું વર્ણન, ક્ષેત્ર અને પર્વતને અનુક્રમે ગણીએ તે ભરતક્ષેત્ર-લઘુહિમવાનું પર્વત, હિમવંત ક્ષેત્ર-મહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર-નિષધ પર્વત, મહાવિદેહ ક્ષેત્ર-નીલવંત પર્વત, રમ્યક ક્ષેત્ર-રૂકિમ પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર-શિખરી પર્વત રાવત ક્ષેત્ર. એ અનુક્રમે ઉત્તર ઉત્તર દિશામાં જાણવા.
ઉત્તર.
Phlake fandja 8 Pblake Pg fu bh PQIPER
દેદ
પશ્ચિમી
મ
beds) Ph કદ 3
હ
હું સ્ટે Ph D મહા વિદેહ શ્રી ક્ષેત્ર. ૬૪
નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્ર
| મહા હિમવંત પર્વત હિમવંત ક્ષેત્ર છે.
લઘુ હિમવંત પર્વત વિતાવ્ય પર્વત ઉત્તર ભરત ૧
- દક્ષિણ ભારત,
૩૨ ૧૬
વ
ણ સટ
ણ
દક્ષિણ.
આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સાત મહાક્ષેત્રો અને વચ્ચે આવેલા છે કુલગિરિઓને અનુક્રમ જાણવો, એ ૧૩ વિભાગમાં જંબુદ્વીપના ૧ લાખાજન સમાપ્ત થયા છે, સર્વે ક્ષેત્રોની તથા કુલગિરિઓની લંબાઈ પૂર્વ પશ્ચિમ છે અને પહોળાઈ ઉત્તર દક્ષિણ છે. વળી એ સાતે મહાક્ષેત્રે તે તે અધિપતિ દેવને નામે નામવાળાં છે, અથવા શાશ્વત નામવાળાં છે, કઈ ક્ષેત્રના નામની સાર્થકતામાં કંઈક વિશેષ છે તે અન્ય ગ્રંથેથી જાણવું. ચિત્રમાં અંક સ્થાપ્યા
Page #131
--------------------------------------------------------------------------
________________
**
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
છે તે ખંડની સખ્યા છે, જેમ મહાવિદેહ ૬૪ ખંડ પ્રમાણના છે, સર્વ મળી જબૂઢીપ ૧૯૦ ખંડ પ્રમાણના છે, અહિં ખંડ એટલે ભરત અથવા ઐરાવત ક્ષેત્ર જેટલા ભાગ. ॥ ૨૩ ॥
અવતરળ:-હવે એ સાત ક્ષેત્રાના મધ્યભાગમાં એકેક પર્વત છે તે પર્વતાનાં નામ આ ગાથામાં કહેવાય છે.
दो दीहा चउ वहा, वेअद्वा खित्तछकमज्झमि । મેજ વિમો, માળમિત્તો ગિરીજું ॥ ૨૪ ॥
શબ્દાઃ—
ટીયા-દ્વી
વટા–વૃત્ત, ગાળ વેબ-વૈતાઢ્ય
જ્ઞો-અહિંથી, હવે પુરુશિરોળ-કુલગિરિઓનુ
સંસ્કૃત અનુવાદ
द्वौ दीर्घौ चत्वारो वृत्ता वैताढ्या क्षेत्रषट्कमध्ये | મેવિતમધ્યે, પ્રમાળ તઃ ગિરીનમ્ ॥ ૨૪ ॥
પાર્થ:—એ દીર્ઘ વૈતાઢ્ય અને ચાર વૃત્ત વૈતાઢ્ય ( એ ૬ વૈતાઢ્ય ) છ ક્ષેત્રમાં છે, અને મહાવિદેહના મધ્યમાં મેરૂ પર્વત છે. હવે કુલિગારઓનુ ( વર્ષધર પતાનું) પ્રમાણુ ( ઉંચાઇ આદિ ) કહેવાય છે. ૫ ૨૪ ૫
વિસ્તરાર્થ:——છ મહાક્ષેત્રામાં મધ્યભાગે જે ૬ પર્વત છે તે વૈતાઢ્ય નામના છે, અને તેમાં પણ એ દીર્ઘ વૈતાત્મ્ય એટલે પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢ્ય છે, અને ચાર વૈતાઢ્ય વૃત્ત આકારના એટલે પલ્ય સરખા ગોળ આકારના છે. તથા મહાવિદેહના મધ્યભાગમાં જે પર્વત છે તે મેરુ નામના છે, અથવા તેનું બીજું નામ મુદ્દર્શનગિરિ પણ છે, તેને આકાર શિખર સરખા છે, એટલે મૂળમાં અતિવિસ્તૃત અને ઉપર જતાં પાતળા થતા જાય છે, જેથી ઉંચા કરેલા ગાયના પુચ્છના આકાર સરખા પણુ ગણાય, એ પ્રમાણે સાતે મધ્યપર્વ તા નામશેઢે એ ભેદવાળા અને આકારભેદે ત્રણ ભેદવાળા છે. ત્યાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના અતિ મધ્યભાગે બે દીર્ધ વૈતાઢ્ય છે, અને હિમવત આદિ ચાર ક્ષેત્રમાં
Page #132
--------------------------------------------------------------------------
________________
વર્ષધર પર્વતનું પ્રમાણ ચાર વૃત્ત વૈતાઢ્ય છે. આ સાત મધ્યપર્વતે ઉપર આલેખેલાં ચિત્રને અનુસાર જાણવા. હવે કુલગિરિઓની ઉંચાઈ વિગેરે કહેવાશે. | ૨૪ છે
અવળ–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં પર્વની ઉંચાઈ કહેવાય છે, અને તે ઉપરાન્ત એ ૬ વર્ષધરે શાના બનેલા છે? તે પણ કહેવાય છે.
इगदोचउसयउच्चा, कणगमया कणगरायया कमसो। तवणिजसुवेरुलिया, बहि मज्झभिंतरा दो दो ॥ २५॥
સ-સો જન
નવામા-કનકમય, સુવર્ણના રાયથા–રજતના, રૂપાના
શબ્દાર્થ – તવનre-તપનીય સુવર્ણના, રક્ત
સુવર્ણના. મુરક્રિયા-ઉત્તમ વૈર્ચમણિના.
સંસ્કૃત અનુવાદ. एकद्विचतुःशतोच्चाः कनकमयो कनकराजतो क्रमशः ।
तपनीयसुवैडूर्यो बहिर्मध्याभ्यन्तरौ द्वौ द्वौ ॥२५॥ જાથાર્થ –બહારના બે પર્વતો એક સે જન ઉંચા છે, અને સુવર્ણના છે, તથા મધ્યના બે પર્વતો બસે જન ઉંચા અને એક નાનો તથા એક રજતન (રૂપાને) છે, અને અભ્યન્તરના બે પર્વત ચાર યોજન ઉંચા તથા એક તપનીય સુવર્ણ અને એક ઉત્તમ વૈદ્ગમણિને છે, એ પ્રમાણે અનુક્રમે બે બે પર્વતની ઉંચાઈ વિગેરે જાણવી. | ૨૫ ll,
વિસ્તાઃ —આ ગાથાને અર્થ કરતી વખતે પ્રથમ ચોથા ચરણમાંથી ત્યારબાદ પહેલા ચરણમાંથી અને ત્યારબાદ બીજા ચરણમાંથી પદો લેવાં, જેથી પ્રથમ હિરો રૂાસી ૩ Tvમયા, ત્યારબાદ મગ્ન રો ફોસ ૩, WITRારા ત્યારબાદ મિતરા રચા તirs નમુદ્રિા એ પ્રમાણે યથાયોગ્ય પદ અનુક્રમે લેવાં, જેથી ઉપર કહ્યા પ્રમાણે ગાથાર્થ પ્રાપ્ત થાય છે. હવે ભાવાર્થ આ પ્રમાણે
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જે વર્ષધર પર્વતની ઉંચાઈ અને વસ્તુ : બહારના બે પર્વ એટલે લઘુહિમવંત પર્વત અને શિખરી પર્વત તે સે જન ઉંચા અને સુવર્ણ પીતવર્ણન છે. તથા મધ્યના એટલે બે પર્વતેની વચ્ચેના બે પર્વતે (અર્થાત્ લઘુ હિમવંત અને નિષધ એ બેની મધ્યમાં આવેલ મહાહિમવાનું પર્વત, તથા શિખરી અને નીલવંત એ બેની વચ્ચે આવેલે રૂફમી પર્વત, એ પ્રમાણે એ બે મધ્ય પર્વત બસો
જન ઉંચા છે. અને સોના રૂપાના છે, એટલે મહાહિમવત પર્વત સુવર્ણ છે, અને રૂમી પર્વત રૂપાનો છે. શ્રી જબુદ્વીપપ્રાપ્તિમાં મહાહિમવંતને સર્વ રત્નમય કહેલું હોવાથી વેતવર્ણને ગણે છે, પરંતુ બ્રહક્ષેત્રસમાસવૃત્તિ આદિમાં પીળા સુવર્ણને કહે છે, તે કારણથી જંબદ્વીપના નકશાઓમાં પણ એ પર્વતને પીળા વર્ણથી ચિતરેલ હોય છે. તથા અભ્યન્તરના એટલે છએ પર્વતેમાં અંદર ભાગે રહેલા નિષધ અને નીલવંત એ બે પર્વત ચારસો યેાજન ઉચા છે, તથા નિષધ લાલવર્ણન તપનીય જાતિના સુવર્ણન છે, અને નીલવંત પર્વત લીલા વર્ણના વૈર્યરત્નને એટલે પાનાનો છે. છે
એ પર્વતની જે ઉંચાઈ કહી તે જમીનથી ગણવી, પરંતુ પર્વતના મૂળમાંથી ન ગણવી, કારણ કે મેરૂ સિવાયના અઢીદ્વિીપવતી સર્વ પર્વત ઉંચાઈના ચોથા ભાગ જેટલા જમીનમાં પણ ઉંડા દટાયેલા છે, જેથી મૂળમાંથી ગણતાં સે જન ઉંચાઈવાળે પર્વત સવા યોજન ઊંચા થાય અને ચારસો જન વાળ પર્વત પાંચસો જન ઉચા થાય છે, પુન: એ પર્વતના શિખરોની ઉંચાઈ એથી પણ જૂદી ગણવી, અને એ છએ વર્ષધર પર્વત ઉપર પાંચ પાંચ
જન ઉંચાં મહાન શિખરે છે, જેથી શિખરની ટોચ સુધી ગણતાં સો જન ઉંચાઈવાળે પર્વત મૂળ અને શિખર સહિત સવાછ જનને થાય છે.
આ વર્ષધર પર્વત ઉપરાન્ત બીજા કોઈપણ શાશ્વત પર્વત ઉપર મનુ ચઢી શકે એવા માર્ગ નથી, માટે દેવની સહાય વિના મનુષ્યથી ઉપર ન જઈ શકાય, એટલું જ નહિ, પરંતુ પર્વતની પાસે પણ જઈ શકાય તેમ નથી, કારણકે વચમાં વેદિકા આડી આવે છે, અને વેદિકા બે ગાઉ સીધી ઉંચી હોવાથી ઉલંધી શકાય નહિં. એ ૨૫ .
Page #134
--------------------------------------------------------------------------
________________
॥ ६ कुलगिरिपर्वतनो यन्त्र ॥
(૪૯)
૬ કુલગિરિનાં
નામ
છે
કેટલા ખંડના
સ્તન
લંબાઈ ! પહોળાઈ ઉંચાઈએ
કલા કઈ નદીઓ નિકળી સાવર
ભૂમીમાં
ઉંડાઈ
| મેરની દક્ષિણે લઘુહિમવત
પર છે
સુવર્ણને પૂર્વ સમુદથી
પશ્ચિમ સમુદ્ર પીવણે ૨૪૯૩૨ .
જન | 11 |
ભરતને અને
પૂર્વે ગંગા નદી જિન પદ્મદ્રહ | પશ્ચિમે સિંધુ નદી
ઉત્તરે રોહિતાશા નદી ૨૫
૧૨ ક.
શિખરી
મેરૂની ઉત્તરે ઐરાવત અન્ત
-
|
* | ૧૧ | પુંડરીકદ્રહ
પૂર્વે રક્તા નદી પશ્ચિમે રક્તવતી નદી ૨૫ દક્ષિણે સુવર્ણકૂલા નદી| દક્ષિણે રેહિતા નદી
૫૦ | ઉત્તરે હરિકાના નદી
મેરની દક્ષિણે હિમવંત અન્ત
પ૩૮૩૧
૪ર૧૦ .
ર૦૦ |
મહાપાદ્રહ
| ૧૦ ક. Tયોજન
રૂમી
| મેરની ઉત્તરે હિરણ્યવંત અન્ત '
રૂપાને “વેતવર્ણ તપનીય
| ૮ |મહાપુંડરીકહી
| ઉત્તરે રૂયિકલા નદી | દક્ષિણે નરકાના નદી
નિવધ
મેરૂની દક્ષિણે
હરિવર્ષ અન્ત
સુવર્ણને
૯૪૧૫૬ ૧૬૮૪૨ .
૨ ક. |
૪૦૦
જન
| દક્ષિણે હરિસલિલા નદી
ઉત્તરે શીતાદા નદી.
રાવણ
નીલવંત
મેરૂની ઉત્તરે રમ્ય અન્ત
વિરત્નને નીલવર્ણ
કેસરિદ્રહ
ઉત્તરે નારીકાન્તા નદી દક્ષિણે સીતા નદી
૧૦૦
Page #135
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત સાત:-હવે કુલગિરિઓની પહોળાઈ કેટલી ? તે જાણવાનું કારણે આ ગાથામાં દર્શાવાય છે
दुग अड दुतीस अंका, लक्खगुणा कमेण नउअसयभइआ। मूलोवरिसमरूवं, वित्थारं बिति जुयलतिगे ॥ २६ ॥
શબ્દાર્થસુતીન બત્રીસ
રમવં=સરખા સ્વરૂપવાળે, સર. નાય=એક નવું (૧૯૦). ! ઈતિ=કહે છે, આવે છે. મરૂા=ભાગેલા, ભાગતાં
ગુમતિ=રાણ યુગલમાં–નો. મૂછોવરિ=મૂળમાં અને ઉપર
સંસ્કૃત અનુવાદ. द्ध्यष्टद्वात्रिंशदंका लक्षगुणाः क्रमेण नवत्यधिकशतभाजिताः
मूलोपरिसमरूपं विस्तारं ब्रुवते युगलत्रिके ॥ २६ ॥ HTTયાર્થ–બે આઠ અને બત્રીસ એ ત્રણ અંકને લાખગુણ કરીને અનુક્રમે એક નવુએ ભાગીએ તે ( છ પર્વતના ) ત્રણે યુગલનો મૂળમાં અને ઉપર સરખા પ્રમાણવાળા વિસ્તાર કહે છે આવે છે. જે રદ છે
વિસ્તર-જંબુદ્વિપ ૧ લાખ જન વિસ્તારવાળે છે, અને તે ૧ લાખ જન ૧૯૦ ખંડ રૂપ છે, અથવા ૧૯૦ ખંડ જેટલો જંબદ્વીપને વિસ્તાર છે, તેમાં પહેલા બે પર્વતને વિસ્તાર બે બે ખંડ જેટલો છે, બીજા મધ્ય બે પર્વતનો વિસ્તાર આઠ આઠખંડ જેટલો છે, અને અત્યંતર બે પર્વતો બત્રીસ બત્રીસ ખંડના છે, માટે ખંડ સંખ્યાને લાખ ગુણી ૧૯૦થી ભાગે તે ત્રણે યુગલને વિસ્તાર આવે છે તે આ પ્રમાણે
લઘુહિમ -શિખરી - ૨ ખંડ
૧૨. જન x ૧૦૦૦૦૦ જન
૪ ૧૯ કી. ૧૦) ૨૦૦૦૦૦ (૧૦૫ર જન
૧૦૮૦
૧૯૦
૧૨૦
૧૦૦૦ ૯૫૦
૧૯૦) ૨૨૮૦ કળા (૧૨ કળા
૧૯૦ ૦૩૮૦ ૨૮૦
પ૦૦
૩૮૦
-
જિન શેષ
Page #136
--------------------------------------------------------------------------
________________
થયું ઘર પર્વતાનું પ્રમાણ જાણવાનું કરણ.
પા
એમાં ૧૨૦ ચેાજનની કળાએ ન કરીએ અને આ પ્રમાણે સ્થાપીને બન્ને શૂન્યની અપવ ના કરીએ (છેદ ઉડાડીએ) તે પણ ૢ આવે, જેથી એ એ લઘુ પર્વતાના વિસ્તાર ૧૦પર ચેાજન ૧૨ કળા [૧૦પર૧૩ યેાજન] આવે છે.
અથવા પર૬ ચેાજન ૬ કળા જેટલું ભરત અથવા એરાવત ક્ષેત્ર છે, અને એટલાજ પ્રમાણના એક ખંડ છે, તેવા એ ખંડ જેવડા આ બે પર્વતા છે, માટે પર૬ ૬ ને ૨ થી ગુણીએ તા પણ ૧૦પર 2 યાજન આવે ચે. પર૬-૬ ક. આ રીતે પણ સહેલાઇથી વિસ્તાર પ્રાપ્ત થાય છે.
× ૨
મહાહિમ॰–રૂકમી
૧૦૫૨–૧૨.
× ૧૦૦૦૦૦
૧૯૦) ૮૦૦૦૦૦ ( ૪૨૧૦ ચેાજન
७६०
૦૪૦૦
૩૮૦
૦૨૦૦
૧૯૦
૦૧૦૦ યેાજન શેષ.
૩૨
× ૧૦૦૦૦૦
૧૯૦) ૩૨૦૦૦૦૦ (૧૬૮૪૨
ચેાજન
૧૯૦
૧૩૦૦
૧૧૪૦
૧૯ | ૪૮ | ર્ યા.
૩૮
૧૦ કળા
અથવા પર૬-દ
૪૨૦૮
+ ૨-૧૦
x ૮ ૪૨૦૮-૪૮
૪ર૧૦–૧૦ વિસ્તાર.
એ પ્રમાણે એ મધ્ય પર્વતાના પ્રત્યેકના વિસ્તાર ૪ર૧૦ ચેાજન ૧૦ કળી આવ્યે
નિષધ-નીલવત
૨૦ ચા.
૧૬૦૦
૧૫૨૦
૦૦૮૦૦
૧૦૦ સે.
૧૯ કળા
૧૯૦) ૧૯૦૦ ( ૧૦ કળા
૧૯૦
૦૦૦૦
૦૦૦૦
૦૦૦૦
= ૪૨૧૦ યાજન–૧૦ કળા વિસ્તાર.
७६०
૦૪૦૦
૩૮૦
૦૬૦ યા. શેષ.
૧૯ ૩.
૧૯૦ ) ૩૮૦ (૨ કળા
૩૮૦
dav
એ પ્રમાણે ૧૬૮૪ર ચેાજન ૨ કળા વિસ્તાર પ્રાપ્ત થયેા. અથવા
ચે. ક. પરઃ - ૬
× ૩૨
૧૬૮૩૨-૧૯૨
Page #137
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી લઇ શેરમા વિસ્તાથ સહિત ૧૯) ૧૨ કળા ( ૧૦ જન
૧૬૮૩૨ ૧૯૦
+ ૧૦-૨ - ૨ કળા
૧૬૮૪ર છે. ૨. કળા. આ ત્રણે યુગલને જે વિસ્તાર આવ્યો તે પર્વતના મૂળ ભાગમાં પણ તેટલેજ વિસ્તાર અને પર્વતની ઉપર પણ તેટલેજ વિસ્તાર છે, અને લાંબા પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી છે, માટે લંબચોરસ પલંગના આકારવાળા એ પર્વત છે. || ૨૬ .
એ ત્રણે યુગલના છ વિસ્તાર ભેગા કરતાં છે. ૪૪ર૧૦-૧૦ ક. આવે તે આ પ્રમાણે –
છે. ક. લઘુ હિમવંત પર્વતને વિસ્તાર ૧૦૫-૧૨ શિખરીને
૧૦૫૨–૧૨ મહાહિમવંતને
૪૨૧૦–૧૦ રૂફમી પર્વતનો
૪૨૧૦–૧૦ નિષધ પર્વતને
૧૬૮૪ર-૨ નીલવંત પર્વતને ) ૧૬૪૨-૨ એમાં ૪૮ કળાની રોજન ૧૦ કળ) ૪૪૨૦૮-૪૮ થાય છે માટે ૪૮ કળા રદ કરી + ૨-૧૦ રાજન ૧૦ કળા જનેમાં ઉમેરવા ) ૪૨૧૦-૧૦ થી ૪૪૨૧૦ એજન–૧૦ કળા સર્વ વર્ષધર પર્વતના વિસ્તાર આવ્યો. પારદા
અવતરજપૂર્વ ગાથામાં દર્શાવેલી રીતિ પ્રમાણે છે એ વર્ષધર પર્વતના ત્રણ યુગલનો દરેક વિસ્તાર કેટલો આવે? તેને સ્પષ્ટ અંક આ બે ગાથામાં દર્શાવાય છે –
बावन्नहिओ सहसो, बारकला बाहिराण वित्थारो। मज्झिमगाण-दसुत्तर बायालसया दसकला य ॥ २७॥ अभिंतराण दुकला, सोलसहस्सडसया सबायाला । चउचत्तसहस दोसय-दसुत्तरा दस कला सव्वे ॥ २८ ॥
Page #138
--------------------------------------------------------------------------
________________
પ૭
વર્ષધરપર્વતનું પ્રમાણ. '
શબ્દાર્થ
સાવજ આવન ત્રિો-અધિક સો-હજાર નિમાબ-મધ્યના બે પર્વતને રસ ઉત્તરદશ અધિક
વાવ બેંતાલીસસે.
રસથા–આઠ સવયાત્રા બેંતાલીસ સહિત ૨૩૨-ચાર ચાલીસ-ચુમ્માલીસ,
સંસ્કૃત અનુવાદ द्विपंचाशदधिकं सहस्रं, द्वादश कला बाह्ययोर्विस्तारः। मध्ययोदशोत्तर द्विचत्वारिंशच्छतानि दश कलाश्च ॥ २७ ॥ अब्भ्यन्तरयो द्वै कले, षोडशसहस्राष्टशतानि सद्विचत्वारिंशत् । चतुश्चत्वारिंशच्छहस्राणि द्वे शते दशोत्तरे दशकलाः सर्वे ॥ २८ ॥
થાઈ–બહારના બે પર્વતને (દરેકનો) વિસ્તાર બાવન અધિક હજાર જન બારકળા [ ૧૦૫૨ ૦ ૧૨ ક0 ] છે. બે મધ્ય પર્વતનો વિસ્તાર દશ અધિક બેંતાલીસસો યેજન દશ કળા [ ૨૧૦૦ ૧૦ કo ] છે. . ૨૭
બે અભ્યાર પર્વતનો વિસ્તાર સોળહજાર આઠસો બેંતાલીસ એજન બે કળા (૧૬૮૪૨ ૦ ૨ ક.) છે. એ પ્રમાણે સર્વે પર્વતને વિસ્તાર ભેગો કરતાં ચુમ્માલીસ હજાર બસો દસ જન અધિક દશકળા [૪૪ર૧૦ યે. ૧૦ ક] છે.
વિસ્તરાર્થ:પૂર્વ ગાથાના ભાવાર્થ માં દર્શાવ્યા પ્રમાણે સુગમ છે. . ૨૮
નવતર પૂર્વ ગાથાઓમાં ૬ વર્ષધર પર્વતનો વિસ્તાર કહીને હવે આ ગાથામાં સાત મહાક્ષેત્રનો વિસ્તાર કહેવાને પ્રસંગ છે, તે વિસ્તાર કાઢવાની પદ્ધતિ પર્વતોની પદ્ધતિ પ્રમાણે છે તે આ ગાળામાં દર્શાવાય છે
इग चउ सोलस अंका, पुवुत्तविहीइ खित्तजुयलतिगे। वित्थारं बिंति तहा, चउसाट्टको विदेहस्स ॥ २९ ॥
Page #139
--------------------------------------------------------------------------
________________
પુન્નુત્ત-પૂર્વ કહેલા વિધી-વિધિવડે
શ્રી લખુ ક્ષેત્રસમાસ વિસ્તરાય સહિત
શબ્દાઃ
સંસ્કૃત અનુવાદ.
एकचतुः षोडशांकाः पूर्वोक्तविधिना क्षेत्रयुगलत्रिके / : વિસ્તાર ઘ્રુવતે તથા, ચતુષ્ચો નિર્દેશ્ય ॥ ૨૧ ॥
૧
× ૧૦૦૦૦૦
ગાથાર્થ:-પૂર્વ કહેલા વિધિ પ્રમાણે એક ચાર અને સેાળના અંક ક્ષેત્રના ત્રણ યુગલના વિસ્તાર અનુક્રમે કહે છે-દર્શાવે છે, અને વિદેહના વિસ્તાર ચાસઢનેા અંક દર્શાવે છે. ! ૨૯ !
વિસ્તરાર્થ:વર્ષ ધરપતાના વિસ્તાર જેમ એ આઠે અને બત્રીસના અ’કથી પ્રાપ્ત થયા, તેમ અહિં સાત મહાક્ષેત્રના વિસ્તાર ૧-૪-૧૯૬૪ એ ચાર અંકથી પ્રાપ્ત થાય છે, તેમાં પણ ૧-૪-૧૬ ના અંકથી એ એ ક્ષેત્રાના સરખા વિસ્તાર આવે છે, અને ૬૪ના અંકથી કેવળ એક મહાવિદેહ ક્ષેત્રનેાજ વિસ્તાર આવે છે. પુન: પૂર્વોક્ત વિધિ પ્રમાણે અહિં પણ એ ચાર અંકાને ૧ લાખથી જૂદા જૂદા ગુણીને ૧૯૦ થી ભાગવા તે આ પ્રમાણે
૧૯૦) ૧૦૦૦૦૦ (પર૬ ચેાજન
૯૫૦
-
૫૦૦
૩૮૦
વિત્તઽયતિો—ક્ષેત્રનાં ત્રણ યુગલામાં
દિ બોચાસઢના અક.
૧૨૦૦
૧૧૪૦
૬૦ યાજન શેષ,
૬૦ યા.
૧૯ ક.
૧૯૦) ૧૧૪૦ (૬ કળા.
૧૧૪૦
paan
એ પ્રમાણે ભરતક્ષેત્રના તથા એરા વતક્ષેત્રને એ દરેકના વિસ્તાર પર૬ યાદ કળા આન્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
સાત મહાક્ષેત્રને વિસ્તાર જાણવાનું કરણ,
૫૦ એ.
૧૯૦)
.
૧૦) ૫૦ (૫ કળા.
૯૫૦ ૦િ૦૦
૧૦૦૦૦૦ ૪૦૦૦૦૦ (૨૧૦૫ ૩૮૦ ૦૨૦૦ ૧૯૦ ૧૦૦ ૦૦૦ ૧૦૦૦ ૯૫૦
૫૦ છે. શેષ.
એ પ્રમાણે બીજા ક્ષેત્રયુગલને એટલે હિમવંત અને હિરણ્યવંત એ બે ક્ષેત્રને દરેકને સરખો વિસ્તાર ૨૧૦૫ જન-૫ કળા આવ્યા.
૧૬.
૧૦૦૦૦૦
૧૦ એ. ૪ ૧૯ ક. ૧૯૦) ૧૯૦ (૧ કળા.
૧૯૦) ૧૬૦૦૦૦૦ ( ૮૪ર૧
જન
૦૦૦
૧૫૨૦ ૦૦૮૦૦ ७६० ૪૦૦ ૩૮૦ ૦૨૦૦ ૧૯૦ ૧૦
એ પ્રમાણે ત્રીજા ક્ષેત્રયુગલને એટલે હરિવર્ષ અને રમકક્ષેત્રને પરસ્પર સરખો વિસ્તાર ૮૪ર૧ .-૧ કળા આવ્યા.
. શેષ.
એ પ્રમાણે મહાવિદેહને વિસ્તાર ૩૩૬૮૪ ૦ ૪ કળા આવ્યો. એ સાતે ક્ષેત્રને વિસ્તાર ભેગે કરતાં
જન
६४ * ૧૦૦૦૦૦ ૧૯૦) ૬૪૦૦૦૦૦ (૩૩૬૮૪
પ૭૦ ૭૦૦ ૫૭૦
૧૯ ૧૩૦૦ ૧૧૪૦ ૧૦૭૬૦ (૪ ક.
७६० ૧૬૦૦ ૧૫૨૦ ૦૦૮૦૦
७६०
પર૬ – ૬ ભરત ક્ષેત્ર પર૬ – ૬ ઐરાવત ક્ષેત્ર ૨૧૦૫ – ૫ હિમવંત ક્ષેત્ર ૨૧૦૫ – ૫ હિરણ્યવંત ૮૪ર૧ – ૧ હરિવર્ષ ક્ષેત્ર ૮૪ર૧ – ૧ રમ્યક ક્ષેત્ર ૩૩૬૮૪ – ૪ મહાવિદેહ પપ૭૮૮ ૨૮ ક–૧ જે. ૯ ક.
200
દોષ છે. જે
પપ૭૮૯-૯ સાત મહાક્ષેત્રને સર્વ
વિરતાર,
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાષ્ટ્ર સહિત
અવતરણ:---પૂર્વ ગાથામાં સાત મહાક્ષેત્રાના વિસ્તાર જાણવા માટે જે કરણ કહ્યું તે કરણથી જે ક્ષેત્રને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ બે ગાથામાં સ્પષ્ટ કહે છે— पंचसया छब्बीसा, छच्च कला खित्तपढमजुअलंमि । बीए इगवीससया, पणुत्तरा पंच य कला य ॥ ३० ॥ चुलसीसय इगवीसा, इक्क कला तइयगे विदेहि पुणो । तित्तीस सहस छसय चुलसीआ तह कला चउरो ॥ ३१ ॥ શબ્દાઃ--
પ
ગાથાને અનુસારે સુગમ છે.
સંસ્કૃત અનુવાદ
पंचशतानि षड्विंशतिः षट् च कलाः क्षेत्रप्रथमयुगले । द्वितीये एकविंशति शतानि पंचोत्तराणि पंच च कलाश्च ॥ ३० ॥ चतुरशीति शतानि एकविंशतिः एका कला तृतीयके विदेहे पुनः ।
त्रिंशत्सहस्राणि षट्शतानि चतुरशीतिस्तथा कलाश्चतस्रः || ३१ ॥ ગાથાર્થ:——ક્ષેત્રના પહેલા યુગલમાં [ ભરત અને ઐરાવત એ પહેલા ક્ષેત્રયુગલના ] વિસ્તાર પાંચસેા છવીસ યેાજન અને છ કળા છે. બીજા યુગલના વિસ્તાર [ હિમવત અને હિરણ્યવત ક્ષેત્રના વિસ્તાર ] એકવીસસે પાંચ અધિક ચેાજન અને પાંચ કળા છે ॥ ૩૦ રા
ત્રીજા ક્ષેત્રયુગલને [ હરિષ અને રમ્યક ક્ષેત્રના ] વિસ્તાર ચારાશીસા એકવીસ ચેાજન અને એક કળા છે, તથા વિદેહના [ મહાવિદેહ ક્ષેત્રના ] વિસ્તાર તે ત્રીસ હજાર છસેા ચેારાસી યેાજન અને ચાર કળા છે. ।। ૩૧ ॥
વિસ્તરાર્ય:-પૂર્વગાથામાં ગણિત પૂર્વક દર્શાવેલ હેાવાથી અહિં પણ સમજવા સુગમ છે. વિશેષ એજ કે-વિસ્તાર એટલે પહેાળાઇ, અને તે ભરત એરાવતનુ માપ પાતપાતાની દક્ષિણ દિશાએ ઉત્તર દિશાએ રહેલા સમુદ્રના કિનારાના મધ્યભાગથી વચ્ચે અયેાધ્યા નગરી અને વૈતાઢ્યની લખાઈને પણ મધ્યભાગ ભેદીને ચાવત [ મર્યાદા કરીને રહેલા જે] હિમવત અને શિખરી પર્વ તાના પ્રારંભ ભાગ સુધીનુ ક્ષેત્ર જાણવું, અને હિમવતાદિ ક્ષેત્રની પહેાળાઇ તે એ માજુએ આવેલા એ એ વર્ષધર પર્વતાની વચ્ચેના ક્ષેત્રભાગ જાણવા. એ પ્રમાણે ક્ષેત્રની અથવા પર્વતની પહેાળા સમુદ્ર તરફથી મેરૂ તરફ્ ઉત્તર દક્ષિણુ જાણવી,
Page #142
--------------------------------------------------------------------------
________________
॥ ७ महाक्षेत्रनो यन्त्र ॥
-
૭ મહાક્ષેત્રના | લંબાઈ | પહોળાઈ
નામ
કયે સ્થાને
મધ્યગિરિ
મહાનદી
[ ક
કાળ ?
પૂર્વે ગગા નદી
પૂર્વ સમુદ્રથી 1 એ. કે. 1 પશ્ચિમ અમુક | પ૨૬--
| મેરની દક્ષિણે
સમુદ્રસ્પર્શી
ભરત ક્ષેત્ર
| અવસ૦ ઉત્સપિણીના ૬-૬
દીર્ધ વૈતાઢય | પશ્ચિમે સિંધુ નદી
૧૪૪૭૧દો .
આર
એરવત ક્ષેત્ર
મેરૂની ઉત્તરે સમસ્પર્શી
પૂર્વ રતા નદી પશ્ચિમે રેફતવતી નદી
હિમવંત ક્ષેત્ર ૩૭૬૭૪૩યો!
છે. ક. ૨૧૦૫–૫
હિમવંત પર્વતની | શબ્દાપાતી
ઉત્તરે | વૃત્તવૈતાઢ
રોહિતા નદી | અવસ. ન ૩ જ પશ્ચિમે રોહિતાશા નદી આરા સરખો
હિરણ્યવંત ક્ષેત્ર
5 | શિખરી પર્વેની ! વિકાપાતી !
દક્ષિણે ' વૃત્તવૈતાઢય
પૂર્વે સુવર્ણકુલા નદી પશ્ચિમે રૂકુલા નદી
હરિવષ ક્ષેત્ર 1 ૭૩૮૦૧૨
૨ ૧૮
થી. કે. 13 | મહાહિત પવ-| ૪૨ – ૧ | '' તની ઉત્તરે |
ગંધાપાતી વૃત્તવૈતાઢય
પૂર્વે હરિસલિલા નદી | અવસર ના રાજા પશ્ચિમે હરિકાન્તા નદી ! આર સરખો
ફમી પર્વતની
રમ્યક ક્ષેત્ર
' ૬
માલ્યવંત વૃત્તવેતાઢય
,
પૂર્વે નરકાન્તા નદી પશ્ચિમે નારીકાન્તા નદી
'
'
દક્ષિણે
મહાવિદેહ ક્ષેત્ર ૧૦ ૦૦૦૦ ચો. કે. કે.
(૧ લાખ જન) ૩૩૬૮૪–૪ |
નિષધ નીલવંતની !
વચ્ચે
મેરૂ પર્વત
પૂર્વ સીતા નદી | અવસ૦ ના ૪ થી પશ્ચિમે સીતાદા નદી | આર સરખો
Page #143
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, અવતરણ –-પૂર્વે કહેલા છ વર્ષધર પર્વતનો વિસ્તાર અને હમણાં કહેલ સાત મહાક્ષેત્રનો વિસ્તાર, એ બે વિસ્તારને ભેગા કરવાથી જંબુદ્વીપને ૧ લાખ યજન વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ ગાથામાં દર્શાવે છે –
पणपन्नसहससगसय गुणणउआ णव कला सयलवासा। गिरिखित्तंकसमासे, जोअणलरकं हवइ पुण्णं ॥३२॥
શબ્દાર્થપન્ન–પંચાવન
જિરિવિત્ત મં–પર્વત અને ક્ષેત્રને સાત-સાતસો
અંક T૩-નેવ્યાસી
તમા–ભેગો કરતાં સય વાસ–સર્વ ક્ષેત્રો.
પુ–પૂર્ણ.
સંસ્કૃત અનુવાદ. पंचपंचाशच्छहस्राणि सप्तशतानि एकोननवतिर्नव कलाः सकलवर्षाणि । गिरिक्षेत्रांकसमासे, योजनलक्षं भवति पूर्णम् ॥ ३२ ॥
થા:–પંચાવન હજાર સાતસે નેવ્યાસી જન અને નવ કળા એટલે સર્વ ક્ષેત્રોને (એકત્ર કરેલ ) વિસ્તાર છે, એ પ્રમાણે પર્વતના વિસ્તારના એકત્ર કરેલો અંક અને ક્ષેત્રવિસ્તારને અંક એ બે અંક ભેગા કરે તો જંબુદ્વીપને સંપૂર્ણ વિસ્તાર એક લાખ જન થાય. એ ૩૨ ૫
જન કળા વિસ્તર–પર્વતને વિસ્તાર સર્વ મળીને ૪૪ર૧૦- ૧૦ છે,
તેમાં ક્ષેત્રોને વિસ્તાર ” ૫૫૭૮–૯ ભેળતાં
-
-
-
૯૯૯૯૯૯
+ ૧
૧૯ = ૧
એજન
૧૦૦૦૦૦ જન. અવતા -હવે આ ગાથામાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના ઉત્તરતરફના તથા દક્ષિણતરફના અર્ધ અર્ધ ભાગનું પ્રમાણ કહે છે –
Page #144
--------------------------------------------------------------------------
________________
પક
સાત મહાક્ષેત્રનું સ્વરૂપ, पन्नाससुद्धबाहिरखित्ते दलिआम्म दुसय अडतीसा। तिनिय कला य एसो, खंडचउकस्स विखंभो ॥ ३३॥
શબ્દાર્થ – જાસ–પચાસ એજન
-એ, તે સુદ્ધ-બદકરીને
ās૩ફેસ્સ–ચાર ખંડનો દરેકને ગ–અર્ધ કરતાં
વિક–વિષ્કભ
સંસ્કૃત અનુવાદ पंचाशच्छुद्धबाह्यक्षेत्रे दलिते द्वे शते अष्टात्रिंशत् । તિલ ઠ , રવંતુ વિર્ષમઃ | ૩૩ .
થાળ –પચાસ એજન બાદ કરેલા એવા બાહ્યક્ષેત્રને અર્ધ કરતાં બસ આડત્રીસ જન અને ત્રણ કળા [ ૨૩. ૩૬. ] આવે, એજ ચારે ખંડને [ચાર અર્ધક્ષેત્રને ] દરેકને વિસ્તાર જાણ. ૩૩ છે
વિતા – જંબદ્વીપનાં સર્વબાહ્ય ક્ષેત્ર એટલે જંબદ્વીપના છેડે પર્યન્ત ભાગે રહેલાં ક્ષેત્ર] જે ભરત અને એરવત ક્ષેત્ર તે દરેકના અતિમધ્યભાગે પૂર્વ પશ્ચિમ સમુદ્રસુધી અનેક જન લાંબો અને ઉત્તરદક્ષિણ પચાસ એજન પહોળે એ એકેક વૈતાઢ્ય પર્વત આડો પડે છે, અને તેથી ભરતક્ષેત્રને એક વિભાગ દક્ષિણસમુદ્ર તરફનો તે દક્ષિણ અર્ધ અને બીજો વિભાગ મેરૂ તરફને અથવા લઘુહિમવંત પર્વત તરફને તે ઉત્તર અધ, એમ બે વિભાગ થયા છે. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં પણ વચ્ચે દીર્ઘતાઠ્યપર્વત હોવાથી એક ઉત્તરાર્ધ અને બીજો દક્ષિણાર્ધ એમ બે વિભાગ પડ્યા છે. પરંતુ અહિં વિશેષ એ છે કે સમુદ્ર પાસેને અર્ધભાગ તે ઉત્તર અને શિખરી પર્વત પાસે અર્ધભાગ તે HિTTT ગણાય છે. એ પ્રમાણે બે ક્ષેત્રનાં મળીને ચાર અર્ધભાગનું પ્રમાણ એટલે પહોળાઈ અહિં કહેવાની છે. તે આ પ્રમાણે
ભરતક્ષેત્ર પર જન ૬ કળા છે, તેમાંથી ૫૦ એજન વૈતાઢ્યની પહેબાઈને બાદ કરીએ તે ૪૭૬ જન ૬ કળ ભૂમિ રહી, તેના બે ભાગ કરતાં
૧ ક્ષેત્રદિશાની અપેક્ષાએ શાસ્ત્રક્ત એ પ્રમાણે ગણે છે, પરંતુ સૂર્યદિશાની અપેક્ષાએ પુનઃ ત્યાં પણ સમુદ્ર પાસેને દક્ષિણાર્ધ અને શિખરી તરફ ઉત્તરાર્ધ ગણાય.
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાય સહિત.
એકેક ભાગ ૨૩૮ ચેાજન ૩ કળા આવે, માટે ભરતક્ષેત્રને દક્ષિણા ભાગ ૨૩૮ યેાજન ૩ કળા છે, તેમજ ઉત્તરાધ ભાગ પણ તેટલેજ છે, તેવી રીતે ઐરાવતક્ષેત્રના દક્ષિણા નું અને ઉત્તરાર્ધનું વિભ પ્રમાણ પણ ૨૩૮ ચેાજન ૩ કળા જાણવું. અને લંબાઈ તા અનેક યેાજન પ્રમાણ જાણવી.
[દૈવ માન સમયમાં જે યુરાપખ’ડ એશિઆખંડ વિગેરે સર્વ ભૂમિ શેાધાયત્રી છે, તે સ ભરતક્ષેત્રના દક્ષિણા માંજ આવેલી જાણવી. વળી શેાધાયલી સર્વ ભૂમિ પણ સંપૂર્ણ દક્ષિણા જેટલી નથી, પરન્તુ ચારે દિશાએ કઇક કંઇક ભાગ હજી નહિં શેાધાયલા બાકી રહ્યો છે.] ॥ ૩૩ ૫
અવતા:→ --—પૂર્વ કહેલા છ વર્ષ ધરપર્વ તા ઉપર છ મોટા દ્રઢુ અથવા સરાવર છે, તે સરેાવરાની ઉંડાઈ ઉંચાઇ વિગેરેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે:— गिरिउवरि सवेइदहा, गिरिउच्चत्ताउ दसगुणा दीहा । ટી-ત્તખતા, સવ્વ સનોઅનુવેંદા ॥ ૨૪ ॥
શબ્દા
રિવર-પર્વ ત ઉપર વેદ- વેદિકા સહિત વહાદ્રહા, સરાવરા શિરિયન્તત્તા૩-પર્વતની ઉંચાઈથી ટીટા-દીર્ઘ, લાંબા
વીદત્તગષ્ટ-લખાઈથી અધ વા–વિસ્તારવાળા, પહેાળા સગોત્ર-દશ ચેાજન ૩વેદા-ઉંડા
સંસ્કૃત અનુવાદ.
गिर्युपरि सवेदिकाद्रा गिर्युच्चत्वतो दशगुणा दीर्घाः । ટીપવાયહન્દ્રા, સર્વે વાયોલનોઈયાઃ ॥ ૩૪ ।।
૧ આ વક્તવ્ય-વમાનશાઓ સર્જનવચનાનુસારી છે એવી સમ્યક્ પ્રતીતિવાળા જીવાને માટે ઉપયોગી છે, પરન્તુ વમાનશાઓને સર્વજ્ઞવચનાનુસારી હાવામાં સઘ્ધિ અને ડામાડેાળ ચિત્તવાળાને માટે નથી. કારણકે વર્તમાન સમયની ભૂગોળ અને આ ચાલુ શાસ્ત્રીય ભૂગોળ સાક્ષાત્ છૂંદી સરખી દેખાય છે, પરન્તુ શાસ્ત્રીય ભૂંગાળને શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારતાં વર્તમાન સમયની ભૂગોળથી બહુ વિરોધી નહિ દેખાય. વળી કઈ દ્રષ્ટિએ શાસ્ત્રીય ભૂમેળ અવિસ વાદી છે તે દ્રષ્ટિ લખવાથી કંઈ સરે નહિ', માટે પ્રથમ અભ્યાસ કર્યાં બાદ તે સમજી શકાય તેવી છે,
Page #146
--------------------------------------------------------------------------
________________
થયું ધપતા ઉપરના પદ્મદ્રહ વિગેરે કહેાનુ વર્ણન
૧
ગર્ભ:-પતાની ઉપર વૈદિકાસહિત દ્નહેા છે, તે દ્નહેા પર્યંતની ઉંચાઇથી દશગુણા દીર્ધ-લાંબા છે, અને લખાઇથી અર્ધ વિસ્તારવાળા–પહેાળા છે, અને સર્વે દ્રા દશ ચેાજન ઉંડા છે. [ અર્થાત્ ઉંડાઈ સર્વની સરખી છે] ૫ ૩૪ ૫
વિસ્તરાર્થઃ—જેમ પર્વતાદિકને વેદિકાસહિત કહ્યા છે, તેમ આ દ્રહા પણ ચારે તરફથી એક વેદિકાવડે અને એક વનવડે વીટાયલા છે, એ વેદિકાનુ સર્વ સ્વરૂપ જ બુઢીપની જગતી ઉપરની વેદિકા સરખું જ જાણવુ. તથા એ દ્રહા પર્વતની ઉંચાઇથી દશગુણા લાંમા કહ્યા, અને લખાઇથી અધ વિસ્તારવાળા કહ્યા, તેથી છ એ દ્રુહાની લંબાઇ પહેાળાઇ સરખી નથી, પરન્તુ જૂદી જૂદી છે તે આ પ્રમાણે ૫ વધરપ તા ઉપરના પદ્મદ્રહાદિનુ પ્રમાણુ ॥
લઘુહિમવંત પર્વત ૧૦૦ યાજન ઉંચા છે, તા ઉપર રહેલા પદ્મદ્રહની લખાઈ દશગુણી એટલે ૧૦૦૦ ચેાજન છે, અને લખાઈથી અર્ધ એટલે ૫૦૦ ચેાજન પહેાળાઇ છે, ઇત્યાદિ આ કાઇકથી સમજાશે.
પર્વત.
લઘુહિમવત
શિખરી પત
મહાહિમ ત
ઉંચાઇ
પર્વતની
યાજન
૧૦૦
૧૦૦
२००
રૂક્સી પર્વત
નિષધ પર્વત
નીલવંત પર્વત ૪૦૦
૨૦૦
૪૦૦
દશગુણ દીથી અર્ધ
દીર્ઘતા
દ્રહની
૧૦૦૦
૧૦૦૦
૨૦૦૦
૨૦૦૦
૪૦૦૦
૪૦૦૦
વિસ્તાર
હતા
૫૦૦
૫૦૦
૧૦૦૦
૧૦૦૦
२०००
૨૦૦૦
દ્રહની ઉંડાઇ
૧૦
૧૦
૧૦
૧૦
૧૦
૧૦
હનું નામ
પદ્મદ્રહ
પુંડરીકદ્રહ
મહાપદ્મદ્રહ
મહાપુંડરીકદ્રહ
તિગિછીદ્રહ
કેસરિદ્રહ
ગવતરળ:—હવે આ ગાથામાં એ દ્રહાનાં નામ કહે છે—
बहि पउमपुंडरीआ, मज्झे ते चेव हुंति महपुव्वा । तेगच्छ केसरी, अभितरिआ कमेणेसुं ॥ ३५ ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
શબ્દાર્થ
બિહારનાં
તેgિ=તિગિછિદ્રહ ૫૩મ=પદ્મદ્રહ
વેસર કેસરીદ્રહ jી પુંડરીકદ્રહ.
મારિ=અભ્યન્તરનાં બે પર્વત મ=મધ્યનાં
=અનુક્રમે =નિશ્ચય
એ દ્રહોમાં મyવ્યા=મહ” શબ્દપૂર્વક
સંસ્કૃત અનુવાદ. बहिः पद्मपुंडरीको, मध्ये तो चैव भवतो महपूर्वी । तेगच्छिकेशरिणी, अभ्यन्तरौ क्रमेण एतेषु ॥ ३५ ॥
Twાધાપદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે દ્રો બહાર છે, અને મધ્ય ભાગમાં એજ બે દ્રહ “મહ” શબ્દપૂર્વક છે, તથા તેગચ્છિ અને કેશરી એ બે દ્રહો અભ્યત્તર કહે છે. હવે અનુક્રમે એ દ્રમાં [ દેવીઓનાં નામ કહેવાય છે–એ સંબંધ હવે પછીની ૩૨મી ગાથામાં આવે છે) II ૩૫ //
વિરત -પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે સર્વથી બહાર છે, એટલે સર્વ બહારના દક્ષિણસમુદ્ર પાસેના લઘુહિમવંત પર્વત ઉપર પદ છે, અને ઉત્તર દિશાના સર્વ બાહ્ય શિખરી પર્વત ઉપર પંદરી છે, તથા એજ બે નામવાળાં પરન્તુ પ્રારંભમાં “મહ” શબ્દ અધિક ઉમેરતાં માપ૬ અને માઉંટવી ટ્ર૬ મધ્ય ભાગમાં છે, એટલે બે મધ્ય પર્વત ઉપર છે, ત્યાં મહાપદ્મદ્રહ મહાહિમવંત પર્વત ઉપર અને મહાપુંડરીકદ્રહ રૂકમી પર્વત ઉપર છે, અને બે પર્વત મધ્યવતી છે, કારણકે મહાહિમવંતપર્વત લઘુહિમવંત અને નિષધ પર્વતની વચ્ચે તથા રૂકમી પર્વત શિખરી અને નીલવંતની વચ્ચે આવ્યો છે માટે, તથા તિછિી અને કેશરી એ બે દ્રહ અભ્યન્તર છે, એટલે નિષધ અને નીલવંત એ બે અભ્યન્તર પર્વત ઉપર રહેલા છે.
અહિં પદ્મદ્રહાદિક નામમાં કંઈ વિશેષ નથી, કેવળ તિબિંછીદ્રહ અને કેશરિદ્રહના નામમાં વિશેષતા છે તે આ પ્રમાણે–તિMિછી એટલે પુષ્પરજમકરંદ, તેની મુખ્યતાએ તિગિછી અથવા તેગિચ્છીદ્રહ કહેવાય છે, અને કેશર એટલે કેસરાઓના સમૂહવડે અલંકૃત શતપત્રાદિ કમળે હેવાનો મુખ્યતાઓ કેશરિ અથવા કેસરિદ્રહ કહેવાય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
^^^^^^^^^^^^^
^^^^^
પદ્મદ્રહાદિ વર્ણન. હવે અનુક્રમે એ સરોવરમાં જે જે અધિપતિ દેવીઓનાં સ્થાન છે તે દેવીઓનાં નામ અગ્ર ગાથામાં કહેવાશે. . ૩૫ |
અવતા:-પૂર્વ ગાથામાં જેનું પદના સંબંધવાળી આ ગાથામાં છ મહાદ્રમાં નિવાસ કરતી ૬ દેવીઓનાં નામ કહેવાય છે— सिरिलच्छी हिरिबुद्धी, धीकित्तीनामिया उ देवीओ । भवणवईओ पलिओ-वमाउ वरकमलणिलयाओ ॥ ३६ ॥
શબ્દાર્થ – સિરિશ્રી દેવી
ત્તિી–કીર્તિ દેવી છી–લમી દેવી
નામિયા–એ નામવાળી િિર–હી દેવી
વરHઢ-ઉત્તમ કમળના યુદ્ધ-બુદ્ધિ દેવી ધી–ધી દેવી
ન્દ્રિયો-નિલયવાળી, સ્થાનવાળી
સંસ્કૃત અનુવાદ श्रीलक्ष्म्यो डीबुद्धी धीकीयौ नाम्न्यौ तु देव्यो-देव्यः । भवनपतिन्यः पल्योपमायुष्का वरकमलनिलयाः ॥ ३६ ॥
Tran_શ્રીદેવી અને લક્ષ્મીદેવી, હીદેવી અને બુદ્ધિદેવી, તથા ધીદેવી અને કીર્તિદેવી એ બે બે નામવાળી દેવીઓ [ત પર્વત ઉપરના દ્રહમાં ] છે, એ સર્વ દેવીઓ ભવનપતિનિકાયની પાપમના આયુષ્યવાળી અને ઉત્તમકમળમાં નિવાસ કરનારી છે કે ૩૬ ૫
વિતરાર્થ:–પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસ છે, અને પુંડરીકદ્રહમાં લક્ષ્મીદેવીના નિવાસ છે, મહાપદ્મદ્રહમાં હીદેવીનો નિવાસ છે, અને મહાપુંડરીકદ્રહમાં બુદ્ધિદેવીને નિવાસ છે, તથા તિગિકી દ્રહમાં ધીદેવીને નિવાસ છે, અને કેસરિગ્રહમાં કીર્તિદેવીને નિવાસ છે. એ છ એ દેવીઓ ભવનપતિ નિકાયની છે, અને તેથી જ એક પલ્યોપમના આયુષ્યવાળી છે, કારણકે વ્યક્તદેવીઓનું આયુષ્ય અર્ધ પામથી અધિક ન હોય માટે આયુષ્ય ઉપરથી જ ભવનપતિ નિકાયની
૧ અઢીદીપના શાશ્વતા પદાર્થોની અધિપતિ દેવીઓ ભવનપતિનિકાયની અને દેવે વિશેષતઃ વ્યતર નિકાયના છે, કેટલાક વેલંધરાદિ દેવો ભવનપતિ નિકાયના છે, અહિં તાત્પર્ય એ છે કે કોઈ પણ અઢીદ્વીપના અધિપતિ દેવ વા દેવીઓ એક પલ્યોપમથી જૂન આયુષ્યવાળા ન હોય, અને વ્યન્તર દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ પણ અર્ધ પલ્યોપમજ હોય છે માટે વ્યર દેવીઓનું પ્રાયઃ આધિપત્ય નથી.
Page #149
--------------------------------------------------------------------------
________________
*
--
-
-
*
-
-
-
-
૧
/૧/૧
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જાણી શકાય છે. વળી એ દેવીઓ દ્રહમાં જે અનેક રત્નકમળે છે, તેમાં મધ્યવતી મોટા રત્નકમળમાં રહે છે.
| પદ્મદ્રહમાં રત્નકમળ અને તેમાં દેવી નિવાસ છે
આ પદ્ધસરોવરમાં અતિમધ્યભાગે ૧ જનના વિસ્તારવાળું ( વૃત્ત આકારે હોવાથી લંબાઈ પહોળાઈમાં ૧ જનનું ) અર્ધજન જાડું અને પાણીથી બે ગાઉ ઉંચું એક મેટું રત્નકમળ છે. એ કમળ ૧૦ યોજન જેટલું જળમાં ડૂબેલું છે, કારણકે પદ્મદ્રહ ૧૦ એજન ઉડે છે, જેથી કમળની નાળ પણ ૧૦ જન જેટલી પાણીમાં જ હોય. વળી એ મુખ્ય કમળની ચારે બાજુ ફરતો રત્નમય કોટ છે, તે પણ જબદ્વિપના કોટ સરખે અને ગવાક્ષકટકવડે સહિત છે, પરંતુ તફાવત એટલેજ કે જબુદ્ધીપને કોટ ૮ જન ઉંચો છે, ત્યારે આ કમળને ફરતો રત્નકેટ ૧૮ જન ઉચે છે, કારણ કે દશ એજન પાણીમાં ઉડે છે, અને આઠ યેાજન બહાર દેખાતો છે.
| | રત્નકમળના જુદા જુદા અવયવો ||
એ મુખ્ય રત્નકમળનું મૂળ વારત્નમય વેત છે. મૂળ જેમાંથી નિકળે છે તે જડ રૂપ કંદ (જડ) રિષ્ઠરત્નમય હોવાથી શ્યામવર્ણન છે. નાળ લીલા વર્ણના વૈર્યરત્નની (પાનાની) છે, કમળનાં બહારનાં ચાર પત્રો પણ લીલા વેર્યરત્નનાં છે, અને અંદરનાં સર્વ પત્રા રક્ત વર્ણના સુવર્ણન છે. વર્તમાન સમયમાં દેખાતાં ઘણું પુપે પણ એવા છે કે જે પુષ્પની બહારના પુષ્પને ઘેરીને આજુ બાજુ લીલાં પત્ર ચારેક રહ્યા હોય છે, અને અંદરનાં પુખપ પુષ્પના જૂદા જૂદા વર્ણનાં જ હોય છે. તથા એ કમળના અતિમધ્ય ભાગમાં એક કણિકા ( બીજેકેશ ) આવા આકારની હોય છે, તેને ફરતો તપનીય સુવર્ણમય (લાલ સુવર્ણમય) કેસરાનો જથ્થો હોય છે, અને તે ગળ આકારની તથા નીચેથી ઉપરની સામટો ભાગ જોઈએ તો સનીની એરણ સરખી હોય છે, પરંતુ એરણ ચારસ હોય છે, ત્યારે આ કણિકા ગોળ આકારની છે એ તફાવત છે. અહિં કેસરા એટલે કેસર સરખા તંતુરૂપ અવયવો કર્ણિકાની ચારે બાજુ ફરતા હોય છે.
છે કમળની કણિકા ઉપર શ્રી દેવીનું ભવન ! એ કમળકર્ણિકા બે ગાઉ લાંબી પહેળી વૃત્ત આકારની છે, અને એક
Page #150
--------------------------------------------------------------------------
________________
પદ્મદ્રહાદિ વર્ણન. ગાઉની ઉંચી છે, તે ઉપર શ્રીવી નું ભવન છે, તે ભવન એક ગાઉ લાંબુ અર્ધ ગાઉ પહોળું અને એક ગાઉથી કંઈક ન્યૂન [ ૧૪૪૦ ધનુર્] ઊંચું છે. તે ભવનની દક્ષિણદિશામાં ઉત્તરદિશામાં અને પૂર્વ દિશામાં એ ત્રણ દિશામાં એકેક દ્વાર મળી ત્રણ પ્રકાર છે. તે દ્વારા દરેક પાંચસે ધનુષ ઉંચું અને અઢીસે ધનુષ પહોળું છે. આ પહેળાઈ આખા દ્વારની ગણવી, પરન્તુ કમાડની નહિ, કારણ કે એ પહોળાઈને અનુસારે કમાડની પહોળાઈ સવાસો ધનુષની હોય તે પિતાની મેળે જ વિચારવી. એ રત્નભવનના અતિ મધ્યભાગમાં પાંચસો ધનુષ્ય લાંબી પહેલી અને અઢીસે ધનુષ ઉંચી એક મટિ છે. મણિપીઠિકા એટલે એવા આકારનો એક ચિતરે, વા પીઠિકા, તે પીઠિકા મણિરત્નની છે માટે મણિપીઠિકા નામ છે, દેવપ્રાસાદામાં અને શાશ્વતમંદિરમાં ઠામ ઠામ મણિપીઠિકાનું કથન આવે છે, ત્યાં સર્વત્ર એવી પીઠિકાઓજ જાણવી. એ મણિપીઠિકા ઉપર શ્રી દેવીને શયન કરવા યોગ્ય શા છે, કે જેમાં શ્રીદેવી સુખે બેસે છે, સૂએ છે. આરામ લે છે, અને પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યનું ફળ અનુભવે છે.
| મૂળ કમળને ફરતાં ૬ કમળવલયો / એ મૂળકમળને ચારે બાજુ ફરતાં એવીજ જાતિનાં બીજાં ૧૦૮ રત્નકમળે છે, અને તે દરેક ઉપર એકેક રત્નભવન છે, તે ૧૦૮ રત્નભવનમાં શ્રીદેવીનાં આભરણ વિગેરે રહે છે. આ કમળા મૂળકમળથી અર્ધા પ્રમાણવાળાં છે, જેથી કમળની, કમળના જૂદા જૂદા અવયની, ભવનની, દ્વારની, અને પીઠિકાની એ સર્વની લંબાઈ પહોળાઈ ઉંચાઈ વિગેરે યથાગ્ય અર્ધ અર્ધ પ્રમાણે જાણવું. મૂળ કમળને ફરતું સર્વથી આ પહેલું કમળવલય છે. તે તે પ્રથમ વા |
પુનઃ એ ૧૦૮ કમળોથી કંઈક દૂર કમળનું બીજું વલય છે, તેમાં ૩૪૦૧૧ કમળ પહેલા વલયના કમળથી અર્ધ પ્રમાણમાં છે, ત્યાં આઠ દિશામાંથી વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં સર્વ મળીને ૪૦૦૦ કમળ દેવીના સામાનિક દેવનાં છે, પૂર્વ દિશામાં ૪ મહારાદેવીનાં ૪ કમળ છે. મહ. તરા એટલે દેવીને પૂજ્ય તરીકે અથવા વડીલને સ્થાને સલાહ પૂછવાયેગ્ય દેવીઓ, તથા અગ્નિકોણમાં અભ્યન્તર સભાના દેવનાં ૮૦૦૦ કમળ છે, દક્ષિણ દિશામાં મધ્યસભાના દેનાં ૧૦૦૦ કમળો છે, અને નૈઋત્યમાં બાર હજાર બાહ્યસભાના દેવનાં ૧૨૦૦૦ કમળે છે. તથા પશ્ચિમદિશામાં સાત સેનાપતિનાં સાત કમળે છે, એ પ્રમાણે મૂળકમળને ફરતું આ બીજું વલય છે. | સ મિતીય વક્ય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
પુનઃ એ બીજા વલયથી કંઈક દૂર ત્રીજુ વલય છે તેમાં સેલહજાર આત્મરક્ષક દેવનાં ૧૬૦૦૦ કમળ છે, તે દરેક દિશામાં ચાર ચાર હજાર છે, માટે ચારે દિશામાં મળીને (અહિં ચાર વિદિશાઓને દિશામાં અંતર્ગત ગણીને ચાર દિશાજ કહી છે, માટે ચારે દિશામાં) ૧૬૦૦૦ કમળો છે. એ મૂળકમળથી ત્રીજું વલય થયું. આ ત્રીજા વલયનાં કમળ બીજા વલયના કમળથી પણ અર્ધ પ્રમાણમાં છે. | તિ તૃતીય વવ .
પુન: એ ત્રીજા વલયથી કંઈક દૂર ચાથું કમળવલય ત્રીજા વલયના કમળથી પણ અર્ધપ્રમાણવાળા કમળનું છે. તેમાં બત્રીસ લાખ અભ્યન્તર આભિગિક દેવોનાં ૩૨૦૦૦૦૦ કમળ છે, આભિગિક દેવ એટલે સેવક દેવા, અને તે પણ મોટા માન મર્યાદાવાળા સેવકે કે જેઓ દેવીના ઉત્તમ કાર્યોમાં જોડાયેલા હેાય છે. ત વતુર્થ પૂ છ્યું ||
પુન: એ ચોથા વલયથી કંઈક દૂર પાંચમું કમળવલય છે, તેમાં મધ્યમ આભિગિક દેવનાં ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) કમળ છે. એ સર્વ ચોથા વલયના કમળથી અર્ધ પ્રમાણમાં છે. મધ્યમ આભિગિક એટલે ન અતિઉત્તમ કે ન નીચ એવા મધ્યમ કાર્યોમાં જોડાયેલા દે. એ પાંચમું વલય કહ્યું છે હૃતિ પંચમ વય |
પુન: એ પાંચમા વલયથી કંઈક દૂર છઠું વલય છે, તેમાં અડતાલીસલાખ બાહ્ય આભિગિક દેવનાં ૪૮૦૦૦૦૦ કમળ પાંચમા વલયના કમળથી અર્ધ પ્રમાણુવાળાં છે. જે સેવકદે હલકા કાર્યોમાં જોડાયેલા હોય છે, તથા તેવા પ્રકારના માન મોભાની પણ અપેક્ષા ન હોય તે બાહ્ય આભિયોગિક દેવા કહેવાય. એ છઠું વલય જાણવું // તિ 18 વાવ ||
છે કમળાની સવ સંખ્યા ૧૨૦૫૦૧૨૦ છે
મૂળ કમળ ૧ પહેલા વલયમાં ૧૦૮
૪ થા વલયમાં ૩૨૦૦૦૦૦ બીજા વલયમાં ૩૪૦૧૧
૫ માં વલયમાં ४०००००० ત્રીજા વલયમાં ૧૬૦૦૦
૬ ઠ્ઠી વલયમાં ૪૮૦૦૦૦૦ એ રીતે છ એ વલયમાં સર્વ મળીને કમળ સંખ્યા ૧૨૦૫૦૧ર૦
(એક કોડ વિલાખ પચાસ હજાર એકવીસ) છે. એ સર્વ એકેક ભવનયુક્ત પણ છે, જેથી ભવન સંખ્યા પણ એટલી જ જાણવી.
Page #152
--------------------------------------------------------------------------
________________
waian
પદ્વવાદિ વર્ણન. છે ૬ વલય તે ૬ જાતિના વલય છે --થા પાંચમા છઠ્ઠા વલયમાં ૩ર લાખ વિગેરે કમળ કહ્યા તે એટલાં કમળો એકેક વલયમાં કેવી રીતે સમાય? કારણકે ૫૦૦ એજન પહોળા દ્રહમાં મોટામાં મોટે પરિધિ ગણીએ તો પણ દેશોન ૧૨૦૦ જન આવે અને તેવા ધન ગણતાં ૧૨૮ લાખ ધનુ જેટલો પરિધિ થાય તો તેટલા પરિધિમાં ૩૨ લાખ ૪૦ લાખ અને ૪૮ લાખ કમળ કેવી રીતે સમાય? કારણકે પાંચમાં વલયનું દરેક કમળ અર્ધ અર્ધ ગાઉ પ્રમાણુનું છે, જેથી ૧૬૦૦૦૦૦ (સોલલાખ) ગાઉમાં એ કમળ સમાય, તેના ધન ગણતાં ૩ર૦૦૦૦૦૦૦૦ (ત્રણ વીસ ક્રોડ) ધનુર જેટલી જગ્યા જોઈએ. એ રીતે ચોથા વલયનાંજ કમળ જે સમાઈ શક્તાં નથી તો પાંચમા છઠ્ઠા વલયનાં કમળની તો વાત જ શી ?
ઉત્તર:પરિધિના ગણિત પ્રમાણે જે જે વલનાં કમળ એક વલયમાં સમાઈ શકે તેમ ન હોય તો તેવા વલયનાં કમળો એકજ પરિધિમાં રહેલાં ન જાણવાં, પરંતુ અનેક પરિધિમાં રહેલાં જાણવા જેથી તે અનેક પરિધિમાં ગોઠવાયેલાં કમળનાં અનેક વલયે હોવા છતાં પણ એક જ જાતિનાં એ સર્વ કમળ હોવાથી એક વલય તરીકે ગણાય. જે કમળ પ્રમાણમાં તુલ્ય હોય તેવાં કમબેની એક જાતિ જાણવી. એ પ્રમાણે ઉપર કહેલાં કમળના છજ વલય છે એમ નથી, અનેક લય છે, પરંતુ સરખા પ્રમાણવાળાં એક જાતિનાં કમળના અનેક વલને પણ જાતિ અપેક્ષાએ એક ગણીને છ વલય કહ્યા છે એમ જાણવું. આ ભાવાર્થ શ્રી અંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે, ત્યાં ગણિત સર્વ કમળોની અપેક્ષાએ દર્શાવ્યું છે, અને મેં અહિં એકજ વલયના ઉદાહરણથી દર્શાવેલ છે. એજ તફાવત છે.
છે સર્વ કમળને દ્રહમાં સમાવેશ છે ૧૦૦૦ પેજન દીધું અને ૫૦૦ એજન પહોળા પદ્મદ્રહનું ક્ષેત્રફળ ગણતાં [૧૦૦૦x૧૦૦= ] ૫૦૦૦૦૦ (પાંચલાખ) જન ક્ષેત્રફળ થાય છે, અને સર્વ કમળને માટે ૨૦૦૦૫ર યોજન (વસહજાર પાંચ જન અને એક એજનના સેળ ભાગ કરીએ તેવા તેર ભાગ) એટલું ક્ષેત્રફળ જોઈએ, માટે સર્વ કમળે સુખે સમાઈ શકે છે. ત્યાં કયા વલયને કેટલી જગ્યા જોઈએ તેનું સ્પષ્ટ ગણિત આ પ્રમાણે | મુખ્ય કમળ ૧ જનનું અને તેને ફરતે બાર યોજન મૂળ વિસ્તારવાળ કટ હોવાથી કોટના મૂળના એક છેડાથી બીજી સામી બાજુના છેડા સુધી વ્યાસ ૨૫ પેજન થયા. જેથી મૂળ કમળને અંગે જગતી સહિત ૨૫ યોજના ક્ષેત્ર રોકાયું.
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત. પ્રથમ જનાં કમળ અર્ધ અર્ધ જનની છે તે ૧ જનના ક્ષેત્રફળમાં ચાર કમળો સમાય, તેથી ૧૦૮ ને ચારે ભાગતાં ૨૭ યેજનમાં ૧૦૮ કમળો સમાય છે. અહિં અર્ધ જન પ્રમાણ હોવાથી ૫૪ જન જેટલું ક્ષેત્ર જોઈએ એવો તર્ક અસ્થાને છે, કારણ કે કમળ કેટલું ક્ષેત્ર રેકે ? તે ક્ષેત્રફળના હિસાબે જ ગણી શકાય છે માટે આ ૧૦૮ કમળે એક જ પંક્તિએ વલયાકારે રહ્યાં છે, કારણ જગ્યા ઘણું છે માટે.
વીના વયનાં કમળ ૩૪૦૧૧ છે, અને દરેક કમળ છે. જન વિસ્તારવાળું છે જેથી એક એજનમાં ક્ષેત્રફળ પ્રમાણે ૧૦ કમળો સમાઈ શકે માટે ૩૪૦૧૧ ને ૧૬ વડે ભાગતાં ૨૧૨૫૨ [એકવીસ પચીસ જન અને સળીઆ અગિઆર ભાગ ] એજન બીજા વલયનાં કમળો એટલી જગ્યા રેકે. આ વલયમાં પૂર્વ દિશાનાં ૪ કમળ તથા પશ્ચિમ દિશાનાં ૭ કમળ એક પંકિતએ ગોઠવાયાં છે, અને શેષ ૩૪૦૦૦ કમળ પોતપોતાની દિશામાં યથાસંભવ અનેક પંક્તિએ ગોઠવાયેલાં છે, માટે આ વિષમાકાર વલય છે.
ત્રીના નાનાં કમળો ૧૬૦૦૦ છે, અને દરેક કમળ જન પ્રમાણનું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૬૪ કમળો સમાઈ શકે, માટે સોળ હજારને ચોસઠ ભાગતાં ૨૫૦ (અઢી) જન આવે, જેથી ૧૬૦૦૦ કમળે આ વલયમાં ૨૫૦ એજન ક્ષેત્ર જોઈએ, આ વલયમાં સર્વે કમળો એક પંકિતએ રહ્યાં છે, કારણ કે ક્ષેત્ર પૂરતું છે માટે.
જોયા વાનાં કમળ ૩૨૦૦૦૦૦ છે, અને દરેક કમળ ર યોજન રેકે છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૨૫૬ કમળ સમાય, જેથી ૩૨ લાખને ૨૫૬ વડે ભાગતા ૧૨૫૦૦ (બાર હજાર પાંચસો) યોજન આવે, માટે એટલું ક્ષેત્ર આ સર્વ કમળો રેકે છે, અહિં કમળ અનેક પંક્તિઓથી ગોઠવાયેલાં છે.
giીવાનાં કમળે ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) છે અને દરેક કમળ કર જન વિસ્તારવાળું છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૧૨૪ કમળો સમાય, જેથી ૪૦ લાખને ૧૦૨૪ વડે ભાગતાં ૩૦૬ જન આવે. એટલું ક્ષેત્ર પાંચમાં વલયથી શેકાય છે. આ વલયમાં પણ કમળની અનેક પંક્તિઓ ગોઠવાયેલી છે.
છઠા વમાં ૪૮ લાખ કમળ છે, અને દરેક કમળ જ જન વિસ્તારવાળું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૪૦૯૯ કમળ સમાય, માટે
Page #154
--------------------------------------------------------------------------
________________
પદ્મદ્રહાદિ વર્ણન.
૬૯
૪૮૦૦૦૦૦ ને ૪૦૯૬ વડે ભાગતાં ૧૧૭૧૪ ચેાજન આવે, એટલ ક્ષેત્ર છઠ્ઠું વલય રાકે છે. આ વલયમાં પણ કમળેા અનેક પંક્તિએ ગેાઠવાયાં છે, કારણ કે પરિધિ ન્હાને! અને કમળા ઘણાં છે. એ પ્રમાણે—
૨૫ ચેાજન
ચેાજન
મૂળ કમળના
પહેલા વલયના २७
ખીજા વલયના ૨૧૨૫
ત્રીજા વલયના ૨૫૦
ચેાથા વલયના ૧૨૫૦૦ પાંચમા વલયના ૩૯૦૬૧૬
છઠ્ઠા વલયના ૧૧૭૧૪
,,
""
""
29
99
૨૦૦૦૪+૧=૨૦૦૦૫ | ૨૯ બાદ-૧૨=૧
એ પ્રમાણે ક્ષેત્રફળની ગણિતરીતિએ ૧૨૦૫૦૧૨૦ કમળાને માટે ૨૦૦૦૫ ચેાજન જેટલી જગ્યા જોઇએ, અને હનુ ક્ષેત્ર ૫૦૦૦૦૦ ( પાંચ લાખ ) યાજન છે. માટે સુખપૂર્વક સર્વ કમળાના સમાવેશ થાય છે.
પદ્મદ્રહમાં અનેક વનસ્પતિકમળે
વળી પદ્મદ્રહમાં ઉપર કહેલાં લાખા રત્નકમળા છે એટલું જ નહિં, પરન્તુ તે ઉપરાન્ત વનસ્પતિકમળા પણ હજારાગમે છે. તફાવત એજ કે રત્નકમળા પૃથ્વીકાય જીવમય સચિત્ત પૃથ્વીપરિણામવાળાં છે, ત્યારે વનસ્પતિકમળા વનસ્પતિકાય જીવમય સચિત્ત વનસ્પતિરૂપ છે. રત્નકમળા સર્વ શાશ્વત છે, અને વનસ્પતિકમળા અશાશ્વત હાવાથી ચુંટવાં હાય તા ચુટી લેવાય છે. શ્રી વજાસ્વામીને શ્રીદેવીએ જે મહાકમળ આપ્યું હતુ તે આ પદ્મદ્રહમાંથી જ ચુટીને આપ્યું હતું અને ખીજાં હજારા કમળા હુતાશન નામના વનમાંથી આપ્યાં હતાં, ઈત્યાદિ વિશેષ વિચાર સિદ્ધાન્તાદિકથી જાણવા યોગ્ય છે. અહિ તે આટલું જ વર્ણ ન ઉપયાગી જાણીને દર્શાવ્યું છે.—ા ૩૬ ૫
અવતરણ: -પૂર્વ ગાથામાં દ્રદેવીઆને ઉત્તમ કમળમાં નિવાસ કરનારી કહી તે કમળનું સ્વરૂપ આ ગાથામાં દર્શાવાય છે.—
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, ॥ ६ महाद्रहोनो यन्त्र ॥
હું
કઈ નદીઓ
૬ મહાદ્રહના કયા લંબાઈ પહોળા
નામ | પર્વત ઉપર યોજન જન
ઉંડાઈ એજન કઈ દેવીનો નિવાસ
S | નિકળી
પદ્મદ્રહ
લઘુહિમવંત પર્વત ઉપર
૩ | પૂ૦ ગંગા શ્રી દેવી પૂ૦ ૫૦ ૫૦ સિંધુ
ઉ૦ રેહિતાંશા
૧૦ |
જનાં ૫૦૦
પંડરીકદ્રહ
| શિખર પર્વત ,
૧૦૦૦ ] ૫૦૦ ઉપર)
| પૂ. રક્તા ૧૦ લક્ષ્મી દેવી પૂ૦ ૫૦ ૫૦ રક્તવતી
દ સુવર્ણકૂલા
-
-
-
મહાપદ્મદ્રહ
મહાહિમવંત પર્વત ઉપર
દ, રાહિતા ૨૦૦૦ ૧ ૧૦૦૦ | ૧૦ | હી દેવી
દ૦ ૧૦ | ઉ૦ હરિકાના
મહાપુંડરીકદ્રહ રમી પર્વત |
| ૨ ૦૦૦ / ૧૦૦૦ ૧૦ બુદ્ધિ દેવી ઉદ િદ નરકાના
૨ | ઉ૦ રૂપિયા ન ઉપર |
-- ---- નિપધ પર્વત ઉપર
દર ઉ૦ | ઉ૦ સીતાદા !
તિબિંછદ્રહ
૨ | દ, હરિસલિલા
| ૪૦૦ ૦ [ ૨૦૦૦ / ૧૦ | ધી રેલી
કેશરિદ્રહ
નીલવંત પર્વત
ઉ૦ નારીકાન્તા ૪૦૦૦ ૨૦૦૦] ૧૦ કીતિ થી ૬, ૬૦દસીતા નદી
ઉ૫૨
जलुवरि कोसदुगुच्चं, दहवित्थरपणसयंसवित्थारं । बाहल्लवित्थरद्धं, कमलं देवीण मूल्लिल्लं ॥ ३७॥
શબ્દાર્થ – નવરિ–જળ ઉપર
પાછું–જાડાઈ, બાહલ્ય વીતતુજ નં-બે કેશ ઊંચું
વિરથરપં-વિસ્તારથી અર્ધ પ્રમાણ જાત-પાંચસમા અંશને
મૂર્દિ-મૂળ, મુખ્ય. સંસ્કૃત અનુવાદ. जलापरि क्रोशद्विकोच्चं, द्रहविस्तरपंचशतांशविस्तारम् । बाहल्यं विस्तराधं, कमलं देवीनां मूलवत् ।। ३७ ।।
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવીના કમળનું વર્ણન. Trથાર્થ –જળની ઉપર બે કેશ ઉંચું, દ્રહના વિસ્તારથી પાંચામાં ભાગ જેટલા વિસ્તારવાળું અને વિસ્તારથી અર્ધ જાડું એવું દેવીઓનું મૂળ કમળ હોય છે . ૩૭
વિસ્તાર્થ—અહિં જળની ઉપર બે ગાઉ ઉંચું કહેવાથી જળથી એટલું અધર સમજવું, કમળપત્રને સમુદાયજ જળથી બે ગાઉ જેટલે દૂર છે, જેથી કમળ તો જળને અડીને રહ્યું છે એમ ન જાણવું. અર્થાત્ જળની સપાટી ઉપર જેમ તરતું રાખ્યું હોય તેવું નથી પરંતુ કમળપત્ર અને જળ એ બેની વચ્ચે બે ગાઉનું આંતરું વા આકાશ છે. જે એ બે ગાઉ અંતરાલના કહ્યા હોય તે પુન: કમળની ઉંચાઈ કહેવી તે બાકી જ રહે છે, માટે જ જાડાઈ કહેવાશે તે કમળની ઉંચાઈ જાણવી. તથા દ્રહને વિસ્તાર પાંચસે યોજનાનો હોય તે તેના પાંચમા ભાગે ૧ યોજન, હજાર યોજન હોય તો તેના પાંચમા ભાગે બે
જન અને બે હજાર હોય ત્યાં તેના પાંચસામા ભાગે ચાર યેાજન એટલે કમળનો વિસ્તાર જાણવો. તથા વિસ્તારના અર્ધભાગે જાડાઈ કહેવાથી
જન ૧ પેજન અને ૨ યોજના જાડાઈ જાણવી. એજ કમળની પિતાની ઉંચાઈ જાણવી. અર્થાત્ બાહ્યનાં બે દ્રહોનાં મૂળકમળ ૧ જન વિસ્તૃત અને બે યોજના જાડાં છે, તથા મધ્ય બે દ્રહોનાં મૂળકમળ ૨ જન વિસ્તૃત અને ૧ જન જાડાં છે, અને અભ્યન્તર બે દ્રહાનાં બે કમળ ૪ જન વિસ્તૃત અને ૨ જન જાડાં છે. એ પ્રમાણે દેવીઓનાં મૂળકમળ જાણવાં. . ૩૭ છે
અવતર:– ગાથામાં કમળના અવયવે જ્યારત્નના બનેલા છે તે કહે છે – मूले कंदे नाले, तं वयरारिद्ववेरुलियरूवं । igયમ તળન–વહિવેલ િ ૨૮ છે
શબ્દાર્થ – વર-વરત્ન
#s-મધ્ય પત્ર દિ–અરિષ્ટ રન્ન
તવજ્ઞિ–તપનીય સુવર્ણ વેસ્ટિગવેલ્ય રત
–બાહ્યદલ, બાહ્યપત્રો સંયુN-જાંબૂનદ સુવર્ણ
રત્તસગં–રાતા કેસરાવાળું સંસ્કૃત અનુવાદ मूले कंदे नाले तं वज्रारिष्टवेडूर्यरूपम् । जांबूनदमध्यतपनीयबाह्यदलं रक्तकेशरकं ॥ ३८ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. થઈ–દેવીનું તે મૂળ કમળ મૂળમાં વજરત્નનું છે, કંદમાં અરિષ્ટરત્નનું છે, અને નાળ વેડૂર્યરતમય છે, તથા જાંબૂનદસુવર્ણમય મધ્યપત્રવાળું અને તપનીય સુવર્ણમય બાહ્યપત્રવાળું તથા રાતા કેશરાવાળું છે. છે ૩૮
વિસ્તરથા–જમીનમાં ઉડા ઉતરેલે જટાજૂટ સરખો ભાગ તે મૂળ વારનમય હોવાથી વેતવણે છે, જમીનની સપાટીસ્થાને રહેલ તથા મૂળ અને નાળની વચ્ચેને જડ-જડથા રૂપ ભાગ તે અરિષ્ઠરત્નને [ શની સર] શ્યામ વણે છે, તથા નાળ રૂપ સ્કંધ તે વૈર્યરત્નમય (પાનાનો) હોવાથી લીલા વર્ણને છે, તથા કમળપુષ્પના પત્ર સમુદાયને ઘેરીને ચારબાજુ રહેલ ચાર બાપ તપનીયસુવર્ણનાં હોવાથી લાલ વર્ણનાં છે, અને અંદરના સર્વ પુષ્પપત્ર જાંબૂનદ સુવર્ણમય હોવાથી અતિઅલ્પ રક્તવર્ણવાળાં છે, અને વેતતા અધિક છે, વળી ગ્રન્થાન્તરે આ અભ્યન્તરપત્રને પીતસુવર્ણમય પણ કહ્યાં છે, ક્ષેત્રલેકપ્રકાશમાં શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિને અનુસારે બાપત્રોને વેઠ્યરતમય કહ્યાં છે, અને આ ગાથામાં તપનીય સુવર્ણમય કહ્યાં છે, એ તફાવત છે. તથા કેસરી એટલે કર્ણિકાની સર્વબાજુએ ફરતો કેસરના તંતુસરખો ભાગ તે રક્ત સુવર્ણમય હોવાથી લાલ વર્ણન છે. જે ૩૮ છે
વતનઃ—આ ગાથામાં કમળની કર્ણિકા અને તે ઉપર રહેલ શ્રીદેવીનું ભવન તેનું પ્રમાણ વિગેરે કહે છે –
कमलद्धपायपिहलुच्च-कणगमयकण्णिगोवरिं भवणं । अद्धेगकासापहुदाह-चउदसयचालवणुहुच्चं ॥ ३९ ॥
શબ્દાર્થ – મઢ અદ્ભ-કમળથી અર્ધ
બદ્ધ રૂાવોસ–અર્ધ ગાઉ અને એક ગાઉ પાર–પાદ, ચાળા ભાગે
દુિ –પૃથ-વિસ્તાર, અને દીર્ઘતા દુર ૩૨-પહોળાઈ અને ઉંચાઈ ૪૩૨સવાર-ચૌદસો ચાલીસ WrTમા-કનકમય, સુવર્ણમય
ધyધનુષ ત્રિા કવરિં–કર્ણિકા ઉપર
૩ઘં-ઉંચું સંસ્કૃત અનુવાદ. कमलार्धपादपृथुलोचकनकमयकर्णिकोपरि भवनम् ।
પુર્વવતારરત્નાશ રૂ8
Page #158
--------------------------------------------------------------------------
Page #159
--------------------------------------------------------------------------
________________
આ
ભાઠ્યપત્ર
શ્રી મહેાધ્ય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર.
બાલ્પપત્ર
" કહેવીનું મૂઝ મ∞
નાળ (મેહુર્મની)
તપની બ મ પ ત્ર
બાહ્યપત્ર
રરત્નનો
કમળ જ અદ્વીપની જગતી સરખી પરંતુ ૧૮ યેાજન ઉંચી જગતીવડે વીંટાયલું છે.
E 1.
૨૬, પૃ. ૩ ]
VV
Page #160
--------------------------------------------------------------------------
Page #161
--------------------------------------------------------------------------
________________
કમળ વર્ણન.
૭૩
થાર્થ –કમળના વિસ્તારથી અર્ધ પૃથ-વિસ્તારવાળી અને કમળવિસ્તારથી ચોથા ભાગ જેટલી ઉંચી સુવર્ણની કર્ણિકા છે, તે ઉપર દેવીનું ભવન છે, તે ભવન બે ગાઉ વિસ્તારવાળું ૧ ગાઉ દીર્ધ અને ચૌદસો ચાલીસ ધનુ ઉંચું છે. ૩૯
વિસ્તરાર્થ–તે કમળમાં કણિકા છે, ત્યાં કર્ણિકા તે કમળને બીજકોશ. જેની અંદર અનેક મણિમય બીજ ( લીલી કમળકાકડીઓ ) રહેલી છે, જેને આકાર લિંબડાની લિંબાડીએ સરખો હોય છે, તે બીજકોશ રૂપ કર્ણિકા ઊર્ધ્વસ્થિત શરાવ સરખી અથવા સોનીની એરણ સરખી પણ વૃત્ત આકારવાળી હોય છે. તે કમળના પુષ્પપત્રની વચ્ચે હોય છે, અને પત્રે એ કર્ણિકાને ચારે બાજુ વીટાઈને રહેલાં હોય છે. કમળદળની ઉંચાઈ બે ગાઉ ઈત્યાદિ છે, ત્યારે કર્ણિકાની ઉંચાઈ તેથી પણ અધી એટલે ૧ ગાઉ ઇત્યાદિ છે. માટે ગાથામાં કહેવા પ્રમાણે કમળને વિસ્તાર ૧–ર–૪ જન છે, ત્યારે તેથી અર્ધ પ્રમાણ કર્ણિકાને વિસ્તાર ૦–૧–૨ યાજન છે, અને કમળવિસ્તારના ચોથા ભાગે કર્ણિકાની ઉચાઈ છા-બા-૧ જન છે, એવી એ સુવર્ણકર્ણિકા ઉપર તે તે દ્રહની દેવીનું ભવન બે ગાઉ હાળું ૧ ગાઉ લાંબુ અને ૧૪૪૦ ધનુષ ( એટલે ૬૦ ધનુષન્યૂન ના ગાઉ ) ઉંચું છે.
પ્રમા–કમળનું તથા કર્ણિકાનું વિસ્તારાદિ પ્રમાણ જેમ ત્રણે કહયુગમાં જુદું જુદું કહ્યું તેમ ભવનનું પ્રમાણ જૂદું જુદું ન કહેતાં એકજ કેમ કહ્યું ?
સત્તા –કમળ અને કણિકાઓ ભિન્ન ભિન્ન પ્રમાણુવાળી છે, અને સર્વે કહોમાં ભવને એક સરખા પ્રમાણમાં છે માટે.
એ પ્રમાણે ચાર ગાઉ વિસ્તારવાળા કમળમાં બે ગાઉ વિસ્તારવાળી કર્ણિકા અને તેમાં પણ એક ગાઉ દીર્ઘ ભવન જેમ પદ્મદ્રહમાં યોગ્ય અવસ્થાનથી રહી શકે છે. તેમ બીજા ક્રમાં પણ દેવીભવનો યોગ્ય અવસ્થાનથી રહ્યાં છે, ભવનની ચારે બાજુ છૂટ પણ સારી રહે છે, અને તેથી વિશેષ શભનિક દેખાય છે. || ૩૯ ||
અવતરજ:–આ ગાથામાં દ્રહદેવીના ભવનનાં ત્રણ પ્રકાર તથા ભવનની અંદર દ્રહદેવીની શય્યા છે તે કહે છે – पच्छिम दिसिविणु धणु पण-सय उच्च ढाइजसयपिहुपवेसं । दारतिगं इह भवणे, मज्झे दहदेविसयणिजं ॥ ४०॥
Page #162
--------------------------------------------------------------------------
________________
ex
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
શબ્દા
વિષ્ણુ—વિના (અ)ăાફ્સય-અઢીસા ધનુપ્ વિદુ–પૃથુ, વિસ્તૃત વેસ–પ્રવેશ, ઉંડાઇ
વારતિય~ત્રણ દ્વાર મન્ને અતિ મધ્ય ભાગે સનિ—શયનીય, શય્યા.
સંસ્કૃત અનુવાદ
पश्चिमदिशिवर्जधनुः पंचशताच्चसार्धद्विशतपृथुप्रवेशं । द्वात्रिकमिह भवने, मध्ये द्रहदेवीशयनीयम् ॥ ४० ॥
ગાથાર્થ:—પશ્ચિમ દિશિ વિના શેષ ત્રણ દિશામાં પાંચસા ધનુષુ ઉંચાં અને અઢીસા ધનુષુ પહેાળાઈ તથા પ્રવેશવાળાં ત્રણ દ્વાર આ ભવનમાં છે, તેમજ ભવનના અતિમધ્યભાગમાં દ્રુહદેવીની એક શય્યા છે !! ૪૦ !!
વિસ્તાર્ય:--સુગમ છે. વિશેષ એ કે અહિં દ્વારની જેટલી પહેાળાઈ તેટલેાજ પ્રવેશ જાણવા. દ્વારને જેટલે ભાગ ઉલ્લંધન કરવે તેટલા પ્રવેશ કહેવાય, જેથી વિસ્તાર અને પ્રવેશ એ બે જૂદા જાણવા, પરન્તુ “વિસ્તારવાળા પ્રવેશ’ એવા અર્થ ન કરવા.
।। ભવનમાં દ્રદેવીની શય્યા !
શય્યાનુ` કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે~શય્યાના મુખ્ય ચાર પાયા સુવર્ણ ના છે, મૂળ પાયાને વિશેષ દ્રઢ કરવાના પ્રતિપાયા ( કમાન આકારે ઇસને અને પાયાને લગાવેલા તીર ) અનેક મણિરતના છે, ઈસ વિગેરે જા અનદ સુવર્ણ ની છે, વચમાં દોરી અથવા પાટી ભરેલી છે તે અનેક મણિમય છે. લેાહિતાક્ષ રનમય ઉશીકાં છે, તપનીય સુવર્ણ મય ગાલમસૂરિ છે, તે શય્યા ઉપર પુન: દેવીના શરીર પ્રમાણુ લાંખી ગાદી પાથરેલી છે, પુન: ગાદી ઉપર શરીર પ્રમાણુ એ લાંબાં ઉશીકાં એ પડખે છે, તેમજ પગસ્થાને અને શીર્ષસ્થાને પણ ઉશીકું છે, જેથી બે બાજુ ઉંચી ( અથવા ચારે તરફ ) ઉન્નત અને વચ્ચે ગંભીર ( કંઈક ઉંડી) છે, વળી જેમાં પગ મૂકતાસાથે નીચા ઉતરી જાય એવી પાચી અને કામળ શમ્યા છે, વળી તેવી શય્યા ઉપર પણ સૂતી વખતે પાથરવાની ચાદર પાથશૈલી છે. અને હું સૂવાના વખતે તે ચાદર ઉપર પણ બીજે એછાડ પાથલા રહે છે, વળી તે શય્યાના ચારે પાયા ઉપર ઉભી કરેલ લાકડીઓના
Page #163
--------------------------------------------------------------------------
________________
કમળ વલય સ્વરૂપ,
આધારે એક સુંદર મચ્છરદાની બાંધેલી છે, તે વડે તે શા ઘણીજ શોભે છે. જ્યાં જ્યાં દેવ દેવીઓની શાસંબંધિ કથન આવે ત્યાં ત્યાં એવા છત્રપલંગ યુક્ત શય્યાઓ જાણવી. કે ૪૦ ||
નવતર –હવે આ ગાથામાં કહેદેવીનાં આભૂષણ રાખવાનાં કમળનું હું વર કહે છે–
ते मूलकमलद्धपमाणकमलाण अडहिअसएणं । परिरिकत्तं तब्भवणे-सु भूसणाईणि देवीणं ॥ ४१ ॥
શબ્દાર્થ – તે–તે (મૂળ કમળ)
ઉરિવરંપરિક્ષિત, વીટાયેલું મૂત્ર–મુખ્ય કમળથી
તમને સુતે ઉપરના ભવનમાં બહુપમા-અર્ધ પ્રમાણુવાળાં
મુસા –આભૂષણ આદિ સબગિનર્જ-આઠ અધિક સે
તેવી-દેવીઓનાં [એકસો આઠ]
સંસ્કૃત અનુવાદ तन्मूलकमलार्धप्रमाणकमलानां अष्टाधिकशतेन । परिक्षिप्तं तद्भवनेषु भूषणादीनि देवीनाम् ॥ ४१ ॥
ધાર્થ:–તે મૂળ કમળથી અર્ધપ્રમાણવાળાં [ કમળોના ૧૦૮ વડે એટલે] ૧૦૮ કમળ વડે તે મૂળ કમળ વીટાયેલું છે, અને તે ઉપરના ભાવમાં (૧૦૮ ભવનમાં) કહદેવીઓનાં આભૂષણ વિગેરે રહે છે કે ૪૧ !
વિસ્તરાર્થ –પૂર્વે કહેલા સવિસ્તર ભાવાર્થને અનુસાર સુગમ છે. વિશેષ એજ કે અહિં અર્ધ પ્રમાણુ કહ્યું તે જળથી ઉપરના ભાગે રહેલ કમળની ઉંચાઈ પહોળાઈ અને જાડાઈનું અર્ધ પ્રમાણ જાણવું, તેમજ ભવનસંબંધિ લંબાઈ પહેળાઈ ઉંચાઈ વિગેરે સર્વ અર્ધ પ્રમાણ જાણવી, પરંતુ જળની અંદર રહેલા નાળની ઉંચાઈનું અર્ધપ્રમાણુ ન જાણવું, કારણકે નાળ તે સર્વ કમળની જળપર્યન્ત ૧૦ એજન ઉંચી છે, માટે તેમાં અર્ધપ્રમાણ ન લેવાય.
તથા કમળના છએ વલો અર્ધ અર્ધ પ્રમાણના હેવાથી ઈદ્રોના પ્રાસાની પંક્તિઓવત્ ઘણી સુંદર રચના દેખાય છે, તેમજ પરિવાર દેવે વિગેરેના
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. કમળો ચઢતા ઉતરતા દરજજા પ્રમાણે મોટાં નાનાં હોય તેજ સમર્યાદ ગણાય, નહીતર જેવું સ્વામીનું સ્થાન તેવું સેવકનું સ્થાન એ લોકિક રીતે પણ શોભાસ્પદ નથી ૫ ૪૧ છે
અવત:–આ બે ગાથામાં તે મૂળકમળને ફરતું રીનું ઉર્જા કહે છે– मूलपउमाउ पुट्विं, महयरिआणं चउण्ह चउ पउमा । अवराइ सत्त पउमा, अणिआहिवईण सत्तण्हं ॥४२॥ वायव्वाईसु तिसु सुरि-सामण्णसुराण चउसहस पउमा। अट्ठ दस बार सहसा, अग्गेयाइसु तिपरिसाणं ॥४३॥
શબ્દાર્થમૂછવામા-મૂળ કમળથી (ની) : 81 –અપર દિશામાં, પશ્વિમમાં મારિક-મહત્તરિકા દેવીઓનાં
mયાજિ –અનીકાધિપતિઓનાં, 3–ચારનાં
સેનાપતિઓનાં ૨૩૩-ચાર કમળ
સત્ત–સાતનાં સુરિ–દેવીના
–અગ્નિઆદિ દિશામાં સામUTણુIT-સામાનિક દેવનાં | તિ રમ-ત્રણ પર્ષદાના દેનાં
સંસ્કૃત અનુવાદ मूलपात् पूर्वस्यां महत्तरिकाणां चतसृणां चत्वारि पनानि । अपरायां सप्त पनानि अनीकाधिपतीनां सप्तानाम् ॥ ४२ ॥ वायव्यादिषु तिसृषु सुरीसामान्यसुराणां चत्वारि सहस्त्राणि पद्मानि ।
अष्ट दश द्वादश सहस्त्राणि, आग्नेयादिषु त्रिपर्षदाम् ॥ ४३ ॥
Tયા:–મૂળ કમળથી પૂર્વ દિશામાં ચાર મહત્તરિકા દેવીઓનાં ચાર કમળે છે, અને પશ્ચિમ દિશામાં સાત સેનાધિપતિઓનાં સાત કમળો છે છે કર છે તથા વાયવ્ય આદિ ત્રણ દિશાઓમાં [એટલે વાયવ્ય દિશામાં ઉત્તર દિશામાં અને ઈશાન દિશામાં ] દેવીના સામાનિક દેવનાં (ચારહજાર સામાનિકનાં) ચારહજાર કમળે છે, અને અગ્નિકેણ આદિ ત્રણ દિશામાં (અનિકેણ દક્ષિદિશા અને નૈઋત્યકેણમાં) ત્રણ પર્ષદાના દેશનાં અનુક્રમે ૮૦૦૦-૧૦૦૦૦૧૨૦૦૦ કમળે છે . ૪૩ છે
Page #165
--------------------------------------------------------------------------
________________
મહત્તરિ વિગેરે દેવી તથા તેનું સ્વરૂપ. વિસ્તર–મહત્તરિકા એટલે દેવીની વડેરી દેવીઓ વૃદ્ધાએ સરખી જાણવી. જે દ્રદેવીઓને પણ પૂજ્ય દેવીઓ છે, તેવી ફક્ત ચાર દેવીઓ છે તેનાં ચાર કમળ દેવીના મુખ્ય કમળથી પૂર્વ દિશામાં છે. તથા મહિષનું (પાડાનું), અશ્વનું, હસ્તિનું, રથનું, સુભટનું, ગંધર્વનું અને નટનું સન્ય, એમ સાત પ્રકારનાં સૈન્ય દરેક દેવીને છે, તે સાત સૈન્યના સાત અધિપતિ તે સાત સેનાપતિનાં સાત કમળ પશ્ચિમ દિશામાં છે.
તથા દ્રહદેવીની સરખી ત્રાદ્ધિવાળા મહર્થિક દેવે ચાર હજાર છે, કે જેઓ દ્રદેવીના કારભારમાં પણ કંઈક ભાગ લેનારા હોય છે, કહદેવીના ચવી ગયા પછી જ્યાં સુધી બીજી દેવી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રાજવહિવટ એમાંના મુખ્ય ચાર પાંચ દે મળીને ચલાવે છે, એવા તાજ વિનાના રાજા સરખા એ સામાનિક દેવોનાં ચાર હજાર કમળ વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં અનેક પંક્તિથી ગોઠવાયાં છે.
તથા આ દ્રહદેવીઓને દરેકને ત્રણ ત્રણ સભાઓ છે, સભાનાં નામ સ્પષ્ટ જેવામાં આવ્યાં નથી, પરંતુ સમિતા ચંડ અને જાતા નામની સભાઓ સંભવે છે. પહેલી અભ્યન્તરસભા બીજી મધ્યસભા અને ત્રીજી બાદ્યસભા ગણાય છે, અભ્યત્તેરસભાના દેવ ઘણું માન ભાવાળા હોવાથી દેવી લાવે ત્યારે જ દેવી પાસે જનારા હોય છે, મધ્યસભાના દે બોલાવે અથવા ન બેલાવે તે પણ જરૂર પડયે દેવી પાસે જાય છે, અને બાહ્યસભાના દે દેવીના બોલાવવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ વિના બોલાવ્યું કામ હોય કે ન હોય તોપણ આવજા કરનારા હોય છે. તથા અમુક કાર્ય કરવા માટે પ્રથમ અભ્યત્ર સભા સાથે મંત્રણા ચાલે છે, અને નિર્ણય પણ અભ્યન્તરસભા દ્વારાજ થાય છે, કાર્યનો નિર્ણય વિચાર્યા બાદ મધ્યસભાને તે નિર્ણય સંભળાવવામાં આવે છે, અને મધ્યસભા તે કાર્ય કરવા માટે બાહ્યસભાને સેપે છે. એવી તે બાહ્યસભા તે નિણત થયેલા કાર્યને કરવાવાલી હોય છે, પરન્તુ ગુણદેષની ઉદ્ભાવના કરવાનું તેઓને છેજ નહિ. એ પ્રકારની ત્રણ સભાઓમાં અનુક્રમે ૮ હજાર ૧૦ હજાર ને ૧૨ હજાર દે છે, તેનાં ૮૦૦૦-૧૦૦૦૦૧૨૦૦૦ કમળ અગ્નિકોણ દક્ષિણ અને મૈત્રત્યકેણ એ ત્રણ દિશામાં ઘણી પંક્તિથી ગોઠવાયેલાં છે. એ પ્રમાણે આઠે દિશામાં મળીને ૩૪૦૧૧ કમળે વિષમ વલયાકારે ગોઠવાયાં છે. દતિ ક્રિતીર વય / ૪૩ //
T:હવે આ ગાથામાં મૂળ મળને ફરતું ત્રિી વય કહે છે–
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. इअ बीअ परिकेवो, तइए चउसुवि दिसासु देवीणं । चउ चउ पउमसहस्सा सोलस सहसाऽऽयरकाणं ॥४४॥
શબ્દાર્થ –
rગ વીક-એ બીજો રિવો–પરિક્ષે૫; વલય તા-ત્રીજા વલયમાં
સોસ સા–સેલહજાર બાવરા –આત્મરક્ષકોનાં, અંગરક્ષક
દેવાનાં
સંસ્કૃત અનુવાદ, इति द्वितीयपरिक्षेपः, तृतीये चतसृषु अपि दिशासु । चत्वारि चत्वारि पद्मसहस्त्राणि, षोडश सहस्त्राण्यात्मरक्षकाणाम् ॥४४॥
—એ પૂર્વગાથામાં બીજે પરિક્ષેપ (બીજું વલય) કો. હવે ત્રીજા વલયમાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળો મળી સોળહજાર કમળ છે તે દેવીના આત્મરક્ષક દેવાનાં કમળ છે (અર્થાત્ દેવીના અંગરક્ષક દેવો ૧૬૦૦૦ છે.) જ છે
વિસ્તા–સુગમ છે. વિશેષ એજ કે-દેવીના અંગને કોઈપણ જાતનું નુકશાન થવા ન પામે તેવી રીતે ઉઘાડાં શસ્ત્ર કરી નજર રાખનારા સાવધાન વૃત્તિવાળા ૧૬૦૦૦ દેવ છે, તે દેવી સભામાં બેસે ત્યારે પણ ઉઘાડાં શસ્ત્ર રાખી ચાર દિશામાં ચાર ચાર હજારની સંખ્યાએ ગોઠવાઈ જાય છે. માટે એ અંગરક્ષક દેવે કહેવાય છે, ઈન્દ્રાદિ સર્વ અધિપતિ દેને સામાનિક અંગરક્ષક સૈન્ય અને સભાના દે હોય છે, તેમજ આભિગિક દેવો પણ હોય છે. એ ૧૬૦૦૦ અંગરક્ષક દેવનાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળ છે ૪૪
નવતર –હવે આ ગાથામાં મૂળ કમળને ફરતાં આભિયોગિક દેવોનાં ત્રણ વલય એટલે ૪-૧-૬ વસ્ત્ર કહે છે
अभिओगाइतिवलए, दुतीसचत्ताऽडयाललक्खाई। इगकोडिवीसलका, सड्ढा वीसं सयं सव्वे ॥ ४५ ॥
Page #167
--------------------------------------------------------------------------
Page #168
--------------------------------------------------------------------------
________________
।। द्रद्ददेवीना परिवारकमळनां ६ वलय ॥
સર્વ કમ ૧૨૦પ-૧૧,
વિધાન
કર્મ
" Fબ ધ કનકાળાં મળે.
ઉત ૨
=
=
- ઉ.૨દશાના અંગ
શિક્ષક દેવાં_BE 4 દે ડ્રો નાં _/
૪૦૦૦
અરસા મ
ર
)
૧૦.
પશ્ચમ
1ીજી
આS કમળ
અમરક્ષક દેવના. |
*
@ સભાન
૨૦ ૦ ૦ ૦
અને સમાન \
૪૦૦૦ કમળ દ*
૩૨૦૦૦ ૦૦ ૪૦૦૦૦૦૦
નાવના, ત્રિ
%
રાના એગ ૨ સકે :
કમળ એચત૨ ૧૧
૪૮ ૦ ૦ ૦ ૦૦ ઉમ
સાબદા ફ
મ યે
નોમિક *
ગક દેવા સંઘ
* કમળ બી ક્ષે આબો
દક્ષિણ
1
શ્રી મહેદી પ્રિન્ટીંગ રસ---ન કન,
Page #169
--------------------------------------------------------------------------
Page #170
--------------------------------------------------------------------------
Page #171
--------------------------------------------------------------------------
________________
કમળ વલય વર્ણન.
શબ્દાઃ—
અમિયાદ-આભિયાગિક દેવાના તિ વ–ત્રણ વલયામાં
જુતીસ ( હારૂં )બત્રીસ ( લાખ ) ચત્ત ( છરાદું )-ચાલીસ ( લાખ ) અવાજ હરવાનું-અડતાલીસ લાખ
હિ—એક ક્રોડ વીસજરા–વીસ લાખ
સટ્ટા-સા, અર્ધ સહિત (૫૦૦૦૦ સહિત ) વીસ યં એકસાવીસ.
સંસ્કૃત અનુવાદ
wwwAMVIN
&
आभियोगिकादित्रिवलयेषु द्वात्रिंशच्चत्वारिंशदष्टचत्वारिंशल्लक्षाणि । एका केटि र्विंशतिलक्षाणि सार्धानि विंशत्यधिकं शतं सर्वाणि ।। ४५ ॥
ગાથાર્થ:——આભિયાગિક વિગેરે દેવાના ત્રણ વલયમાં અનુક્રમે ૩૨૦૦૦૦૦, ૪૦૦૦૦૦૦, ૪૮૦૦૦૦૦ કમળા છે. તે સર્વ મળીને એક ક્રોડ વીસલાખ અને લાખના અર્ધ સહિત એટલે પચાસહજાર એકસાવીસ (૧૨૦૫૦૧૨૦ )છે ॥ ૪૫ ૫
વિસ્તરાર્થ:——સુગમ છે. વિશેષ એ કે–આભિયાગિક એટલે કહ્યું કાર્ય કરનારા સેવક દેવા. તથા ગાથામાં મિત્રોનાર્ એ પદમાં -આદિ શબ્દ છે, તે આભિયાગિક સિવાયના બીજા પણ દેવાને ગ્રહણ કરવા માટે નથી, પરન્તુ આભિયાગિકના ત્રણ પ્રકારને સૂચવનારા છે. ઉત્તમ મધ્યમ ને અધમ કાર્ય કરવાના ભેદથી આભિયાગિકના ત્રણ ભેદ પડયા છે તે પૂર્વે ૩૬મી ગાથાના વિસ્તરામાં દર્શાવ્યું છે એ પ્રમાણે છએ વલયનાં કમળો અને ૧ મુખ્ય કમળ મળી એક ક્રોડ વીસ લાખ પચાસહજાર એકસાવીસ કમળો છે. એ સ સચિત્ત પૃથ્વીકાય રતનાં છે. ખીજા પણ વનસ્પતિકમળા એ દ્રહમાં હજારો છે. વળી કમળ એ જોકે કમલિનીનુ પુષ્પ વ્યવહારમાં ગણાય છે, પરન્તુ અહિં તેા કમળના આકારનાં પૃથ્વી પરિણામી વૃક્ષેમજ જાણવાં, જેથી કંદમૂળ ઈત્યાદિ
કથન ઘટી શકે છે. !! ૪૫ ૫
અવતરણ: -પૂર્વ કહેલા પદ્મદ્રહ આદિ ૬ મહાદ્રામાં નદીઓને નીકળવાનાં એ બે ત્રણ ત્રણ દ્વાર છે તે દ્વારાનુ સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે——
पुव्वावरमेरुमुहं, दुसु दारतिगंपि सदिसि दहमाणा । असिईभागपमाणं, सतोरणं णिग्गयणअं ॥ ४६ ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
શબ્દાર્થ – પુર્વ અવર–પૂર્વે અને પશ્ચિમે
નિ–એંસીમા મેવ મુહં–મેરૂ સન્મુખ
મામા-ભાગે પ્રમાણવાળું –બે સરોવરોમાં
સાર–તરણ સહિત ટ્રાતિ પિ–ત્રણે દ્વાર પણ
જવાય-નિર્ગત, નિકળેલી સરિસિમા -સ્વદિશિદ્રહને માનથી | -નદીવાળું
સંસ્કૃત અનુવાદ पूर्वापरमेरुमुखं द्वयो रित्रिकमपि स्वदिशि द्रहमानात् । अशीतितमभागप्रमाणं, सतोरणं निर्गतनदीकम् ।। ४६ ।।
પથાર્થ–બે સરોવરમાં અનુક્રમે પૂર્વ દિશા તન્મુખ પશ્ચિમ દિશા સન્મુખ અને મેરૂ પર્વત સન્મુખ એમ ત્રણ ત્રણ દ્વાર છે, અને તે દ્વાર પોતાની દિશિએ રહેલા દ્રહના પ્રમાણુથી એંસીમા ભાગના પ્રમાણવાળું (= વિસ્તૃત) છે, તોરણ સહિત છે, અને દરેકમાંથી એકેક મહાનદી નિકળી છે, એવાં એ ત્રણ દ્વાર છે. ૪૬
વિસ્તરાર્થ:–બહારના બે દ્રામાં ત્રણ ત્રણ દ્વાર છે. ત્યાં પદ્મદ્રહમાં પૂર્વદિશાએ તારણ સહિત (દ્વાર આગળને કમાનભાગ તે સહિત) જે દ્વાર છે તે ૬ (સવા 9) જન પડેલું છે, કારણકે પૂર્વ દિશિ તરફ દ્રહનું પ્રમાણ ૫૦૦ એજન છે, અને પાંચસાનો એંસીમ ભાગ સવા છ જન છે, માટે એ ૬ જન વિસ્તારવાળા પૂર્વદ્વારમાંથી નાની નામની મહાનદી દા જનના પટ–પ્રવાહથી નિકળી છે. પશ્ચિમ દિશામાં દ્રહનું પ્રમાણુ પાંચસા યોજના હેવાથી તેના એંસીમા ભાગે દા જન વિસ્તારવાળા દ્વારમાંથી સિંધુ નવી નામની મહાનદી પણ એટલાજ પ્રવાહ-પટવાળી નિકળી છે, તથા ઉત્તર દિશામાં દ્રહનું પ્રમાણ ૧૦૦૦ એજન હોવાથી તેના એંસીમા ભાગે સાડાબાર યોજન વિસ્તારવાળું ઉત્તરદિશિનું દ્વાર છે, તેમાંથી હિતારા નવી ૧૨ા એજનના પ્રવાહવાળી નિકળી છે. એ પ્રમાણે પદ્મદ્રહનાં ત્રણ દ્વારમાંથી ત્રણ નદીઓ ત્રણ દિશાએ નિકળી, તેમાં ગંગા અને સિંધુ નદી પર્વત ઉપર કેટલાક જન સુધી વહીને ભરતક્ષેત્ર તરફ વળી, અને હિતાંશા નદી પર્વત ઉપર સીધી વહીને હિમવંતક્ષેત્રમાં પડે છે. એ ત્રણે દ્વારે એકેક તેર સહિત છે, તોરણ એટલે નદીના પ્રવાહ ઉપર દેખાતો કમાન આકારવાળે અને કમાડવિનને દ્વારભાગ સરખો દેખાવ જાણુ. ,
Page #173
--------------------------------------------------------------------------
________________
ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન. તથા એરાવતક્ષેત્રના પુંડરીકદ્રહનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર પાંચસે લેજન હોવાથી તેના એંસીમા ભાગે ૬ જન જેટલા વિસ્તારવાળાં બે દ્વારમાંથી રસ્ત અને રવતી નામની મહાનદી કા જન પ્રવાહથી નિકળી કંઇક જન પર્વત ઉપર વહી રાવત ક્ષેત્ર તરફ વળે છે, અને દક્ષિણ દિશા તરફ ૧૦૦૦
જન કહપ્રમાણ હોવાથી તેના એંશીમા ભાગે ૧૨ યજન વિસ્તારવાળા દ્વારમાંથી ૧૨ા જન પ્રવાહ વિસ્તારવાળી સુવર્ણજૂ નદી નામની મહાનદી નિકળી સીધી પર્વત ઉપર વહી હિરણ્યવંત ક્ષેત્રમાં પડે છે. એ પ્રમાણે શિખરી પર્વત ઉપરના પુંડરીકદ્રહનાં ત્રણ દ્વારા પણ તરણ સહિત અને નદીના નીકળતા પ્રવાહવાળાં છે. ૪૬ /
અવતર:– પૂર્વોક્ત છ મહાદ્રહ પૈકી બે મહાદ્ધના દ્વારેનું વર્ણન કરીને શેષ ચાર મહાદ્રામાંથી નદીઓને નીકળવાના દ્વારેનું વર્ણન આ ગાથામાં કહેવાય છે– जामुत्तरदारदुर्ग, सेसेसु दहेसु ताण मेरुमुहा ॥ सदिसिदहासियभागा, तयद्धमाणा य बाहिरिया ॥४७॥
શબ્દાર્થ – નામુત્તર-દક્ષિણ અને ઉત્તર દિશાએ ! વિસા-પિતાની દિશામાં રહેલ સાર-બે બે બારણા
દ્રહના સે;–બાકીના
સામાએિંશીમા ભાગે -દ્રહોને વિપ
તદ્દમાળા-તેનાથી અર્ધ પ્રમાણ તા–તેઓમાં મેમુમેરૂ સન્મુખ
હરિયા–બહારનાં.
સંસ્કૃત અનુવાદ, यामोत्तरद्वारद्विकं, शेषेषु द्रहेषु तेषां मेरुमुखानि । स्वदिग्द्रहाशीतिभागानि, तदर्धमानानि च बाह्यानि ॥ ४७ ॥
:–શેષ ચાર દ્રહને વિષે દક્ષિણ અને ઉત્તર દિશાએ બે બે દ્વારા છે તેમાંથી જે દ્વારે મેરૂ સન્મુખ રહેલા છે તે પિતાની (મેરૂસન્મુખ) દિશામાં
વાળા
Page #174
--------------------------------------------------------------------------
________________
wwww
w
શ્રી લઉં ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. રહેલ પ્રહની લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તથા બાહ્યનાં (દક્ષિણ તથા ઉત્તરના) દ્વારે તેની (મેરૂસન્મુખ દ્વારની) અપેક્ષાએ અર્ધ પ્રમાણવાળાં છે. જે ૪૭
વિસ્તરયં–બાકી રહેલા મહાપદ્મદ્રહ, મહાપુંડરીકદ્રહ, તિગિછિદ્રહ, કેસરીકહ એ ચાર દ્રહમાં દક્ષિણ ઉત્તર બે બે દ્વાર છે. તેમાં મેરૂપર્વત તરફ જે દ્વાર છે તે મેરૂપર્વત તરફ દ્રહની લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તે આ પ્રમાણે-મહાપદ્મદ્રહ, તથા પુંડરીકહ, મેરૂ પર્વત તરફ ૨૦૦૦-જન લાંબે છે. તેને એંશીમે ભાગ ૨૫ પેજન આવે. એટલે તે બન્ને દ્રહોનું દ્વાર–મેરૂપર્વત તરફ ૨૫ જન વિસ્તારવાળું છે. તેમજ બાહ્યના ( મેરૂપર્વતતરફ નહિં પણ લવણસમુદ્રતરફના) મેરૂસન્મુખ દ્વારની અપેક્ષાએ અર્ધપ્રમાણ વાળા એટલે સાડાબાર ૧રા જન પ્રમાણુ વિસ્તારવાળી છે કારણકે તે તરફ દ્રહની લંબાઈ એકહજાર યોજન પ્રમાણ છે. તેને એંશીમો ભાગ સાડાબાર
જન આવે. વળી તેજ પ્રમાણે તિર્ગિછીદ્રહ તથા કેસરીદ્રહ મેરૂસન્મુખ ૪૦૦૦ ચારહજાર યોજન પ્રમાણ વિસ્તારવાળા છે. તેને એંશીમે ભાગ ૫૦ પચાસ
જન આવે. તેથી તે બન્ને દ્રહોના મેરૂસન્મુખ દ્વારે પચાસ એજન પ્રમાણે વિસ્તારવાળા છે. અને બાહ્યના (મેરૂસન્મુખ નહિ પરંતુ લવણ સમુદ્ર તરફના) દ્વારે તેનાથી અર્ધ પ્રમાણવાળા એટલે ૨૫ યોજન પ્રમાણ વિસ્તારવાળાં છે. અહિં એ પણ સાથે સમજી લેવું જે તે સર્વ દ્વારે તોરણ ( દ્વાર આગળ કમાનના ભાગ) સહિત છે, તેમજ દરેક દ્વારમાંથી નદીઓ વહે છે. ૪૭
સંવતર –હવે આ ગાથામાં નદીઓનાં નામ તથા તેને પ્રવાહ કહે – गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं णइचउकं । बहिदहपुव्वावरदार,-वित्थरं वहइ गिरिसिहरे॥४८॥
શબ્દાર્થ – T સિંદૂ-ગંગા નદી, સિધુ નદી. | પુને અવર-પૂર્વ પશ્ચિમના. “ સત્તા રવ-રક્તા નદી, રક્તવતી નદી. ફાયદ્વારના વિસ્તાર પ્રમાણે. વારં–બહારની, બાહ્ય બે ક્ષેત્રની. વ-વહે છે. T૬ ૨૩છું–નદી ચતુષ્ક, ચાર નદી. રિસિદ-ગિરિશિખરપર, પર્વત ઉપર.
–બાહ્ય કહયુગલના.
Page #175
--------------------------------------------------------------------------
Page #176
--------------------------------------------------------------------------
________________
॥ द्रहोमांथी निकळती नदीओ ॥
[
T[૦
૪
,
૮ ૨
]
આવન ફૂટ
૨ બ – પુંડરિક કર્યું
પ્રપાત કુંડ
કપતફડ
આ દ્રહમાંથી ત્રણુ દિવાના ડાર્ક ત્રણ નદીએ નીકળે છે, તે આવનકટ સુધી સીધી ચાલીને એ નદીધા બાહ્યકત્રિ નર કું વળી પર્વત ઉપરથી પ્રપાત કુ માં પડે છે, અને પછી કુ ડમાંથી દક્ષિણ કારે બહાર નિકઈ ક્ષેત્રમાં રહે છે, ઉત્તરદિશાની નદી સીધી વહી પ્રપાનકુંડમાં પડી ક્ષેત્રમાં મધ્યગિરિને કઈક દૂર રાખી ડાબી બાજુ વહે છે.
આ ચાર દ્રામાંથી ઉત્તર દક્ષિણ દ્વારે નિકળતી એ નદીએ સીધી પર્વત ઉપર કિનારા સુધી વહીને નીચે પ્રપાનમુડમાં પડી બહાર નીકળી ક્ષેત્રમાં મદયગિરિને છોડીને દાગુ નહી જમ£ માનું અને ઉત્તર નદી ડાબી બાજુ વડે છે.
મ હ પ દ૬ આદિ ૪
*ી મહાય પ્રત-ભાવનગર.
Page #177
--------------------------------------------------------------------------
Page #178
--------------------------------------------------------------------------
________________
ગગે પ્રમુખ નદીઓનું વર્ણન.
૮૩
સંસ્કૃત અનુવાદ गंगा सिंधू रक्ता रक्तवती बाह्यं नदिचतुष्कम् ।
बहिर्द्रहपूर्वापरद्वारविस्तरं, वहति गिरिशिखरे ॥४८॥ જા–ગંગા સિંધૂ રક્તા અને રક્તવતી એ બહારના ક્ષેત્રની ચાર નદીઓ બહારના દ્રહોના પૂર્વ પશ્ચિમ દ્વારના વિસ્તાર જેટલા પ્રવાહે પર્વતના શિખર ઉપર વહે છે. / ૪૮
વિસ્તર –પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે બાહ્યદ્રહ છે, કારણકે સર્વ પર્વતોથી બહારના ( છેલા) લઘુહિમવંત અને શિખરી એ બે પર્વત પર આવેલા છે. તે કહેના પૂર્વ દ્વારને અને પશ્ચિમ દ્વારને વિસ્તાર પૂર્વે કહ્યા પ્રમાણે સવા છ એજનને છે, માટે બહારના ક્ષેત્રોમાં વહેતી અને એજ બે દ્રામાંથી પૂર્વ પશ્ચિમ દ્વારે નીકળતી ગંગા સિંધુ રક્તા અને રક્તવતી એ ચાર બાહ્ય નદીઓ દરેક સવા છ યજનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે. એ રીતે કેટલા જન સુધી પર્વત ઉપર વહે છે તે વાત હવે પછીની ગાથામાં કહેવાશે. વળી જેમ આ ચાર નદીઓ બાહ્ય નદીઓ ગણાય છે, તેમ હિમવંત અને હિરણ્યવંતક્ષેત્રની ચાર નદીઓ મધ્યનદીઓ, અને હરિવર્ષ તથા રમ્ય ક્ષેત્રની ચાર નદીઓ અને ભ્યન્તરનદીઓ ગણાય. તથા મહાવિદેહની અપેક્ષાએ તે એ ચાર નદીઓ પણ મધ્ય નદીઓ ગણાય. અને મહાવિદેહની અભ્યન્તરનદીઓ કહેવાય, જંબદ્વીપ લઘુસંગ્રહણીમાં એ આઠે નદીઓને અભ્યન્તરનદીઓ કહેલી છે. ૪૮ )
કવતા –પૂર્વ ગાથામાં ચાર બાહ્ય નદીઓ દા જનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે એમ કહ્યું, અને હવે આ બે ગાથામાં તે નદીઓ પર્વત ઉપર કેટલા જન સુધી વહે છે અને ત્યારબાદ તેને પ્રવાહ ક્યાં પડે છે? તે પણ કહે છે.
पंचसय गंतुाणअगा-वत्तणकूडाउ बहिमुहं वलइ । पणसय तेवीसेहि, साहिअतिकलाहिं सिहराओ॥ ४९ ॥ णिवडइ मगरमुहोवम-वयरामय जिब्भियाइ वयरतले णिअगे णिवायकुंडे मुत्तावलिसमपवाहेण ॥ ५० ॥
Page #179
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
શબ્દા
તંતુ=જઇને, વહીને જિમન ભાવત્તળ કાન=પેાતાના નામવાળા આવર્ત્ત ન ફૂટથી હિમુહંમાહ્ય ક્ષેત્રની સન્મુખ ૧=વળે, તે તરફ્ વાંકી થાય.
નિવ=પડે
મમુદ્દે સવમ=મગરમુખ સરખી કચરામય વામય નિમિયા=હ્નિકા દ્વારા, પ્રનાલદ્વારા વયરતછે=વામય તળીયાવાળા
==
વાસયતેવીસેદિ પાંચસેા ત્રેવીસ યાજન સાહિબ=સાધિક, અધિક તિËિ=ત્રણ કળા સિદાત્રો=શિખર ઉપરથી
નિકનૈ=પેાતાના નામવાળા
જિવાય છે—નિપાતકુંડમાં, પ્રપાતકુંડમાં મુખ્તાવહિ સમ=માતીના હાર સરખા વન્દે પ્રવાહ વડે
સંસ્કૃત અનુવાદ
पंचशतानि गत्वा निजकावर्त्तनकूटाद् बहिर्मुखं वलति । त्रयोविंशत्यधिकपंचशतैः साधिकत्रिकलाभिः शिखरात् ॥ ४९ ॥ निपतति मगरमुखोपमवज्रमयजिह्विकया वज्रतले । निजके निपातकुंडे मुक्तावलिसमप्रवाहेण ॥ ५० ॥
ગાથાર્થ:—તે ચાર નદીઓ પાંચસેા ચેાજન સુધી જઈને પોતાના નામવાળા આવર્ત્ત નકૂટથી ખાદ્યક્ષેત્ર સન્મુખ વળે છે, ત્યારમાદ પાંચસે। ત્રેવીસ ચેાજન અને કંઈક અધિક ત્રણકળા સુધી વહીને શિખર ઉપરથી મગરમુખ સરખા આકારવાળી અને વામય એવી છબ્લિકા દ્વારા વામય તળીયાવાળા પેાતાના નામના પ્રપાતકુંડમાં મેાતીના હાર સરખા પ્રવાહે પડે છે ।।૪૯ || ૫૦ ||
વિસ્તરાર્થઃ—તે બહારની ચાર નદીઓ પાતપેાતાના દ્વારમાંથી નિકળી સીધી લીટીએ ૫૦૦ ચેાજન સુધી પર્વત ઉપર વહે છે, ત્યારબાદ તે સ્થાને પેાતાના નામવાળું આવર્તન ફૂટ-શિખર આવે છે, અર્થાત્ ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે ત્યાં ગાવર્ત્તન લૂંટ, સિનદી પશ્ચિમ દિશાએ વહે છે ત્યાં પાંચસેા ચેાજન દૂર જતાં સિદ્ધાવર્તન છૂટ આવે છે, એ પ્રમાણે રફતા નદી પાંચસા ચેાજન વહ્યા બાદ રાવત્તેન ફ્રૂટ અને રક્તવતી પાંચસા યેાજન વહ્યા ખાદ તે સ્થાને રાવત્યાવર્ત્તન રૂટ આવે છે, જેથી નદીની સીધી ગતિમાં વ્યાઘાત–નડતર
Page #180
--------------------------------------------------------------------------
Page #181
--------------------------------------------------------------------------
________________
॥ जीलिकामां थइने पडतो नदीनो धोध ॥
[
1૦
, g૦
૮::
]
જન્મ આપે
2 પર્વત ઉપર થી પડતો ,
માનકુંડ માં
હબ હર ક્ષેત્રમાં નિકળી
શ્રી મહાદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર,
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
ગંગા પ્રમુખ નદીઓનુ` વર્ણન.
૫
થવાથી એ ચારે નદીઓ ફૂટથી ૧ ગાઉ દૂર રહી પોતાના સીધા પ્રવાહને વક્ર કરી ખહારના ભરત ઐરાવતક્ષેત્રા સન્મુખ વળે છે. ત્યાં ગંગા અને સિધ્ ભરતક્ષેત્ર તરફ વળે છે, અને રક્તારવતી ઐરાવતક્ષેત્ર તરફ વળે છે.
।। ચાર ખાદ્ય નદીઓના પર્વત ઉપર વક્ર પ્રવાહ ।।
એ પ્રમાણે પેાતાના આવર્ત્તનકૂટના નડતરથી વક્ર થયેલેા નદીના પ્રવાહ પુન: પર્વત ઉપર જ વહી પર્વતના કિનારે આવે છે, ત્યાં સુધીમાં કેટલા ચેાજન વહે છે ? તે કહે છે કે—આવર્ત્તનટથી વધુ થયેલેા નદીપ્રવાહ પુન: પર્વત ઉપર પાંચસા ત્રેવીસ ચેાજન ત્રણ કળા [ ૫૨૩ યા. ૩ ક. ] વહે છે, ત્યારબાદ પર્વતના કિનારે આવે છે, જેથી પર્વત સમાપ્ત થાય છે. અહિ પર૩ યે।. ૩ ક. ને હિંસાખ આ રીતે—પર્વતને વિસ્તાર ૧૦પ૨-૧૨ છે, તેમાંથી નદીના પ્રવાહ ૬ા યેાજન બાદ કરતાં [ એટલે ક્ યાજન જાડા કળા બાદ કરતાં ] ૧૦૪૬ યા. છા ક. આવે તેનું અર્ધું કરતાં પર૩ ચેાજના કળા ઉપરાન્ત કળા આવે [અથવા ૫૨૩।. ૩Y ક. આવે ]. એટલા યેાજન સુધી આવનસૃષ્ટથી પર્વત ઉપર વહીને જિવ્હિકામાં પ્રવેશ કરે છે.
।। જિજ્રિકામાંથી કુંડમાં પડતા નદીઓના ધોધ ॥
નદીઓના પ્રવાહ જે જિવ્હિકાઓમાં થઇને પડે છે તે જિવ્હિકા પ્રનાલ સરખા આકારવાળી અને છેડે ફાડેલા મગરના મુખ સરખી હાય છે, અને વજ્રરત્નની અનેલી હાય છે, તેમાં થઈને પર્વત ઉપરથી નીચે પોતપોતાના નામવાળા કુંડમાં પડે છે, ત્યાં ગંગાનદી ગંગપ્રપાતક નામના કુંડમાં પડે છે, એ રીતે સિંધૂ નદી સિંધૂપ્રપાતક માં પડે છે, રક્તા નદી રત્તાપ્રવાતનુંદમાં અને રક્તવતી નદી રાયની પ્રપાત કુંડમાં પડે છે. એ પ્રમાણે જિવ્હિકાઓમાં થઇને નીચે પડતા કંઈક અધિક ૧૦૦-૧૦૦ યાજન લાંબે ધેાધના દેખાવ દૂરથી દેખતાં જાણે મેાતીને હાર હોય તેવા શ્વેતવણે દેખાય છે. વળી એ
* શ્રી રત્નશેખરસૂરિએ સ્વપજ્ઞવિવરણ પ્રસંગે પ૯ મી ગાથાના વિવરણમાં ૧ ગાઉ કહ્યો છે તે અનુસારે અહિં કૃટવજન કહ્યું છે, પરન્તુ બીજે કાઈ સ્થાને કૂટવન દેખવામાં આવ્યું નથી.
૧ ધોધની લ ંબાઈ સાધિક ૧૦૦ યાજન કહી છે, તે ૧૦૦ યોજન પર્યંત ઉંચા છે, તે ઉપરાંત કિચિત્ અધિકતા જિવ્હિકામાંથી પડતી વખતે કુછંક વક્રતા થવાની અપેક્ષાએ તેમજ નીચે કુંડમાં પણ પ્રવાહ કંઇક ઉંડે પાંચવાની અપેક્ષાએ સભવે છે, તત્વ શ્રી બહુશ્રુતગમ્ય,
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ધેધ જિલ્ડિકામાં થઈને પડતા હોવાથી નદીનું પાણી પર્વતને ઘસાઈને પડતું નથી, પરન્તુ જિરિડકા બે ગાઉ લાંબી હોવાથી પર્વતથી કંઈક દૂર રહીને પડે છે, જેથી પર્વત ભીંજાતો નથી. તથા એ ઘેધ જે કુડમાં પડે છે તે કુડાનાં તળીયાં વજરત્નમય છે ! ૪૯ મે ૨૦
અવતT:–હવે આ ગાળામાં તે જિબ્લિકાઓનું પ્રમાણ-માપ કહે છે – दहदारवित्थराओ, वित्थरपन्नास भागजड्डाओ । जड्डत्ताओ चउगुण-दीहाओ सव्वजिब्भीओ ॥५१॥
શબ્દાર્થ – સુગમ છે-ગાથાર્થને અનુસારે
સંસ્કૃત અનુવાદ द्रहद्वारविस्तरा विस्तरपंचाशत्तमभागजड्डाः ।
जडत्वतश्चतुर्गुणदीर्घाः सर्वा जिव्हिकाः ॥५१॥ શાળા:-હકારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારથી પચાસમા ભાગે જાડી, અને જાડાઈથી ચારગુણી દીધું–લાંબી એવી સર્વે જિલ્ડિકાઓ છે. ૫૧ |
વિસ્તરાધા-નદીઓના ધોધ જે જિહિકાઓમાં થઈને પડે છે તે જિલ્ડિકાઓનું પ્રમાણ અહિં કહેવાય છે.
છે જિહિકાઓનું પ્રમાણ જિલ્ડિકાઓ દરેક દ્રહકારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારના પચાસમા ભાગે જાડી અને જાડાઈથી ચારગુણી લાંબી છે, જેથી
બહારની ૪ જિલ્ડિકાઓ જન વિસ્તારવાળી, બે ગાઉ જારી, અને ૨ ગાઉ લાંબી છે.
મધ્યની ૪ જિબિડકાઓ–૧રા જન વિસ્તારવાળી, ૧ ગાઉ જાડી, અને ૪ ગાઉ લાંબી છે.
૧ શાસ્ત્રમાં ઘટમુખપ્રવૃત્તિરૂપે ધોધ પડે કહ્યો છે, એટલે ઘરમાં નિકળતું જળ જેવો અવાજ કરે છે તેવાજ અવાજે નદીઓના ધેઘ પડે છે, એમ કહ્યું છે. માટે ઉપલક્ષણથી ઘડામાંથી જળ નીકળતાં ઘડે ભીંજાતું નથી તેમ પર્વત પણ ભીંજાતું નથી.
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રપાત કુંડાનું સ્વરૂપ
૮૭
અભ્યન્તરની ૪ જિવ્હિકા—૨૫ યાજન વિસ્તારવાળી, ૨ ગાઉ જાડી, ૨ યાજન લાંખી.
સીતા સીતાદાની જિવ્હિકા—૫૦ ચેાજન વિસ્તૃત, ૪ ગાઉ જાડી, ૪ ચેાજન લાંબી.
અહિં જાડી એટલે ઉંચી જાણવી [ પરન્તુ જિવ્હિકાની ઠીકરીની જાડાઈ સ્પષ્ટ કહી નથી, ] જેથી પાણીની ઉંડાઈ જેટલી જિવ્હિકા ઉંચી છે, અને પાણીના પ્રવાહ જેટલીજ પહેાળી છે, વળી દીર્ઘ તાના કેટલેાક ભાગ પર્વતમાં પણ હાય, માટે દીર્ઘતા પ્રમાણેજ પ્રવાહ દૂર પડે છે એમ નહિ, પરન્તુ કંઈક ન્યૂન દૂર હાય ॥ ૫૧ ॥
અવતરનઃ—નદીઓ જે પ્રપાતકુંડામાં પડે છે તે કુંડામાં દરેકમાં મધ્ય ભાગે નદીની અધિષ્ઠાત્રી દેવીના એકેક દ્વીપ હાય છે તેનુ સ્વરૂપ આ ગાથામાં કહે છે
कुंडतो अडजोयण, पिहुलो जलउवरि कोसदुगमुच्चो । बेइजुओ इदेवी - दीवो दहदेविसमभवणो ॥ ५२ ॥
શબ્દાર્થઃ-
વ ંતા- કુંડની અંદર, કુંડ મધ્યે અનોય-આઠ યાજન વિદુો-પહેાળા, વિસ્તારવાળા વાસદુમો-એ કાશ ઉંચા
વત્તુઓ-વદિકાયુક્ત રેવીટીયો-નદીદેવીના દ્વીપ
સમ-દ્રદેવીના ભવન સરખા મળો-ભવનવાળો.
સંસ્કૃત અનુવાદ
कुंडान्तः अष्टयोजनपृथुलो, जलोपरि क्रोशद्विकोच्चः । वेदिकायुतो नदी देवीद्वीपो द्रहदेवीसम भवनः ॥ ५२ ॥
ગાય:-કુંડની અંદર (મધ્યભાગે ) આઠ યાજન લાંખે પહેાળો, જળની ઉપર બે ગાઉ ઉંચા દેખાતા, ચારે બાજુ ફરતી વદિકા સહિત અને દ્રદેવીના ભવન સરખા ભવનવાળો એવા નદીદેવીને ઢીપ છે ! પર !
૧ ીકરીની જાડાઇ પણ એટલીજ હાવી ધરી શકે છે. વળી એ જિન્ડિકા ઉપરના ભાગમાં ખુલ્લી સમજાય છે, કારણકે દા યાજનાદિ પહેાળાદ પ્રમાણે ઉપરના ભાગ જો આાદિત હોય તેા ઉંચાઇ ઘણી વધી જાય, માટે ઉપરથી ખુલ્લી સમજાય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત વિસ્તા–જેમ પદ્મદ્રહાદિકની અધિષ્ઠાતા શ્રીદેવી વિગેરે દેવીઓ છે, તેમ દરેક નદીની અધિષ્ઠાતા દેવી પણ તે તે નદીના નામવાળી હોય છે. જેમ ગંગાનદીની અધિષ્ઠાતા ગંગાદેવી ઈત્યાદિ. એ ગંગાદેવી વિગેરે નદીદેવીએ એ ગંગાપ્રપાત આદિ પોત પોતાના નામવાળા કુંડામાં અને તે કુંડની અંદર આવેલા પોત પોતાના નામવાળા દ્વીપમાં રહે છે. જેમ ગંગાદેવી ગંગાદ્વીપમાં રહે છે ઈત્યાદિ. આ ગંગાદેવી તેજ કે જેની સાથે ભરત ચકવતી ૧૦૦૦ વર્ષ સુધી રહ્યા હતા, અને તેટલે કાળ ભોગવિલાસમાં વ્યતીત કર્યો હતો. એ ગંગાદેવીદ્વીપની લંબાઈ પહોળાઈ ૮
જન છે, અને વૃત્ત આકારે છે, તથા જળની ઉપર બે ગાઉ ઉંચા દેખાય છે, પરન્તુ જળમાં પણ દશ યેાજન ડૂબેલે હાળાથી મૂળથી ૧૦ જન ઉચા છે, અને જગતી ઉપર કહેલી એક વેદિકાવડે વીટાયેલ છે, વિશેષ એ કે જગતીની વેદિકાને બે વનખંડ છે, અને અહિં એકજ વનખંડ કહેવું, જેથી કીપ એક વેદિકા અને એક વનખંડવડે વીટાયેલ છે. અને દ્વીપના અતિ મધ્યભાગે દેવીના ભવન સરખું એટલે તેટલાજ માપવાળું ૧ ગાઉ દીર્ઘ છ ગાઉ વિસ્તૃત તથા ૧૪૪૦ ધનુષ ઉંચું ભવન છે, તેમાં મધ્યવર્તી મણિપીઠિકા ઉપર ગંગાદેવી આદિ દેવીને સુવા ગ્યે શ્રીદેવીની કહેલી શય્યા સરખી શય્યા છે. પર છે
અવતર":—હવે આ ગાથામાં કુંડનું સ્વરૂપ કહે છે—जोअणसट्ठिपिहुत्ता सवायछप्पिहुल वेइतिदुवारा । एए दसुंड कुंडा एवं अन्नेवि णवरं ते ॥ ५३॥
શબ્દાર્થ – ટ્ટિ-સાઠ એજન
|| gg-એ (ચાર બાદ કું) વિદુરા- પહોળા
z-દશ જન ઉંડા સવાર છ-સવા છ યેજન
gવં–આ પ્રમાણે પિદુ–પહોળાં
જો –અન્ય-બીજા કુંડ પણ વેરૂ તિ જુવાર-વેદિકાનાં ત્રણ દ્વારવાળા નવરં પરન્તુ તે બીજા કુંડા
સંસ્કૃત અનુવાદ. योजनषष्ठिपृथुत्वानि, सपादषट्पृथुलवेदिकात्रिद्वाराणि । एतानि दशोंडानि कुंडानि, एवमन्यान्यपि नवरं तानि ।। ५३ ।।
જાથાર્થ એ બાહ્ય ચાર પ્રપાતકુંડે સાઠ જન પહેળા છે, તથા જેની વેદિકાનાં ત્રણ દ્વારે સવા છ જન પહોળા છે, અને દશ જન ઉંડા છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
w
પ્રપાત કુંડાધિકાર વર્ણન. એ પ્રમાણે બીજા કુડા પણ જાણવા, પરન્તુ તે કુંડા [આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે ત્રણ ભિન્ન વિસ્તારવાળા છે એ સંબંધ] . ૫૩ છે
વિસ્તાર–ગંગાપ્રપાત કુંડ સિંધૂમ્રપાત કુંડ રક્તાપ્રપાત કુંડ અને રક્તાવતીપ્રપાત કુંડ એ ચાર કુંડ ૬૦ એજન લાંબા પહોળા અને ગોળ આકારના છે, પરિધિ સાધિક ૧૮૯ જન એટલે દેશોન ૧૯૦ જન છે. વળી એ દરેક કુંડને ચારે બાજુ ફરતી વલયાકારે એકેક વેદિકા અને એકેક વન છે, એ વેદિકાને ત્રણ દિશાએ ત્રણ દ્વાર છે, એટલે વેદિકામાં પર્વતદિશિસિવાયની શેષ ત્રણ દિશાએ ત્રણ ત્રિપાન અને ત્રિપાન આગળ એકેક તોરણ હોવાથી ત્રણ તારણ એ જ દ્વાર છે. (તોરણ તથા ત્રિપાનનું સ્વરૂપ જગતીના વર્ણનમાં કહેવાયું છે). એ ત્રણે તોરણે દરેક સવા છ જન પહોળાં છે, અનેક સ્તંભનાં બનેલાં છે, વિવિધ રત્નમય છે, પરંતુ એને ઉઘાડવા ઢાંકવાનાં કમાડ નથી, સદાકાળ ખુલા દરવાજા જેવાં છે. એમાં બે તોરણે જે ઉત્તર પૂર્વ દિશાનાં છે, તે નીચે નક્કર ભૂમિવાળાં છે, અને દક્ષિણ દિશાનું જે તેરણ છે, તેની નીચેથી ગંગા વિગેરે નદીનો પ્રવાહ તરણની પહોળાઈ જેટલે સવા છ જન પહોળો (જળપ્રવાહ) બહાર નિકળે છે, અને ભરતઐરાવત ક્ષેત્રમાં દક્ષિણ સન્મુખ વહી વચમાં આવતા વેતાલ્યને ભેદી દક્ષિણસમુદ્રને મળે છે. અહિં જે દક્ષિણ શબ્દ એરાવતને અંગે પણ કહ્યો તે સૂર્યદિશાની અપેક્ષાઓ જાણ, અન્યથા રાવતક્ષેત્રમાં ઉત્તરતોરણે બન્ને નદીઓના પ્રવાહ બહાર નિકળ્યા છે એમ જાણવું
વળી એ ચારે કુંડ ૧૦ એજન ઉંડા છે, પાણીની ઉપલી સપાટી કુંડના કિનારાને અડીને રહી છે, અર્થાત્ કુંડની ઉપલી કિનારી સુધી જળ પૂર્ણ ભરેલું છે. એ કુંડની ભીત્તિઓ વજાના પાષાણથી બંધાયેલી છે, કુંડનું તળીયું પણ જામય છે, કુંડના જળમાં પ્રવેશ કરે હોય તો સુખે પ્રવેશ કરી શકાય અને જળમાંથી સુખપૂર્વક બહાર નિકળી શકાય એવા ઓવારા તથા ઉતારા [ ઘાટ ] બાંધેલા છે. અને નીચે સુધી ગોતીર્થ જળ છે, અર્થાત્ અનુક્રમે ઉતરતી
૧ જંબૂ પ્ર. સૂત્રમાં સાધિક ૧૮૦ જન પરિધિ કહ્યો છે, તે ગણિતરીતિથી આવતા નથી માટે તેમાં કોઈ જૂદી અપેક્ષા હશે એમ વૃત્તિકર્તા કહે છે.
૨ સૂત્રોમાં ઠામ ઠામ પુજનો શબ્દથી ત્રિપાનોની આગળ તરણ કહ્યાં છે. પદ્મદ્રહમાં પણ તેમજ કહ્યું છે, પરંતુ ત્રિસપાનની સાથે જ તેરણ સંભવે, કેટલેક દૂર જઇને નહિં. એટલે તોરણમાં થઈને ત્રિસપાન ઉપર ચઢાય એવી રીતે.
૧૨
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ભૂમિવાળું છે. જેથી કુંડના કિનારેજ ૧૦ એજન ઉંડાઈ નથી પરંતુ અતિ મધ્ય ભાગમાં છે, એ કુંડામાં અનેક જાતિનાં વનસ્પતિકમળો છે, અનેક જળચર જીવો વડે વ્યાપ્ત છે, ઈત્યાદિ વિશેષ વર્ણન સૂત્રસિદ્ધાન્તથી જાણવા ગ્ય છે.
જેવા એ ચાર બારાકુંડે કહ્યા તેવા જ પ્રકારના બીજી ૮૬ નદીઓના ૮૬ કુંડનું સ્વરૂપ પણ એ સરખું જ છે, પરંતુ તે કુંડમાં ૧ કુંડનો વિસ્તાર ૨ દ્વીપને વિસ્તાર અને ૩ વેદિકાના ત્રણ તરણનો વિસ્તાર એ ત્રણ પ્રકારના વિસ્તારમાં તફાવત છે કે જે કહેવાતી ૫૪ મી ગાથામાંજ કહેવાશે. તથા આ કુડેમાં પૃથ્વીમય કમળ કહેલાં દેખાતાં નથી, માટે કેવળ વનસ્પતિકમળેજ હશે એમ સમજાય છે.
તથા દ્રહ અને કુંડમાં તફાવત એ છે કે દ્રહો લંબચોરસ આકારવાળા કહ્યા છે, અને કુંડ સર્વત્ર વૃત્ત આકારના કહ્યા છે. જળ ચઢાવ ઉતાર વિગેરે સ્વરૂપમાં તો કુંડ અને દ્રહ બન્ને સરખી રીતે જ કહ્યા છે. કિચિત્ વિશેષતા કોઈ કઈ બાબતમાં છે. એ ૫૩
અવતર:-પૂર્વ ગાથામાં ઇવર તે એ પદથી શેષ ૮૬ કુંડામાં જે તફાવત કહેવાનું બાકી રાખ્યું હતું તે તફાવત ત્રણ પ્રકારને આ ગાથામાં કહેવાય છે—
एसिं वित्थारतिगं, पडुच्च समदुगुण चउगुणटुगुण । चउसाहि सोल चउदो, कुंडा सव्वेवि इह णवई ॥५४॥
શબ્દાર્થ – સિંએ ચાર કુડાના
સવિ-સર્વે પણ કુંડ fથાતિ-ત્રણ વિસ્તારને
–આ જંબુદ્વીપમાં ઘદુત્ત–આયિને
બનેવુ
સંસ્કૃત અનુવાદ. एषां विस्तारत्रिकं प्रतीन्य समद्विगुणचतुर्गुणाष्टगुणानि ।
चतुःषष्टि षोडश चत्वारि द्विकुंडानि सवाण्यपि अत्र नवतिः॥ ५४ ॥ પથાર્થ – પરંતુ તે ૮૬ કુડો ] એ ચાર કુંડના ત્રણ વિસ્તારની અપેક્ષાએ વિચારતાં ૬૪ કુંડ સરખા વિસ્તારવાળા છે, ૧૬ કુંડ બમણા વિસ્તારવાળા છે, ૪ કુંડ ચાર ગુણ વિસ્તારવાળા છે, અને બે કુંડ આઠ ગુણ વિસ્તા
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રપાત કુંડાધિકાર
૧ રવાળા છે, એ રીતે આ જંબુદ્વીપમાં સર્વ મળીને [ ૪+૪+૧૬+૪+૨= ] ૯૦ કુંડ છે. એ ૫૪ છે
વિ7T:–ગંગાપ્રપાત વિગેરે ચાર કુડાના સંબંધમાં જે કુંડવિસ્તાર દીપવિસ્તાર અને વેદિકાના ત્રણ કારનો વિસ્તાર એ ત્રણ વિસ્તાર કહ્યા તે આગળ કહેવાતા બીજા ૮૬ કુંડાના એક સરખા નથી, પરન્તુ દ૪ કુંડના ત્રણે વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર બાહ્યકુંડ સરખા છે, ૧૬ કુંડના ત્રણ વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર કુડાના ત્રણ વિસ્તારથી બમણા છે, એ પ્રમાણે ચારના ચારગુણા અને બે કુંડના આઠગુણા વિસ્તાર છે. તે આ પ્રમાણે
૬૪ કુંડ–તે મહાવિદેહની બત્રીસ વિમાની દરેક વિજયમાં બે બે મહાનદી વહે છે તે દરેક નદી નિષધ નીલવંતવર્ષધરપર્વત પાસેના કુંડમાંથી નિકળે છે, તેના જ કુંડ.
૧ કુંડતે મહાવિદેહમાંની ૧૨ અનદીઓના બાર કુંડ અને હિમવંત તથા હિરણ્યવંત ક્ષેત્રમાંની બે બે મળી ચાર મહાનદીના ચાર કુંડ મળી ૧૬ કુંડ.
૪ કુંડ–તે હરિવર્ષ ક્ષેત્રની તથા રમ્ય ક્ષેત્રની બે બે નદીઓના. '
૨ કુંડ–તે મહાવિદેહ ક્ષેત્રમાં વહેતી સદા તથા સીતા મહાનદીના. એ સર્વનું સંક્ષિપ્ત કોષ્ટક આ નીચે આપ્યું છે તે ઉપરથી જુદા જુદા વિસ્તાર સમજી શકાશે. '
જંબુદ્વીપના ૯ કુંડ સંબંધિ ત્રણ વિસ્તાર છે
કંડ વિસ્તાર છે ડીપ વિસ્તાર | ત્રણ દ્વારા વિસ્તાર જન
ચાર્જન
१२०
૪ ભરત એરા. નદીઓના ૧૬ હિમ.હિરણ્ય. જો - અન્તર્નદી ૧૨ ) ૪ હરિવર્ષ દરમ્યક નદીના ૬૪ વિજય નદીઓના ર સદા-સીતા નદીને
૨૪૦
૬૦
૪૮૦
Page #190
--------------------------------------------------------------------------
________________
ર
૯૦ કુંડનાં
નામ
ગંગા પ્રપાત
સિંધૂ પ્રપાત
રક્તા પ્રપાત
રક્તાવતી પ્રપાત રાહિતાંશા પ્રપાત
રાહિતા પ્રપાત
સુવર્ણ કલા પ્ર.
રૂપ્યકલા પ્ર. હરિકાન્તા પ્ર.
૭-૮-૯
૧૦-૧૧-૧૨
,
,,
કુંડાનું સ્થાન
ભરતક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમે
39
ઐરવતમાં પૂર્વે
પશ્ચિમે
31
હિંમવ તમાં હિમ૦૫૦ની
ઉત્તર
હરિસલિલા પ્ર.
નરકાન્તા પ્ર.
નારીકાન્તા પ્ર.
સીતાદા પ્ર.
સીતા પ્ર.
ગગા પ્ર. ૧-૮ | સિંધૂ પ્ર. વિજય રક્તા પ્ર.૫ ૯-૧
રસ્તાવ. પ્ર. વિજય | ગગા પ્ર. | ૧૭–૨૪ સિંધૂ પ્ર. વિજય
રતા પ્ર.) ૨૫૩ર
રસ્તાવ. પ્ર. । વિજય ૧–૨–૩ અન્તર્ન દી
૪-૨-૨
27
""
મહાહિમવત પર્વ - તની દક્ષિણે હિરણ્યવતમાં શિખરીથી દક્ષિણે મીથી ઉત્તરે હરિવા માં મહાહિમથી ઉત્તર
''
*
નિષધથી દક્ષિણે રમ્યમાાં ફમીથી દક્ષિણે રમ્યમાં ફક્ખીથી ઉત્તરે મહાવિદેહ દેવકુરૂમાં નિષ્કની ઉત્તરે મહાવિ॰ ઉત્તરમાં નીલવંતની દક્ષિણે નીલવતની દક્ષિણ કિનારે (ભૂમી ઉપર ) નિષધના ઉત્તર કિનારે
""
27
નીલવતના દક્ષિણ કિનારે
લખાઈ
યોજન નિયોજન ૬૦ યો.૧૦ ગંગાદેવીદ્વીપ
સિંધૂપ
રક્તાદીપ
રક્તવતીદીપ
રાહિતાંશાદીપ
રાહિતાદ્વીપ
સુવર્ણ કલાદીપ
રૂષ્યકૃલાદ્વીપ
હરિકાન્તા દેવીને। દ્વીપ
રિલિલા દેવીને
નરકાન્તા દેવીને
નારીકાન્તા દેવીને
સીતાદા દેવીને
સીતા દેવીને
ગંગાદેવી સિંધૂદેવી
રક્તાદેવી રક્તવતી
દેવી
નિષધના ઉત્તર કિનારે
( પૂર્વ વિદેહે )
**
( પશ્ચિમ વિદેહ ) નીલવંતના ૬૦ કિનારે પશ્ચિમ વિદેહે
""
..
',
૧૨૦
''
.
19
"
,,
"}
४८०
¢»
દુઃ
૨૪૦ २४०
';
..
',
( પૂર્વ વિદેહે )| ૧૨૦
lÐhL
,,
::
..
૧૨૦
'
''
× ઃ
''
''
,,
૪૮°
૪૮૦
૬૦
-
'
""
""
૧૨૦
37
""
ઉંડાઈ
""
॥ ९० कुंडो
કઈ દેવીના દ્વીપ
..
12
,,
""
33
..
""
39
',
"3
,,
"
'
''
,,
,,
32
د.
"
19
ગંગાદેવી સિંધૂદેવી રક્તાદેવી રક્તવતી
દેવી
ગ્રાહવતી આદિદેવી
તાદેવી આદિ ૩
ક્ષીરદા આદિ ૩ ઊર્મિમાલિનીઆદિ૩
Page #191
--------------------------------------------------------------------------
________________
લંબાઇ
-------
----
ચન ||
છે. ૮ છે. ૮).૧૦ ર ગાઉ
ઉંડાઈ
દેવી દ્વીપ
ઉંચે જળથી
દેખાતા |
૨)
llo
દેવી
=
=
=
=
=
=
=
=
=
=
= = =
=
=
=
=
=
= = =
= વળી
ઉંચાઈ !
પર્વત દિશિ વજીને શેષ ૩ દિશામાં ૩ દ્વાર
કુંડના દ્વારા
= | |
= |
= |
= | |
= |
= |
• |
= |
= = = | | |
= = = | | |
= |
= = = = પહોળાઈ છે | | | | ઉંચાઈ
|
કુંડના નામે નામવાળી (પરતુ પ્રપાત શબ્દ રહિત)
એ છે
" "
છે
"
"
બ
ભ મ "
છ
" "
"
નદીક્યા દ્વારે | છ " ને " " TO
* | નિકળે છે. |
જ
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, અવતર-પૂર્વ ગાથામાં પ્રપાતકુડાના વિસ્તાર વિગેરે કહીને હવે તે કુંડમાં પડતી નદીઓ કુંડમાંજ સમાય છે કે કુંડ બહાર નીકળે છે? જે | બહાર નિકળની હોય તો કયા દ્વારમાંથી નિકળી ક્યાં સુધી કેવી રીતે જાય * છે તે સ્વરૂપ કહેવાના પ્રસંગમાં પ્રથમ ચાર બાહ્ય નદીઓની ગતિનું સ્વરૂપ . આ બે ગાથામાં કહે છે—
एअं च णइचउकं, कुंडाओ बहिदुवारपरिवूढं ॥ सगसहसणइसमेअं, वेअड्डगिरिपि भिंदेइ ॥ ५५ ॥ तत्तो बाहिरखित्तद्धमज्झओ वलइ पुव्वअवरमुहं । णइसत्तसहससहिअं, जगइतलेणं उदहिमेइ ॥ ५६ ॥
શબ્દાર્થ – વરિફુવાર-બાહ્યકારે સમુદ્રતરફનાદ્વારે | સ -સમેત–સહિત પરિવૃઢ-વહેતી,
મહેરૂ-ભેદે છે. ભેદીને નિકળે તે.
-ત્યારબાદ
જરૂસત્ત -સાત હજાર નદીઓ વાહિન્દ્રિ -બાહ્ય ક્ષેત્રાર્ધ
સ સહિત મો –મધ્યે થઈને, માં થઈને | Terri-ગની નીચે થઈને પુથ વરમુટું–પૂર્વ પશ્ચિમ સન્મુખ | 3 િT? -સમુદ્રમાં જાય છે.
સંસ્કૃત અનુવાદ. एतच्च नदीचतुष्क, कुंडाद्वहिारपरिव्यूढं ।
सप्तसहस्रनदीसमेतं, वैताढ्यगिरिमपि भिनत्ति ॥ ५५ ॥ , ततो बहिःक्षेत्रमध्यतो, वलति पूर्वापरमुखं ।
नदीसप्तसहस्रसहितं, जगतीतलेनोदधिमेति ॥ ५६ ॥
જણાઈ –એ ચાર બાઢનદીઓ કુંડમાંથી બાઘદ્વારે નિકળી સાતહજાર નદીઓ સહિત વૈતાઢ્યપર્વતને પણ ભેદે છે. ૫૫ છે ત્યારબાદ બાહ્યક્ષેત્રમાં થઈને પૂર્વ પશ્ચિમ સન્મુખ વળે છે, અને સાતહજાર નદીઓ સહિત જગતી નીચે થઈને સમુદ્રમાં જાય છે કે પદ છે
Page #193
--------------------------------------------------------------------------
________________
મહાનદીઓનું વર્ણન.
૯૫
વિસ્તરાર્થ:———હવે એ ચાર બાહ્યનદીએ કુંડમાં પડ્યા બાદ કયાંથી નિકળી કયાં જાય છે? તે સ્વરૂપ આ ગાથાએમાં કહેવાય છે
૫ કુંડમાંથી નિકળી સમુદ્રમાં જતી ગ ંગા વિગેરે ૪ નદી
ભરતક્ષેત્રની ગંગાનદી તથા સિંધૂનદી પદ્મદ્રહમાંથી નિકળી પર્વત ઉપર વહી જિવ્હિકામાં થઈને નીચે કુંડમાં પડીને ત્યારબાદ કુંડમાંથી બાહ્યતેારણે એટલે દક્ષિણદ્ધિશિના તારણે થઈને બહાર નિકળી કંઈક યેાજન સુધી ઉત્તરભરતાધ ખંડમાં વહીને અને ત્યાં સુધીમાં ઉત્તરભરતાની સાત સાત હજાર નાની નદી માર્ગમાં મળતી જાય છે, તે બધી નદીઓને ભેગી લઈને ( એટલે તે નદીઓના જળથી પેાતાના પ્રવાહમાં વધારા કરીને અધિક અધિક વિસ્તારવાળી થઈને ) વચ્ચે આવતા દીર્ધદ્વૈતાઢ્યપર્વતને ભેદીને ( એટલે વૈતાઢ્યની નીચેથી નિકળીને ) ત્યારબદ દક્ષિણભરતા માં પણ કંઈક ચેાજન સુધી વહીને તેમજ દક્ષિણભરતા ની પણ સાત સાત હજાર નદીએ માર્ગમાં મળે છે તે સર્વને પણ ભેગી લઇને સમુદ્ર પાસે રહેલી જગતીને ભેદીને ( એટલે જગતીની નીચે થઇને ) ૧૪૦૦૦ નદીએના જળ સહિત દક્ષિણ સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીને પ્રવાહ પૂર્વ દિશામાં છે, અને સિંધૂના પ્રવાહ પશ્ચિમદિશામાં છે
એ વિશેષ.
એ પ્રમાણે એરાવતક્ષેત્રની રક્તાનદીના પ્રવાહ અને રક્તાવતીનદી પણ પુંડરીકદ્રહમાંથી નિકળી સમુદ્રને મળે છે, તફાવત એજ કેરતાનદીના પ્રવાહ પૂર્વ દિશામાં અને રક્તવતીનદીના પ્રવાહ પશ્ચિમદિશામાં વહે છે તથા કુંડમાંથી ઉત્તરદ્વારે નિકળા છે, અને ઉત્તરસમુદ્રને મળે છે, તથા કુડમાંથી નિકળી પ્રથમ દક્ષિણ ઐરાવતામાં વહે છે ત્યારબાદ વૈતાઢ્યભેદીને ઉત્તર એરાવતા માં વહે છે. આ તફાવત કેવળ ક્ષેત્રદેિશાની અપેક્ષાએ ગણાય, અને જો સૂર્યદિશા ગણીએ તે દિશા સબંધી કાઈ તફાવત નહિં.
તથા કુંડમાંથી બાહ્યદ્વારે નિકળી ત્યાં સુધીના પ્રવાહ (દ્રહમાંથી પ્રારંભીને કુંડમાંથી નિકળે છે ત્યાંસુધી ) ૬ા યાજનજ હેાય છે, ત્યારબાદ ક્ષેત્રમાં વહેતી વખતેજ નદીઓના પ્રવાહ ( અન્ય નદીઓના જળથી ) વધતા જાય છે.
વળી વતાઠ્યને તથા જગતીને પણ ભેદતી વખતે નદીએના પ્રવાહ અન્યવસ્થિત રીતે વહે છે એમ નહિં, પરન્તુ અખંડ પ્રવાહે વહે છે, કારણકે પર્વતમાં અને જગતીમાં પ્રથમથી જ પ્રવાહ જેટલી જગ્યા અખંડ નીકળેલી છે, જેથી
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પ્રવાહની ઉપર પહાડ અથવા જગતી જેવીને તેવી જ હોય છે, અને નીચેથી સુરંગ અને ગરનાલાની માફક તેવી પ્રવાહની જગ્યા વ્યવસ્થિત બની રહેલી છે . પપ છે ૫૬ છે
અવતર–આ ગાથામાં ચાર બાહ્યનદીને પ્રારંભથી પર્યત સુધી વિસ્તાર તથા પ્રારંભથી પર્યન્ત સુધીની ઉંડાઈ કહે છે – धुरि कुंडदुवारसमा, पज्जते दसगुणा य पिहुलत्ते । सव्वत्थ महणईओ, वित्थरपन्नासभागुंडा ॥ ५७ ॥
શબ્દાર્થ – પ્રારંભમાં
સવથ–સર્વત્ર, સર્વ સ્થાને Tળંતે-પર્યન્ત, અને
સંસ્કૃત અનુવાદ. धुरि कुंडद्वारसमाः, पर्यन्ते दशगुणाश्च पृथुलत्वे । सर्वत्र महानद्यो, विस्तरपंचाशत्तमभागोंडाः ॥ ५७ ।।
થાર્થ –વિસ્તારમાં સર્વ મહાનદીઓ પ્રારંભમાં કુંડના દ્વાર સરખા વિસ્તારવાળી, અને પર્ય-તે દશગુણા વિસ્તારવાળી છે, અને સર્વ સ્થાને વિસ્તારના પચાસમા ભાગે ઉંડી છે ૫ ૫૭ છે
વિસ્તરાર્થ:– સર્વ મહાનદીઓ પ્રારંભમાં કુંડના જે કારમાંથી નિકળે છે તે દ્વાર જેટલી પહોળી છે, અને ત્યારબાદ વધતી વધતી સમુદ્રમાં મળે છે ત્યાં દશગુણ પહોળા પટવાળી હોય છે. અને નદીની લંબાઈમાં જ્યાં જેટલો વિસ્તાર તેના પચાસમા ભાગે તે સ્થાને ઉંડાઈ જાણવી. તે આ પ્રમાણે–
૪ પાની–પ્રારંભમાં ૬ જન, અને પર્યન્ત દરા જન વિસ્તારવાળી છે, જેથી તેના પચાસમા ભાગે ગણતાં પ્રારંભમાં બા ગાઉ ઉંડી છે, અને પર્યતે ૫ ગાઉ ઉંડી છે.
૬૪ વિનય નવો– બાહ્ય નદીઓ સરખી જાણવી.
૨૬ અન્તર્નલ ૨૨, હિમ-૨, હિ૦૨–એ ૧૬ નદીઓ પ્રારંભમાં ૧૨ એજન અને પર્યન્ત ૧૨૫ પેજન પટવાળી, તથા પ્રારંભે ૧ ગાઉ અને પર્યન્ત ૧૦ ગાઉ ઉંડી,
Page #195
--------------------------------------------------------------------------
________________
મહાનદીઓનુ` વર્ણન.
૭
૪૦ રમ્ય૦ નવી—-પ્રારંભમાં ૨૫ ચેાજન અને પર્યન્તે ૨૫૦ ચેાજન પટવાળી, તથા પ્રાર ંભે ૨ ગાઉ અને પર્યન્ત ૫ ચેાજન ઊંડી છે.
સીતોવા સીતાપ્રારંભમાં ૫૦ યાજન અને પર્યન્તે ૫૦૦ યેાજન પટવાળી છે, તથા પ્રારંભે ૧ ચેાજન ઉંડી અને પર્યન્તે ૧૦ ચેાજન ઊંડી છે.
હવે આ વિસ્તાર અને ઉંડાઇના વાસ્તવિક સબંધ જો કે કહ્યા પ્રમાણે દામ ઠામ તેટલા પ્રમાણનેજ મળે એમ નહિં, પરન્તુ ગણિતજ્ઞાએ વિસ્તાર કેટ્ટક ગણિત પ્રમાણે અને ઉંડાઈ તથા વિસ્તાર બન્ને કર્ણ ગતિએ કહ્યા છે. તે કાટ્ટક ગણિત તથા કર્ણ ગતિ અન્યગ્રંથેાથી જાણવી.
અવસર:---પૂર્વે ૫૫-૫૬ ગાથામાં એ બાહ્યક્ષેત્રની ચાર નદીઓની ગતિ કહીને શેષ પાંચ મહાક્ષેત્રની ૧૦ મહાનદીએની ગતિ કહેવાની બાકી હતી તે હવે આ એ ગાથામાં કહેવાય છે.~~~
पण खित्तमहणईओ, सदारदिसिदहविसुद्धगिरि अद्धं । તંતુળ માલમ્મીäિ, શિયાળઅ ંડનુ નિયતિ ॥ ૧૮ ॥ णिअजिव्भिअपिहुलत्ता, पणवीसंसेण मुत्तु मज्झगिरिं । जाममुहा पुवुदहिं, इअरा अवरोअहि मुविंति ॥ ५९ ॥ શબ્દાઃ
પળ ચિત્ત-પાંચ ક્ષેત્રની માર્રો--મહાનદીએ
સદ્દારિસિ–પેાતાના દ્વારની દિશામાં રહેલા વિમુદ્ધ-દ્રહપ્રમાણને બાદ કરેલ ગિરિજ્ઞઢું–એવા ગિરિના અર્ધ ભાગ સુધી
નિિિમત્ર-પેાતાની જિકિાની વિદુત્તા-પહેાળાઈથી
પાત્રીસ અંશે --પચીસમા ભાગે મુક્ષુ-મૂકીને, છેડીને
માિિર-ક્ષેત્રના મધ્યમાં રહેલા પર્વતને નામમુહા-યામમુખી, દક્ષિણમુખી નદીઓ
૧૩
તંતુળ-જઇને, વહીને
સનિીટ્ટિ-પેાતાની જિવ્હિકામાં થઇને નિકત્રિ-પાત પાતાના નામવાળા વંદેમ-કુંડામાં
જિન્નતિ-પડે છે.
પુષ્વ ૩f-પૂર્વ સમુદ્રને ફ્ઞા-અને બીજી નદીએ, ઉત્તર સુખી નદીએ અવર૩-અપરાધિને, પશ્ચિમ
સમુદ્રને વિંતિ-મળે છે, જાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ. क्षेत्रपंचकमहानद्यः, स्वद्वारदिशिद्रहविशुद्धगिर्यर्धम् । गत्वा स्वजिव्हिकाभिर्निजनिजकुंडेषु निपतंति ॥ ५८ ॥ निजजिव्हिकापृथुलत्वात , पंचविंशतितमांशेन मुक्त्वा मध्यगिरिम् । याममुखाः पूर्वोदधिं, इतरा अपरोदधिमुपयान्ति ॥ ५९॥
જાથાથ–પાંચ ક્ષેત્રની મહાનદીઓ પોતાના દ્વારની દિશા તરફ રહેલ કહપ્રમાણને પર્વતના પ્રમાણમાંથી બાદ કરી જે રહે તેના અર્ધભાગ સુધી પર્વત ઉપર વહીને પોતપોતાની જિહિકામાં થઈને પોતપોતાના નામવાળા નીચે રહેલા પ્રપાતકુડામાં પડે છે. એ ૫૮ છે
પિતાની જિહિકાના વિસ્તારથી પચીસમા ભાગે મધ્યગિરિને મૂકીને દક્ષિણમુખી નદીઓ પૂર્વસમુદ્રમાં જાય છે, અને બીજી એટલે ઉત્તરમુખી નદીઓ પશ્ચિમસમુદ્રમાં જાય છે. એ ૫૯
વિસ્તાર્થ–પાંચ ક્ષેત્રની હિતાંશા વિગેરે ૧૦ મહાનદીઓની ગતિ આ પ્રમાણે–
શેષ ૧૦ મહાનદીઓની ગતિ છે હિમવંતક્ષેત્રમાં સાતારા અને રોહિતા એ બે નદી તથા હિરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂકૃલા એ બે નદીઓ વહે છે, તેમાં રોહિતાશા નદી લઘુહિમવંતપર્વત ઉપરના પદ્મદ્રહમાંથી ઉત્તર તારણે (ઉત્તરદ્વારે) ૧૨ા
જનના પ્રવાહથી નિકળી સીધી લીટીએ ઉત્તર સન્મુખ પર્વતના પર્યન્ત કિનારા સુધી આવી ત્યાં સુધીમાં ર૭૬ જન ૬ કળા પર્વત ઉપર વહી. કારણકે સવાદિ -પિતાની દિશા તરફ દ્રહનું પ્રમાણ એટલે ઉત્તરદિશિ તરફ હનું પ્રમાણ તે દક્ષિણસર પહોળાઈ ૫૦૦ એજન છે, તે લઘુ હિમવંતના ૧૦૫ર–૧૨ વિસ્તારમાંથી વિમુદ્ર-બાદ કરતાં ૫પર જન–૧૨ કળા રહી તેનું શ–અર્ધ કરતાં ૨૭૬ જન ૬ કળા આવી, માટે એટલા જન સુધી હિતાંશા નદી પર્વત ઉપર વહીને પોતાની ૧ યોજન લાંબી અને ૧ ગાઉ જાડી જિલ્ડિકામાં થઈને પર્વત નીચ કંઈક અધિક સે જન જેટલા દીર્ઘ–લાંબા ધેધથી પોતાના નામવાળા રહિતાંશપ્રપાત નામના કુંડમાં પડી, ત્યારબાદ એ કુંડના ઉત્તર દ્વારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં એજ ક્ષેત્રની વચ્ચે શબ્દાપાતી નામને ગોળ આકારવાળે વૃત્ત વૈતાઢ્યપર્વત આવ્યા, તે પર્વતથી
Page #197
--------------------------------------------------------------------------
________________
*
^
^
^
^
^
^^
^
^
^
^
^
^
ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન. ૧બે ગાઉ દૂર રહીને પિતાને પ્રવાહ પશ્ચિમદિશા સન્મુખ વાંકો વાળીને પશ્ચિમ હિમવંતના બે વિભાગ કરતી પશ્ચિમસમુદ્રમાં જગની નીચે થઈને ગઈ. અહિં કુંડમાંથી નિકળી વૈતાઢ્ય સુધી આવતાં માર્ગમાં ૧૪૦૦૦ નદીઓ મળી, અને ત્યારબાદ પશ્ચિમસમુદ્રમાં જતાં માર્ગમાં બીજી ૧૪૦૦૦ નદીઓ મળી, જેથી રેહિતાંશા નદીને સર્વ પરિવાર ૨૮૦૦૦ (અવીસ હજાર) નદીઓને છે.
શેતિ ની–રોહિતા નદી મહાહિમવંત પર્વત ઉપરના મહાપદ્મદ્રહ નામના દ્રહમાંથી દક્ષિણ તોરણે ૧૨ા યોજન પહોળા પ્રવાહથી નિકળી સીધી લીટીએ દક્ષિણ સન્મુખ પર્વતના પર્યન્ત સુધી વહી, ત્યાં સુધીમાં ૧૬૦૫ જન ૫ કળા પર્વત ઉપર વહી, અહિં મહાહિમવંતને વિસ્તાર છે. ૪૨૧૦–ક. ૧૦ છે, તેમાંથી સ્વદિશિદ્રહવિસ્તાર ૧૦૦૦ યજન બાદ કરી અર્ધ કરતાં એટલાજ
જન આવે, માટે એટલા જન મહાહિમવંત પર્વત ઉપર વહી પિતાની એક યેાજન લાંબી અને જે જન જાડી જિહિકામાં થઈને પર્વત નીચે રોહિતાકપાત નામના કુંડમાં સાધિક ૨૦૦ યોજન જેટલા લાંબા ધોધથી પડીને કુંડના દક્ષિણ દ્વારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં શબ્દાપાતી વૃત્તવેતાર્ચથી બે ગાઉ દૂર રહીને પોતાનો પ્રવાહ પૂર્વ દિશા સન્મુખ વાંકે વાળી પૂર્વહિવત ક્ષેત્રના બે વિભાગ કરતી તથા કુંડથી વૃત્તવેતાર્ચ સુધીમાં ૧૪૦૦૦ અને વૈતાઢ્યથી સમુદ્ર સુધીમાં બીજી ચાદહજાર નદીઓને માર્ગમાં પિતાની અંદર મેળવતી જગતી નીચે થઈને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. એ રીતે એને પરિવાર પણ ૨૮૦૦૦ નદીઓને હિતાંશાવતુ જાણે. | મુરા ની–સર્વસ્વરૂપ હિતાંશાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે મધ્યવતી વૈતાઢ્યનું નામ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય કહેવું, સુવર્ણકૂલાને પ્રવાહ શિખર પર્વત ઉપર પુંડરીકદ્રહમાંથી દક્ષિણ તોરણે નિકળી સુવર્ણ કલાપ્રપાત કુંડમાં પડી કુંડના દક્ષિણ તેણે નિકળી હિરણ્યવંતક્ષેત્રમાં થઈને પૂર્વ સમુદ્રમાં મળે છે.
ત્ન નહી–સર્વસ્વરૂપ રહિતાનદી સરખું કહેવું, પરંતુ વિશેષ એ કે-આ નદી રૂકમી પર્વતઉપરના મહાપુંડરીકદ્રમાંથી ઉત્તર તરણે નિકળી, રૂયલાપ્રપાત કુંડમાં પડી કુંડના ઉત્તર તોરણે થઈ બહાર નિકળી વિટાપાતી આગળ થઈને પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે.
૧ નદીને એ પર્વતથી દૂર રહેવાનું કારણ પર્વત પાસેની ભૂમિ કંઈક ઉંચી હોય એમ સંભવે.
૨ ટુંકી ક્ષેત્રગતિમાં અને દીર્ઘ ક્ષેત્રગતિમાં પણ પરિવાર નદીઓ સરખી સંખ્યામાં મળી એમ કહ્યું તે શાસ્ત્રકારની વિવક્ષાના અનુરોધથીજ.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જિત્તા ની [ રિ ની ]–મહાહિમવંતપર્વત ઉપરના મહાપદ્મદ્રહમાંથી ઉત્તર તેણે ૨૫ જન પહોળા પ્રવાહથી નિકળી, ૧૬૦૫ જન ૫ કળા સુધી પર્વત ઉપર ઉત્તર સન્મુખ વહી, પર્વતના પર્યન્ત આવી બે યોજન લાંબી અને ૧ જન જાડી જિબિડકામાં થઈને બસ યોજનથી કંઈક અધિક લાંબા ધંધથી હરિપ્રપાત કુંડમાં પડી, ત્યાંથી પુન: ઉત્તર તરણે બહાર નિકળી ૨૮૦૦૦ નદીઓ સહિત ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પાસે આવી ગંધાપાતીથી ૧ જન દર રહી બીજી ૨૮૦૦૦ નદીઓને માર્ગમાં મેળવતી અને પશ્ચિમ હરિવર્ષક્ષેત્રના બે વિભાગ કરતી સર્વ મળી પ૬૦૦૦ નદીઓ સહિત પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કરે છે, આ નદી કુંડના દ્વાર સુધી ૨૫ જન પહોળી અને બે જન ઉંડી છે ત્યારબાદ વિસ્તારમાં અને ઉંડાઈમાં અનુક્રમે વધતાં વધતાં સમુદ્રના સંગમસ્થાને ૨૫૦ એજન પહોળી અને ૫ પેજન ઉંડી થઈ છે.
રિત્રિા ની–નિષધપર્વત ઉપરના તિબિંછીદ્રહમાંથી દક્ષિણ તેણે ૨૫ પેજન પહેળા પ્રવાહથી નીકળી, યે. ૭૪ર૧-ક. ૧ સુધી પર્વત ઉપરજ દક્ષિણ મુખે વહી, પર્વતના કિનારે આવી બે યોજન દીધું અને ૧ જન જાડી પિતાની જિલ્ડિકામાં થઈ કંઈક અધિક ૪૦૦ એજન જેટલા લાંબા ધંધથી હરિસલિલા કુંડમાં પડી, ત્યાંથી પણ દક્ષિણ તોરણે બહાર નિકળી, ગંધાપાતી વૃત્તતાર્ચ સુધીમાં ૨૮૦૦૦ નદીઓ સહિત થઈ પર્વતથી ૧ જન હર રહી પુન: માર્ગમાં બીજી ૨૮૦૦૦ નદીઓને પોતાની અંદર ભેળવતી પૂર્વ હરિવર્ષક્ષેત્રના બે વિભાગ કરતી સર્વ મળી પ૬૦૦૦ નદીઓ સહિત જગતી નીચે થઈને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. એને વિસ્તાર તથા ઉંડાઈ સર્વ હરિનદીવત્ જાણવું. - નરાન્તા નવી–રૂફમીપર્વત ઉપરના મહાપુંડરીકદ્રહમાંથી દક્ષિણ તરણે ૨૫ યોજનાના પ્રવાહે નિકળી ઈત્યાદિ સર્વસ્વરૂપ હરિકાન્તા નદી સરખું કહેવું વિશેષ એજ કે- આ નદી રમ્યકક્ષેત્રમાં વહે છે, અને માલ્યવંત વૃત્તતારાથી ૧ જન દૂર રહે છે, તથા પૂર્વ સમુદ્રમાં મળે છે. પરિવાર પદ૦૦૦ નદીને જ છે.
નારીવત્તા ની–સર્વસ્વરૂપ હરિસલિલાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે-નીલવંતપર્વત ઉપરના કેશરિદ્રહમાંથી ઉત્તર તોરણે નીકળે છે, અને માલ્યવંતથી ૧ યોજન દૂર રહી પશ્ચિમસમુદ્રમાં મળે છે. પરિવાર પ૬૦૦૦ નદીનેજ છે.
સીતા મનવી–નિષધપર્વત ઉપરના તિર્ગિછી દ્રહમાંથી ઉત્તર તરણે થઈ ૫૦ એજન પહોળા પ્રવાહથી નિકળી . ૭૪ર૧-ક ૧ સુધી પર્વત ઉપર
Page #199
--------------------------------------------------------------------------
________________
મહાનદીઓનું વર્ણન
૧૦૧ સીધી ઉત્તર સન્મુખ વહી, ૪જન દીધું અને ૨ જન જાડી પિતાની જિહિકામાં થઈને કંઈક અધિક ૪૦૦ એજન લાંબા ધોધથી નીચેના સદાપ્રપાત નામના કુંડમાં પડી, ત્યાંથી પુન: ઉત્તર તરણે બહાર નિકળી દેવકુરૂક્ષેત્રના તથા મધ્યવતી પાંચ કહાના બે બે વિભાગ કરતી દ્રહોમાં થઈને દેવકુરૂના પર્યન્ત ભાગે રહેલા મેરૂપર્વતથી બે યેાજન દૂર રહી પોતાના પ્રવાહને પશ્ચિમ તરફ વાળીને, તેમજ કુંડથી દેવકુરૂના પર્યન્ત ભાગ સુધીમાં દેવકુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓને પિોતાના પ્રવાહમાં ભેળવતી, તથા પશ્ચિમમહાવિદેહના બે વિભાગ [ દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ એમ બે વિભાગ ] કરતી, તથા ક્ષેત્રને અનુસાર અનુક્રમે નીચી થતી થતી પર્યન્ત રહેલા મહાવનની વચ્ચે થઈને જગતી નીચેની ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમિમાં થઈને પશ્ચિમસમુદ્રને પાંચસે લેજનના પહોળા પ્રવાહથી મળે છે. એને કહથી કંડ સુધી વિસ્તાર ૫. યોજન અને ઉંડાઈ ૧ જન છે, તથા સમુદ્રસંગમને સ્થાને ૫૦૦ એજનને વિસ્તાર અને ઉંડાઈ ૧૦ એજન છે, અહિં પશ્ચિમમહાવિદેહની ભૂમિ મેરૂ પર્વતના પર્યન્તથી સમુદ્ર સુધી અનુક્રમે નીચા નીચા પ્રદેશવાળી છે, જેથી સમુદ્ર સુધીમાં સાધિક ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમી છે, માટે નદી પણ તે પ્રમાણે અનુકમે નીચા નીચા જતા પ્રવાહવાળી છે. તથા પશ્ચિમ મહાવિદેહમાંની ૧૬ વિજયની ૩૨ નદીના દરેકના ૧૪૦૦૦ પરિવાર સહિત હોવાથી ૪૪૮૦૦૦ નદીઓ સહિત થાય છે, અને ૬ અન્તર્નદી મળે છે, જેથી કુંડથી સમુદ્રસંગમ સુધીમાં ૮૪૦૦૦ દેવકુરૂની અને ૪૪૮૦૩૮ પશ્ચિમમહાવિ૦ ની, એમ સર્વ મળી પ૩ર૦૧૮ (પાંચલાખ બત્રીસ હજાર આડત્રીસ) નદીઓના પરિવાર સહિત સીતાદા નદી પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. વાસ્તવિક રીતે તે મહાવિદેહની ૩ર મહાનદી અને ૬ અન્તર્નદી મળી ૩૮ મહાનદીઓ સીતેદાને મહાવિમાં મળે છે, પરંતુ ૩૨ મહાનદીઓનો પિતપતાને ચંદ ચૌદ હજારને પરિવાર તે પણ સીતદાન પરિ. વાર ગણતાં એ પૂર્વોક્ત પરિવાર ગણાય છે, એ સર્વ નદીઓનું જળ સતેદામાં ભેગું થવાની અપેક્ષાએ એટલા પરિવારની ગણત્રી પણ અવાસ્તવિક ન ગણાય.
સીતા મહાન–સર્વસ્વરૂપ સોદા નદી સરખું જાણવું, પરન્તુ વિશેષ એ કે- આ નદી નીલવતપર્વત ઉપરના કેસરીદ્રમાંથી દક્ષિણ તરણે નીકળી કુંડમાંથી પણ દક્ષિણ તરણે નીકળી ઉત્તરકુરૂક્ષેત્રમાં પાંચ કહાના બે વિભાગ કરી મેરૂથી પૂર્વ મહાવિદેહ તરફ વળે છે, અને પૂર્વ સમુદ્રમાં પ્રવેશ કરે છે. તેમજ પૂર્વવિદેહની ભૂમિ પશ્ચિમવિદેહવત્ અનુક્રમે નીચી નથી પરન્તુ સરખી સપાટીવાળી છે, તેથી નદીની નીચી ગતિ નથી.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
વળી એ સર્વ મહાનદીએ પાતાના પ્રવાહની બન્ને બાજુએ એક વેદિકા અને એક વન સહિત છે. તથા ભરત અને ઐરાવતક્ષેત્રની ગંગા સિંધુ રક્તા અને રક્તવતી એ ચાર નદીઓનું કુંડ સુધીનું સ્વરૂપ શાશ્ર્વત છે, અને કુંડમાંથી નીકળ્યાબાદ ક્ષેત્રના કારણથીજ અશાશ્વત સ્વરૂપવાળી છે. ૫ ૫૮-૫૯ ૫
૧૦૨
अवतरणः- -હવે આ ત્રણ ગાથામાં પાંચ ક્ષેત્રની ૧૦ મહાનદીએનાં નામ તથા દરેક નદીને બીજી કેટલી નદીઓના પરિવાર છે તે કહે છે—
हेमवइ रोहिअंसा, रोहिआ गंगद्गुणपरिवारा । एरण्णवए सुवण्ण-रूप्पकुलाओ ताण समा ॥ ६० ॥ हरिवासे हरिकंता, हरिसलिला गंगचउगुणनईआ । एसि समा रम्मयए, णरकंता णारिकंता य ॥ ६१ ॥ सीओओ सिआओ, महाविदेहम्मि तासु पत्तेअं । णिवडइ-पणलकदुतीस - सहसअडतीसणइसलिलं ॥ ६२ ॥
शब्दार्थ:
हेमवइ - डेभवंत क्षेत्रमां गंगदु गुण - गंगानही थी मभा
हरिवासे - श्विर्ष क्षेत्रमां
सीओआ - श्रीतोहा नही सीआओ-सीता नही तासु पत्ते - ते नहीोमां, हरेङमां
सुवन्न - सुवासा नही
ताण समा-ते नहीओ। सरणी
एसि समासे नहीओ। सरणी
निवडइ-पडे छे.
पगलक्ख दुतीस सहम अडतीस पांचवा અત્રીસહજાર આડત્રીસ इसलिलं नहीमनु भा
સંસ્કૃત અનુવાદ.
हैमवति रोहितांशा रोहिता गंगाद्विगुणपरिवारा । ऐरण्यवति सुवर्णकलारूप्यकूले तयोः समे ॥ ६० ॥
Page #201
--------------------------------------------------------------------------
________________
મહાનદીઓનુ` વર્ણન.
हरिवर्षे हरिकान्ता हरिसलिला गंगाचतुर्गुणपरिवारा । एतयोः समे रम्यके नरकान्ता नारीकान्ता च ॥ ६१ ॥ सीतादा सीता महाविदेहे, तयोः प्रत्येकं । निपतति पंचलक्षद्वात्रिंशत्सहस्राष्टात्रिंशन्नदीस लिलम् ॥ ६२ ॥
૧૦૩
થાર્થ:---હિમવતક્ષેત્રમાં રાહિતાંશાનદી અને રાહિતાનદી ગંગાનદીથી બમણા પરિવારવાળી છે, અને એરણ્યવતક્ષેત્રમાં સુવર્ણ કલાનદી અને રૂપ્યફૂલા નદી તે બે નદીએ ( રાહિતાંશા અને રાહિતા ) સરખી છે. ૫ ૬૦ ૫
હરિવ ક્ષેત્રમાં હરિકાન્તા અને સિલિલા એ એ નામની નદીએ છે, અને તે ગંગાનદીના પિરવારથી ચારગુણા પિરવારવાળી છે, અને રમ્યક્ષેત્રમાં જે નરકાન્તા અને નારીકાન્તા એ એ નામવાળી નદી છે તે એ એ ( હરિકાન્તા રિસ॰ ) નદીએ સરખી છે ! ૬૧ ॥
મહાવિદેહમાં સીતાદા અને સીતા એ નામની નદીએ છે, તે દરેકમાં પાંચલાખ ખત્રીસ હજાર અને આડત્રીસ નદીઓનુ જળ પડે છે. [ અર્થાત એ એ નદીમાંની એકેક નદીને એટલી નદીઆને પરિવાર છે] ૫ ૬૨ u
વિસ્તરાર્થ:—ગાથાર્ય વતા સુગમ છે, તથા પૂર્વગાથામાં કહેલા વિસ્તરા ને અનુસારે વિશેષ સ્વરૂપ જાણવું, અહિં વિશેષ અજ કે—ગંગા મહાનદીને ૧૪૦૦૦ નદીના પરિવાર છે, માટે રાહિતાંશા રાહિતાને ૨૮૦૦૦-૨૮૦૦૦ ના પરિવાર છે, તેવીજ રીતે સુવર્ણ કલા રૂપ્ચકુલા નદીના પણ ૨૮૦૦૦-૨૮૦૦૦ ના પરિવાર છે. વળી હરિકાન્તાદિ ચાર નદીઆને દરેકને ૫૬૦૦૦-૫૬૦૦૦-૫૬૦૦૦-૫૬૦૦૦ ના પરિવાર છે, અને સીતાદા સીતાનદીના પરિવાર ગંગાનદીના પરિવાર સાથે સરખામણીવાળા ન હાવાથી તે દરેકના છૂંદાજ પરિવાર ૫૩૨૦૩૮-૫૩૨૦૩૮ નદીઆના કહ્યો છે.
૫ પરિવાર નદીઓ અશાશ્વતી !
ગંગા અને સિંધુ તથા રકતા અને રકતવતી એ ચાર બાહ્યનદીએ કુંડમાંથી નીકળ્યાબાદ પ્રાય: શાશ્વત છે, પરન્તુ સર્વાંશે શાશ્ચત નથી, કારણકે ક્ષેત્ર પરાવૃત્તિ ધર્મવાળુ છે માટે. તા પણ એ ચાર મહાનદીઆના પ્રવાહ સર્વથા બંધ નહિં થાય, ગાડાના ચીલા જેટલા પણ વહેશે, અને પુન: કાળક્રમે વધતાં વધતાં ૬૨૫ યેાજનના પર્યન્ત પ્રવાહવાળી થશે. પુન: ઘટશે એ રીતે પ્રાય: શાશ્વત છે, અને
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. બીજી ૧૦ મહાનદીઓ, ૬૪ વિજયનદીઓ ૧૨ અન્તર્નદીએ કાયમને માટે એક સરખા સ્વરૂપવાળી હોવાથી સર્વદા શાશ્વત છે, અને શેષ પરિવાર નદીઓ સર્વ અશાશ્વત જાણવી, મહાવિદેહાદિમાં પણ સર્વત્ર અશાશ્વત જાણવી. તથા પરિવાર નદીઓને વેદિકા અને વન પણ ન હોય છે ૬૦-૬૧-૬૨
અવતરT:–સીદા તથા સીતાનદીમાં કઈ કઈ નદીઓ મળે છે, તે આ ગાથામાં કહેવાય છે—
कुरुणइ चुलसी सहसा, छच्चवंतरणईओ पइविजयं । છે તે માળ, ર૩૬ ] સતા ૩ ચિં દર
શબ્દાર્થ – –દેવકર અને ઉત્તરકુરૂક્ષેત્રની બંતળો -અન્તર્નદીઓ જરૂ-નદીઓ
વરુ વિન–પ્રતિવિજયની, દરેક વિજયની ગુણી સદા-ચોર્યાસીહજાર
હું મા -બે બે મહાનદીઓ છે ચ-છ જ.
| વૉબં-દરેક મહાનદીને
સંસ્કૃત અનુવાદ. कुरुनद्यश्चतुरशीतिसहस्त्राणि, पदचैवान्तरनद्यः प्रतिविजयं । द्वे द्वे महानद्यौ, चतुर्दशसहस्राणि तु प्रत्येकम् ॥ ६३ ॥
વાર્થ-કરક્ષેત્રની નદીઓ ચાર્યાની હાર, છ અન્તનદીઓ, અને દરેક વિજયમાં બે બે મહાનદી છે, તે દરેકનો ચોદ ચૌદ હજારનો પરિવાર છે [ એ સર્વનદીઓ સીતાદાને તથા સીતાનદીને મળે છે] ૬૩ છે
વિસ્તYTઈ–મહાવિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે, ત્યાં અતિમધ્યવત મેરૂપર્વત છે, અને તેથી દક્ષિણ દિશાએ વેવસુર નામનું યુગલત્ર, ઉત્તરે ઉત્તરવું નામનું યુગલક્ષેત્ર, પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમદિશામાં પશ્ચિમમહાવિદેહક્ષેત્ર છે, ત્યાં સદાનદી પૂર્વે કહ્યા પ્રમાણે દેવકુરુક્ષેત્રમાં થઈને પશ્ચિમમહાવિદેહમાં જાય છે, ત્યાં પ્રથમ કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ છે તે સર્વ સીતાદાને મળે છે. અને સમાનદી ઉત્તરકુરૂક્ષેત્રમાં થઈને પૂર્વમહા વિદેહમાં વહે છે, ત્યાં ઉત્તરકુરૂની ૮૪૦૦૦ નદીઓ પ્રથમ મળે છે. પુનઃ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહ એ દરેકમાં ૮-૮ દક્ષિણ તરફ અને ૮-૮
Page #203
--------------------------------------------------------------------------
________________
જમૂદ્રીપાન્તર્ગત નદી વર્ણનાધિકાર
૧૦૫
ઉત્તર તરફ વિજયા છે, એ એ વિજયાની વચ્ચે એકેક વક્ષસ્કારપત અને એકેક નદી આવી છે, એજ અન્તનદીએ ગણાય છે, કારણકે એ બે વિજયાની અન્તઃ-વચ્ચે આવી છે માટે, તેવી નદીઓ પૂર્વ મહાવિદેહમાં છ અને પશ્ચિમ વિદેહમાં પણ ૬ છે. તે પણ સીતાદા તથા સીતાનેજ મળે છે.
તથા પૂવિદેહની અને પશ્ચિમવિદેહની ૧૬–૧૬ વિજયામાં દરેકમાં ગંગા સિંધુ અને રક્તા તથા રક્તાવતી એ નામવાળી એ બે નદીએ છે. કઈ વિજયામાં કઈ નદીએ તથા વિજય વક્ષસ્કારપર્વત અને અન્તર્નદીઓના સર્વ અનુક્રમ આગળ મહાવિદેહક્ષેત્રના વર્ણનપ્રસ ંગે કહેવાશે. તે એ એ મહાનદીને દરેકને ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓના પિરવાર છે, તે ચાદહજારના પરિવારવાળી નદી સીતાદામાં ૩૨ મળે છે, તેવી રીતે સીતાને પણ ૩૨ નદી મળે છે, જેથી
સીતાદામાં
સીતાનદીમાં
ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ વિદેહની પૂર્વ વિજ્રયાની પૂર્વ વિજ્રયાની
દેવકુરૂની પશ્ચિમ વિદેહની પશ્ચિમ વિજયાની પશ્ચિમ વિજયાની
૮૪૦૦૦ નદી
૬ અન્તર્ન દી ૩૨ મહાનદી
૪૪૮૦૦૦ પરિવારનદી ૫૩૨૦૩૮ સર્વ નદી
અહિં કેટલાક આચાર્ય મહાનદીએ ૩૮ ને જૂદી ન ગણીને ૫૩૨૦૦૦ નદીએજ ગણે છે. અને ચાલુ ગ્રંથમાં ગણત્રી કરી છે, માટે સીતેાદામાં પ૩૨૦૩૮ નદીઓનુ જળ ભેગુ થાય છે, અને સીતામાં પણ એટલીજ નદીઆનુ જળ ભેગુ થતું હેાવાથી ખન્ને મહાનદીને ભેગા પિરવાર ગણતાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦૬૪૦૭૬ ( દશલાખ ચાસઠહજાર છેતેર ) એટલી નદીઓ છે.
પુનઃ કેટલાક આચાર્ય અન્તદીઓને પણ દરેકના ચૌદ ચૌદ હજાર અથવા અઠ્ઠાવીસ અાવીસ હજારના પિરવાર ગણે છે, જેથી ૧૬૮૦૦૦ નદીએ પરિવારનદીમાં અધિક થાય છે, પરન્તુ વિશેષ અભિપ્રાય તા અન્તર્નદીઓના પિરવાર જૂદા ન ગણતાં વિજયની બે મહાનદીના પરિવાર તેજ અન્તનદીના ૨૮૦૦૦ પિરવાર ગણવા તરફના છે. જેમ સૂર્યના પિરવાર જૂદો નથી, પરન્તુ ચંદ્રના ૨૮ નક્ષત્રાદિ પરિવાર એજ સૂર્યના પશુ ગણાય તેવી રીતે અન્તર્ન દી આને પિરવાર છૂંદો ન ગણવા. દિગંબરસપ્રદાયમાં પણ અન્તનદીઓના પરિવાર જૂદા ગણ્યા નથી
૧૪
Page #204
--------------------------------------------------------------------------
________________
**
**
*
*
* *
** ન
૧૦૬
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વળી ક્ષેત્રસમાસની વૃત્તિમાં તે ગંગા સિંધુ આદિ મહાનદી પિતાના સહિત ૧૪૦૦૦ ના પરિવારે સમુદ્રમાં જાય છે, જેથા મહાનદીને પરિવારનદીથી જૂદી ગણી નથી કે ૬૩ છે
અવતર:–હવે જંબુદ્વીપમાં સર્વ નદીઓની સંખ્યા દર્શાવે છે – अडसयरि महणईओ, बारस अंतरणईउ सेसाओ । परिअरणई चउद्दस-लका छप्पन्न सहसा य ॥ ६४ ॥
શબ્દાર્થ – અસર–અત્તર
રિઝર્ર–પરિકર નદીઓ, પરિવાર મળો –મહાનદીઓ
નદીએ. સંસ્કૃત અનુવાદ, ગાસતિ મણનો, શાન્તર્નઃ શેર .. परिकरनद्यश्चतुर्दशलक्षाणि पदपंचाशत्सहस्त्राणि च ॥ ६४ ॥
જયાર્થી–૭૮ મહાનદીઓ, ૧૨ અન્તર્નદીઓ, અને બાકીની બીજી ૧૪૫૬૦૦૦ પરિવાર નદીઓ એટલી નદીઓ જ બદ્વીપમાં છે–એ સંબંધો ૬૪
વિસ્તર:–ભરતક્ષેત્રની તથા ઐરાવતક્ષેત્રની ગણતાં ગંગા-સિંધુ-રકતારક્તવતી મળીને ચાર નદીઓને દરેકને ૧૪૦૦૦ ને પરિવાર, અને હિમવંતા ક્ષેત્રની રેહિતા હિતાંશા તથા એરણ્યવંતક્ષેત્રની સુવર્ણકુલા અને રૂખ્યફૂલા એ ચાર નદીનો દરેકનો ૨૮૦૦૦ નો પરિવાર, તથા હરિવર્ષ ક્ષેત્રની હરિકાન્તા હરિસલિલા અને રમ્યક્ષેત્રની નરકાન્તા નારિકાન્તા એ ચાર નદીને દરેકને પ૬૦૦૦ ને પરિવાર અને મહાવિદેહની સતા સંતાદા નદીનો દરેકનો પ૩ર૦૦૦ પરિવાર, અને મહાવિદેહની ૧૨ અંતર્નાદી સહિત ૧૪૫૬૦૯૦ નદીઓ જે બુદ્વીપમાં છે. તે કેઝકથી આ પ્રમાણે
દરેકને પરિ૦ સર્વ સંખ્યા. ગંગા-સિંધુ
૫૬૦૦૦ તે રક્તા-રક્તવતી ' હિતાંશ-રેહિતા સુવર્ણલા-રૂફૂલા |
૧૧૨૦૦૦
૧૪૦૦૦
- ૨૮૦૦૦
-
Page #205
--------------------------------------------------------------------------
________________
૧es
mu
S૫૦૦૦
૧૨
જબૂદીપાન્તર્ગત નદી વર્ણનાધિકાર હરિકાન્તા-હરિસલિલા ...
૨૨૪૦૦૦ | નરકાન્તા-નારિકાન્તા " ૪ સીતા–સીદા પ૩ર૦૦૦ ૧૦૬૪૦૦૦ ૭૮ ૧૭ ગંગા-૧૭ સિંધુ ?
૧૭ રક્તા-૧૭ રક્તવતી
૧૦ હિતાંશા વિગેરે ૧૨ અન્તર્નાદી
૧૪૫૬૦૯૦ સર્વનદી જંબુદ્વીપમાં નદીઓની ભિન્ન ભિન્ન ગણત્રી છે આ ગાથામાં કહ્યા પ્રમાણે જંબુદ્વીપની સર્વ નદીઓ ૧૪૫૬૦૯૦ છે, તે ૯૦ મહાનદીઓને જૂદી ગણવાથી છે.
પુન: ઘણા ગ્રંથોમાં ૯૦ મહાનદીઓને જૂદી ન ગણીને ૧૪૫૬૦૦૦ નદીએજ કહી છે, એમાં ૬૮ મહાનદીઓને તે કદાચ પરિવારાન્તર્ગત ગણી શકાય, પરંતુ ૧૨ અન્તર્નદીઓને જૂદી કેમ ન ગણવી તે શ્રીબહુશ્રુતગમ્ય છે.
વળી જેઓ ગ્રાહુવતી આદિ અનર્નદીઓનો જુદો પરિવાર ૨૮૦૦૦-૨૮૦૦૦ ન ગણે છે, તેઓના અભિપ્રાય પ્રમાણે ૩૩૬૦૦૦ નદીઓ અધિક ગણવાથી [૧૪પ૬૦૦૦+૩૩૬૦૦૦= ] ૧૭૯૨૦૦૦ ( સત્તરલાખબાહજાર ) નદીઓ ગણાય છે. કહ્યું છે કે–
सुत्ते चउदमलरका, छप्पन्नसहस्स जंबुदीवंमि ।
हुंति उ सतरसलरका, बाणवइसहस्स मेलविया ॥१॥
આ સંબંધમાં કેટલાક તર્કવિતર્ક શ્રી ક્ષેત્રકપ્રકાશઆદિગ્રંથેથી જાણવા. એ દ8
છે કુંડાદિકનું સમાન પ્રમાણ છે એ ૯૦ મહાનદીઓના જે ૯૦ કુંડ અને દ્વીપ છે તેની લંબાઈ પહબાઈ તે નદીઓને અનુસરે દ્વિગુણ દ્વિગુણ છે, પરંતુ કુડાની ઉંડાઈ સર્વની ૧૦ એજન છે, દ્વીપની ઉંચાઈ સર્વત્ર ૨ ગાઉજ છે, અને નદીદેવીનું ભવન પણ સર્વત્ર ગંગાદેવીના પૂર્વે કહેલા ભવનસરખું સમાન જ છે. તથા વેદિકા અને વનનું પ્રમાણ પણ સર્વત્ર તુલ્ય છે. તે ૬૪ છે
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુ ક્ષેત્રમાણ વિસ્તાથ સહિત,
કયી
પ્લિકાની
૯૦ મહાનદીઓનાં
ક્યા સ્થાને મૂળ?
નિકળી ? પર્વત ઉપર
કેટલ વદ
' વિશે
નામ.
પહોળાઈ
2 લંબાઈ
કુંડના કયા દ્વારે નિકળી
3
,
ગંગાનદી
કે?|
T૫૦ o - o ૨૭૬-૬
ગંગા ! પ્રપાત છે
સિંધુનદી
૫૦૦-૦
સિંધુ પ્રપાત
૨૭૬
રસ્તા
શિખરી પર્વત પુંડરીક દ્રહ પ્રવેT૫૦૦–૧L,
રસ્તાકપાત , ૨૬-૬
રક્તવતી
|
| પJિ૫૦૦-૦Jરસ્તાવતી]
- પ્રપાત
1
રેહિતાંશા
લધુ હિમવંત પર્વત પદ્મદ્રહ | ઉત્તરે ર૭૬-ક રોહિતાશા૧ | 1રા
પ્રપાત |
જન ગાઉ| "
હિતા
હિતા
મહાહિમનારાજ
મહાપદ્મ દક્ષિણે ૧૬૦૫-૫ વંત પર્વતાર્થ
પ્રપાત | બ | " ] , દક્ષિણ
સુવર્ણકૂલા
પર્વત પુંડરીક
દક્ષિણે રક૬-૬ સુવર્ણ કલા
પ્રપાત | * | "
રૂગલા
કિમી પર્વત મહાપુડ-| |
| રીત | ઉત્તરે ૧૬૦૫-રૂકુલા |
|
I
પ્રપાત | | Us
હરિકાન્તા
માહિમધત પવનમહાપદ્મ
હરિકાન્તા, ઉત્તરે ૬૦૫–૫
રિ છે.' પ્રપાત
હરિસલિલા
નિષધ તિગિંછી!
હરિસસિલી | પ્રપાત | ''
પર્વત
નરકાંતા
કિમી પર્વત;
મહાપુની દક્ષિણે ૧૬૦૫-૫
નરકાન્તા પ્રપાત
નારીકાંતા)
નારીકાન્તા
1
/કેસરી
ઉત્તરે ૭૪૨-1 પાત" - " ||
Page #207
--------------------------------------------------------------------------
________________
૯મુખ્ય નદીઓને થઇ,
नदीओनो यन्त्र॥
હમી
કયા ક્ષેત્રમાં
પહોળાઈ
સંગમ સ્થાન
ચાલી
સર્વ પરિવાર|લંબાઈ ૨
નદીઓ ગંગાવર્તન |
ભરતક્ષેત્રમાં દૂર છેડીને |
ગણિતથી) સિવાવતન| ફટથી 1 ગાઉ, પશ્ચિમે
પશ્ચિમ
ઉજના પ્રારંભમાં જ ૬રા પર્યન્ત રે Be પ્રારંભમાં છે ૬૮ પર્યન્ત હૈ રદ ફિર દર પેજને
દર પેજને
પ્રવાહ વૃદ્ધિ - | ઉંડાઈની વૃદ્ધિ
હું | * *
કટને ૧ ગાઉ|પર્વ દિશાએ સમુદ્ર
૦ ૦ થા૦
રક્તવર્તન | ફૂટથી 1 ગાઉ
સતાવર્તન, અંતમાં સમુદ્ર ૪૦૦૦
-
૧૪
૦૦૦
P)
રક્તાવાવર્તન ફટથી , પશ્ચિમે ૧ ગાઉ દૂર | શબ્દાપાતી
હિમવંત વૈતાથી
૧૦] ૧૦–૧૦Tધ.
૨૮૦૦૦
૧૨.૧ ૨૫.
૪ નr
૨ ગાઉ દર ક્ષેત્રમાં પશ્ચિમે છે
૨૮૦૦૦
વિટાપાતી :હયવંતમાં વિતાઢયથી ૨ ગાઉ દૂર
, પશ્ચિમે
,
૨૮૮ ૦
ગંધાપાતી !
| 'હરિ વૈતાદ્રયથી
પશ્ચિમે | by T૫૬૦૦૮
૧ યોજન દર
- | * * |- || »
(૫૬૦૦૦
Jરમ્યક ક્ષેત્રમાં
માલ્યવંત | વતાથી | ૧ બેજન દૂર
પ૬ ૦૦૦/
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી લઘુ ક્ષેત્રમાણે વિસ્તરાઈ સહિત,
સીતદા
નિષધ તિબિંછીનરે કરી સીતેદા કરે પર્વત | પ્રહ
પ્રપાત IF
જ
.પ૦
સીતા
નીલવંત પર્વત
કેશરીધ, દક્ષિણે છ૪૨૧-૧
સીતા પ્રપાન
નીલવંત)
૧ થી ૮ વિજયની ગંગા-સિંધુ
પર્વતની
પ્રથમ
કુંડમાં 1 કાવત
થી૧૬ વિજયની નિષધનીચે રક્તા-રક્તવતી કુંડમાંથી,
'કુડમાંથી)
૧૭થી વિજયની નિષધનીચે ગંગા-સિંધુ ૨૫થી ૩૨ વિજયની નીલવંત
નીચેના ૨સ્તા–૨ક્તવતી
કુંડમાંથી ૧-૨-૩ જી અન્તનદી
નધિનીચી
અન્તર્નાદી
કડમાંથી)
–૮-૯ મી અન્તર્નાદી
નીલવંત
૧૦-૧૧-૧૨ મી અન્તનદી
નીચે
કુડમાંથી|
Page #209
--------------------------------------------------------------------------
________________
૯૦ મુખ્ય નદીઓને યંત્ર.
મેરૂ પર્વતથી મહાવિદેહમાં ૨ યોજન દૂર પશ્ચિમે
૪િ૫૦૦૦ સમઇ પિક૨૦૦૦મે.(કાકક૫૦ ૫૦ ૦
૬-૬
ગણિતથ)
,
, , પૂર્વ |
પ૩ર૦૦ |
સ્વસ્વવિજયમાં સીતા ૧૪૦૦૦
૫-૫
|
નદી [૧૪૦૦૦
'બે પાવ
સીતાદા)
T નદી
by
i
)
|
_
|
| |
સીતાજી
| | ૧૬૫૨૫. - Tયો. ૨ ક.
I(અકાદ)
૧ ૦ ૧ ૦ ગાઉ ગાઉ
નદી
નદી
૧૪૫૬ ૦૦૦
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી લલ્લુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
अवतरण:- -એ પ્રમાણે જ બુદ્વીપમાં સર્વ નદીએ કહીને હવે જ ખૂદ્વીપના સર્વ શાશ્ર્વતાપર્વ તા ઉપરનાં િિષ્ટ તથા ભૂમિટ કહેવાના પ્રસંગ છે, ત્યાં ગિરિટની ઉંચાઈ ૫૦૦ યાજન−૧૦૦૦ ચેાજન અને ૬ા ચેાજન એમ ત્રણ પ્રકારની છે, ત્યાં ૫૦૦ ચેાજન ઉંચાં ૧૬૬ ગિરિકૂટ છે, તે આ એ ગાથામાં
हेवाय छे
૧૨
एगारडणवकूडा, कुलगिरिजुअलत्तिगेवि पत्तेअं ।
इइ छप्पन्न चउ चउ, वरकारेसुति चउसट्ठी ॥ ६५ ॥ सोमणस गंधमाइणि, सग सग विज्जुपभि मालवंति पुणो । अट्ठट्ठ सयल तीसं, अडणंदणि अट्ठ करिकूडा ॥ ६६ ॥ शब्दार्थः
एगार अडणव- ११-८-८ कूडा-ट, शिमरे।
कुलगिरि-वर्षधर पर्वताना जुअलत्तिगे - युगमां मां
सोमणस - सोमनस त पर्वत उप२ गंधमाइणि-गंधभाहन गछत पर्वत
ઉપર
सग सग-सात सात ट
विज्जुपभि-विद्युत्प्रल गतपर्यंत
ઉપર
पत्ते अं-हरे पर
इ इ-भे प्रमाणे
चउ चउ-शार यार टूट वरकारेमु-सोण वक्षस्कार पर्वता उपर त्ति चउसठी - रीते ६४ ट
मालवंति - भाझ्यवंत महंत पर्वत अट्टट्ठमा मा ट सयल - सर्व भणाने
तीसं-त्रीस ३८ गंदणि-नंदनवनभां
करिकूडा - रिकूट, हस्तिट
સંસ્કૃત અનુવાદ.
एकादशाष्ट नक्कूटानि, कुलगिरि युगलत्रिकेऽपि प्रत्येकम् |
इति षट्पंचाशत् चत्वारि चत्वारि वक्षस्कारेष्विति चतुःषष्टिः ॥ ६५ ॥
सौमनसे गंधमादने सप्त सप्त विद्युत्प्रभे माल्यवते पुनः । अष्टाष्टौ सकलानि त्रिंशदष्टौ नंदने अष्टौ करिकूटाः ॥ ६६ ॥
Page #211
--------------------------------------------------------------------------
________________
*
*
^
^
^^^
^^^^^^^^
^
^
કૃઢ વર્ણનાધિકાર
૧૧૩ થાર્થ –વર્ષધરપર્વતના ત્રણ યુગલમાં દરેક ઉપર અનુક્રમે અગિઆર આઠ અને નવકૂટ છે, એ ૫૬ ગિરિકૂટ થયા, તથા સોળ વક્ષસ્કાર પર્વત ઉપર દરેકે-૪-૪ ફૂટ છે તે ૬૪ ફૂટ થયા. ૬પ છે
તથા સોમનસ અને ગંધમાદન એ બે નામના ગજદંત પર્વત ઉપર ૭–૭ ફૂટ છે, અને વિદ્યુ—ભ તથા માલ્યવંત એ બે ગજદંતગિરિ ઉપર દરેકે ૮-૮ ફૂટ છે, માટે સર્વમળીને ૩૦ ફુટ થયા, તથા ૮ કુટ નંદનવનમાં અને ૮ કરિકૂટ [ભદ્રશાલ વનમાં છે એ ૧૬ ફૂટ મેરૂપર્વત સંબંધિ જાણવા] . ૬૬
વિસ્તા–લઘુહિમવંત અને શિખર એ બે પર્વતે તે પહેલું યુગલદ્વિક કહેવાય, અથવા બાહ્ય ગિરિયુગલ કહેવાય તે દરેક ઉપર ૧૧-૧૧ ફૂટ શિખરે છે, તથા મહાહિમવંતપર્વત અને રૂફમી પર્વત એ મધ્ય વર્ષધયુગલ કહેવાય, તે દરેક ઉપર ૮-૮ શિખરે છે, અને નિષધપર્વત તથા નીલવંતપર્વત એ અ ન્ડરવર્ષધર યુગલ ગણાય, તે દરેક ઉપર ૯-૯ શિખરો છે, એ પ્રમાછે છ વર્ષધર પર્વત ઉપર [ ૨૨+૧૬+૧૮= ]પદ શિખરે થયાં, આ ગણતાં શિખરે પર્વત ઉપરનાં હોવાથી એ પ૬ ગિરિકૂટ ગણાય.
તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજોના આંતરડામાં જે ૧૬ વક્ષસ્કાર પર્વતો આવેલા છે તે દરેક ઉપર ૪-૪ શિખરો હેવાથી ૬૪ ગિરિફૂટ વક્ષકારનાં છે. ૬૫
તથા મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુફ તથા ઉત્તરકુરૂક્ષેત્રની મર્યાદા બાંધનારા બે બે પર્વત 11=હાથીના વંત=રંતુશળ સરખા વકઆકારવાળા છે તેથી તે ચાર ગજદંતગિરિ કહેવાય છે, ત્યાં મેરૂ પર્વતના અગ્નિકોણે સેમસ, અત્યકોણે વિદ્યુપ્રભ, વાયવ્યકે ગંધમાદન અને ઈશાનકેણે માલ્યવંત નામના ગજદંતગિરિ છે, ત્યાં એમનસ અને વિદ્યુપ્રભ એ બેના અંતરાલમાં દેવકુરૂ ક્ષેત્ર છે, અને ગંધમાદન તથા માલ્યવંતની વચ્ચે ઉત્તરકુરૂક્ષેત્ર છે, માટે એ બે બે પર્વતે કુરૂક્ષેત્રની મર્યાદા બાંધીને રહ્યા છે, ત્યાં સોમનસ અને ગંધમાદન એ બે ગજદંતગિરિ ઉપર ૭-૭ શિખરો છે, અને વિદ્યુ—ભ તથા માલ્યવંત એ બે ઉપર ૮-૮ શિખરે છે, જેથી ૧૪ અને ૧૬ મળી ૩૦ શિખરે ચાર ગજદંતગિરિનાં છે.
"અહિં ૮-૮ ને બદલે -૮- શિખરે છે, પરંતુ ૧-૧ શિખર હજાર જન ઉંચુ હેવાથી સહસ્ત્રાંટ તરીકે આગળ ૭૦ મી ગાથામાં જૂદુ ગણાશે માટે અહિ ૮-૮ ફેર ગયાં છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૧૪
४६७ गिरिकूट तथा ५८ भूमिकूट
ફૂટની સંખ્યા |
સ્થાન
મૂળ વિસ્તાર
ઉંચાઈ
8 3ી મધ્ય વિસ્તાર
શિખર વિસ્તાર
= ! કઈ વસ્તુનાં !
| શિખર ઉપર | ચિત્યના પ્રાસાદ
= =
= =
o
૯ ઇs = = = = = = =
=
૧ સિદ્ધકુટ ઉપર સિહાયતન (ચૈત્ય) શેષ ફૂટે
ઉપર પ્રાસાદ (૯૮ ઉપર પ્રાસાદ)
o
= =
૫ ૦ ૦
=
1-૫૦ ૦|-
:
૧૧ હિમવત કુટી પર્વત ઉપર એજ નામવાળા)
જન ૨૫૦
સર્વ રત્નમય ૧૧ શિખરી કૂટ
૫૦૦ ૮ મહાહિમવંતકૂટ
૫૦૦ ૮ રૂફમી કૂટ
૫૦૦ ૯ નિષધ ફૂટ
૫૦ ૦ ૯ નીલવંત કુટ
૫૦ ૦ ૬૪ વક્ષસ્કાર કૂટ ૭ સેમનસ ફૂટ
૫૦૦ ૭ ગંધમાદન કુટ
૮૫૦ ૦]ઉચાઈ૮-૩૭૫/૮- ૨૫૦ ૯ વિધુ—ભ ફૂટ
૮-૫૦૦ ૯ માલ્યવત્ કૃટ |
Jh-૧૦ ૦ ૦ ? ૯ નંદન ફુટ મરમાં ૫૦૦ છે.૮– ૫૦ |
» ઉપર(નંદનવનમાં)/ન-૧૦૦ [ 9 ] 1 ) | 9 | પ્રાસાદ ૩૦૬ તાત્ય કૃટ ૩૪ વિજપમાં જોજન , h૮ ગારા ગાઉસુવર્ણમય શેષ
“શિપબ્રાસાદ
૨૦૪ રત્નમય) મહાવિદેહમાં મેર ૮ કરિકૂટ
૫૦૦ ૫૦ કડપ ૨૫૦ પર્વ તનીચે ભદ્ર-|
સર્વ રમદેવપ્રસાદ જન યિાજન જન | ભેજન | શાલ વનમાં ઉત્તર કુરુક્ષેત્રમાં
નંબૂનંદ ૮ જંબૂ ફૂટ જ ખૂક્ષના પહેલા ૮ ૦| ૧૨ | ૮ | ૪
સુવર્ણનાં વનમાં
દિવકમાં શામેલી. ૮ શામલી કૂટ | વક્ષના પહેલા | છ | P | * | "
વનમાં ૩૪ વિજમાં બે
જાબૂદ ૩૪ ઋષભ કુટ | બે પ્રપાત ડાની 55 | | .
મધ્યવતી ૩૩૪ સિદ્ધા.
રૂપાનાં
સુવર્ણના દિવપ્રાસાદ,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૧૫
सर्वमली ५२५ कूटोनो यन्त्र. સમરસપ્રાસાદની સિદ્ધકટ કઈ અપ્રાક માં
દિશાએ | શું છે? |
ત્યની
| ચેટ દ્વારની
લંબાઈ
ળિો
= પહોળાઈ
લંબાઈ
જળ
૪ | ઉંચાઈ
ઉંચાઈ
ઉંચાઈ | એમાં શું છે?
પૂર્વ દિશાએ સિંહાસન જિન જન યોજન સમુદ્ર પાસે (સપરિવાર ) ૫૦ ૨૫ | ૩૬ [ ૪
1મk.
»
પ્રનિમા
:
: : :
= = = = = = = = =
:
:
મહાનદી પાસે મેરૂ પાસે
= = = = = = = = = * * * * * |
= !
કેક | = = = = = = = = = =
| = = = = = = = = = =
:
:
:
=
:
:
i oll
૧૪૪૧ ગાઉ
ઢ
( ર પૂર્વ દિશાએ ગાઉ 1 ગાજે સમુદ્ર પાસે ! સપરિવાર
કિરપૂર્વોદશાએ કાય. ૩. રા/
| |
| |
૧ ૧૪૪૦ ધ | ધવ ગાઉ | ધનું
ક કે રે
સિદ્ધકટ છે,
૬ ક
?
: =
!
|
ગાઉ 1 ગાલ ૧ ગાઉ
-
સિંહાસન સપરિવાર
|
* પ્રાસાદને દ્વાર ન હોવાથી દ્વારનું પ્રમાણ દર્શાવ્યું નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
MAA
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. . - તથા મેરૂપર્વત ઉપર નીચેથી ૫૦૦ એજન ઉંચા ચઢીએ ત્યાં સંવનન નામનું વન છે, તે વનમાં આઠ ગિરિકૂટ છે, તે નંદનકૂટ કહેવાય છે.
તથા મેરૂપર્વતની તલહટી સ્થાને માત્ર નામનું વન છે, તે વનમાં રિ=હાથી સરખા આકારવાળાં ફૂટ શિખરે છે, તે આઠ શિખરનું નામ આઠ
જૂર કહેવાય. એ પ્રમાણે [પાન ૬૪+૩૦+૮+૮=] ૧દદ ગિરિકૂટ પાંચ જન ઉંચાં છે.
અવતઃ–પૂર્વે બે ગાથામાં કહેલા પાંચસો જન ઉંચાઈવાળાં ૧૬૬ ફૂટેમાં કેટલાંક શાશ્વતચૈત્યવાળાં સિદ્ધકૂટ છે તે કયા પર્વતનું સિદ્ધફૂટ કયાં છે? તે તે આ ગાથામાં કહેવાય છે– इअ पणसय उच्च छासट्ठिसउ (य) कूडा तेसु दीहरगिरीणं । पुव्वणइमेरुदिसि अंतसिद्धकूडेसु जिणभवणा ॥ ६७ ॥
શબ્દાર્થ – –એ પૂર્વે કહેલાં
Tદવ(શિક્ષિ)-પૂર્વ દિશિએ Trણ ૩-પાંચસે જન ઉંચા
(રિસિ)–નદી દિશિએ
મેર રિસિ–મેરૂ દિશિએ છાસસિર -એકસ છાસઠ ફૂટ
સંત-અન્ત, પર્યતે રહેલ તેનું–તે કૂટમાં
સિવૃકેતુ-સિદ્ધકુટ ઉપર વીહનિરબં-દીર્ઘગિરિઓના
નિજમવા-જિનભવને છે.
સંસ્કૃત અનુવાદ इति पंचशतोच्चानि षषष्ट्यधिशतकूटानि तेषु दीर्घगिरीणाम् । पूर्वनदीमेरुदिश्यन्तसिद्धकूटेषु जिनभवनानि ॥ ६७ ॥
*નંદનવનમાં પણ ૯ ફૂટ છે, પરંતુ બલકૂટ નામનું ફેટ હજાર યોજન ઊંચું હોવાથી આગળ ૭૦ મી ગાથામાં સહસ્ત્રાંકટ તરીકે જૂદું ગણાશે માટે અહિ ગણ્યું નથી. જેથી ૮ ફૂટ કહ્યાં છે.
૧ આ આઠ કરિટ તે ગિરિફટ (પર્વત ઉપરનાં ફૂટ)નથી, પરંતુ મેરૂ પર્વતના વનમાં હેવાથી તેમજ અહિં ૫૦૦ જન ઉંચાઈવાળાં ફૂટની ગણત્રી કરવાની હોવાથી એ આઠ ભૂમિકૂટ (ભૂમિ ઉપર રહેલા શિખરના આકારવાળા પર્વતિ) હોવા છતાં પણ અહિં ગણવામાં આવ્યા છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૧
કુવર્ણનાધિકાર. થાઉં –એ પ્રમાણે પાંચસો જન ઉંચાં ૧૬૬ કૂટ છે, તે ફટમાં જે દીર્ધ પર્વત છે, તેની પૂર્વદિશાના પર્યતે નદીદિશિના પર્યન્ત અને મેરૂ દિશિના પર્યતે સિદ્ધકૂટ છે, તેમાં જિનભવને છે કે ૬૮ છે
વિસ્તYI –પૂર્વે બે ગાથામાં જે ૧૬૬ કૂટ ગણાવ્યાં તેમાં ૧૫૦ કુટ ૨૬ દીર્ધ પર્વતનાં છે, અને ૧૬ કુટ એક મેરૂ પર્વતનાં હોવાથી વૃત્તપર્વતનાં છે. ત્યાં એ મેરૂ પર્વતનાં ૧૬ કૂટમાં એક પણ કુટઉપર શાશ્વતજિનભવન નથી, પરન્તુ ૨૬ દીર્ઘ પર્વત ઉપરના એકેક કૂટઉપર શાશ્વતજિનભવન એકેક છે, જેથી તે શાશ્વતજિન ભવનમાં શ્રી સિદ્ધભગવંતની શાશ્વતપ્રતિમા હોવાથી એ જિનભવન પણ સિદ્ભયતન [ સિદ્ધનું આયતન એટલે મંદિર ] કહેવાય, અને તે કૂટ પણ સિદ્ધ કહેવાય, પરંતુ દરેક પર્વતનાં ૧૧ વા ૮ વા ૯ ઈત્યાદિ કૂટોમાં તે સિદ્ધકૂટ કયે સ્થાને હોય? તે દર્શાવવાનો પ્રસંગ છે, માટે આ ગાથામાં તે સિદ્ધકુટનાં સ્થાન દર્શાવે છે તે આ પ્રમાણે
છ વર્ષધર પર્વત ઉપર જે ૧૧-૧૧-૮-૮-૯-૯ ફુટ પૂર્વે કહ્યાં તેમાં પૂર્વદિશાનું જે પહેલું પહેલું કૂટ પૂર્વસમુદ્રપાસે છે તે છે એ કૂટ સિદ્ધકૂટ છે, ત્યાં ૧૧ આદિ ટોની પંક્તિ પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, તેથી સિદ્ધકૂટ પૂર્વદિશામાં પર્યન્ત રહેલું છે, માટે ગાથામાં પુવકિસિ અંતે કહ્યું છે.
તથા ૧૬ વક્ષસ્કારપર્વતનાં દરેકના ચાર ચાર ફૂટની પંક્તિ ગિરિનદી પર્યન્ત દીધું છે, એટલે પહેલું સિદ્ધકુટ નદી તરફ પર્યન્ત છે, અને છેલ્લું કુટ નિષધ અથવા નીલવંતપર્વત તરફ પર્યન્ત છે, જેથી વક્ષસ્કારગિરિનું દરેક સિદ્ધકુટ સીતા અથવા સીતાદા નદી પાસે છે, માટે ગાથામાં જરૂરિસિ મંતે કહ્યું છે.
તથા ચાર ગજદંતગિરિઉપર જે ૩૦ ફૂટ ગણાવ્યાં તેમાં જે પહેલું પહેલું સિદ્ધકુટ છે તે મેરૂતરફ એટલે મેરૂપર્વતની પાસે છે, અને શેષ કુટ નિષધ તથા નીલવંતપર્વતતરફ પંક્તિબદ્ધ છે. માટે માથામાં મેવસિ સંતે કહ્યું છે. એ રીતે હિતિ મતે એ પદ ત્રણે સ્થાને સંબંધવાળું છે. અને સિદ્ધના સ્થાનને અંગે ૨૬ દીર્ધ પર્વતના ત્રણ વિભાગ થયા.
તથા એ ર૪ દીર્ધ પર્વતમાં દર વર્ષ પૂર્વથી પશ્ચિમ દીર્ઘ છે, ૧૬ વક્ષસ્કારપર્વ ઉત્તરથી દક્ષિણ દીધું છે, અને જેનો એક છેડે નિષધ નિલવતને
સ્પશેલ છે, તથા બીજે છેડે સીતાદા સીતા નદીને સ્પર્શે છે. તથા ૪ ગજતગિરિ પણ ઉત્તરથી દક્ષિણ દીધું છે, અને દરેકને એક છેડે નિષધ નીલવંતને યથાસંભવ સ્પશ્યો છે, અને બીજે છેડે મેરૂ પર્વતની પાસે પહોંચેલે
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. છે, એ રીતે ૨૬ દીર્ઘપર્વત ઉપર ૨૬ સિદ્ધકૂટ કહ્યાં, તે ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય છે, જેનું ઘણું વર્ણન સિદ્ધાન્તથી જાણવા યોગ્ય છે, પુનઃ સિદ્ધકુટ સિવાયના શેષ ૧૦-૧૦-૭-૭-૮-૮ ઈત્યાદિ કર્યો છે, તે દરેક ઉપર દેવપ્રસાદ છે, કે જે ૬૯ મી ગાથામાં કહેવાશે.
વળી દીર્ધગિરિ ૨૬ કહ્યા તે ર૬ જ છે, એમ નહિ, વૈતાવ્યાદિ બીજા દિગિરિઓ પણ છે, પરંતુ અહિં તે પાંચ જન ઉંચાઈવાળાં કટ જે જે પર્વત ઉપર હોય તેટલાજ પર્વતમાં દીર્ધગિરિ રદ છે એમ ગણાવેલ છે, અને નંદનકૂટ તથા કરિટમાં કેવળ દેવપ્રાસાદે જ છે, સિદ્ધાયતન નથી. માટે તેમાં સિદ્ધકુટ કહ્યું નથી | ૬૭ છે
અવતર-પૂર્વ ગાથામાં જે રદ દીર્ધ પર્વત ઉપરના ૨૬ સિદ્ધફટો ઉપર એકેક શાશ્વત જિનભવન કહ્યું તેનું પ્રમાણ કેટલું છે? તે આ ગાથામાં કહેવાય છે –
ते सिरिगिहाओ दोसय-गुणप्पमाणा तहेव तिदुवारा । નવ વીસા–સથપુરમામદ છે ૬૮
શબ્દાર્થ – તે-તે જિનભવનો
નવરં–પરન્તુ વિશેષ એ છે કે િિાિમો-શ્રીદેવીના ગૃહથી બTદવસ –અઠ્ઠાવીસ અધિક હોયTબસ ગુણા
સગુણ, ૧૨૮ ગુણ તહેવ-તેમજ, શ્રીદેવી ગૃહવત્
વાર-મ-દ્વારનું પ્રમાણ તિહુવા-ત્રણ કારવાળાં
અહિં, આ જિનભવનમાં સંસ્કૃત અનુવાદ, तानि श्रीगृहात् द्विशतगुणप्रमाणानि तथैव त्रिद्वाराणि । नवरमष्टाविंशत्यधिकशतगुणद्वारप्रमाणमत्र ॥ ६८ ॥
Trળા–તે જિનભવન શ્રીદેવીના ભવનથી બગુણું પ્રમાણવાળાં છે, તથા શ્રીદેવીના ભવનની પેઠે જ ત્રણ દ્વારવાળાં છે, પરંતુ વિશેષ એ છે કેઅહિં કારનું પ્રમાણ શ્રીદેવીભવનના દ્વારથી (બસ ગુણ નહિં પણ) એક અઠ્ઠાવીસ ગુણ જાણવું. ૫ ૬૮ |
વિસ્તર –શ્રીદેવીનું ભવન જે પદ્મદ્રહમાં છે તે ૧ ગાઉ દીધું છે ગાઉ
Page #217
--------------------------------------------------------------------------
________________
શાશ્વત જિનભવનનું સ્વરૂપ.
૧૧૯
પહોળું છે, ત્યારે આ જિનભવને તેથી બસ ગુણ પ્રમાણવાળાં હોવાથી ૨૦૦ ગાઉ અર્થાત્ ૫૦ જન દીર્ઘ અને ૨૫ જન વિસ્તૃત છે, તથા શ્રીદેવીના ભવનની ઉંચાઈ ૧૪૪૦ ધનુષ છે તો આ જિનભવનની ઉંચાઈ [૧૪૪૦૪૨૦૦= ૨૮૮૦૦૦ ધનુષને ૮૦૦૦ ધનુષના એક જન પ્રમાણે ભાગતાં ૩૬ યોજના આ માટે ઉંચાઈ] ૩૬ જન છે.
તથા શ્રીદેવીભવનના દ્વારની ઉંચાઈ ૫૦૦ ધનુષ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૬૪૦૦૦ ધનુષ આવે તેના ૮ યોજન થાય માટે જિનભવનેના દ્વારની ઉંચાઈ ૮ જન છે, તથા દ્વારની પહોળાઈ અને પ્રવેશ શ્રીદેવીગૃહના દ્વારને ૨૫૦ ધનુ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૩૨૦૦૦ ધનુષ એટલે જ જન આવ્યા, માટે જિન ભવનના દ્વારની પહોળાઈ અને પ્રવેશ ૪ યોજન છે. એ ૬૮ છે
છે શાશ્વત જિનભવનનું કિંચિત્ સ્વરૂપ છે દરેક શાશ્વતજિનચૈત્ય રત્ન સુવર્ણ અને મણિનું બનેલું હોય છે, પૂર્વે કહ્યા પ્રમાણે પશ્ચિમસિવાયની ત્રણ દિશામાં ૩ દ્વાર હોય છે. ચેત્યના અતિ મધ્યભાગમાં એક મોટી મણિપીઠિકા (રત્નપીઠ) હોય છે, અને તે ઉપર એક દેવઈદક [ સૂપ સરખા આકારવાળે ગભારો] બાંધેલ હોય છે, તેનું પ્રમાણ મણિપીઠિકા જેટલું પ્રમાણગુલથી જાણવું, પરંતુ ઉંચાઈ કંઈક અધિક જાણવી. તે દેવછંદકમાં મણિપીઠિકાઉપર ચારે તરફની મળીને ૧૦૮ પ્રતિમા ઉભેંધાગુલના પ્રમાણથી પ૦૦ ધનુ ઉંચી હોય છે, જેથી એકેક દિશામાં ર૭-ર૭ પ્રતિમાજી ઉભી રહેલી હોય છે. ત્યાં ત્રષભ-ચંદ્રાનન-વારિણ-અને વર્ધમાન એ ચાર નામવાળી પ્રતિમાઓ છે.
છે શાશ્વત પ્રતિમાજીના જાદા જાદા રાત્વિક અવયવ છે
તે શ્રી જિનપ્રતિમાઓના નખ એકરત્નના કવેતવર્ણ, નખના પ્રતિક (પર્યન્તવતી ખુણાભાગ નખની નીચેનો હેાય તે) લેહિતાક્ષ રત્નના તવણે છે, હથેલી, પગનાં તળીયાં, નાભિ, જીભ, શ્રીવત્સ (છાતી મધ્યે ઉપસતો ભાગ) અને ચુચુક ( સ્તનની ડીંટીઓ) તથા તાલુ એ સર્વ તપનીયસુવર્ણમય રક્તવર્ણનાં હોય છે, દાઢી મૂછ અને રોમરાજી રિઝરત્નમય કૃષ્ણવર્ણની છે. બે હોઠ પરવાલાના રક્તવણે છે, નાસિકા લોહિતાક્ષરત્નની રક્તવણે છે, અને નાસિકાનો પ્રતિક (અંદરને ઉપલે ભાગ) તપનીયસુવર્ણમય રક્તવણે છે. ચક્ષુઓ અંકરત્નમય વેતવર્ણ, ચક્ષુના પ્રતિસેક (પર્યન્તવતી ખુણા) લેહિ. તાક્ષરત્નના રક્તવર્ણ, તારા (કીકી) પાંપણું અને ધૂ (ભવાં) એ રિષરત્નમય
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી લલ્લુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
કૃષ્ણવણે છે. લલાટ કાન અને કપાલ એ સુવર્ણના પીતવર્ણે છે, શીના કેશ રિષ્ઠરત્નના કૃષ્ણવર્ણ તથા કેશભૂમિ ( મસ્તકના ઉપલા ભાગ, કેશના મૂળ ભાગનું સ્થાન ) તપનીય સુવર્ણ મય રક્તવર્ણે છે. શી વારત્નમય શ્વેતવણે, ડાક–ભુજાઓ–પગ–જ ધા–ગુલ્ફ ( પગની બે પાની )–સાથળા-અને શરીર એ સર્વ સુવર્ણ મય પીતવર્ણ છે. એ પ્રમાણે શાશ્ર્વતપ્રતિમાજીના રત્નવિગેરેથી નિર્મિત અવયવેા છે.
॥ શાશ્વત પ્રતિમાજીની ચારે દિશામાં રત્નમય રચના !
દરેક પ્રતિમાજીની પાછળ એક છત્રધારી રત્નપ્રતિમા છે, એ પડખે એકેક ચમરધારી રૂપ છે, અને સન્મુખ બે પડખે એકેક નાગપ્રતિમા હાવાથી એ નાગપ્રતિમા, એકેક યક્ષપ્રતિમા હાવાથી એ યક્ષપ્રતિમા, ત્યારબાદ એ ભૂતપ્રતિમા, ત્યારબાદ એ કુંડધરપ્રતિમા છે, એ ચાર પ્રકારની બે બે પ્રતિમાએ વિનયથી નગ્ન થઈ એ હાથ જોડીને પ્રભુને પગે લાગતી હાય તેવી છે.
। દેવસ્જીદમાં રહેલી સામગ્રી !!
તથા એ દેવઋન્દ્રમાં ૧૦૮ ઘટ, ૧૦૮ ગ્રૂપના કડછા, ૧૦૮ ચંદન કળશ ( જળપૂર્ણ કળશે ), ૧૦૮ ભૃંગાર ( નાનાકાશેા ), ૧૦૮ આરિસા, ૧૦૮ થાળ, ૧૦૮ પાત્રીએ (નાની થાળીઆ), ૧૦૮ સુપ્રતિષ્ઠ (ડમરૂ આકારની ઉભી બેઠકે કે જેના ઉપર થાળ વિગેરે રાખી શકાય, અથવા રહેલા છે ). ૧૦૮ મનેગુલિકા [ રત્નના બાજઠ વિશેષ ], ૧૦૮ વાતકરક [ કોઈ વસ્તુ વિશેષ ], ૧૦૮ વિચિત્ર રત્ન કરડીયા, ૧૦૮ રત્નના અશ્વકડ [ શાભા માટે ], ૧૦૮ હસ્તિક, ૧૦૮ નરક, ૧૦૮ કિન્નરકઠ, ૧૦૮ કપુરૂષક ૪, ૧૦૮ મહેાગકડ, ૧૦૮ ગધવકંઠ, ૧૦૮ વૃષભકઠ ૧૦૮ ચંગેરી, ૧૦૮ પટલ ( પડલા ), ૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર ૧૦૮ દાખડા,૪ ૧૦૮ ધ્વજા, એ વસ્તુએ જિનભવનમાં સર્વ રત્નમય છે, અને અતિમનેાહર છે.
૧ છત્રધર અને ચામરધર પ્રતિમા પણ
જીનપ્રતિભાવતું ઊભી રહેલી નણુવી.
૨ ૧૦૮ પુખ્તચંગેરી, ૧૦૮ માધ્યગેરી, ૧૦૮ ચૂર્ણ’ગરી, ૧૦૮ ગધયંગેરી, ૧૦૮ વજ્રસંગેરી, ૧૦૮ આભરણુચગેરી, ૧૦૮ સિદ્ધાર્થ(વત સર્પપ ) 'ગેરી, ૧૮ લામહુસ્ત ( મારપીછીના પૂજણીની ) ચગેરી, એ ૮ પ્રકારની ચગેરી [ પાત્ર વિશેષ ] છે, ૩ ચંગેરીવત્ આઠ પ્રકારના એકસે આઠ આઠ પટલક નવા.
૪ તેલસમુદ્ગક, કાસમુન્દ્ગક, ચેાયગસમુદ્ાક, તગરસમુ॰, એલાયચીસમુ॰, વરતાલ હિંગલેોક રામુ॰, મન:શિલ સમુ, અજન સમુદ્ગક એ નવ પ્રકારના દાબડા તે પશુ દરેક ૧૦૮-૧૦૮ જાણવી.
સમુદ્ર
Page #219
--------------------------------------------------------------------------
________________
કરે ઉપરના હેવાસાદિનું વર્ણન, સાર–પૂર્વે કહેલા ૫૦૦ એજન ઉંચાઇવાળા ફૂટેમાંના ૨૬ ફૂટે ઉપર જિનભવન છે, તો બીજા ૧૪૦ ફૂટે ઉપર શું છે? તે આ ગાથામાં કહેવાય છે.
पणवीसं कोससयं, समचउरसवित्थडा दुगुणमुच्चा । पासाया कूडेसु, पणसयउच्चेसु सेसेसु ॥ ६९ ॥
શબ્દાર્થ – Gળવી સઘં –એકસો પચીસ
ટુપુળ ૩-અમણ ઉંચા છો–કેશ, ગાઉ.
પાસવા-દેવપ્રાસાદો સમરકસ વિથ-સમરસ વિસ્તારવાળા | સેતુ-શેષ ૧૪૦ ફૂટો ઉપર
સંસ્કૃત અનુવાદ पंचविंशत्यधिक क्रोशशतं समचतुरस्रविस्तरा द्विगुणोच्चाः । प्रासादाः कूटेषु पंचशतोच्चेषु शेषेसु ॥ ६९ ॥
પાયાર્થ:-પાંચસે લેજન ઉંચાઈવાળા શેષ ઉપર ૧૨૫ ગાઉ સમ ચોરસ વિસ્તારવાળા અને તેથી બમણું ઉંચા એવા દેવપ્રાસાદો છે. તે ૬૯ છે
વિસ્તરાર્થ–પાંચસો જન ઉંચાઇવાળાં ૧૬૬ ફૂટમાંનાં ર૬ સિદ્ધકૂટ બાદ કરતાં શેષ ૧૪૦ ફૂટ ઉપર તે તે કુટના અધિપતિદેવોનો એકેક સમરસ આકારવાળે રત્નમયપ્રાસાદ [દેવગૃહ ] છે, એ અધિપતિદેવ અસંખ્યાત દ્વિપસમુદ્ર વ્યતીત થયા બાદ જે બીજે જંબદ્વીપ આવે છે, ત્યાં પોતપોતાની દિશિમાં અને પોતપોતાની સમૃદ્ધિવાળી રાજધાનીમાં રહે છે, એકેક પપમના આયુષ્યવાળા એ મહર્થિકદેવ જ્યારે કારણ પ્રસંગે જંબદ્વીપમાં આવે છે, ત્યારે પોતાના કુટઉપરના પ્રાસાદમાં સુખપૂર્વક પરિવારસહિત બેસે છે. એ દરેક પ્રાસાદમાં મધ્યભાગે એકેક મણિપીઠિકા છે, અને તે ઉપર અધિપતિ દેવનું એક મુખ્ય સિંહાસન છે, અને તેની ચારે તરફ ફરતાં પદ્મદ્રહના કમળના વલની માફક પરિવારદેવોનાં પણ સિંહાસન છે. એ પ્રાસાદની લંબાઈ ૩૧ વજન તથા પહોળાઈ પણ ૩૧ જન છે, અને ઉંચાઈ બમણી હોવાથી દરા
જન છે. એ પ્રાસાદોનું સગપાંગવર્ણન સિદ્ધાન્તમાંથી જાણવા યોગ્ય છે. એ ૧૪૦ પ્રાસાદમાં ઘણું દેવના પ્રાસાદો છે, અને કેટલાક પ્રાસાદ દેવીઓના પણ છે. જે ૬૯ છે
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતર-પૂર્વ ગાથામાં પાંચસો જન ઉંચાઈવાળાં એકછાસઠ ફૂટ કહીને હવે આ ગાથામાં ૧૦૦૦ એજન ઉંચાઈવાળાં ૩ સહસ્ત્રાંકફૂટ છેતે કહે છે–
बलहरिसहहरिकूडा, णंदणवणि मालवंति विज्जुपभे। ईसाणुत्तरदाहिण-दिसासु सहसुन्च कणगमया ॥ ७० ॥
શબ્દાર્થ – –બલકૂટ
સત્ત ૩-હજાર એજન ઉંચા હરિસહ -હરિસહ ફૂટ
ગમી-કનકમય, સુવર્ણના રિ -હરિકૂટ
સંસ્કૃત અનુવાદ. बलहरिस्सहहरिकूटानि, नंदनवने माल्यवंते विद्युत्प्रभे । ईशानोत्तरदक्षिणदिशासु, सहस्रोच्चानि कनकमयानि ॥ ७० ॥
જાથાર્થ:–નંદનવનમાં ઈશાનદિશાએ બલટ, માલ્યવંતમાં ઉત્તરદિશાએ હરિસ્સહકૂટ, અને વિદ્યુ—ભમાં દક્ષિણદિશાએ હરિનામનું કૂટ છે, એ ત્રણે ફૂટ ૧૦૦૦ (હજાર) જન ઉંચાં છે, અને સુવર્ણનાં છે. એ ૭૦ છે
વિસ્તર્થ –નંદનવન નામનું વન જે મેરૂપર્વત ઉપર ૫૦૦ એજન ચઢતાં આવે છે તેમાં પૂર્વે ૮ ગિરિફૂટ કહેવાઈ ગયાં છે, તે ચાર દિશાએ ચાર જિન ભવન અને ચાર વિદિશામાં ચાર ઈન્દ્રપ્રસાદ એ આઠના આઠ આંતરામાં છે, તેમાં પણ પૂર્વદિશિનું જિનભવન અને પહેલું દિક્કુમારીકૃટ એ બેના આંતરે વસ્ત્રપૂટ નામનું એક ફૂટ ૧૦૦૦ એજન ઉંચું ૧૦૦૦ જન મૂળ વિસ્તાર, ૭૫૦
જન મધ્યવિસ્તાર અને પ૦૦ જન શિખર વિસ્તારવાળું, અને ૨૫૦ ભૂમિમાં અને સુવર્ણનું છે. સઢ એટલે હજાર જનવડે અંશ=અંકિત-યુક્ત હોવાથી સલાંટ એવું નામ છે. એ કૂટને અધિપતિ બળદેવનામનો દેવ છે, તેની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર બાદ આવેલા બીજા જંબુદ્વીપમાં ઈશાનદિશાએ છે, અને તે રાજધાની ૮૪૦૦૦ (ચોર્યાસી હજાર) જન વિસ્તારવાળી છે. અહિં તે ફૂટ ઉપર કેવળ પ્રાસાદજ છે. - તથા માલ્યવંતનામના ગજદંતગિરિઉપર ઉત્તરદિશામાં એટલે નીલવંત પર્વતની પાસે પહેલું પરંતુ મેરૂપર્વત પાસેના પહેલા સિદ્ધફૂટથી ગણતાં નવમું
Page #221
--------------------------------------------------------------------------
________________
ફૂટ વર્ણનાધિકાર.
૧૨૩
રિસફૂટ નામે સહસ્રાંકકૂટ છે, તે પણ ૧૦૦૦ ચેાજન ઉંચુ ૧૦૦૦ યાજન મૂળમાં વિસ્તારવાળુ, મધ્યભાગે ૭૫૦ યેાજન અને શિખરઉપર ૫૦૦ ચેાજન વિસ્તારવાળુ, તથા ભૂમિમાં ૨૫૦ ચેાજન દટાયલું છે. પિરિધ ગણિતને અનુસારે મૂળમાં ૩૦૬૨ ચેાજન, મધ્ય ભાગે ૨૩૭૨ યેાજન, અને ઉપરને પિરિધ ૧પ૮૧ ચેાજન છે. આ ફૂટના અધિપતિ હરિમ્સહનામના દેવ છે, તેની રાજધાની બીજા જમૂદ્રીપમાં ઉત્તરદિશામાં ૮૪૦૦૦ યેાજન વિસ્તારવાળી છે, અને અહિં તેા ફૂટઉપર કેવળ એક પ્રાસાદ જ છે.
તથા વિદ્યુત્પ્રભનામના ગજદતગિરિઉપર દક્ષિણદિશામાં એટલે નિષધપર્વતની પાસે પહેલું પરન્તુ મેરૂતરફના પહેલા સિદ્ધકૃતથી ગણતાં છેલ્લુ નવમું રિટ નામનું સહસ્રાંકકૃત તે પણ સર્વથા હરિસંહકૃત સરખુ છે. એને અધિપતિ હિરનામના દેવ ખીજા જ બદ્રીપમાં દક્ષિણદિશાએ પોતાની ૧૦૦૦૦૦ ( એક લાખ) ચેાજન વિસ્તારવાળી હિર નામની રાજધાનીમાં રહે છે, અને આ ફૂટ ઉપર તા હરિદેવના એક પ્રાસાદ ( ૬૯ મી ગાથામાં કહેલા પ્રમાણવાળા ) છે, જ્યારે કારણ પ્રસંગે અહિં આવે ત્યારે એમાં સુખે બેસે છે.
(
॥ ૩ સહસ્રાંકકૃટના અધ ભાગ આકાશમાં નિરાધાર ॥
નંદનવન ૫૦૦ યાજન પહેાળુ છે, અને તેમાંનુ વજૂદ ૧૦૦૦ યાજન મૂળમાં પહેાળુ છે, માટે ૫૦૦ યાજન નંદનવનના દબાવીને શેષ ૫૦૦ ચેાજન જેટલુ ફૂટ વનની બહાર નિકળી આકાશમાં અધર રહેલુ છે. એટલું જ નહિં પરન્તુ નંદનવનનાં બીજાં આઠે કૃટ પણ ૫૦-૫૦ ચેાજન જેટલાં બહાર આકા
શમાં અધર રહ્યાં છે.
તથા માહ્યવત અને વિદ્યુત્પ્રભ એ બે ગજદંતગિરિ નીલવંત અને નિષધ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ ચેાજન વિસ્તારવાળા છે, અને એ બેની ઉપરનાં હરિસ્સહ તથા હરિકૃટ ૧૦૦૦-૧૦૦૦ યાજન મૂળમાં વિસ્તારવાળાં છે, તેથી મધ્યભાગે ૫૦૦ યાજન ગજનૢગિરિના દાબીને અન્ને પડખે ૨૫૦-૨૫૦ ચેાજન બહાર નિકળી એ દરેક ફૂટ આકાશમાં અધર રહ્યાં છે. એ પ્રમાણે ત્રણે સહસાંકાનેા અમુક ભાગ આકાશમાં નિરાધાર જાણવા.
વળી એ ત્રણે ફૂટ ગેાળ આકારના છે, અને ઉંચાઇમાં જોતાં ગાયે ઉંચા કરેલા પુચ્છસરખા આકારવાળા છે, કારણકે મૂળમાં અધિકવિસ્તારવાળા અને ત્યારબાદ અનુક્રમે હીનહીનવિસ્તારવાળા છે. ! ૭૦ ॥
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૨૪ •^^ ^^
,~~~~~
~~~~~~~~
~~
~~~~~
~~~
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, અવતર:–હવે આ ગાથામાં ૩૪ દીર્ધતાઉપરનાં નવ નવ ફૂટનું સ્વરૂપ દર્શાવાય છે [ વૃત્તવૈતાત્ય ઉપર ફૂટ નથી ].
वेअड्डेसुवि णवणव कूडा पणवीसकोस उच्चा ते । सव्वे तिसय छडुत्तर, एसुवि पुव्वंति जिणकूडा ॥७१॥
શબ્દાર્થ – વેસુ અવિ–૩૪ દીર્ઘ વૈતાઢ્ય ઉપ- ! છ૮ ૩ત્તર–છ અધિક ૨ પણ
ઈસુ —િએ ફટમાં પણ જવ વ ડા-નવ નવ કૂટ
જુવંતિ-પૂર્વ દિશાને અન્ત તિથિ-ત્રણસો
ઝિન-જિનકૂટ, સિદ્ધકુટ
સંસ્કૃત અનુવાદ, वैताद्व्येष्वपि नव नव कूटानि, पंचविंशतिक्रोशोचानि तानि । सर्वाणि त्रिशतानि षडुत्तराणि, एतेष्वपि पूर्वान्ते जिनकूटानि ॥ ७१ ॥
થઈ–વૈતાઢ્યપર્વત ઉપર પણ નવ નવ ફૂટ છે, અને તે સર્વે પચીસ ગાઉ ઉંચા છે, તે સર્વમળીને છ અધિક ત્રણસો (ત્રણ છ) કટ છે, અને એ ફટમાં પણ પૂર્વદિશિને અન્ત એકેક સિદ્ધકુટ છે. જે ૭૧ છે
વિસ્તર:–ભરતક્ષેત્રના મધ્યભાગમાં ૧, ઐરાવતક્ષેત્રના મધ્યભાગે ૧, અને મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં એકેક હોવાથી ઉર, એ સર્વમળી ૩૪ દીર્ઘ વૈતાઢ્યપર્વતો છે. તે દરેક ઉપર ૮-૯ ફૂટ છે, જેથી સર્વ મળી ૩૪૪૯=૩૦૬ કૃટ થયાં. એ દરેક કટ ૨૫ ગાઉ ઉંચું, ૨૫ ગાઉ (દા યોજન) મૂળમાં લંબાઈ પહોળાઈવાળું, મધ્યભાગે કંઈક ન્યુન ૫ જન અને ઉપર કંઈક અધિક ૩ એજન લંબાઈ પહોળાઈવાળું ગાળ આકારે ઉંચા કરેલા ગાયના પુછ સરખું અનુક્રમે હીન હીન છે.
ભરતક્ષેત્રના તથા ઐરાવતક્ષેત્રના તારાઉપર જે ૯ કૂટ છે તેમાં સર્વથી પહેલું પૂર્વ સમુદ્ર પાસે સિદ્ધાવાન કૃદ, તેની પશ્ચિમે બીજું દક્ષિણભરતાર્ધકુટ, ત્રીજું ખંડપ્રપાતફટ, ચોથું માણિભદ્ર, ૫ મું વૈતાત્યકૂટ, ૬ હું પૂર્ણ ભદ્રકુટ, ૭ તમિસ્ત્રગુફા, ૮ મું ઉત્તરભરનાઈટ, ૯ મું શ્રમણકૂટ. એ પ્રમાણે ૯-૯ કુટ છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
કૂટ ઉપરના જિનપ્રાસાદ તથા દેવપ્રાસાનું પ્રમાણ. ૧૨૫ તથા મહાવિદેહના ૩ર વેતાત્યમાં પણ પૂર્વદિશિમાં પહેલું સિદ્ધાયતનકૂટ, ત્યારબાદ પશ્ચિમમાં દક્ષિણ.......વિજયાર્ધકૂટ, અને આઠમું ઉત્તર........વિજયા“કુટ, બાકીના છ કટનાં નામ ભરતવૈતાદ્યવત્ જાણવાં, કેવળ બીજા કૂટમાં જે વિજય તે વિજયનું નામ દક્ષિણશબ્દસહિત કહેવું, અને આઠમા ક્રમાં
વિજયનું નામ ઉત્તરશબ્દસહિત કહેવું એ તફાવત છે. શેષસર્વસ્વરૂપ ભરતવૈતાત્યના કુટસરખું જાણવું. તથા દરેક સિદ્ધાયતનકુટ ઉપર ૧ ગાઉ દીર્ઘ ના ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુ ઉંચું એકેક નિમવન છે, તેનું સ્વરૂપ પૂર્વે ૬૮ મી ગાથાને વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે જાણવું.
તથા એ ૯ માં પહેલા કુટઉપર સિદ્ધાયતને કહ્યું છે, અને શેષ ૮ કૂટમાંથી ત્રીજી અને આઠમું કૂટ ગુફાઓના નામવાળું છે, અને તે અનુક્રમે કમાલદેવ અને નાટ્યમાલદેવનું છે, જેથી શેર છ ફૂટના અધિપતિ કૂટના નામે નામવાળા દે છે એ આઠે એકપમના આયુષ્યવાળા છે તે સર્વ બીજા જદ્વીપમાં પોતાની દિશામાં આવેલી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી રાજધાનીઓમાં રહે છે. અને અહિં તેના આરામમાટેના પ્રાસાદો છે. જે ૭૧ છે
અવરજી:-પૂર્વગાથામાં નાટ્યપર્વત ઉપરના ફટમાં જે જિન કહ્યા તે ઉપર શાશ્વતજિન ભવનોનું પ્રમાણ અને શેષકો ઉપર પ્રાસાદનું પ્રમાણ આ ગાળામાં કહે છે
ताणुवरिं चेइहरा, दहदेवीभवणतुल्लपरिमाणा । सेसेसु य पासाया, अद्धेगकोसं पिहुच्चते ॥ ७२ ॥
શબ્દાર્થ – તાળ કુવર –તે જિનની ઉપર | મુ-શેષકટો ઉપર દા-ચેત્યારે, એ.
સાવા-પ્રાસાદે ની મ7T-દ્રદેવીઓનાં ભવન | ક ા અર્ધ કોશ અને એક કોશ જાપરિમતુલ્ય પ્રમાણવાળાં વિદુ ૩ઘતે-પૃથુત્વ, અને ઉચ્ચાઈમાં
છે જેમાં કચ્છ વિજયમાં રહેલા વૈતાઢયનું બીજું ફૂટ દક્ષિણકાર્ય કૂટ અને આખું ઉત્તરકથ્થાઈ ફૂટે એ રીતે શેષ ૩૧ વિજયેના વૈતાઢયમાં પણ જાણવું.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી લલ્લુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સંસ્કૃત અનુવાદ
तेषामुपरि चैत्यगृहाणि, द्रहदेवीभवनतुल्यप्रमाणा । शेषे च प्रासादा अकक्रोशं पृथूच्चत्वे ।। ७२ ।।
ગાથાર્થ:—તે સિદ્ધકૂટાની ઉપર દેવીના ભવનના પ્રમાણસરખા પ્રમાણ વાળાં ચૈત્યેા છે, અને શેષટ્ટા ઉપર ના ગાઉ પૃથુ-વિસ્તારવાળા અને ૧ ગાઉ ઉંચા એવા દેવપ્રાસાદા છે ॥ ૭૨
વિસ્તરાર્થ:—શ્રીદેવી આદિ દ્રદેવીનાં ભવને! જે સરાવરના મધ્યભાગે મૂળ કમળની કણિકાઉપર રહેલાં છે તે ૧ ગાઉ દીર્ઘ ના ગાઉ પહેાળાં અને ૧૪૪૦ ધનુ ઉંચાં છે, તેમ આ વૈતાઢચના જિનકૂટઉપર રહેલાં ભવન પણ એજ પ્રમાણવાળાં છે, તથા દ્રદેવીભવનનાં દ્વાર ૫૦૦ ધનુ ઉંચાં ૨૫૦ ધનુક્ વિસ્તૃત અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળાં છે તેમ આ જિનભવનેનાં દ્વાર પણ એટલા જ પ્રમાણવાળાં છે. તથા એ ૩૪ સિદ્ધકૃત સિવાયનાં શેષ ર૭૨ ફંટા ઉપર એકેક દેવપ્રાસાદ છે, તે દરેક ના ગાઉ લાંબે ના ગાઉ પહેાળા અને ૧ ગાઉ ઉંચા સમચારસ આકારે છે. તે કૃટના અધિપતિદેવ અને દેવીએ અસખ્ય દ્વીપસમુદ્ર વીત્યાબાદ જે બીજો જ ખૂદ્દીપ આવે છે ત્યાં દક્ષિણદિશામાં પોતપાતાની રત્નમયરાજધાનીઓમાં રહે છે, તે રાજધાનીએ ૧૨૦૦૦ યાજન વિસ્તારવાળી વૃત્તઆકારની છે, દરેક દેવનુ એકપળ્યેાપમ આયુષ્ય છે, અને એ દેવા સર્વ વ્યન્તરનિકાયના છે !! ૭૨ ॥
અવસર:—પૂર્વે કહેલાં સર્વે દૃઢાના વિસ્તાર વિગેરે આ ગાથામાં કહેવાય છે. गिरिकरिकूडा उच्च-तणाओ समअद्धमूलवरि रुंदा । रयणमया णवरि विअ - ड्डमज्झिमा ति ति कणगरूवा ॥७३॥ શબ્દા
ગિરિરિ 11--ગિફિટ અને કટિ ૩૨ત્તાઓ-પેાતાની ઉંચાઇથી
સમ અ-તુલ્ય અને અ મૂરુ ૩ત્તિ-મૂળમાં અને ઉપર અંવા–ર્દ વિસ્તારવાળા
સમયા-રત્નમય
ચરિ–નવર, પરન્તુ વિશેષ એકે વિગTMમશિમા-વૈતાઢ્યના મધ્યવતી તિ તિ-ત્રણ ત્રણ ફૂટ • વળવા કનકપ, સુવર્ણના
Page #225
--------------------------------------------------------------------------
________________
ટેનું પ્રમાણ
સંસ્કૃત અનુવાદ गिरिकरिकूटानि उच्चत्वात्समार्धमूलोपरिरुन्दाणि । रत्नमयानि नवरं, वैताढ्यमध्यमानि त्रीणि त्रीणि कनकरूपाणि ॥७३॥
–ગિરિફૂટ અને કરિટ પિતાની ઉંચાઈતુલ્ય મૂળવિસ્તારવાળા છે, અને ઉંચાઈથી અર્ધ ઉપરવિસ્તારવાળા છે, એ સર્વે કૂટ રત્નમય છે, પરન્તુ વૈતાઢ્યનાં મધ્યવતી ત્રણ ત્રણ ફૂટ સુવર્ણનાં છે ! ૭૩ છે
વિસ્તરાર્થ–પૂવે જે ૧૬૬ ફૂટ કહ્યાં તેમાં ભદ્રશાલવનનાં ૮ હસ્તિકૂટ તે ગિરિકૂટ નથી માટે તે બાદ કરતાં ૧૫૮ ફૂટ અને તાત્યનાં ૩૦૬ ફૂટ મળી ૪૬૪ ફટ અને ૩ સહસ્ત્રાંક કુટ મળી ૪૬૭ પિંજર છે, અને ૮ કરિકૂટ (હસ્તિફટ) તે ભૂમિકૂટ છે, તે સર્વ (૪૭૫ ફૂટ) પિતાની ઉંચાઈતુલ્ય મૂળવિસ્તારવાળા અને તેથી અર્ધ ઉપરવિસ્તારવાળા હોવાથી તે સર્વના મૂળઉપરના વિસ્તાર આ પ્રમાણે
૧૫૮ ગિરિટ અને ૮ કરિકૂટની ( ૧૬૬ ફૂટની ) ઉંચાઈ ૫૦૦ એજન છે, તેથી એ સર્વ મૂળમાં ૫૦૦ જન વિસ્તારવાળા અને શિખરસ્થાને ૨૫૦
જન વિસ્તારવાળા છે. તથા ત્રણ સહસ્ત્રાંકફૂટ ૧૦૦૦ યજન ઉંચાં છે, તે એ ત્રણેનો મૂળવિસ્તાર ૧૦૦૦ યોજન અને શિખરસ્થાને ૫૦૦ જનને વિસ્તાર છે. તથા તાત્યનાં ૩૦૬ ફૂટ છે જન ઉંચાં છે, તે એ સર્વનો મૂળ વિસ્તાર પણ છે જન છે અને શિખરવિસ્તાર ૩ જન ના ગાઉ છે. એ પ્રમાણે મૂળવિસ્તાર અને શિખરવિસ્તાર કહ્યા. | ગિરિકૂટ ૪૬૭ તથા ભૂમિકૃટ પ૮ ના મધ્યવિસ્તારનું કરણ .
મૂળવિસ્તાર તથા શિખરવિસ્તાર તો ગાથામાં દર્શાવ્યું, પરંતુ એ કુટના મધ્યવિસ્તાર કેવી રીતે જાણી શકાય ? તે સંબંધિ કરણ જગતના વર્ણનની ૧૪ ગાથામાં કહ્યું છે તે પ્રમાણેજ જાણવું, અને તે કારણથી કુટના મધ્યવિસ્તાર આ પ્રમાણે –
૧૬ કુટનો મૂળવિસ્તાર ૫૦૦ યોજન છે, અને શિખરવિસ્તાર ૨૫૦ જન છે, જેથી પ૦૦ માંથી ૨૫૦ બાદ કરતાં બાકી ૨૫૦ યેાજન રહ્યા તેને ૫૦૦ જનની ઉંચાઇવડે ભાગતાં બે યેજન આવ્યું, જેથી નીચેથી એકેક
જનાદિ ઉપર ચઢતાં બા ને જન વિસ્તાર ઘટે અને શિખરથી ઉતરતાં વધે, માટે એ ક્ષયવૃદ્ધિને અનુસારે નીચેથી ઉપર ૨૫૦ એજન ચઢી અર્ધભાગે આવીએ તે ૨૫૦૪ગા=૧૨૫ પેજનને ૫૦૦ માંથી ઘટાડતાં ૩૭૫ યાજન
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વિસ્તાર અતિમધ્યભાગે હોય, અથવા ઉપરથી નીચે ઉતરી મધ્યભાગે આવીએ તો ૨૫૦ માં ૧૨૫ પેજન ઉમેરતાં ૩૭૫ યેાજન વિસ્તાર અતિમધ્યભાગે આવે, એમ બંને રીતે મધ્યવતી કોઈ પણ સ્થાનને વિસ્તાર જાણી શકાય છે.
તથા એ રીતે ત્રણ સહસ્ત્રાંકફૂટના મૂળવિસ્તાર ૧૦૦૦ યોજનમાંથી શિખરવિસ્તારના ૫૦૦ યજન બાદ કરતાં આવેલા ૫૦૦ જનને ઉંચાઈના ૧૦૦૦ એજનવડે ભાગતાં દરાજને બે બા યેાજન હાનિવૃદ્ધિ જાણવી, જેથી પૂર્વોક્ત રીતિ પ્રમાણે ૫૦૦ એજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે (૧૦૦૦ માંથી ૫૦ બાદ કરતાં) ૭૫૦ યોજન વિસ્તાર છે.
તથા વૈતાઢ્યનાં ૩૦૬ ફૂટ મૂળમાં દા જન એટલે ૨૫ ગાઉ વિસ્તારવાળા અને શિખરસ્થાને ૧૨ા ગાઉ વિસ્તૃત હોવાથી ૨૫ માંથી ૧૨ા જતાં ૧૨ાા બાકી રહ્યા, તેને ૨૫ ગાઉની ઉંચાઈવડે ભાગતાં દરેક યોજને ગાઉની હાનિવૃદ્ધિ આવી, જેથી ૧રા જન ઉંચે ચઢતાં મધ્યભાગ આવે ત્યાં ૨૫ માંથી દશ ગાઉ બાદ કરતાં ૧૮ ગાઉને વિસ્તાર આવે. શિખરથી ઉતરતાં પણ ૧૨ માં દા વધારતાં ૧૮ ગાઉ ન મધ્યવિસ્તાર આવે.
એ રીતે ત્રણ પ્રકારના કટમાં દરોજને બાયોજન હાનિવૃદ્ધિ છે, તથા એ ગિરિકૂટ ને કરિટ રત્નમય છે, પરંતુ તાઢયનાં ૪-૫-૬ એ ત્રણ ત્રણ ફૂટે સુવર્ણનાં છે. એ વિશેષ છે. સહસાંકટને એની ૭૦ મી ગાથામાં કનકમય કહ્યાં છે જ, જેથી ૪૬૭ ગિરિકૂટમાં ૩૦૨ રત્નમય અને ૧૦૫ કુટ સુવર્ણમય છે. જે ૭૩ ૫
અવાજ:–૪૬૭ ગિરિકૂટ અને ૫૮ ભૂમિકૃટ છે, ત્યાં ૪૬૭ ગિરિફટ ઉપરાન્ત ૮ કરિટરૂપ ભૂમિકૃટ પણ પૂર્વ કહેવાયાં છે, જેથી હવે ૫૦ ભૂમિટ કહેવાના બાકી છે, તેમાં ૧૬ તરૂટ અને ૩૪ રાષભકુટ છે, ત્યાં આ ગાથામાં પ્રથમ ૧૬ તરૂફટ કહેવાય છે
जंबूणय रययमया, जगइसमा जंबु सामलाकूडा । अट्ठट्ट तेसु दहदेवि-गिहसमा चारु चेइहरा ॥ ७४ ॥
શબ્દાર્થ – જૂન -જાંબુનદ સુવર્ણમય
મિાસમા-દેવીના ભવન સરખા વયમયા–રજતમય, રૂપાના
ચીર-મનહર સંપુનામીજૂદા-જંબકૂટ અને શાલ્મલી કૂટ, વૈરા-ત્યગૃહ, સિદ્ધાયતનો
Page #227
--------------------------------------------------------------------------
________________
કટવનાધિકાર.
સંસ્કૃત અનુવાદ. जाम्बूनदरजतमयानि जगतीसमानानि जंबूशाल्मलिकूटानि । अष्टाष्टौ तेषु द्रहदेवीगृहसमानानि चारूणि चैत्यगृहाणि ॥ ७४ ॥
નાથા–આઠ જંકૂટ જોબનદસુવર્ણમય છે, અને આઠ શાલ્મલિકૂટ રૂપાના છે, તથા જગતી જેટલા પ્રમાણવાળા છે, અને તે સર્વઉપર દ્રહદેવીના ભવન સરખા પ્રમાણુવાળાં મનોહર જિનભવને છે. જે ૭૪ છે
વિસ્તર –આગળ ૧૩૬ થી ૧૪૫ મી ગાથા સુધીમાં જંબવૃક્ષ અને શાલ્મલિવૃક્ષનું સ્વરૂપ કહેવાશે તે પૃથ્વીપરિણમી જબૂવૃક્ષના વનમાં અને શાલ્મલિવૃક્ષના વનમાં ચારદિશાએ ચાર દેવભવન અને ચારવિદિશામાં ચાર દેવપ્રાસાદ છે, તે આઠના આઠ આંતરામાં એકેક ભૂમિટ [ શિખરાકૃતિવાળા પર્વત ] હોવાથી તે ૮ જબકુટ અને ૮ શામલિટ કહેવાય છે, તથા જંબૂ અને શામલિ એ બે પૃથ્વીકાયિકવૃક્ષો હેવાથી એ ૧૬ તા(વૃક્ષ) કહેવાય છે, તેમાં ૮ જબૂટ જાંબૂનદ સુવર્ણના છે, તેથી કંઈક રક્તવર્ણના છે, અને ૮ શાલ્મલિફટ રૂપાના હોવાથી વેતવર્ણન છે.
એ ૧૦ તરૂફટ જંબદ્વીપની જગતી સરખા છે એટલે મૂળમાં ૧૨ જન અને શિખરે ચાર જન વિસ્તારવાળા ગોળ આકારના છે, તથા ૮ યોજન ઉંચા છે, તે ઉપર દ્રદેવીના ભવનસરખાં એટલે ૧ ગાઉ દીધું ગાઉ વિસ્તૃત અને ૧૪૪૦ ધનુષ ઉંચાં શાશ્વત જિનભવનો છે, અને પશ્ચિમ સિવાયની ત્રણ દિશિનાં ત્રણ દ્વારા પણ દ્રહદેવીના ભવનના દ્વાર સરખાં હોવાથી પ૦૦ ધનુષ ઉંચાં ૨૫૦ ધનુર પહોળાં અને ૨૫૦ ધનુષ્પ પ્રવેશવાળાં એ ત્રણે દ્વાર છે. તેમાં પ્રતિમાદિક સર્વસ્વરૂપ પૂર્વે કહેલા જિનભવનના સ્વરૂપ પ્રમાણે [ ૬૮મી ગાથાના વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે ] જાણવું.
છે તરૂકૂટના મધ્યવિસ્તાર છે મૂળમાં ૧૨ જન હોવાથી શિખરના ૪ યોજન બાદ કરતાં ૮ જન આવ્યા તેને ઉંચાઈના ૮ જન વડે ભાગતાં દર જનાદિકે એક યોજનાદિકની હાનિ વૃદ્ધિ આવી, માટે ભૂમિથી ઉપર ચાર જન ચઢી મધ્યભાગે
* ૧૬ તફટને મૂળમાં ૮ જન મધ્યમાં ૬ જન અને શિખરે જ યોજન વિસ્તારવાળા પણ કહ્યાં છે. ઇતિ મતાન્તરમ
૧૭
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી લધુ ક્ષેત્રસમસ વિસ્તરાર્થ સહિત. આવીએ ત્યાં ચાર જન ઘટવાથી ૮ જન જેટલો મધ્યવિસ્તાર આવે, તેમજ ઉપરથી નીચે ઉતરતાં ચાર જન ઉમેરીએ તોપણ ૮ જનને મધ્યવિસ્તાર આવે, એ પ્રમાણે ચઢતાં ઉતરતાં હાનિવૃદ્ધિ જાણવી.
તથા મતાન્તર પ્રમાણે મૂળમાં ૮ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળા ગણીએ તે મધ્યવિસ્તાર એ રીતે જ ૬ જન આવે છે. જે ૭૪ |
અવાજ:હવે આ ગાળામાં ૩૪ ઋષભકૂટરૂપ ભૂમિટ કહે છે – तेसि समोसहकूडा, चउतीसं चुल्लकुंडजुअलंतो । जंबूणएसु तेसु अ, वेअड्डेसुं व पासाया ॥ ७५ ॥
શબ્દાર્થતેસિ સમ–તે તરૂફટના સરખા સુગર સંતો-બેની વચ્ચે ૩૯-૪ષભકૂટ
ગૂગઈસુ તેણુ-જાંબૂનદ સુવર્ણમય એવા ૪તીસં–ત્રીસ
તે અષભકટો ૩૦ –લઘુકુંડ
વ-તુલ્ય, સરખા
સંસ્કૃત અનુવાદ तेषां समानि ऋषभकूटानि चतुस्त्रिंशत् क्षुल्लकुंडयुगलान्तराणि । जाम्बूनदेषु तेषु च वैताठ्येष्विव प्रासादाः ।। ७५ ॥
જાય.—તે જંબશામલિટના સરખા ૩૪ કષભક્ટ છે, અને તે બે લઘુકુંડની વચ્ચે છે. તથા બદસુવર્ણમય એવા તે કુટો ઉપર વંતાઠવો ઉપર જેવા પ્રાસાદ છે તેવા પ્રાસાદ છે (દરેક ઉપર એકેક પ્રાસાદ છે) . ૭૫
વિસ્તરાર્થ:–૧૬ જબશામલિટ પૂર્વગાથામાં ૧૨ જન મૂળવિસ્તાર અને ચારાજના શિખર વિસ્તારવાળા છે, તથા ૮ જન ઉંચા છે, તે પ્રમાણે ૩૪ અષભકૂટ પણ એ જ પ્રમાણુવાળા છે. વળી તે ઋષભર ભરતક્ષેત્રમાં એરાવતક્ષેત્રમાં અને ૩ર વિજયમાં જ્યાં બે બે મહાનદીઓના ધોધ જે બે બે પ્રપાતકુંડમાં પડે છે તે બે બે પ્રપાતકુંડના અંતરાલમાં–આંતરામાં છે. ગાથામાં એ ૬૮ પ્રપાતને લઘુકુંડ કહ્યા છે તેનું કારણ કે શેષ રહિતાપ્રપાત આદિ રર કુંડની અપેક્ષાએ એ કુંડ સહુથી ન્હાના છે. તેનું પ્રમાણ પૂર્વે ૫૩-૫૪ મી
Page #229
--------------------------------------------------------------------------
________________
ફૂટવર્સનાધિકાર
૧૩૧
ગાથામાં કહેવાઈ ગયું છે ત્યાંથી જાણવું. વળી એ ઋષભકૂટ જાંબુનદ સુવર્ણના હોવાથી કઈક રક્તવર્ણના છે, અને એ ૩૪ ભૂમિ ઉપર વૈતાઢકૂટ ઉપરના પ્રાસાદ સરખા પ્રાસાદ છે એટલે બે ગાઉ દીર્ઘ છે ગાઉ વિસ્તૃત અને એક ગાઉ ઉંચા સમચોરસ પ્રાસાદે છે, તે દરેકના અધિપતિ બાષભ નામના વ્યક્તદેવ એક પલ્યોપમના આયુષ્યવાળા છે, અને તેઓની રાજધાનીએ બીજા જંબદ્વીપમાં પિતાપિતાની દિશિમાં ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે.
છે અષભકૂટ ઉપર ચકવતિનાં નામ છે દરેક ચકવતી લઘુહિમવંતાદિપર્વતના અધિપતિદેવને દિગ્વિજય કર્યા બાદ અ૬મતપનું પારણું કરી ઋષભકૂટ પાસે આવી પોતાના રથના અગ્રભાગ વડે છેષભકૂટને ત્રણવાર સ્પશે, ત્યારબાદ પિતાના કાકિણું નામના રત્નવડે બાષભકૂટના પૂર્વ ભાગમાં પર્વતને લાગેલી મહાશિલા ઉપર પોતાનું નામ લખે છે, કે હું અમુક નામને ચક્રવતી, છએ ખંડ જીત્યા છે. હવે મારે કઈ શત્રુ નથી તથા અવસર્પિણી કે ઉત્સર્પિણ જે કાળ હોય છે અને કેટલામે ચક્રવતી તે પણ લખે. ત્યારબાદ પિતાના રથને પાછો વાળી જ્યાં છાવણું નાખેલી હોય ત્યાં આવે.
| ગષભકૂટના મધ્યવિસ્તારનું કારણ છે મૂળમાં ૧૨ જન અને ઉપર ૪ જન પહોળો હોવાથી ૧૨ માંથી ૪ જતાં ૮ રહે તેને ૮ યોજનાની ઉંચાઈ વડે ભાગતાં દર જનાદિકે એક
જનાદિની હાનિવૃદ્ધિ થાય, જેથી નીચેથી ૪ જન ઉપર ચઢી મધ્યભાગે આવીએ ત્યાં જ જન ઘટવાથી ૧૨ માંથી ૪ જતાં ૮ જન મધ્યવિસ્તાર આવે. એ રીતે શિખરથી ઉતરતાં ૪ માં ૪ જન વધારતાં પણ ૮ જન મધ્યવિસ્તાર આવે.
આ ત્રષભ પણ ઉંચા કરેલા ગાયના પુછસરખા અનુક્રમે હીન હિન આકારવાળા છે. અને ગોળ આકારના છે.
| સર્વકુટ- રપ છે અહિં સુધીમાં સર્વકટ ગણુએ તો પૂર્વે કહ્યા પ્રમાણે ૪૬૭ ગિરિકૂટ અને ૫૮ ભૂમિટ મળી પ૨૫ ફૂટ થયા. અહિં ભૂમિકૂટ એ પર્વતો હોવા છતાં કૂટ શબ્દથી બોલાય છે તે પૂર્વાચાર્યની તથા પ્રકારની વિવક્ષાથીજ, અન્યથા એ પર્વત છે. જે ૭૫ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૩૨
* ૧૧
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. અવતરળ:–પૂર્વે કહેલાં જંબદ્વીપવર્તી સર્વનું સંખ્યા પ્રમાણુ કહેવાય છે. पंचसएपणवीसे, कूडा सव्वेवि जंबुदीवम्मि । ते पत्तेअं वरवण-जुआहि वेईहि परिकित्ता ॥ ७६ ॥
શબ્દાર્થ – પંચણ વીસે પાંચ પચીસ | કરવાનુ ઉત્તમ વનયુકત તે પસંeતે કુટે દરેક
વેન્કવેદિકાવડે
વરિવા=વીટાયેલા છે.
સંસ્કૃત અનુવાદ पंचशतानि पंचविंशत्यधिकानि कूटानि सर्वाण्यपि जंबूद्वीपे । तानि प्रत्येकं वरवनयुक्ताभिर्वेदिकाभिः परिक्षिप्तानि ॥७६ ॥
:—એ પ્રમાણે જંબુદ્વીપમાં સર્વફટ પાંચસો પચીસ છે, તે દરેક ઉત્તમવનયુક્તવેદિકાવડે વટાયેલા છે કે ૭૬ છે
વિસ્તરાર્થ–સુગમ છે. વિશેષ એ કે–દરેક કુટની ચારે બાજુ ફરતું એક વલયાકાર વન ૨ યોજનમાં કંઈક ન્યુન પ્રમાણુનું છે, અને તે વનની ચારે બાજુ ફરતી એક વલયાકાર વેદિકા જંબદ્વીપની જગતી ઉપરની વેદિકા સરખી બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ્પ વિસ્તારવાળી છે. જે ૭૬ છે
છેજંબુદ્વીપમાં પર કટનાં નામ છે યુમિવંતપર્વતે છે -૧ સિદ્ધાયતનટ-૨ હિમવંતટ-૩ ભરતકૃટ, ૪. ઇલાદેવીક્ટ, ૫ ગંગાવર્તનટ, ૬ શ્રીટ, ૭ હિતાંશાકટ, ૮ "સિંધ્યાવર્તનફટ, ૯ સુરાદેવીકૃટ, ૧૦ હૈમવકુટ, ૧૧ વૈશ્રમણકુટ.
રિવરિર્વતે ?? —૧ સિદ્ધાયતનટ, ૨ શિખરીટ, ૩ ઐરણ્યવત, ૪ સુવર્ણકલાકૂટ, ૫ શ્રીદેવીફટ, ૬ રક્તાવનટ, ૭ લમીટ, ૮ રક્તવત્યાવર્તનટ, ૯ ગંધાવતી કુટ, ૧૦ ઐરાવત કુટ, ૧૧ તિગિચ્છિકૂટ.
માવિંતપર્વતે ૮ –૧ સિદ્ધાયતનટ, ૨ મહાહિમવંતટ, ૩ હૈમવટ, ૪ હિતાકુટ, ૫ હકુટ, ૬ હરિકાન્તાકૂટ, ૭ હરિવર્ષટ, ૮ વૈર્થકૂટ
૧ એ શૂન્ય નિશાનીવાળાં કૂટ દેવીઓનાં છે. પહેલું સુટ જૈન ચૈત્યનું છે, અને શેષ ફૂટ દેવનાં છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
ફૂટવર્ણનાધિકાર.
૧૩૩
૨૬મીપર્યંતે ૮ કુટ~~૧ સિધાયતનકૂટ, ૨ રૂકિમકટ, ૩ રમ્યકકુટ, ૪ ॰નરકાન્તાકૂટ, ૫ બુધ્ધિફ્ટ ૬ રૂપ્યકલાકટ, ૭ અરણ્યવતત્કૃષ્ટ, ૮ મણિકાંચનફૂટ,
નિવૃત છ ટ—૧ સિધ્ધાયતનફૂટ, ૨ નિષફૂટ, ૩ હિરવર્ષંટ, ૪ પૂર્વ વિદેહકૂટ, પીકૂટ, ૬ ધૃતિ કૂટ, ૭ સીતાદા ફૂટ, ૮ અપરિવદેહ ૮, ૯ રૂચકકૂટ.
નીજયંતપર્વતે જ ટ—૧ સિદ્ધાયતનટ્ટટ, ૨ નીલવતકૂટ, ૩ પૂર્વવિદેહકૂટ, ૪ સીતા॰ફૂટ, ૬°નારિકાન્તાકૂટ, ૭ અપરવિદેહ ૮, ૮ રમ્ય ફ્રૂટ, ૯ ઉપદ ન ફૂટ.
સોમનસાનવંતગિરિવર ૭ —૧ સિદ્ધાયતનકૂટ, ૨સામનસકૂટ, ૩ મંગલાવતીબૂટ, ૪ દેવકુરૂકૂટ, ૫ વિમળકૂટ, ૬ અજનકૂટ, ૭ વિશિષ્ટકૂટ.
ગંધમાનનવંતગિરિજી ૭ ટ——૧ સિધ્ધાયતનકૂટ, ૨ ગંધમાદનકૂટ, ગધગફૂટ, ૪ ઉત્તરકુરૂટ, ૫ સ્ફટિકકૂટ ૬ લેાહિતાક્ષટ, છ આનન્દકૂટ,
વિશુદ્રમાનવંતગિરિજી [ ૮–૦ ] મૃદ—૧ સિદ્ધાયતનકૂટ, ૨ વિદ્યુત્પ્રભફૂટ, ૩ દેવકુરૂટ, ૪ બ્રહ્મસૃષ્ટ, ૫ કનકૃષ્ટ, ૬ *સ્વસ્તિકટ, ૭ સીતાદાટ, ૮ સ્વયંજલટ. [ ૯ હરિક્રૃટ ( સહસ્રાંક ) ].
માન્યયંના વંશિલિવર ૮ (?)z—૧ સિદ્ધાયતનટ્ટટ, ૨ માધ્યવંતત્કૃષ્ટ, ૩ ઉત્તરકુટ, ૪ કચ્છથ્થર, ૫ સાગરકૃષ્ટ, ૬ રજતત્કૃષ્ટ, ૭ સીતામૃત, ૮ પૂર્ણભદ્રંટ, [ ૯ હરિસહષ્કૃત ( સહસ્રાંક ) ].
નવનટ ૮ (%)—૧ નંદનટ, ૨ મન્દરકૃટ, ૩ નિષધકૃટ, ૪ હૈમવતા ફુટ, ૫ રજતત્કૃષ્ટ, ૬ રૂચકટ, છ સાગરચિત્રકૃષ્ટ, ૮ વાકૃટ, ( ૯ ખલકૃત સહસ્રાંક ).
રિટ ( મમ્રાટ ) ૮૧ પદ્મોત્તરક઼ટ, ૨ નીલવતત્કૃષ્ટ, ૩ સ્વહસ્તિષ્કૃટ, ૪ અજનિગિરેટ, પ કુમુદફ્રુટ, ૬ પલાશĖટ, છ અવત સિગરેટ, ૮ રાચગિટિ. ચૈતાઢ્યપર્વતોનાં જ છુટ. મર્ચ ૨૦૬ ફૂટ—૧ સિદ્ધાયતનકૃષ્ટ, ૨ દક્ષિણવિજયા ફૂટ, ૩ ખડપ્રપાતટ, ૪ માણિભદ્ર, ૫ વેંતાઠ્યક઼ટ, ૬ પૂર્ણ ભદ્રકૂટ, ૭ તમિસગુફાÇટ, ૮ ઉત્તરવિજયાદૃષ્ટ, ૯ વૈશ્રમણટ, [ અહિં બીજા અને આડમાકૃટમાં ‘ વિજય ” શબ્દને સ્થાને તે તે વિજયનું નામ જાણવુ. જેમ દક્ષિણભરતા ધૃષ્ટ, ઉત્તરભરતાશૂટ ઈત્યાદિ ].
..
77
આ નિશાનીવાળાં અધોલાકમાં વસનારી આ એનાં એ ટાની નીચે પોતાનાં છે એ ભવન છે. ત્યાં ઇત્યાદિ રીતે દક્ષિણાવર્તી ક્રમે આઠે દિક્કુમારીએ′ ૪ નીચે એ બે ભવનવાળી છે.
*
દિશાકુમારીઓનાં છે, તે દેવીગંધમાદન પર ભાગ કરા-ભાગવતી ગજદંતગિરિઉપર્ પ્રાસાદવાળી અને
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ૮ નંગૂર—એ આઠે સિદ્ધાયતનકૂટ છે, માટે જુદાં જુદાં નામ નથી. ૮ રામરિ—એ આઠે સિદ્ધાયતનકુટ છે, માટે જુદાં જુદાં નામ નથી. [ સાં –બલકૂટ-હરિહટ-હરિદ્].
૬૪ ફૂટ ૬ વક્ષારન–૧ પૂર્વવિજયકૂટ, ૨ પશ્ચિમ વિજયકૂટ, ૩ સ્વનામક્ટ, ૪ સિદ્ધાયતનકૂટ. અહિં વર્ષધર પાસે પહેલું કુટ પિતાની પૂર્વે જે વિજય હોય તે નામવાળું, બીજું કૂટ પશ્ચિમે જે વિજય હોય તે નામવાળું, ત્રીજુ પિતાનાજ નામવાળું, અને ચોથું સિદ્ધકૂટ છે. જેમ પહેલા ચિત્રનામના વક્ષસ્કારગિરિ ઉપર ૧ સુકચ્છકૂટ, ૨ કચ્છકૂટ, ૩ ચિત્રકૂટ, ૪ સિદ્ધકૂટ.
૨૪ શ્રમ—એ સર્વનું કષભકૂટ એવું એકજ નામ છે.
એ પ્રમાણે વર્ષધરનાં પદ, ગજદંતગિરિનાં ૩૨, વનકૂટ ૧૭, વૈતાઢ્યક્ટ ૩૦૬, વૃક્ષટ ૧૬, વક્ષસ્કારકૂટ ૬૪, અષભકૂટ ૩૪ મળી પર કૃટ થયાં. ૭૬
અવતર:–હવે જંબદ્રીપમાં શાશ્વત જિનભવને કયે કયે સ્થાને છે તે કહેવાય છે –
छसयरिकूडेसु तहा, चूला चउवणतरूसु जिणभवणा । भणिया जंबूद्दीवे, सदेवया सेसठाणेसु ॥ ७७ ॥
શબ્દાર્થ – ઇસયરિ–છોત્તર
-જંબવૃક્ષ અને શાલ્મલિવૃક્ષના –લિકા ઉપર રૂવા–ચાર વનમાં
સફેવયા–પિતાના નામવાળા દેવદેવીઓ
સેસનેમુ-બીજા સ્થાનમાં
સંસ્કૃત અનુવાદ. षट्सप्ततिकूटेषु तथा चूला चतुर्वनतरुषु जिनभवनानि ॥
માતાનિ નંદ્ધિી, સ્વવતાર શેષસ્થાનેy | ૭૭ | Tધા:–૭૬ કૃટ ઉપર, ચલિકા ઉપર, ચાર વનમાં, બે વૃક્ષ ઉપર, એ સ્થાને જબદ્વીપમાં શાશ્વત જિનભવને કહ્યા છે, અને શેષ સ્થાનેમાં પિતપતાના સ્થાનના નામવાળા દેવદેવીઓ (ના પ્રાસાદે) છે કે ૭૭ છે.
વનમાં
Page #233
--------------------------------------------------------------------------
________________
શાશ્વત જિનભુવનાધિકાર.
૧૩૫ વિસ્તાર્થ:–છ વર્ષધર પર્વત ઉપર પૂર્વદિશિનાં ૬ ફૂટ, ચાર ગજદન્તગિરિઉપર મેરૂપર્વત પાસેના ૪ ફૂટ, ચોત્રીસ વૈતાઢ્યપર્વત ઉપરનાં પૂર્વસમુદ્રપાસેનાં તથા પૂર્વદિશિતરફનાં ૩૪ ફૂટ, સોળ વક્ષસ્કાર પર્વત ઉપરનાં મહાનદી પાસેનાં ૧૬ કૂટ, અને જંબવૃક્ષ તથા શામલિવૃક્ષના પહેલા વનમાં આઠ આઠ મળીને ૧૬ ફૂટ એ [ ૬+૪+૩૪+૧૬-૧૬= ] ૭૬ ફૂટ ઉપર એકેક શાવત જિનચૈત્ય છે. જેથી ૭૨ જિનભવને જ સંબંધિ જાણવાં.
તથા મેરૂપર્વતના શિખરે અતિમધ્યભાગે ૪૦ યોજન ઉંચું જે મધ્યશિખર છે તે શૂટિવ કહેવાય છે, તે પૂરિ ઉપર ૧ શાશ્વત જિનભવન છે.
તથા મેરૂપર્વતનાં ભદ્રશાલ-નંદનવન–સમનસવન–પંડકવન એ ચાર વનમાં દરેકમાં ચાર ચાર જિનભવન હોવાથી ૪ વન સંબંધિ ૧૬ શાસ્વત જિનભવને છે. તથા જંબવૃક્ષ અને શાલ્મલિવૃક્ષઉપર એકેક જિનભવન હોવાથી ૨ વૃક્ષ સંબંધિજિનભવન છે. એ રીતે સર્વમળી જંબદ્વીપમાં [૭૬+૧+૧૬+૨=૧૦૫ જિનભવને છે. અને શેષસ્થાનમાં એટલે શેષફૂટ ઉપર કુંડમાં નદીઓમાં કહમાં કુરુક્ષેત્રના કંચનગિરિઓ ઉપર યમકગિરિ ચિત્રવિચિત્રગિરિ વૃત્તતાઠ્ય ચાર વનની ચાર ચાર વિદિશાઓમાં બે વૃક્ષની ત્રણ ત્રણ શાખાઓ ઉપર ઈત્યાદિ સ્થાનમાં તે તે નામવાળા દેવદેવીઓના પ્રાસાદ છે, એમાં વિશેષતઃ વ્યન્તરનિકાયના દેવ છે, અને દેવીઓ ભવનપતિનિકાયની છે. તથા જેઓ વ્યન્તરનિકાયના છે તે સર્વની રાજધાની બીજા નંબદ્વીપમાં સ્વસ્વદિશિએ છે, અને ભવનપતિદેવીઓની પ્રાય: ભવનપતિનિકાયમાં પણ છે. અને રાજધાનીએ તો બીજા જ દ્વિીપમાં છે. . ૭૭ છે
બવતનr:--જે સ્થાનમાં જિનભવન સંબંધે વિસંવાદ છે (એટલે જિનભવનો હવામાં બે મત છે) તેવાં સ્થાને આ ગાળામાં કહેવાય છે–
૧ ભવનપતિનિકાયની દેવી દેવાનું કારણકે બૂદીપમાં સર્વઅધિપતિદેવદેવીઓનું આયુષ્ય પાપમથી ન્યન છે નહિં, અને બારદેવીઓનું આયુષ્ય 1 પલ્યોપમ નહિ પરંતુ ઉત્કૃષ્ટથી બી પોપમ હોય છે, માટે અધિપતિદેવીઓ ભવનપતિનિકાયની નવી, અને દેવોમાં તો ભવનપતિ કાઈકજ હોય છે ( શાલ્મલિ વૃક્ષને અધિપતિ દેવ ત્રીજી સુપાર્થભવનપતિનિકાયને છે. તદ્રત ).
૨ અલોકવાસી દિશાકમારીઓનાં બે બે ભવન જેમ ગજદંતની નીચે ભવનપતિ નિકામાં છે તદ્દત.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. करिकूडकुंडणइदह-कुरुकंचणयमलसमविअड्डेसु ॥ जिणभवणविसंवाओ, जो तं जाणंति गीअत्था ॥७८ ॥
શબ્દાર્થ – વર-કરિકૂટ
વિમવન–જિનભવનો સંબંધિ સુંદખદવ૮-કુંડ નદીઓ દ્રહો
વિસંવાળો-વિસંવાદ કુંવ-કુરૂક્ષેત્રના કંચનગિરિ ગો-જે (જે વિસંવાદ છે. ચમ–ચમકગિરિ ચાર
તંતે (તે વિસંવાદના નિર્ણયને ) સમવસુ-સમવૈતાઢ્ય ચાર ઉપર | ગાગીતાર્થો
સંસ્કૃત અનુવાદ. करिकूटकुंडनदीद्रह-कुरुकांचनयमलसमवैताढ्येषु । जिनभवनविसंवादो यस्तं जानन्ति गीतार्थाः ॥ ७८ ॥ નાથાથી–વિસ્તરાર્થને અનુસારે સુગમ છે.
વિસ્તરાર્થ –ભદ્રશાલ વનમાંનાં ૮ કરિટ, ગંગાપ્રપાત આદિ ૭૬ કુંડ, ગંગા વિગેરે ૧૪ મહાનદીઓ [ ના કુંડ], પદ્મદ્રહઆદિ કહો, દેવકુરૂક્ષેત્રમાંના ૧૦૦ અને ઉત્તરકુરૂક્ષેત્રમાંના ૧૦૦ મળી કુરૂક્ષેત્રના ૨૦૦ કંચનગિરિ, તથા અનુક્રમે સીતા તથા સીતાદા નદીના બે બે પડખે નીલવંત નિષધથી કંઈક દૂર રહેલા બે બે યમલગિરિ કે જે એનું નામ યમકગિરિ અને એનું નામ ચિત્ર તથા વિચિત્ર પર્વત છે, તે ઉપર, અને શદાપાતી આદિ ચાર સમતાત્ય એટલે વૃત્તવૈતાઢય જે હિમવંત આદિ ચાર યુગલક્ષેત્રના મધ્યભાગમાં રહ્યા છે, અને જેને મૂળવિસ્તાર શિખરવિસ્તાર મધ્યવિસ્તાર તથા ઉંચાઈ એ સર્વ ૧૦૦૦૧૦૦૦ યોજન જેટલા સમાન હોવાથી અહિં સમતા પણ ગાથામાં કહ્યા છે તે, એ સર્વ સ્થાને કેટલાક આચાર્યો કહે છે કે જિનભવને છે, અને કેટલાક આચાર્યો કહે છે કે જિનભવને નથી પરંતુ દેવદેવીઓના પ્રાસાદ અને ભવનો છે, માટે એ વિસંવાદને (વિસંવાદના નિર્ણયને) તો શ્રી બહુશ્રુતજ જાણે ૭૮
૧ અહિં કંડ અને નદીઓના ચૈત્યનાં સ્થાન જુદાં હોય નહિ પરંતુ કુંડના દ્વીપ ઉપર જ હોય તે પણ પૂર્વાચાર્યોએ કુંડ શબ્દથી ૭૬ કુંડ અને નદી શબ્દથી ૧૪ મહાનદી ગણી છે, જેથી ૧૪ મહાનદીનાં ચૈત્ય જો કે કુંડના હીપમાં ન હૈઈને કઈ જૂદાસ્થાને હોય તો તે માનવામ્ય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૩૭
૩૪ દીવૈતાઢયાનુ વર્ણન
अवतरणः- हुवे ३४ दीर्घवैताढ्यनु स्व३५ मा ४ गाथामा अडेवाय छे-पुव्वावरजलहिंता, दसुच्चदसपिहुलमेहलचउक्का । पणवीसुच्चा पन्नास तीस दस जोअण पित्ता ॥ ७९ ॥ वेहिं परिरिकत्ता, सखयरपुरपन्नसट्ठिसेणिदुगा | सदिसिंदलोगपालोव भोगिउवरिल्ल मेहलया ॥ ८० ॥ दुदु खंड विहिअ भरहे - रवया दुदु गुरुगुहा य रुप्पमया । दो दीहा अड्डा, तहा दुतीसं च विजयसु ॥ ८१ ॥ णवरं ते विजयंता, स खयरपणपन्नपुर दुसेणीआ । एवं खयरपुराई, सगतीससयाई चालाई ॥ ८२ ॥ शब्दार्थ:
पुव्व अवर-पूर्व भने पश्चिम जलहि अंता-समुद्रना संतवाणी दस उच्च - १० योनी
दस पिहुल - १० न पडेगी मेहलचउका - यार मेणसावाजा
परिक्खित्ता-वीटायला
स-सहित
खयरपुर- फेयरनां नगरी; विद्याधरनां
નગર
पन्नसट्टि - ५० मने ६० सेणि दुगा
शिवाजा
दुदु खंड मे मे विलाग विहिअरेला
गुरुगुहा - भोटी गुवाजा
१८
पणवीस उच्चा-पशीस योजन या पन्नास-पास योभन
तीस-त्रीस योजन दस जोअण-हस योजन पिहुत्ता - पडेगा एवाजा
सविसि - पोतपोतानी द्विशिना
इंद लोगपाल - न्द्रना सोयागने
उपभोगी - उपलोग योग्य
उवरिल्ल - उपरनी
मेहलया भेजावाजा
हा अड्डा - दीर्घ वैताढ्य दुतीसं-त्रीस वैताढ्य विजसु मत्रीस विन्न्योभां
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
નવરે પરન્તુ વિનય સંતા=વિજયના અંતવાળા સ=સહિત વયર વાપપુર=વિદ્યાધરનાં પ૫ નગર
તુ શિ=બે શ્રેણિવાળા
=એ પ્રમાણે જયરપુરારંવિદ્યાધરનાં નગરો સતીયા રાજ=સાડત્રીસસો
ચાલીસ
સંસ્કૃત અનુવાદ. पूर्वापरजलध्यन्तौ, दशोचदशपृथुलमेखलचतुष्को । पंचविंशत्युच्ची, पंचाशत्रिंशद्दशयोजनपृथुत्वौ
| ૭ | वेदिकाभिः परिक्षिप्तौ, सखचरपुरपंचषष्टिश्रेणिद्विको । स्वदिगिन्द्रलोकपालोपभोग्युपरितनमेखलको
છે ૮૦ || द्विद्वि खंडविहितभरतैरवतौ द्विद्विगुरुगुहौ च रूप्यमयौ । द्वौ दीपों वैताढ्यौ, तथा द्वात्रिंशच विजयेषु | ૮ | नवरं ते विजयान्ताः, सखचरपंचपंचाशत्पुरद्विश्रेणीकाः। एवं खचरपुराणि सप्तत्रिंशच्छतानि चत्वारिंशदधिकानि ॥ ८२ ॥
Trઘા–પૂર્વસમુદ્ર અને પશ્ચિમસમુદ્ર છેડાવાળા, તથા ૧૦ એજન ઉંચી અને ૧૦ એજન વિસ્તારવાળી એવી ચાર મેખલાવાળા, ૨૫ પેજન ઉંચા, ૫૦–૩–૧૦ એજન પહોળાઈવાળા, વૈદિકાઓવડે વીટાયેલા, વિદ્યાધરનાં ૫૦ અને ૬૦ નગરની બે શ્રેણિવાળા, પોતાની દિશિતરફના ઈન્દ્રના લેકપાલને ઉપભોગ કરવા યોગ્ય એવી ઉપરની બે મેખલાવાળા, તથા ભરત અને એરવતક્ષેત્રના બે બે ખંડ-વિભાગ જેણે કર્યા છે એવા, બે બે મોટી ગુફાવાળા અને રૂપાના એવા બે દી વેતાલ્યપર્વત છે, વળી વિજેમાં પણ બત્રીસ દીર્ઘતાઠયપર્વતે પણ એવા જ છે, પરંતુ વિશેષ એ કે–તે ૩૨ વૈતાઢય પર્વતના છેડા વિજય તરફ છે, તથા વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની બે શ્રેણિવાળા છે. એ પ્રમાણે [ જંબુદ્વીપમાં અથવા સર્વતાઢચના] વિદ્યાધર નગર ૩૭૪૦ (સાડત્રીસ ચાલીસ) છે ૭૮-૮૦-૮૧-૮૨ છે
વિસ્તા–જંબદ્વીપમાં ૩૪ વૈતાઢય પર્વત છે. વૈતાઢય નામનો દેવા અધિપતિ હોવાથી એ પર્વતોનું નામ વૈતાભે છે, અથવા એ શાશ્વત નામ છે. તે ૩૪ તારાનું સ્વરૂપ આ ચાર ગાથાઓ વડે કહ્યું છે, તેમાં પ્રથમ તે
Page #237
--------------------------------------------------------------------------
________________
૩૪ કર્ધિતાનું વર્ણન,
૧૩ ભરત એરવતક્ષેત્રના બે દીતારાનું સ્વરૂપ અને ત્યારબાદ મહાવિદેહમાંના ૩૨ વૈતાઢ્યનું સ્વરૂપ કહ્યું છે.
| | ર દીર્ધ વિતાવ્યનું સ્વરૂપ છે. ૨ જુવાનહિંતા–ભરત અને ઐરાવતના બે વૈતાઢયને દરેકને એક છે? પૂર્વસમુદ્રને સ્પર્શે છે, અને બીજે છેડો પશ્ચિમસમુદ્રને સ્પર્શે છે, અર્થાત્ પૂર્વથી પશ્ચિમસમુદ્ર સુધી દીર્ઘ છે, અને લંબચોરસ આકારવાળા છે.
૨ સુથાપિસ્ટન ૩–૧૦ એજન ઉંચી અને ૧૦ યોજન પહોળી એવી ચાર મેખલાવાળા છે. જેવા એટલે પર્વત ઉપર ચઢતાં વચ્ચે જે સીધે અને સપાટ પ્રદેશ આવે તેવા ચઢાવરહિત પ્રદેશનું નામ મેખલા છે. ત્યાં એક વૈતાઢયઉપર ચાર મેખલા છે.
| વૈતાઢ્ય પર્વતની ૪-૪ મેખલા , વૈતાઢયપર્વતની તલાટીથી અથવા નીચેની ભૂમિથી ૧૦ એજન ઉપર ચઢીએ તો દક્ષિણબાજુએ અને ઉત્તરબાજુએ પણ ૧૦–૧૦ એજન પહોળ સપાટપ્રદેશ આવે છે, તે સપાટપ્રદેશ પહોળાઈમાં ૧૦ એજન છે, પરંતુ લંબાઈમાં તો વૈતાઢયની લંબાઈ જેટલો પૂર્વ પશ્ચિમસમુદ્રસુધી દીર્ઘ છે. જેથી ૧૦ એજન ચડ્યા બાદ પર્વતનો ચઢાવ ન હોવાથી ૧૦ એજન સુધી પર્વત સન્મુખ સીધા ચાલીએ ત્યારે પર્વત આવે, ત્યાંથી (એટલે એ પહેલી મેખલાના ટોચ ભાગ.
૧૦ એજન ચાલ્યા બાદ) પર્વત ઉપર પુન: ૧૦
જન ચઢીએ તો બીજો પણ તે જ સપાટપ્રદેશ ૧૦ એજન પહોળે અને પૂર્વ સમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીને દીર્ધ આવે, તે સપાટપ્રદેશમાં પર્વત
સન્મુખ ૧૦ એજન સીધા તાત્ર્ય પર્વત.
ચાલ્યા બાદ પર્વતને ચઢાવ ચઢવાને આવે, તે ચઢાવસ્થાનથી પણ પાંચ જનઉપર ચઢી રહીએ તે પર્વતની ટોચે પહોંચ્યા ગણાય. એ રીતે જેમ દક્ષિણબાજુએ એ બે મેખલા
૩૦
ઉત્તર,
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૪s
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
છે, તેવી જ ઉત્તર તરફ પણ સરખા જ સ્વરૂપવાળી બે મેખલા છે, જેથી એક વતાવ્યને ૪ મેખલા છે. ગાથામાં મેખલાને ૧૦ યોજન ઉંચી કહી તેથી સપાટ પ્રદેશ ૧૦ એજન ઉંચે છે એમ ન જાણવું, પરંતુ ૧૦ યોજન ઉચે ચઢતાં મેખલા આવે છે, માટે ૧૦ જન ઉંચી કહી છે. પરંતુ મેખલાની વાસ્તવિક ઉંચાઈ હેય નહિં, કેવળ લંબાઈ પહોળાઈ હોય. એ પ્રમાણે બે વાર ૧૦–૧૦
જન ચઢવાથી અને એકવાર ૫ જન ઉંચે ચઢવાથી વૈતાઢયની ૨૫ પેજનની ઉંચાઈ પૂર્ણ થાય છે, અને વૈતાઢય ૨૫ પેજન જેટલેજ ઉંચે હોય છે, તે કહેવાય છે–
૩ વાવી ઝૂજા–દરેક વૈતાઢયપર્વત ભૂમિથી ૨૫ જન ઉચો છે, અને ભૂમિની અંદર ૬ યજન ઉડે દટાયેલ છે, જેથી ભૂમિના અંદરના મૂળમાંથી ગણીએ તો પર્વત ૩૧ જન ઉચે છે, પરન્તુ શાસ્ત્રોમાં સર્વત્ર ભૂમિઉપરથીજ પર્વતની ઉંચાઈ ગણાય છે.
૪ તીર રસ ગોગાપિદુત્તા–વૈતાઢયની પહોળાઈ ૫૦–૩–૧૦ યોજન, એમ ત્રણ પ્રકારની છે, કારણકે મેખલાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે ભૂમિથી ૧૦
જન ઉપર ચઢી પહેલી મેખલાએ આવીએ ત્યાં સુધી ૫૦ એજન પહોળો છે, ત્યારબાદ બે બાજુની બે મેખલાના ૧૦-૧૦ એજન બાદ કરતાં બે મેખલાની વચ્ચે રહેલ પર્વત [ ૫૦ બાદ ૨૦=૧૦ ] ૩૦ જન પહેળે જ હોય, તે પણ ૧૦ એજન ઉપર ચઢી બીજી મેખલાએ આવીએ ત્યાં સુધી ૩૦ જન પહેળે છે, પરંતુ બીજી મેખલાને સ્થાને બે બાજુની બે મેખલાના બીજા ૧૦-૧૦ એજન બાદ કરતાં બે મેખલાની વચ્ચે રહેલ પર્વત ૧૦ જન જ પહોળો હોય. એ ૧૦ એજન પહોળાઈ પાંચ જન ઉપર ચડી પર્વતની ટોચે શિખરે આવીએ ત્યાં સુધી હોય અને ત્યારબાદ તે પર્વતની જ સમાપ્તિ થઈ. એ પ્રમાણે ૨૫ જનની ઉંચાઈમાં પર્વતની ત્રણે પ્રકારની જૂદી જૂદી પહેળાઈ હોય છે. એ ૭૯ છે
દિ ૪િત્તા–દરેક વૈતાઢયની બન્ને બાજુએ [ દક્ષિણે અને ઉત્તરે ] એકેક વન અને વન પછી એકેક વેદિકા હોય છે, ત્યાં પર્વતને લગતું વન બે
જનમાં કંઈક ન્યૂન પહેલું અને પર્વતની લંબાઈ જેટલું દી–લાંબુ હોય છે અને વનને લગતી વેદિકા પણ તેટલી જ લાંબી, પરંતુ પહેલી ૫૦૦ ધનુષ ની છે. વળી એ વન અને વેદિકા પર્વતની નીચે ભૂમિ ઉપર જાણવાં. પરંતુ મેખલા સ્થાને છે તે નહિં.
Page #239
--------------------------------------------------------------------------
Page #240
--------------------------------------------------------------------------
________________
વૈતાસ્ત્ર પર્વતની મકવાણાના વાવ |
euren
અર ૫ પેજન ચઢતાં
આભિયોગિક દેવની શ્રેણની મેખલા
એજન
' યોજનની
છે
બીજા મેખલા
ઉંચો
- ૧૦ પેજ
10
વિધાધર થોણની મેખલા
એજન
'પહલી મેખલા છે
જન)
અને ૧ દબા, તરખી મખવા જેથીના ઉત્તર તરફની એ મજા છે
Page #241
--------------------------------------------------------------------------
Page #242
--------------------------------------------------------------------------
________________
-
૧
/
*
*
* *
*
*
*
*
*
*
**
*
૩૪ દીર્ધતાનું વર્ણન. ૬ સાવરપુર જસદિગિતુ–દરેક વૈતાઢય વિદ્યાધરનાં ૫૦ અને ૬૦નગર વાળી બે શ્રેણિ સહિત છે. અર્થાત્ ભૂમિથી ૧ યોજન ઉપર જ્યાં પહેલી બે મેખલા બે બાજુએ છે ત્યાં વિદ્યાધરોની વસતી છે અને તેઓનાં ૫૦ તથા ૬૦ નગરે છે તે આ રીતે–ભરતક્ષેત્રના વૈતાઢયની પહેલી બે મેખલામાં દક્ષિણમેખલા સ્થાને વિદ્યાધરોનાં ૫૦ નગર છે, અને ઉત્તરભરતાર્ધ તરફની ઉત્તરમેખલામાં ૬૦ નગર છે. દક્ષિણમેખલાની લંબાઈ જંબદ્વીપની ગોળાઈના કારણથી ટુંકી છે માટે ૫૦ નગર છે, અને ઉત્તર મેખલાની લંબાઈ વિશેષ છે માટે ૬૦ નગરે છે. ( વળી અહિં નગર એટલે એક નગર નહિ પરંતુ અનેક દેશ ગ્રામ સહિત રાજધાનીનું એક શહેર તેજ એક નગર, જેમ વડેદરા એક નગર એટલે વડેદરા તાબાના અનેક કસબા પ્રાન્ત મહાલ સહિત એવું રાજધાનીનું વડોદરા એક નગર ગણાય તેવાં એ ૫૦-૬૦ નગરે રાજધાનીનાં જાણવાં,) તેનાં દક્ષિણ બાજુએ ગગનવલ્લભઆદિ નગરે છે, અને ઉત્તરબાજુએ રથનપુરચકવાળ આદિ નગર છે, એ રાજધાનીઓ અને દેશ ગ્રામ મેખલાની લંબાઈ પ્રમાણે દીર્ઘપંક્તિએ શ્રેણિએ હોવાથી વિદ્યાધર ગણાય છે, જેથી ૫૦ નગરો દક્ષિણશ્રેણિમાં અને ૬૦ નગર ઉત્તરશ્રેણિમાં કહેવાય છે. અંરાવતના વૈતાઢયમાં પણ એ રીતે છે પરંતુ વિશેષ એ કે—ઐરાવતક્ષેત્રના વૈતાઢય ઉપરની પહેલી બે મેખલામાં શિખરી પર્વત તરફની દક્ષિણ મેખલામાં ૬૦ નગરની શ્રેણિ છે, અને સમુદ્રતરફની ઉત્તર મેખલામાં ૫૦ નગરની શ્રેણિ છે, બીજું સર્વસ્વરૂપ યથાયોગ્ય ભરતવૈતાઢય સરખું છે. એ પ્રમાણે પહેલી બે મેખલામાં બે વિદ્યાધર શ્રેણિઓ કહી ને હવે તે ઉપરની બીજી બે મેખલામાં શું છે તે કહે છે.
૭ રઢિોરોલોજિસ્ટિમેન્ટ્સવા–પોતપોતાની દિશિના ઈન્દ્રના કપાળને ઉપભગયોગ્ય ઉપરની બે મેખલાવાળા સર્વે વૈતાઢય છે. અર્થાત્ જે વૈતાઢય દક્ષિણ દિશાના છે તેની સર્વોપરિતન મેખલામાં ધર્મ ઈન્દ્રના અને જે વૈતાઢય ઉત્તરદિશિમાં હોય તે વૈતાઢયની સર્વોપરિતન બે મેખલામાં ઈશાન ઈન્દ્રના લોકપાળના આભિયોગિકદે રહે છે, કારણ કે સૌધર્મઇન્દ્ર દક્ષિણ દિશાને ઈન્દ્ર છે, અને ઇશાન ઈન્દ્ર ઉત્તરદિશાનો ઈન્દ્ર છે, માટે “સ્વસ્વ દિશિના ઈન્દ્રના” એમ કહ્યું. એ પ્રમાણે હોવાથી ભરતતાઢય મેરૂથી દક્ષિણદિશામાં હોવાથી એ વેતાઢયની છેલ્લી ઉપરની બે મેખલામાં સૌધર્મેન્દ્રના સમયમ વરૂણ અને કુબેર નામના ચારે લેપાલના આભિગિકદેવોના અનેક ભવનોની શ્રેણિ છે, તેમાં તે આભિયોગિકદેવો રહે છે, અને ઐરાવતનો વૈતાઢય મેરની ઉત્તરદિશામાં હોવાથી તેની સપરિતન બે મેખલાઓમાં ઈશાનઈન્દ્રને એજ ચાર નામવાળા
Page #243
--------------------------------------------------------------------------
________________
le
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત.
લાંકપાળના આભિયોગિકદેવાના ભવનાની શ્રેણિ છે, તેમાં તે આલિયેાગિકદેવા રહે છે. અહિં માથામાં આભિયાગિક શબ્દ નથી તેા પણ અધ્યાહારથી ગ્રહણુ કરવા, કારણ કે એ ભવનેામાં લેાકપાળ પાતે રહેતા નથી. પરન્તુ કાઈ વખતે અહિં આવે ત્યારે આરામ લેવા માટેના પ્રાસાદા હાય તા સંગત છે, પરન્તુ તે વાત શાસ્ત્રમાં સ્પષ્ટ ન હેાવાથી તેમ માની શકાય નહિં. અહિં આભિયાગિક એટલે સેવકદેવે જાણવા, તે પણ સર્વે એક પત્યેાપમના આયુષ્યવાળા છે; શેષ દેવાની મા એ દેવાની રાજધાનીએ કહી નથી, કારણ કે પાતે અધિપતિદેવે નથી. વળી એ આભિયાગિકદેવા હૈમાનિક નિકાયના નથી. પરન્તુ વ્યન્તરનિકાયના છે, એમ શ્રી જ’૦ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યુ છે. અમિયોયા:—‘રાજો વાઘેય્ધર્મજ રિો વ્યન્તરવિરોપાત્તેષામાવાસમૂર્ત શ્રેળ્યો. ગામિયોન્ય એથી પ્રાપ્તે ' પ્રતિ વચનાત્
વળી એ કહેલી વિદ્યાધરની એ એ શ્રેણિ અને આભિયાગ્યદેવની બે બે શ્રેણિ તે દરેક પાતાની એ પડખે એકેક વન અને એકેક લેવિા વડે વીટાયેલ છે, જેથી એક શ્રેણિ એ વન અને એ વેદિકાયુક્ત હાવાથી બે શ્રેણિનાં ચાર વન અને ચાર વેદિકા જાણવાં. તેવી રીતે ઉપરની એ આભિયાગ્યશ્રેણિઓનાં પણ ચાર વન અને ચાર વેદિકા જાણવાં. ॥ ૮૦ ॥
૫ વૈતાઢચ પાનુ શિખરસ્થાન ॥
વૈતાઢચપર્વ તાના શિખરસ્થાને કેાઈની નિયત વસતી મેખલાએવત્ નથી, પરન્તુ જગતીના વન અને વેદિકાની માફક અનેક વ્યન્તરદેવા આવી ક્રીડા કરે છે, સુખ પૂર્વક બેસે છે, સૂએ છે, અને પૂર્વકૃતપુણ્યને આનંદ અનુભવે છે. શિખરસ્થાન પણ ઘણું રમણીક રત્નદ્ધ ભૂમિતલવાળુ છે. તેના ઉપર મધ્યભાગમાં લખચારસ એક વેદિકા ૫૦૦ ધનુત્ર પહેાળી છે, અને એ માજી કે વનખંડ છે. તેની લંબાઈ પર્વતની લખાઈ તુલ્ય છે, અને વનની પહેાળાઈ દેશેાન એ યેાજન દરેકની છે. એ બૃહત્સેત્રસમાસવૃત્તિને અભિપ્રાય છે, અને શ્રીજ બૂ॰પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તેા જગતી ઉપરની વેદિકા સરખી ચારે દિશિ વિદિ શીમાં ફરતી એકજ વેદિકા પર્વતના કિનારે કિનારે દેશન એ ચેાજન ખસતી છે, અને વન પણ તેવીજ રીતે વૈશ્વિકાની સર્વ બાજુએ બાહ્યભાગે વીટાયલુ પર્વતના સર્વાન્ત્ય કિનારા સુધી છે. જેથી સર્વ પર્યન્ત ભાગ વનયુક્ત છે. તાવત એજ કે જગતીની વેદિકા વલયાકાર છે, તે। આ વેદિકા લખચારસ આકારે છે, પરન્તુ વૈતાઢત્ર પર્વતની ભૂમિગત વેદિકાવત્ દક્ષિણેાત્તરવિભાગરૂપ એ વેદિકા નથી. એમ કહેવાથી શિખરતલ સિવાયની નીચેની સર્વ વૈદિકાઓમાં પૂર્વ પશ્ચિમ
Page #244
--------------------------------------------------------------------------
________________
૩૪–દીર્ધ વૈતાનું વર્ણન.
૧૩ દિશામાં વેદિકા નથી, કેવળ ઉત્તરદક્ષિણદિશામાં વેદિકાઓ છે, અને શિખરસ્થાને તે ચારે દિશાએ વેદિકા છે.
૮ áવિઝિમરવા =વળી એ બે દીર્ધ વૈતાઢય કેવા છે ? તે કહે છે ભરત રાવતના જેણે બે બે ખંડ–ભાગ કરેલા છે, અર્થાત ભારતના અતિ મધ્યભાગમાં આવેલા વૈતાઢથે ભરતક્ષેત્રના બે ભાગ કર્યા છે, તેમાં સમુદ્ર તરફનો વિભાગ તે મિત અને લઘુહિમવંત તરફનો ભાગ તે ૩ત્તરમત કહેવાય. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રના અતિમધ્યમાં આવેલા વૈતાદ્યથી સમુદ્ર તરફનો ભાગ તે ઉત્તરરાવત અને શિખરી પર્વતતરફનો ભાગ તે રળિફેરાવત કહેવાય.
૧ ફુટુગુરુગુ દરેક વૈતાઢયમાં બે બે મોટી ગુફાઓ છે, જેનું સ્વરૂપ હવે પછી કહેવાશે.
રમવા=દરેક તારા રૂપનો બનેલો છે. ફોરી –એ ઉપર કહેલા ૮ વિશેષવાળા દીર્ઘતા બે છે,
૫ ૩૨ દીર્ધ વૈતાઢય છે ત થતાં જ વિજ્ઞનું–તથા મહાવિદેહક્ષેત્રની બત્રીસ વિજયેમાં પણ ઉપર કહેલા સ્વરૂપવાળા જ ૩૨ દીર્ઘતાઢય છે, જવાં તે પરંતુ તે બત્રીસ વૈતાઢયો વિનયંત્રવિજયના અંતવાળા છે, અર્થાત્ તેઓના બે છેડા બે બાજુની બે વિ તરફ પહોંચ્યા છે, અથવા વિજ તરફ ગયા છે. તથા સવરાજ કુળમા–વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની બે શ્રેણિ સહિત છે, અર્થાત ભરતવેતાલ્યવત્ એક બાજુ ૫૦ અને બીજી બાજુ ૬૦ નગર નથી, પરંતુ બન્ને બાજુ પ૫-૫૫ નગર સહિત છે, કારણ કે અહિંગોળાઈના અભાવે બન્ને મેખલાની લંબાઈ સરખી છે. એ પ્રમાણે દરેક વૈતાઢયમાં ૧૧૦–૧૧૦ વિદ્યાધર નગરે હોવાથી જંબુદ્વીપમાં વિદ્યાધરનાં સર્વનગર [૩૪૪૧૧૦=] ૩૭૪૦ છે. છે ૮૧ છે ૮૨ છે
3 અહિ વિનચંતા એ શબ્દ “ સમદ્રસુધીના અંતવાળા નથી ” એમ દર્શાવવાને અર્થે છે, પરંતુ વિજયસ્પર્શી અંતવાળા વૈતાઢવ્યો છે એમ દર્શાવવાનું નથી. જેથી ગત સરખ વિનયંતા ને અર્થ ન થાય કારણ કે જેમ બે વેતાનો છેસમુદ્રને સ્પર્યા છે તેમ ૩૨ વૈતાઢયોના છે. વિજયને સ્પર્યા નથી, પરંતુ વન વક્ષસ્કાર અને અન્તનદીઓને સ્પર્શલા છે. માટે અહિ વિનચંતા નો અર્થ વિજયસ્પર્શી અંતવાળા ન કરતાં “વિજય તરફ ગયેલા એવો અર્થ કરે. વળી એ અર્થ પણ ૮ વૈતાઢયોને સશે સંબંધ કરતે નથી તે પણ ૨૪ વૈતાઢોની અપેક્ષાઓ બાદૃશ્યતાએ વિનયંતા શબ્દ ઘટી શકે
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતરણ:–૮૧મી ગાથામાં દરેક વૈતાઢયને તમિસઅને વંદપ્રપતિ નામની બે બે મોટી ગુફાઓ છે એમ કહ્યું તે ગુફાઓનું સ્વરૂપ હવે આ ૮૩ થી ૮૭ મી ગાથા સુધીમાં કહેવાશે, ત્યાં પ્રથમ આ ગાથામાં દરેક મહાગુફાનું પ્રમાણ કહે છે તે આ પ્રમાણે –
गिरिवित्थरदीहाओ, अडुच्च चउ पिहुपवेसदाराओ। बारसपिडुला अडुच्चयाउ वेअड्वदुगुहाओ ॥८३॥
શબ્દાર્થ – જિજિવિયર–ગિરિના વિસ્તાર જેટલી | રાગો-એવાં દ્વારવાળી રા-દીર્ઘ, લાંબી
વારસવિદુરી૩–૧૨ જન પહોળી ૩–આઠ યેાજન ઉંચા
3ીયા3–આઠ યોજન ઊંચાં વિદુર-ચાર જન પહોળાં અને 1 વેબ-વેતાઠય પર્વતની ૪ જન પ્રવેશવાળા | સુપુત્રો- બે બે ગુફાઓ
સંસ્કૃત અનુવાદ गिरिविस्तरदीर्घ अष्टोच्चचतुःपृथुप्रवेशद्वारे ।
द्वादशपृथुले अष्टोच्चे वैताट्यद्विगुहे।। ८३ ॥ Trથાર્થ–પર્વતના વિસ્તાર જેટલી લાંબી, તથા આઠજન ઉંચા ચાજન પહોળાં અને ચાર (ચારજન) પ્રવેશવાળાં દ્વારવાળી, તથા બાજન પહોળી અને આઠજન ઉંચી એવી તાકપર્વતની બે બે મહાગુફાઓ છે. તે ૮૩ ૫
વિસ્તા—- પર્વતનો વિસ્તાર ઉત્તર દક્ષિણ રીતે ૫૦ જન છે, માટે વિસ્તારમાં આવેલી એ ગુફાઓ પણ ૫૦ એજન લાંબી છે. તથા એકેક ગુફાને ઉત્તરતરફ અને દક્ષિણતરફ એમ બે બે દ્વાર છે. તે દરેક દ્વાર આઠ જન ઉંચા ૪ યોજન પહોળાઈવાળાં અને ૪ જન પ્રવેશવાળા છે. વળી એ ગુફાની પહોળાઈ અંદરના ભાગમાં ૧૨ જન છે અને ગુફાની ઉંચાઈ આઠ યોજના છે, એવા પ્રકારની તમિલ અને વંઘHITT નામની બે બે ગુફાઓ દરેક તાલ્ય પર્વતને લેવાથી સર્વ મળી ૬૮ ગુફાઓ છે, અને ગુફાનાં દ્વાર સર્વ મળી
૧. એ બેનાં સ્થાન આગળ ૮૬ મી ગાથામાં કહેશે.
Page #246
--------------------------------------------------------------------------
________________
ઉન્મગ્ના-નિમગ્ના નદીઓનું વર્ણન. ૧૩૮ છે. એ દ્વારેનાં કમાડની પહોળાઈ દ્વારથી અર્ધપ્રમાણુની એટલે બે બે
જનની હોય અને ઉંચાઈ તે ગુફાને અનુસારે ૮ જન જ હોય તે સ્વતઃ વિચારવું. . ૮૩
અવતUT: વૈતાદ્યપર્વતની દરેક ગુફામાં બે બે નદીઓ વિલક્ષણ જળવાળી છે તે આ ગાથામાં કહેવાય છે – तम्मज्झ दुजोअण अंतराओ ति ति वित्थराओ दुणईओ। उम्मगणिम्मग्गाओ कडगाओ महाणइगयाओ ॥ ८४ ॥
શબ્દાર્થ – તમ્મન્ન-તે ગુફાના મધ્યભાગે | ડમ-ઉન્મગ્નિકા નામની ટુકોમળ અંતવો-બે જન આંતરે fમારો-નિમગ્નિકા નામની તિતિ વિરામો-ત્રણ ત્રણ જન વેગો -કટકમાંથી (પહાડની કડા | વિસ્તારવાળી
હેમાંથી નિકળીને ) યુગો-બે નદીઓ
મારૂાથાનો–મહાનદીમાં મળેલી છે
સંસ્કૃત અનુવાદ तन्मध्ये द्वियोजनान्तरे त्रित्रिविस्तरे द्विनद्यौ [ द्वे नद्यौ ] ।
उन्मग्निकानिमग्निके कटकान्महानदीगते ॥ ८४ ॥ જાથા –તે ગુફાના અતિમધ્યભાગે બે બે જનને આંતરે ત્રણ ત્રણ જનના વિસ્તારવાળી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે નદીઓ કડાણમાંથી નિકળી મહાનદીઓને મળેલી છે૮૪
વિસ્તરાર્થ-–ગુફાના દક્ષિણ દ્વારથી ગુફાની અંદર ૨૧ જન દૂર જઈએ ત્યાં તમિસા ગુફામાં પહેલી રૂમમાં ન નામની નદી ત્રણ જનના ઉત્તર દક્ષિણ વિસ્તારવાળી અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ જન લાંબી છે, તે તમિઆ ગુફાની પૂર્વ દિશાના કડાહમાંથી ( શિલામય ભિત્તિભાગમાંથી) નિકળી પશ્ચિમદિશાના કડાહમાં ( ભિત્તિની નીચે ) થઈને સિંધુમહાનદીને મળે છે. આ નદીમાં તૃણ કાષ્ટ પત્થર આદિ જે કોઈ વસ્તુ પડે તે નીચે બી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણાના મેજથી ત્રણવાર અફળાતી અફળાતી નદીના * ૧ તિલુ સાદુળા જાદુગર દત્યાદિ વચના
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. કિનારે સ્થળ ઉપર આવી જાય છે, પરંતુ નદીમાં તે વસ્તુ રહેતી નથી, માટે એનું નામ મગ્ન-ડુબેલી એ અર્થને સત્ ઉપસર્ગ પ્રતિપક્ષી અર્થરૂપે લાગવાથી] ૩મ–ઉપર રહેતી વસ્તુવાળી નદી એ નામ સાર્થક છે
એ ઉન્મગ્ના નદીથી પુન: બે યોજન દૂર ઉત્તર તરફ જઈએ ત્યારે એવાજ સ્વરૂપવાળી બીજી નદી ત્રણ જન વિસ્તારવાળી ૧૨ યેાજન લાંબી અને પૂર્વ કડાહમાંથી નિકળી પશ્ચિમકડાહની નીચે થઈને સિંધુમહાનદીને મળતી નિમમ નામની નદી છે, આ નદીના જળનો સ્વભાવ એવો છે કે–એમાં તૃણ કાઇ પત્થર મનુષ્ય આદિ જે કંઈ વસ્તુ પડે તે તરવા જેવી હલકી હોય તો પણ ત્રણવાર હણાઈ હણાઈને નીચે ડુબી જાય છે, એ પ્રમાણે કોઈપણ વસ્તુ એ જળમાં તરતી નથી તેમ જળથી હણાઈને બહાર સ્થળ ઉપર પણ આવતી નથી માટે એનું એ નામ સાર્થક છે. કારણ કે “ જેને વિષે પડેલી કોઈપણ વસ્તુ નિમજજતિ-ડુબી જાય તે નિમગ્ના એ વ્યુત્પત્તિ છે. એ પ્રમાણે પશ્ચિમદિશામાં આવેલી તમિસા ગુફાની બે નદી કહી.
એ ભરતક્ષેત્રના તારામાં પૂર્વ દિશાએ ચંરગત ગુફામાં પણ દક્ષિણકારથી ૨૧ જન દૂર જતાં પહેલી ઉન્મગ્ના અને બે એજનને અંતરે બીજી નિમગ્ના નદી આવે છે, પરન્તુ તફાવત એ છે કે–આ નદીઓ ગુફાની અંદરના પશ્ચિમ કડાહમાંથી નિકળી ગુફામાં ૧૨ યોજન વહી પૂર્વ કડાહનીચે થઈને ગંગા નામની મહાનદીને મળે છે. એ રીતે ભરતાઢયની ગુફાની ચારનદીઓ સરખી રાવત ક્ષેત્રના વૈતાઢચની પણ ચાર નદીઓ જાણવી, પરન્તુ તફાવત એ કે--ક્ષેત્રદિશાને અનુસારે ત્યાં પૂર્વદિશાએ તમિસગુફા છે, અને પશ્ચિમદિશાએ ખંડપ્રપાત ગુફા છે, ત્યાં તમિસાની બે નદીઓ પશ્ચિમકડાહમાંથી નિકળી પૂર્વ કડાહમાં નીચે થઈને રક્તવતી મહાનદીને મળે છે, અને મંડપ્રપાતાની બે નદીઓ પૂર્વ કડાહમાંથી નિકળી પશ્ચિમકડાહમાં રક્તા મહાનદીને મળે છે. એ પ્રમાણે નિર્ગમ વિપર્યય અને સંગમનદીને વિપર્યય કહે, અને પ્રવેશમાં “ઉત્તરદ્વારથી ૨૧
જન જતાં ” એમ કહેવું.
તથા ડર વિજયના ૩ર વૈતાઢમાં પણ જે મેરથી દક્ષિણ તરફના વૈતાઢય છે તેની ગુફાની નદીઓનું સ્વરૂપ ભરતતાઢયની ગુફાની નદીઓ તુલ્ય અને ઉત્તરતરફના તાઢયોની ગુફામાંની નદીઓનું સ્વરૂપ એરવતવૈતાઢયગુફાની નદીઓ તુલ્ય કહેવું. પરંતુ સંગમનદીઓમાં બહુ વિપર્યય હોવાથી વિજયનદીઆનાં સ્થાન વિચારીને પોતાની બુદ્ધિથી યથાસંભવ સંગમનદી કહેવી. એ
Page #248
--------------------------------------------------------------------------
________________
ગુફામાં ચક્રોએ કરેલા પ્રકાશ મડળેાનુ સ્વરૂપ
૧૪૭
નદીઓ ઉપર ગમનાગમન કરવાને ચક્રવતીનું વા કીરત્ન ( ચીનેા સુતાર ) પૂલ ખાંધે છે. ૫ ૮૪ ૫
અવતરળ:——હવે આ ગાથામાં ગુઢ્ઢાની અંદર પ્રકાશમાટે ચક્રવત્તી પ્રકાશમડળે! આલેખે છે, તે વાત કહેવાય છે——
इह पइभित्तिं गुणवन्न - मंडले लिहइ चक्कि दु दु समुहे । पणसयधणुहपमाणे,बारेगडजोअणुजोए ॥ ८५ ॥
૬૬=આ ગુફામાં વરૂમિત્તિ=પ્રત્યેક ભીંતે શુળયમં૩=૪૯ મડળા લિખે છે, ચિતરે છે
શબ્દાઃ—
સમુદ્રે=સન્મુખ, સ્ટામાહામી
વાર ૧ ૪=૧૨-૧-૮ યેાજન ૩જ્ઞો ઉદ્યોત કરનારાં
સંસ્કૃત અનુવાદ
अत्र प्रतिभित्तिमेकोनपंचाशन्मंडलानि लिखति चक्री द्वे द्वे सन्मुखे । पंचशतधनुः प्रमाणानि, द्वादशैकाष्टयोजनोद्योतानि
|| ૮૧ ॥
થાર્થ:આ ગુફામાં દરેક ભીંતે ચક્રવતી ઓગણપચાસ પ્રકાશમડળાને એ એ સન્મુખ રહે એવી રીતે આલેખે છે, ત પ્રકાશમંડળેા ૫૦૦ ધનુ' પ્રમાણનાં અને ૧૨-૧-૮ ચેાજન સુધી પ્રકાશકરનારાં હોય છે ॥ ૮૫ u વિસ્તરાર્થ:—હવે આ ગુફામાં ચક્રવર્તી ૪૯ પ્રકાશમંડળે ચિતરે છે તે કહેવાય છે.
૫ વૈતાઢચ ગુફામાં ૪-૪૯ પ્રકારામડા !
વૈતાઢયપર્વતની એ એ ગુફાએ સદાકાળ બંધ રહે છે, જ્યારે ચક્રવતી ઉત્પન્ન થાય અને છ ખંડના દિગ્વિજય કરવા નિકળે ત્યારે આ મહાઅધકારમય ગુફાઓમાં થઈને ઉત્તરદિશાના ત્રણ ખંડ સાધવા જાય છે, ત્યારે પહેલી મિસ્રા નામની ગુફાના ધૃતમાળ નામના અધિષ્ઠાયકને ઉદ્દેશી અર્જુમ તપ કરી પેાતાના સેનાપતિ પાસે દ્વારને ત્રણ વાર દંડરત્નવડે પ્રહાર કરાવી ગુફાનાં દ્વાર ઉઘડાવે છે, ત્યારબાદ ચક્રવતી હસ્તિરત્નઉપર બેસી પોતાના પ્રકાશમાટે હસ્તિના મસ્તકઉપર મણિરત્નસ્થાપીને પ્રથમ તમિસ્રાણુફાની
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી લધુ ત્રસમાસ વિસ્તરાર્થ સહિત અંદર પ્રવેશ કરી એક જન ગયા બાદ પાછળ આવતા સૈન્યના પ્રકાશને અર્થે ખડી સરખા કાકિણી નામના રતવડે પહેલું પ્રકાશમંડળ દક્ષિણ દ્વારના પૂર્વદિશિતરફના કમાડઉપર આલેખ-ચિતરે. બીજું મંડળ પશ્ચિમ કમાડના એક જન બાદ પહેલાની બરાબર સન્મુખ આલેખે. ત્યારબાદ ત્રીજું મંડળ પૂર્વકમાડની પાછળના તટ્ટકલ ઉપર ઉઘાડેલા કમાડની કિનારી પાસે આલેખે, ચોથું મંડળ પશ્ચિમકમાડના તટ્ટક ઉપર ઉઘડેલા કમાડની કિનારી પાસે આલેખે. પાંચમું મંડળ પૂર્વ તટ્ટક ઉપર ત્રીજામંડળથી એક
જનને અન્તરે આલેખે, ત્યારબાદ છઠ્ઠ મંડળ પશ્ચિમ પણ પશ્ચિમટ્ટક ઉપર ચેથાથી એક જન દર પાંચમાની સન્મુખ આલેખે. ત્યારબાદ સાતમું મંડળ પર્વતની પૂર્વભીંત ઉપર અને આઠમું મંડળ પશ્ચિમભીંત ઉપર તટ્ટકની પાસે આલેખે. એ રીતે એકેએક જનને અન્તરે ૪૯મંડળ પૂર્વદિશિમાં અને ૪૯ મંડળ પશ્ચિમદિશામાં મળી ૯૮ પ્રકાશમંડળો ચિતરે, જેથી પૂર્વ દિશામાં દક્ષિણ કમાડઉપર ૧ દક્ષિણુટ્ટકઉપર ૨, ત્યારબાદ ભિત્તિઉપર ૪૩, ત્યારબાદ ઉત્તરદ્વારના તદ્દઉપર ૨ અને કમાડઉપર ૧ મળી ૪૯ મંડળ થયાં, તેવી જ રીતે પશ્ચિમદિશામાં પણ બરાબર સન્મુખ ૪૯ મંડળ હોય.
પ્રકારાન્તરે ૪૯ પ્રકાશમંડળે છે ઉપર કહેલી પ્રકાશમંડળની રીતિ શ્રીમલયગિરિજીકૃત બ્રહક્ષેત્રસમાસની વૃત્તિ વિગેરેમાં કહી છે, પરંતુ શ્રી આવશ્યકની બૃહદવૃત્તિ વિગેરેમાં આ પ્રમાણે કહ્યું છે કે
ગુફામાં પ્રવેશ કરતે ભરત ચક્રવતી પાછળના સેન્યાદિકને પ્રકાશ કરવાના કારણથી દક્ષિણદ્વારના પૂર્વકમાડઉપર ૧ યેજનવજીને બીજા જનના પ્રારંભમાં પહેલું મંડળ આલેખે, ત્યારબાદ મૂત્રિકાની રીતે ઉતરતાં પશ્ચિમકમાડના તદૃઉપર ત્રીજા જનના પ્રારંભમાં ૨ જું મંડળ આલેખે. પુન: ગેમૂત્રિકા પદ્ધતિએ આગળ ખસતાં ત્રીજું મંડળ પૂર્વદૃકઉપર ચોથા ભેજ
૧ બે રોજન પહોળા કમાડની પાછળ ચાર ન લાંબે પહોળો કમાડને આગળ વધતાં અટકાવે એ ભિત્તિભાગ જે મૂળભિત્તિથી જૂદે પણ લાગેલે હેય છે તે તાદક વા તેદક કહેવાય.
એ ગમૂત્રિકા આકાર કહેવાય. અર્થાત બળદ ચાલતાં ચાલતાં પ્રસ્ત્રવણ કરે ત્યારે જે આકારે ભૂમિ ઉપર પડે તે આકાર,
Page #250
--------------------------------------------------------------------------
Page #251
--------------------------------------------------------------------------
________________
કે દક્ષિણ દ્વાર
દાતાર
૪ ચાંન તોદ
ઉપાર
તા. ૯૪
૦ ૦ ૦
[500_. તોદક
ww
શ્રી માદા પગ પમનાલગ
0
॥ मतान्तरे गोमृत्रिका आकार ४९ प्रकाशमंडलो ||
|
આ પશ્ચિમ ભિત્તિમાં ૨૪ પ્રકાશમંડલ (૯ છે તોપણ ૨૪ જાણવાં)
0
આ પૂર્વ ભીત્તિમાં ૨૫ પ્રકાશમંડલ (૧૦ છે તોપણ ૨૫ જાણવાં )
11
[ વતાઢ્ય ગુફામાં // સ્ટ્રામાં હામી ૪૯ ૪૯ પ્રકાશ મંડલો ||
૦ ૦ ૦ ૦ ૦ ૦ આ ામાં હ્વામી ૧૬–૧૬ મંત્રોને પણ ૪૩ -૪૩ મંડલો જાણવાંતે ભીનાઓ ઉપરનાં છે.
ઉપગુલી ધ ધનુય વિતાવ્યા દરેક પ્રકાશડેલ ની ૧૨ ચેંજન ! પ્રમાણ ભુલી બોધઃ ૮ ગોલ્ડન અને બે પડખે કે ચીજન જેટલા પ્રકાશ ( સૂર્ય સરખો કે કરે છે
RJ N
૭
૦ ૦ ૦
૦ ૦ ૦
આ ૩૩ મહામાં
૧–૧ ૭પાટ ઉપર ૨-૨ તોદક ઉપર
ઉત્તર દ્વાર
ઉત્તર દર
wwwww
Page #252
--------------------------------------------------------------------------
Page #253
--------------------------------------------------------------------------
________________
ann
^^^^^^^^^^^^^^ ૧
ગુફાના પ્રકાશમંડલેનું સ્વરૂપ.
૧૪ નના પ્રારંભમાં લખે. ત્યારબાદ પશ્ચિમભિત્તિઉપર પાંચમા જનના પ્રારંભમાં ચાણું મંડળ લખે, ત્યારબાદ એજ પદ્ધતિએ પૂર્વભિત્તિઉપર છઠ્ઠા એજનના પ્રારંભમાં પાંચમું મંડળ લખે, એ રીતે યાવત્ ૪૮ મું મંડળ ઉત્તરદ્વારના પશ્ચિમકપાટઉપર પહેલા એજનના આરંભમાં અને ૪૯ મું મંડળ ઉત્તરદ્વારના પૂર્વકપાટઉપર બીજા જનના આરંભમાં આલેખે. એ પ્રમાણે એક ભિત્તિ ઉપર ૨૫ અને બીજી ભિત્તિઉપર ૨૪ મળીને ૪૯ મંડળ થાય.
છે પ્રકાશમંડળનું લંબાઈ આદિ પ્રમાણ એ દરેક પ્રકાશમંડળ ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ લાંબુ પહેલુ અને વલયાકાર હોય છે, તથા ગુફાની પહોળાઈ જેટલો લાંબે સન્મુખ પ્રકાશ પડવાથી એ મંડળના પ્રકાશની લંબાઈ પ્રમાણગુલથી ૧૨ જન છે, તથા ગુફાની ઉંચાઈ પ્રમાણે આઠ જન પ્રકાશની ઉંચાઈ છે, અને પોતાની બે પડખે છે ને
જન પ્રકાશ ગણવાથી ૧ યેાજન પાર્શ્વવતી પ્રકાશ છે, અર્થાત્ દરેક મંડળ સન્મુખ દિશાએ પ્રમાણાંગુલી ૧ર જન સુધી પ્રકાશ કરે છે, ઉદ્ઘધ: ૮ જન અને બે પડખે મળી ૧ યોજન પ્રકાશ કરે છે. મંડળ–જેવો સૂર્ય તેવું જ દેખાય અને પ્રકાશ પણ સૂર્ય સરખો જ જાણવો.
છે પ્રકાશમંડળે વિગેરેની સ્થિતિ છે ચકવતી જ્યાં સુધી રાજ્ય કરે અથવા જીવે ત્યાં સુધી પ્રકાશમંડળે પ્રકાશ કરતાં રહે છે, તેમજ ગુફાઓમાં થઈને ઉત્તરખંડમાં જવું આવવું પણ ખુલ્લું રહે છે. તેમ જ ગુફામાંની બે નદી ઉપરના વાઈકીરને (ચક્રવતીના સુતારે) બાંધેલા પૂલ પણ કાયમ રહે છે, [ ત્યારબાદ ગુફાનાં દ્વાર બંધ થયે પ્રકાશમંડળે આદિ વિનાશ પામે છે. ]
એ પ્રમાણે ભરતવૈતાઢચની બીજી ખંડપ્રપાતગુફામાં પણ પ્રકાશમંડળનું સ્વરૂપ તમિસ્ત્રાગુફા સરખું જાણવું. વિશેષ એ કે–ઉત્તરભારતને દિગ્વિજય કરી - ચક્રવતી' દક્ષિણભારતમાં પાછો વળે ત્યારે એ ગુફાના ઉત્તરદ્વારમાં પ્રવેશ કરી દક્ષિણદ્વારથી બહાર નિકળે છે. માટે તમિસાગુફા ઉત્તરભરતામાં જવાને માટે છે, અને ખંડપ્રપાતગુફા ચક્રવતીને દક્ષિણ ભારતમાં પાછા આવવા માટે ઉપયેગી થાય છે.
વળી ઐરાવત અને મહાવિદેહના ૩ર વૈતાની ગુફાઓનાં પ્રકાશમંડબેનું સ્વરૂપ પણ એ રીતે જ જાણવું, પરંતુ પ્રવેશ નિર્ગમમાં દિશાઓના
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, ફિફાર વિગેરે યથાસંભવ પિતાની મેળે વિચારવા લાગ્યા છે. સર્વવર્ણન કરવાથી ગ્રંથ વધી જાય, માટે ઉપર કહેલા દિગદર્શન માત્રથી જ શેષ સર્વસ્વરૂપ વિચારવું. . ૮૫ છે
અવતાજ –હવે આ ગાથામાં વૈતાઢચની બે ગુફાઓનાં નામ અને સ્થાન કહે છે–
सा तमिसगुहा जीए, चक्की पविसेइ मज्झखंडंतो। उसहं अंकिअ सो जीए, वलइ सा खंडगपवाया ॥ ८६ ॥
શબ્દથઃ
સાતે
૩સદૃષભકૂટને તમાં તમિસાગુફા
જિ-અંકિત કરીને (નામ લખીને) જી-જેના વડે, જેમાં થઈને
-તે, ચકવતી જિદ-પ્રવેશ કરે
વર–પાછો વળે મHવંદગંતો-મધ્યખંડની અંદર ચંપવાના-ખંડપ્રપાતા ગુફા.
સંસ્કૃત અનુવાદ. सा तमिस्रगुहा यस्यां चक्री प्रविशति मध्यखंडान्तः ।
ऋषभमंकयित्वा यस्यां वलति सा खंडकापाता ।। ८६ ॥ પથાર્થ –જે ગુફામાં થઈને ચકવતી મધ્યખંડની અંદર (ઉત્તરાખંડમાં) પ્રવેશ કરે છે, તે તમિસ્ત્રગુફા, અને જેમાં થઈને ચક્રવતી પાછો વળે છે તે અંકપ્રપાતા ગુફા. એ ૮૬ છે
વિસ્તરાર્થ –દક્ષિણભરતના ત્રણે ખંડ જીતીને ચક્રવતી ઉત્તરભારતના ત્રણ ખંડ જીતવા જાય છે, ત્યારે દક્ષિણભરતના મધ્યભાગથી પશ્ચિમદિશામાં, પરન્તુ સિંધુ નદીથી પૂર્વ દિશામાં આવેલી તમારા નામની ગુફા છે, તેમાં થઈને ચક્રવતી ઉત્તરભારતમાં જાય છે, અને ઉત્તરભરતક્ષેત્રના ત્રણે ખંડ જીતાઈ રહ્યા બાદ ભરતના મધ્યભાગથી પૂર્વમાં પરંતુ ગંગાનદીથી પશ્ચિમદિશામાં જે બીજી હિંદગત નામની ગુફા છે તેમાં થઈને ચકવતી દક્ષિણ ભારતમાં પાછો વળે છે. એ વિગત પ્રથમ કહેવાયલી છે.
વળી ઉત્તરભારતના ૩ ખંડ જીત્યાબાદ ઉત્તરભારતના મધ્યભાગમાં લઘુ
Page #255
--------------------------------------------------------------------------
Page #256
--------------------------------------------------------------------------
________________
| વૈતાતા પર્વતની તે શુક્રાણોનો વાવ |
ખડગપાત ગુફાનું
તમિસા ગુફાનું
ઉત્તર દ્વાર ચક્ર નિર્ગમન.
ઉત્તર દ્વારા
[ % ? !!.
03E
6 l૦ ૦ ૦ ૦ ૦
૦
૦
૨૦ ૦ ૦ ૦ ૦ ૦
૦
૦,
૦
ને
or
નિમગ્ના નદી
6
1. 0 ઉન્મરના નદી છે
kiiiiiiiiiiiiiiiii કામuniા.
'
ઉન્મજ્ઞા નઈ છે ? ?
liliiiiiiiiiiiiic
)
૦
이성이
૦
૦
૦
IP,
0
૦.
- રિસ
Alle PIRKSIN
તમિત્રા ગુફાનું દક્ષિણ દ્વારા ચકો પ્રવેશ.
.1
T૦૦૦૦૦૦૦૦૦
બ્લ્યુ
૦૦૦૦૦૦૦૦૦
- - ~ બાલ
૦૦૦૦%૦૦૦
દક્ષિણ દ્વાર ગકી નિર્ગમન,
- 11
૦ ૦૦૦૦૦૦૦૦
સૂચના–મમા નદીને બદલે નિમઝા નદી વાંચવુ.
શ્રી મહાય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર,
Page #257
--------------------------------------------------------------------------
Page #258
--------------------------------------------------------------------------
________________
ગુફાના અધિપતિ દેવનું સ્વરૂપ.
૧૫ હિમવંતપર્વતની તલહટીથી કંઈક દૂર સમદ નામે ન્હાને પર્વત છે તે પર્વતની પૂર્વ દિશાની કટાહઉપર ચકવતી પિતાનું નામ કાકિણીરત્નથી લખીને ત્યારબાદ ખંડપ્રપાતગુફામાં થઈને પાછો વળે છે, માટે અહિં સર્વ વૈતાઢ્યોમાં પણ ચક્રવતીને પ્રવેશ કરવાની તમિસગુફા તે પશ્ચિમમાં છે, અને પાછા વળવાની ગુફા તે ખંડપ્રપાતગુફા પૂર્વ દિશામાં છે. અષભકૂટ અને તે ઉપર નામલેખન વિગેરેની વિગત ૭૫ મી ગાથાના વિસ્તરાર્થમાં અષભકૂટના વર્ણન પ્રસંગે કહેવાઈ છે, માટે અહિં વિશેષ લખવાનું પ્રયોજન નથી.
ગાથામાં ઉત્તરભરતક્ષેત્રને મધ્યખંડ કહેવાનું કારણ કે દક્ષિણભરત સમુદ્ર તરફ બહાર પડતો હોવાથી બાહ્યખંડ ગણાય, તે અપેક્ષાએ વૈતાઢ્ય અને લઘુહિમવંત એ બે પર્વતના અંતરાળમાં આવેલું ઉત્તરભરત તે મધ્યખંડ અથવા અભ્યન્તર ખંડ પણ કહેવાય.
અહિં સર્વસ્વરૂપ ભરતક્ષેત્રના વૈતાઢયને ઉદ્દેશીને કહ્યું છે, તોપણ સર્વે વૈતાઢોની બે બે ગુફાઓ સરખા સ્વરૂપે જાણવી. કેવળ દિશાવિપર્યય વિચારીને કહે, અથવા સૂર્યદિશાની અપેક્ષાએ સર્વ રીતે સમાનતા જ જાણવી. છે ૮૬ છે
અવતનr:–હવે આ ગાથામાં વૈતાઢયની બે ગુફાના બે અધિપતિદેવ તથા ઉઘાડેલી ગુફા કયાં સુધી ઉઘાડી રહે વિગેરે કહેવાય છે – कयमालनमालय-सुराओ वड्डइणिबद्धसलिलाओ। जा चक्की ता चिटुंति, ताओ उग्घडिअदाराओ ॥ ८७॥
શબ્દાર્થ – માટ–કૃતમાળદેવ
સરસ્ટા-નદીઓવાળી ન મા–નટ્ટમાળદેવ, નૃત્તમાલા
વશી-જ્યાંસુધી ચક્રવતી સુરા-દેવવાળી
વિદ્રુતિ-રહે, હેાય છે ૬–વાર્ધકિરન, સુતારરસ
તારો તે બે ગુફા વિક્ર-બાંધેલી
૩મિ દ્વારા ઉઘાડાદ્વારવાળી સંસ્કૃત અનુવાદ. कृतमालनृत्तमालकसुरे, वर्धकिनिबद्धसलिले । यावच्चक्री तावत् तिष्ठति ते उद्घटितद्वारे ।। ८७ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
થાર્થ –કૃતમાળ અને નૃત્તમાળ દેવ ( ના આધિપત્ય ) વાળી, તથા વધકિરને બાંધેલી નદીઓવાળી એવી તે બે ગુફાઓ જ્યાં સુધી ચક્રવર્તી હોય છે, ત્યાં સુધી તે બે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે. એ ૮૭
વિસ્તરાર્થ–તમિસા ગુફાના અધિપતિ કૃતમા દેવ છે, અને ખંડપ્રપાત ગુફાને અધિપતિ માત્ર દેવ છે. એ બન્નેનાં બે ફૂટ પણ તારા ઉપર છે, તેમજ એમની ૧૨૦૦૦ યજન વિસ્તારવાળી રાજધાની બીજા નંબદ્વીપમાં છે. બન્નેનું એક પલેપમ આયુષ્ય છે, અને વિજયદેવ સરખા મહાઋદ્ધિવાળા એ ચન્તરદેવ છે. તથા એ બન્ને ગુફાની જે ઉન્મશ્નો અને નિમગ્ના નામની બે બે નદીઓ પૂર્વે કહેવાઈ છે, તે નદીઓ ઉપર ચક્રવતી દિગ્વિજય કરવા જાય છે, ત્યારે વર્ધકિરન (ચકવતનો શ્રેષ્ઠસુતાર) તે ઉપર ત્રણ ત્રણ જન લાંબા પૂલ બાંધે છે, તથા જ્યાં સુધી ચકવતીનું રાજ્ય રહે છે ત્યાં સુધી એ બન્ને ગુફાઓનાં દ્વાર ઉઘાડાં રહે છે, ત્યારબાદ અધિપતિદેવ બન્ને દ્વારને બંધ કરે છે, જેથી ગુફાની અંદરના પ્રકાશમંડળો અને બાંધેલા નદીના પૂલ ધીરે ધીરે વિનાશ પામે છે. ઈત્યાદિ કિંચિત્ સ્વરૂપ ૮૫ આદિગાથાના વિસ્તરાર્થમાં પણ કહ્યું છે, ત્યાંથી ગુફા ઉઘાડવાની રીતિ વિગેરે જાણવી.
અહિં કેટલાક આચાર્ય કહે છે કે—જ્યાં સુધી ચકવતી જીવે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડા રહે, અને કેટલાક કહે છે કે,-રાજ્ય રહે ત્યાં સુધી. અહિં જીવવાનો પક્ષ સ્વીકારીએ તો ચક્રવતીએ દીક્ષા લીધા બાદ પણ ઉઘાડી રહે એમ સ્વીકારવું જોઈએ, માટે એ બે મતમાં સત્ય તત્ત્વ શ્રીબહુશ્રુતગમ્ય. ટા
અવતા:-હવે આ ગાથામાં બાહ્યાવતી દક્ષિણભરતના મધ્યભાગમાં અયોધ્યા નગરનું પ્રમાણ કહે છે– बहिखंडतो बारस-दीहा नववित्थडा अउज्झपुरी । सा लवणा वेअड्डा, चउदहिअसयं चिगारकला ॥ ८८ ॥
શબ્દાર્થ – દ્વિર તો–બાખંડની અંદર | RT-તે (અધ્યા ) કારણ વી-૧૨ પેજન દી
વળી-લવણસમુદ્રથી ના થિ-૯ જન વિસ્તારવાળી
૩સિયં-ચોદ અધિક સે, ૧૧૪ અાશા-અધ્યાપુરી
જ દશા -અને ૧૧ કળા
જન,
Page #260
--------------------------------------------------------------------------
________________
અયોધ્યા નગરીનું વર્ણન.
૧૫૩ સંસ્કૃત અનુવાદ बाह्यखंडान्तादशदीर्घा नवविस्तरा अयोध्यापुरी । सा लवणाद् वैताढ्यात् चतुर्दशाधिकशतं चैकादश कलाः ॥ ८८ ॥
Tધાર્ય–બાહ્યખંડની અંદર ૧૨ જિન દીધું અને ૯ જન વિસ્તારવાળી અયોધ્યાપુરી નામની નગરી છે, તે લવણસમુદ્રથી અને વૈતાલ્યથી પણ એકસચદ જન અને અગિઆર કળા [ ૧૧૪. ૧૧ ક. ] દૂર છે૮૮ છે
વિસ્તરાર્થ–સમુદ્રતરફ બહારના ભાગમાં હોવાથી દક્ષિણભરત તે બાહ્યખંડ કહેવાય, અને વૈતાદ્ય તથા લઘુહિમવંત એ બે પર્વતની મધ્યે-વચ્ચે આવવાથી ઉત્તરભરત તે મધ્યમંડ કહેવાય, ત્યાં દક્ષિણભરતરૂપ બાહ્યખંડના અતિમધ્યભાગે વ્યાપુ નામની નગરી પ્રમાણુગુલથી ૧૨ યોજન લાંબી અને ૯ એજન પહોળી છે. એ નગરી આ અવસર્પિણીમાં શ્રીનાષભદેવ પહેલા તીર્થકર અને પહેલા રાજ થયા તેમની રાજધાની છે. વળી શ્રી કષભદેવના રાજ્યાભિષેક પ્રસંગે યુગલીકમનુષ્યએ પડીઆઓમાં ભરી લાવેલા જળવડે વિનયપૂર્વક પ્રભુના ચરણઉપર અભિપક કર્યો, તે વિનયથી રાજી થઈ સૌધર્મઈન્દ્ર એ વિનીતયુગલીકેના આશ્રયમાટે વેશમણ લોકપાળને આજ્ઞા કરી વિનીતા ના નામની જે નગરી બાંધી આપી તેજ વિનીતા નગરી અયોધ્યાપુરીનું બીજું નામ છે. જે વખતે ધનદે ( શ્રમણ ) એ નગરી બાંધી તે વખતે દૈવી શક્તિવડે શીધ્ર સોનાના કોટ સહિત સુવર્ણરત્નાદિમય પ્રાસાદવાળી બાંધી હતી. તેને સુવર્ણ કિલ્લો (કોટ) ૧૨૦૦ ધનુર ઉચા, ૮૦૦ ધનુષ પહોળા રો. ઈશાનદિશામાં નાભિરાજાને સાત માળને સમરસ મહેલ સુવર્ણનો ર, અને પૂર્વદિશામાં ભરતચકીને ગેળ પ્રાસાદ ર. અગ્નિકોણમાં બાહુબલીને પ્રાસાદ અને તે બેની વચ્ચે શેષ ૯૮ ભાઈઓના પ્રાસાદ ધનદે રચ્યા. મધ્યભાગમાં શ્રીષભદેવને પ્રાસાદ ૨૧ માળને રચે, જેનું નામ રોકપ્રિમ રાખ્યું. નગરની અંદર હજારો જિનભુવને મંડલીકરાજાના મહેલે ક્ષત્રિયાદિ ઉત્તમ વર્ણની વસતી માટેના મહેલ વિગેરે અવર્ણનીય રચના નગરમાં રચી, અને નગર બહાર કારૂ નારૂ વિગેરે વર્ણોની વસતી માટે એકથી ત્રણ માળ સુધીનાં ઉંચા ઘરો હજારો રચ્યાં, ચાર દિશાએ ચાર વન મેટાં અને બીજા નાનાં અનેક વન (બાગ બગીચા) રા. દરેક વનમાં એકેક જિનભવન રચ્યું. ચાર દિશામાં અષ્ટાપદ આદિ ચાર પર્વતો રચ્યા, ઇત્યાદિ અનેક રચના ધનદે એક અહોરાત્રિમાં રચી.
૨૦
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરાર્થ સહિત, આ અયોધ્યાનગરી લવણસમુદ્રથી અને વૈતાદ્યપર્વતથી ૧૧૪ જન ૧૧ કળા દૂર ભરતના મધ્યભાગે રચી. ભરતક્ષેત્રની પહોળાઈ પર૬ જન ૬ કળામાંથી વૈતાઢ્યની ૫૦ એજન પહોળાઈ બાદ કરી તેનું અર્ધ કરતાં ૨૩૮-૩
જન જેટલી દક્ષિણ ભારતની પહોળાઈ છે, તેમાંથી નગરીની ૯ જન પહોળાઈ બાદ કરતાં રર-૩ આવે, તેનું અર્ધ કરવાથી ૧૧૪ યોજન ૧૧ કળા આવે, જેથી લવણસમુદ્રના જળપ્રારંભથી નગરીને કેટ એટલે દૂર છે, તેમજ વૈતાદ્યપર્વતથી પણ નગરીને કેટ એટલે દૂર છે.
દરેક અવસર્પિણ અને ઉત્સર્પિણીમાં ભારત અને એરાવતક્ષેત્રમાં અતિમધ્ય ભાગે એવી મહાનગરીઓ રચાય છે, અને કાળક્રમે પુનઃ વિનાશ પામતી જાય છે, ઉપર કહેલી અયોધ્યા નગરી અહિં ભરતક્ષેત્રની અપેક્ષાએ વર્ણવી છે, તેવી જ અયોધ્યા નગરી એરવતક્ષેત્રમાં પણ ધનદે રચી છે, પરંતુ ત્યાંના પહેલા જિનેશ્વરના નામ વિગેરેમાં યથાસંભવ તફાવત જાણવો. સર્વવર્ણન સવશે તુલ્ય ન હોય. એ ૮૮ છે
અવતરણઃ—હવે જંબદ્વીપમાં માગધતીર્થ આદિ ૧૦૨ તીર્થ છે તે કહેવાય છેचकिवसणइपवेसे, तित्थदुगं मागहो पभासो अ । ताणतो वरदामो, इह सव्वे बिडुत्तरसयति ॥ ८९ ॥
શબ્દાર્થ – વિન-ચક્રવર્તિએ વશ કરેલી TT સંતો-તે બે તીર્થની વચ્ચે જરૂ૫-નદીઓના પ્રવેશસ્થાને વરામો–વરદામ તીર્થ તથ૯-બે તીર્થ
ફુદું–આ જબદ્વીપમાં મા માસી-માગધ અને પ્રભાસ | વેદ ૩ત્તરસ-બે અધિક સે (૧૦૨)
સંસ્કૃત અનુવાદ – चक्रिवशनदीप्रवेशे तीर्थद्विकं मागधः प्रभासश्च । तयोरन्तो वरदामो अत्र सर्वाणि व्युत्तरशतमिति ॥ ८९ ॥
૧ આ નગરી પ્રમાણુગલથી ૧૨ યોજન- જન કહી તે એવડી મોટી નગરી હોવી અસભવિત છે, ઇત્યાદિ અનેક તર્ક વિતર્કને સમાધાન માટે અંગુલસિત્તરિ ગ્રંથ દેખે. અહિં એ સર્વ વર્ણન લખી શકાય નહિં તેમજ કૃષ્ણની દ્વારિકા નગરી માટે પણ એજ સ્વરૂપ યથાસંભવ નવું.
Page #262
--------------------------------------------------------------------------
________________
માગધાદિ તીર્થનું વર્ણન
૧૫ Tયાર્થ:-ચક્રવત્તીને વશવતી નદીઓના પ્રવેશસ્થાને માગધતીર્થ અને પ્રભાસતીર્થ છે, અને તે બેની વચ્ચે વરદામતીર્થ છે. એ પ્રમાણે આ જંબુદ્વીપમાં સર્વમળીને ૧૦૨ તીર્થ છે કે ૮૯
વિસ્તર–ચકવતીને વશવતી ૩૪ વિજ હોય છે, માટે તે વિજયમાં બે બે મહાનદીઓ પણ ચકવર્તીને વશવની ગણાય, માટે તે દરેક વિજયની બે બે મહાનદી સમુદ્ર વિગેરેમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશસ્થાને જળના કિનારાથી ૧૨ યોજન દર માગધદેવ અને પ્રભાસદેના દ્વીપ અને તે ઉપર દેવપ્રાસાદ છે, તે તીર્થ કહેવાય છે. ત્યાં ભરતક્ષેત્રમાં ગંગાનદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં પૂર્વ દિશામાં અગ્નિકોણે માનતીર્થ છે, અને સિંધુ નદી પશ્ચિમમાં સમુદ્રને મળે છે, ત્યાં ૧૨ જન દૂર પ્રમાણતી ત્યbણે છે, અને તે બેની વચ્ચે અને ધ્યાની સમશ્રેણિએ દક્ષિણદિશામાં રામતીર્થ છે. એ રીતે એરાવતક્ષેત્રમાં રક્તવતી નદીના સંગમસ્થાને સૂર્યદિશાની અપેક્ષાએ પૂર્વદિશાતરફ અગ્નિકોણે અને ક્ષેત્રદિશાની અપેક્ષાએ પશ્ચિમદિશાતરફ માથાર્થ, રક્તાનદીના સંગમસ્થાને પ્રમાણિતાર્થ અને એ બેની વચ્ચે રમતીર્થ છે, એ રીતે સમુદ્રમાં ૬ તીર્થ છે.
તથા ૩ર વિયોની મહાનદીઓ સીતા તથા સીતાદા નદીમાં પ્રવેશ કરે છે માટે ત્યાં વિજયની રાજધાનીની નગરીથી (સીતા સીતાદા સમ્મુખ ઉભા રહેતાં) ડાબી બાજુ સીતા સીતારામાં માગધતીર્થ, જમણી બાજુ પ્રભાસતીર્થ, અને નગરીની સન્મુખ તથા એ બે તીર્થની વચ્ચે વરદામતીર્થ, છે.
તીર્થ શબ્દનો અર્થ છે. અહિં તીર્થ એટલે ભવથી તારનાર શત્રુંજયાદિતીર્થ સરખે અર્થ નથી પરંતુ g=d=ારવું એ ધાતુના અર્થપ્રમાણે જ્યાં તરાય એવું જળસ્થાન તે જ તીર્થ કહેવાય, અને તે જળસ્થાને રહેલ દેવસ્થાન પણ તીર્થ કહેવાય, જેથી એ ત્રણ દેવસ્થાને જળમાં રહેલાં હોવાથી તેમજ નદીઓના સંગમસ્થાન પાસે રહેલાં હોવાથી લેકવ્યવહારની અપેક્ષાએ તીર્થ કહેવાય છે. લેકમાં બે નદીઓના સંગમસ્થાને અથવા નદીસમુદ્રનાં સંગમસ્થાન પણ પવિત્ર તીર્થસ્વરૂપ મનાય છે, અને ત્યાં સ્નાન કરવાથી કે મહાપુણ્ય માને છે. જો કે વરદામતીર્થ સંગમસ્થાને નથી તે પણ બે તીર્થોની સદશ હોવાથી એ પણ તીર્થ છે.
અથવા તીર્થ એટલે જળમાં અવતરણ (ઉતરવું) માર્ગ. અર્થાત્ ચક્ર
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રો લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત,
વત્તિઓ જે દેવસ્થાનને ઉદ્દેશીને રથનાભિપ્રમાણુ જળમાં ઉતરે છે તે દેવસ્થાનેા તીર્થ ગણાય. એ દેવાને ચક્રવત્તીએ જીતે છે તે આ પ્રમાણે—
।। માગધાદિ તીર્થોમાં ચક્રવતિના દિગ્વિજય ॥
દરેક ચક્રવત્તી પ્રથમ ચક્રરત્નની પાછળ પાછળ પૂર્વ દિશામાં અગ્નિકાતરમ્ ગંગાનદીના કિનારે કિનારે અકેક યેાજનના પ્રયાણપૂર્વક સર્વ લશ્કર સહિત માગધતીર્થની સન્મુખ જઈ માર્ગદેવને સાધવા માટે વકરત્ને બનાવેલી છાવણીમાંની પાષધશાળામાં અઠ્ઠમતપ સહિત વૈષધ કરી અર્જુમ પૂર્ણ થયે સર્વ લશ્કર સહિત સમુદ્રના સીતા સીતેાદાના જળકનારે જઇ રથનાભિ જેટલાં ઉંડા જળમાં રથને ઉતારી ત્યાં રથ ઉભા રાખી પેાતાનું ખાણુ માગધદેવના પ્રાસાદ તરફ ફૂંકે, તે ખાણ ૧૨ યાજન દૂર જઇ માગદેવના પ્રાસાદમાં પડે, તે જોઈ અતિક્રોધે ભરાયલા માગદેવ બાણુને ઉપાડી નામ વાંચવાથી શાન્ત થઇને અનેક ભેટાં સહિત ખાણને ગ્રહણ કરી ચક્રવત્ત પાસે આવી “ હું તમારી આજ્ઞામાં છું ” ઇત્યાદિ નમ્રવચનાથી ચક્રવત્તીને સતેષ પમાડે, ચક્રવત્તી પણ માગધદેવને સારીરીતે ચેાગ્યસત્કાર કરી વિસર્જન કરે, ત્યારબાદ જળમાં ઉતારેલા રથને પાછા વાળી પાતાની છાવણીને સ્થાને આવી !અઠ્ઠમનુ પારણૢ કરી માગવિજયને! મહાત્સવ કરી પુન: ચક્રરત્ને તાવેલા માર્ગ પ્રમાણે ચક્રની પાછળ પાછળ ચેાજનયેાજનના પ્રયાણે વરદામતીર્થ સન્મુખ આવી એ જ પદ્ધતિએ વરદામદેવને સાધે, અને ત્યારબાદ પ્રભાસતીર્થની સન્મુખ આવી માગધદેવવત્ પ્રભાસદેવને સાધે. એ રીતે ત્રણે તીર્થ - દેવાના દિગ્વિજય કરી ચક્રવત્તી પશ્ચિમદિશાએ રહેલા સિંધુ નદીની પશ્ચિમના સિંનિષ્કૃટખંડ જીતવા માટે જાય.
એ પ્રમાણે ૩૪ વિજયામાં દરેકમાં ત્રણ ત્રણ તીર્થ ગણવાથી જંબૂદ્વીપમાં ૧૦૨ તી છે. તેમાં ૬ તીર્થ સમુદ્રમાં ૪૮ તીર્થ સીતા મહાનદીમાં અને ૪૮ તીર્થ સીતાદા મહાનદીમાં છે. | ૮૯ ।
૧ તીર્થંકર ચક્રવર્તીઓ જ્યારે માધાદિ દેવાને સાધે છે ત્યારે અફૂમતપ કરતા નથી, અને અહિં વૈષધ કહ્યો તે જે કે આહારપાષધાદિ ચારે પ્રકારને પાપધ કરે છે, દના સંથારા પર એ છે, તે પણ દેવ સાધવા ઉદ્દેશ હોવાથી એ વૈષધ અગિરમા શ્રાવકત્રત રૂપ નહિં, તેમ અમ અનશન તપરૂપ પણ નહિં. સાધ્ય આ લોક સુખનુ હોવાથી.
૨ ભરતચક્રીનુ સૈન્ય પેાતાની શક્તિથી એક પ્રમાણાંગુલી યાજનનું પ્રયાણ કરી શકે છે, અને શેષચક્રીનાં સૈન્યો પોતાની શક્તિથી નહિ પણ દિવ્યશક્તિથી પ્રયાણ કરી શકે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
ભરત તથા ઐવિત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂ૫.
૧૬૬ અવત";—હવે ભરત તથા ઐવિત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂપ કહે છે. भरहरवए छ छ अर-मयवसाप्पिणी उसप्पिणीरूवं । परिभमइ कालचकं, दुवालसारं सयावि कमा ॥ ९ ॥
શબ્દાર્થ – મરવા-ભરત તથા ઔરવત ક્ષેત્રમાં ત્ર-કાળચક્ર છે છે-છ છે.
ફુવારના—બાર આરાવાળું શરમાવળિ ૩ળવં–આરા | સયા-હંમેશા-સદાકાળ મય અવસર્પિણ અને ઉત્સર્પિણી સ્વરૂપ.
તમાં અનુકમે રમમ-પરિભ્રમણ કરે છે !
સંસ્કૃત અનુવાદ, भरतैरवतयोः पट्पडारकमयावसर्पिण्युत्सार्पणीरूपम् ।
પરબ્રાતિ લાવ, શારે સવારે મશઃ || ૧૦ | નાથાર્થ ભરત તથા એરવત ક્ષેત્રમાં છ છ આરામય અવસર્પિણ અને ઉત્સપિણ સ્વરૂપ બાર આરાવાળું કાળચક હંમેશા અનુક્રમે પરિભ્રમણ કરે છે. ૯૦ છે
વિસ્તરાર્થ:–યુગવિકક્ષેત્રમાં અથવા મહાવિદેહક્ષેત્રમાં સર્વદા એક કરો જેમ કાળ છે, એટલે કે દેવકુરૂઉત્તરકુરૂમાં સદા પહેલે આરો યાવત્ મહાવિદેડમાં સદા ચતુર્થ આરે હોય છે તે પ્રમાણે ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રમાં નથી, પરંતુ એ આરાઓ અનુકમે ફરતા ફરતા હોય છે. જેમ ગાડાનું ચક્રડુિં ગાડું ચાલે છે ત્યારે ફરે છે અને ચક્રમાં રહેલી આરાઓ ઉપર નીચે અનુક્રમે આવ્યા કરે છે, તે પ્રમાણે ભરત એરવતમાં કાળ એકસરખે ન રહેતાં ગાડાના ચકની માફક છ છ આરાસ્વરૂપે અનુક્રમે ફરતો ફરતો આવતો હોવાથી શાસ્ત્રકારોએ એ ફરતા કાળને ચક્રની ઉપમા આપેલ છે. જેનું વર્ણન આગળની ૯૧ મી ગાથામાં આવવાનું છે તે છ આરાઓ અવસર્પિણમાં હોય છે અને તેથી વિપરીત ક્રમે છ આરાઓ ઉત્સર્પિણીમાં હોય છે. એટલે અવસર્પિણીને પ્રથમ આરો એ ઉત્સર્પિણીને છેલ્લો ( છઠ્ઠો ) આરે, અવસર્પિણને બીજે આરો તે ઉત્સર્પિણીનો પાંચમો આરે, યાવત્ અવસર્પિણુનો છઠ્ઠો આરો તે ઉત્સર્પિણનો પ્રથમ આરે હોય છે. અવસર્પિણી કાળમાં અનુક્રમે આયુષ્ય
Page #265
--------------------------------------------------------------------------
________________
ક
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
બલ–પૃથ્વી વિગેરેના રસ કસ ઈત્યાદિ દરેક વસ્તુમાં કાળના મહિમાથી ન્યૂનતા આવતી જાય છે. અને ઉત્સપિણમાં એથી ઉલટું દરેક વસ્તુના રસકસમાં ક્રમશ: વૃદ્ધિ થતી જાય છે. જેમ ગાડાના ચક્ર ( પૈડાં ) માં બાર અથવા જૂનાધિક આરાઓ હોય છે, તે મુજબ આ કાળચકમાં ઉત્સર્પિણના છે અને અવસર્પિણીના છ એમ એકંદર બાર આરાઓ છે અને અનાદિસિદ્ધ નિયમને અનુસારે ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રમાં એ બાર આરાનું અનુક્રમે પરિભ્રમણ થયા કરે છે કે ૯૦ છે
Page #266
--------------------------------------------------------------------------
________________
છ આરાનું વર્ણન.
૧પ૭ અવતર:–હવે આ ભરતક્ષેત્ર તથા એરાવક્ષેત્ર એ બેમાં કાળ એક સરખો રહેતો નથી પરંતુ ૬ આરાના રૂપમાં બદલાયા કરે છે તે જ આરાનાં નામ આ ગાળામાં કહેવાય છે— सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमदुसमा, कमुकमा दुसुवि अरछकं ॥ ९१ ॥
શબ્દાર્થ – #મ #મા-કમે અને ઉત્ક્રમે | પછ-છ આરા હોય છે. સુવિ=અવસર્પિણ અને ઉત્સણિી એ બેમાં
સંસ્કૃત અનુવાદ सुपमसुपमश्च सुपमः, सुषमदुःषमश्च दुःषममुपमश्च । दुःषमश्च दुःषमदुःपमः क्रमोत्क्रमाद् द्वयोरपि अरकपटकम् ।। ९१ ॥
નાથ ––-સુષમગુપમ–સુખમ-સુમદુષમ-દુ:ખમસુખમ–દુઃષમ–અને દુઃામદુપમ એ છ આરા અવસર્પિણ તથા ઉત્સર્પિણીમાં કમે અને ઉત્ક્રમે હોય છે કે ૯૧ છે
વિજ્ઞr:–જે કાળમાં છએ આરા ઉતરતા ( હીન હીન ) ભાવવાળા હોય તે સવમnિ કાળ ૧૦ કડાકોડી સાગરોપમને છે, અને જે કાળમાં છએ આરા ચઢતાચઢતા ભાવવાળા હોય તે રૂમની કાળ પણ ૧૦ કડાકોડી સાગરોપમનો છે. ત્યાં અવસર્પિણી કાળમાં ૧ સુગમસુરમ, ૨ સુપમ, ૩ સુષમદુઃષમ, ૪ દુઃષમ– સુષમ, ૫ દુ:ખમ, ૬ દુઃષમદુઃામ એ છે આરા કમપૂર્વક હોય છે, અને ઉત્સર્પિણીમાં એજ ૬ આરા ઉલટા કમવાળા હોય છે, જેથી ઉત્સર્પિણીમાં પહેલે દુઃામદુઃષમ, બીજે દુઃખમ, ત્રીજે દુ:પમસુષમ, ચાથો સુષમદુઃયમ, પાંચમે સુષમ અને છઠ્ઠો સુમસુષમ આરે હોય છે.
વળી રથના અથવા ગાડાના ચકને જેમ બાર આરા ઘડ્યા હોય, અને ગાડું ચાલતી વખતે તે બાર આરાવાળું ચક ફરતાં – આરા ઉલટસુલટ રીતે વારંવાર ઉપર જાય અને નીચે પરિવર્તન પામ્યા કરે–ફર્યા કરે તેમ આ બાર આરાવાળું કાળરૂપી ૧ ચક [૧ કાળચક] પણ ઉલટસુલટ આરાના સ્વરૂપે
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વારંવાર ફર્યા કરે છે, જેથી અનંતીવાર ૬ આરાવાળી અવસર્પિણી વ્યતીત થઈ . અને અનંતીવાર ૬ આરાવાળી ઉત્સર્પિણી પણ વ્યતીત થઈ, અને હજી અનંતીવાર [એ બન્ને] પરિવર્તન પામ્યાજ કરશે.
છે છે આરાને શબ્દાર્થ ૬ મુમકુમ–જેમાં સુખ ઘણું ઘણું હોય તે. અહિ દરેકમાં પહેલે શબ્દ અધિક્તાવાળે અને બીજે વિપરીત શબ્દ અલ્પવાચક જાણ. અને બીજો શબ્દ હોયજ નહિ તો પહેલા નામની અપેક્ષાએ ન્યૂનતા જાણવી. જેથી—
૨ સુમ–જેમાં ઘણું સુખ છે, પરંતુ ઘણું ઘણું સુખ નથી તે. ૨ સુમધુવન–જેમાં સુખ ઘણું અને દુઃખ થવું હોય તે કાળ. ૪ સુદામામ–જેમાં દુઃખ ઘણું પરંતુ સુખ થોડું હોય તે કાળ. ૧ ૩ —જેમાં ઘણું દુઃખ હોય પણ ઘણું ઘણું દુઃખ ન હોય તે કાળ.
૬ દુ:મામ–જેમાં ઘણું જ ઘણું દુ:ખ હોય તે. એ આરાઓ સંબંધી હજી વિશેષસ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. ૯૧ છે
અવતર:–પૂર્વગાથામાં કહેલા આરાએ ચાર કડાકડિ HITE ઈત્યાદિ પ્રમાણવાળા છે. તેથી તે સાગરોપમનું પણ કાળપ્રમાણ આ ગાથામાં કહેવાય છેपुव्वुत्तपल्लिसमसय-अणुगहणा णिट्ठिए हवइ पलिओ। दसकोडिकोडिपलिएहिं, सागरो होइ कालस्स ॥ ९२ ॥
શબ્દાર્થ – Ta૩ર-પૂર્વે કહેલ
[ ઉદ્ધવાથી ], બહાર કાઢવાથી –પત્ય
mરિ–નિષ્ઠિત થતાં, સમાપ્ત થતાં સમ સા–વર્ષ સ (સે સો વર્ષ) છે જન્મ-કાળને, અદ્ધા નામના બુદિ –વારંવાર ગ્રહણ કરવાથી
બીજા ભેદનો અદ્વાનો સંસ્કૃત અનુવાદ. पूर्वोक्तपल्ये समशतानुग्रहणानिष्ठिते भवति पल्यः । दशकोटिकोटिपल्यैः, सागरो भवति कालस्य ॥ ९२ ॥
Page #268
--------------------------------------------------------------------------
Page #269
--------------------------------------------------------------------------
________________
सषम सुषम ૫ કે ડિસગર
६सुषमसुषम ૪ કોડા કોડ સાગર
જ કુ શરીર ૩ ગાઉ
-
4) વાંસળી ૨૫૬ રામ
આહાર ૩ દેવસે
આયુ: ૩ પોપમ
૨
તુવર પ્રમાણે
જ
૪
૩ ડો. ડો. સાગર
'
- સંતાનપાન ૪૮- ૬
It
આy: ૨ પ૨ ૨ રીર ૨ ગાઉ આ૬ર ૨ દિ સે
-
If
પ સ ના ૧૨૮
ail
પાત્ર ન ૬૪ દિવસ .
IF
VVVVVVVVVVVVVVVVVVVVVN
धम ३ सुषमदुःषम २
છે. ૨ા૨ી૨૧ વસે
જ આયુ ૧ પભ્ય
આ ઉપ૨ ૧ દિવસે આમ પાંસી ૬૪ દ4 -
પાલન ૭ દિવસ
કોડવર્ડ
- રહે . સાગર | .
આયુ
આકરા અપન
આયુષ્પ ૧૩૦ વર્ષ
-
/હદ Thakh&>
૦૦૦ ) }
| ? કોકો, સ0 /
માયુ૨૦ વર્ષ
કર્ષ
પપશુપ) રે.
૨૧૦૦૦ વર્ષ :
; ; ૨૧ ૦ ૦ ૦ ૧ -
વર્ષ
+ १दुःषमदुषमा ६दुः
. !
दुःषम ५ दुःषम /
--
1 =
Page #270
--------------------------------------------------------------------------
Page #271
--------------------------------------------------------------------------
________________
છએ આરામાં આયુષ્ય વિગેરેનું પ્રમાણ,
૧૫૯
ક, કww wwwwww
Tr:– સો વર્ષે એકેક રોમખંડબહારકાઢવાથી પૂર્વ કહેલો પલ્યકૂવો ખાલી થયે છતે કાળને ૧ પલ્યોપમ થાય છે, અને તેવા ૧૦ કડાકડિ પલ્યોપમે કાળાને એક સાગરોપમ [૧ અદ્ધા સાગરોપમ] થાય છે. જે ૯૨
વિરત બીજી ગાથાથી પાંચમીગાથાસુધીમાં ઉદ્ધારપાપમનું સ્વરૂપ કહેતી વખતે જે ઘનવૃત્ત [ ઉત્સધાંગુલથી ૧ જન લાંબો પહોળો અને ઉડો ગેળ] ક કહ્યો, તેમજ તે કૂવામાં જે રીતે અસંખ્યાતા સૂક્ષ્મમખંડ સૂફમઉદ્ધારપાપમનું પ્રમાણ જાણવા માટે ભર્યા હતા, તેવી જ રીતે ભરેલા તે કૂવામાંથી જ્યારે સે સે વર્ષ તે એકેક સૂકમરમખંડ બહાર કાઢતાં જેટલા કાળે કૃ ખાલી થાય, તેટલા કાળનું નામ કાળનો ૧ પલ્યોપમ એટલે શું સૂકમ શ્રદ્ધાપૂર્વોત્તમ કહેવાય, અને તેવા ૧૦ કલાકેડિ એટલે ૧૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ આ આંક જેટલા પલ્યોપમે કાળને ૧ સાગરોપમ એટલે ? સૂકમદ્રાસમ થાય. અહિં જ એ પદ ગાથામાં કહ્યું છે તે ઉદ્ધાર અને ક્ષેત્રપામ વા સાગરોપમનો નિષેધ કરી અદ્ધાપલ્યોપમ વા અદ્ધાસાગરોપમ સમજવા માટે છે. વિશેષવર્ણન બીજી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે. એ ૯૨ છે
અવતરેT –પૂર્વગાથામાં આરાનું પ્રમાણ દર્શાવવા માટે અદ્ધાપલ્યોપમ અદ્ધાસાગરોપમનું સ્વરૂપ કહ્યું. માટે હવે આ ગાથામાં તેની સાથે તામાટે છએ આરાનું પ્રમાણ દરેકનું કેટલું કેટલું છે ? તથા તે વખતના મનુષ્યનું આયુષ્ય અને ઉંચાઇ કેટલી ? તે દર્શાવાય છે – सागरचउतिदुकोडा-कोडिमिए अरतिगे नराण कमा । आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुच्चत्तं ॥ ९३ ॥
છે આ ચાલુ ક્ષેત્ર ૧ થી સાત દિવસ સુધીના જન્મેલા ઘેટાના 1 ઉત્સધાંગુલકમાણે રમખંડના સાતવાર આઠ આઠ ખંડ કવાથી ૨૦૯૭૧પ૦ વાલોઝ કરીને તેવા દરેક વાલાના પુનઃ અસંખ્યઅસંખ્ય સૂક્ષ્મખંડ કરીને સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ કર્યો, અને સિદ્ધાન્તમાં દેવકુફે વા ઉત્તર કુરક્ષેત્રના યુગલિકનું શીર્ષમુંડન કર્યા બાદ ૧ થી ૭ દિવસમાં ઉગેલા વાલાના અસંખ્યાતઅસંખ્યાત સન્મખંડ કરી સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ અને સાગરોપમ કર્યો છે, તેમાં કેવળ વિવક્ષા બંદ જ છે, કારણકે ગણત્રા એકસરખી જ છે, કારણુંક એક ઉસંધાંગુલમાં કુયુગલિકના મુડનબાદ 1 થી ૭ દિવસના ઉગેલા વાલાય પણું ૨૦૦૭૧૫ર સમાય છે, જેથી આગળની સગી બાદરપોપમાં તથા સૂમ૫૫મમાં પણ્ સરખી જ આવે. અને તે કુરૂ-હરિવર્ષ-હિમવંત-વિદેહ-લીખ-ચૂકી અને અંગુલને અનુક્રમે ૮-૮ ગુણ કરવાથી [ સાતવાર ૮ ગુણ થતાં ] ૨૦૯૭૧પર આવ.
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
શબ્દાર્થ – રિ–ચાર ત્રણ બે
વન–અનુક્રમે હિમ–કડાંકડિ પ્રમાણવાળા તજી તું–શરીરની ઉંચાઈ અરતિ–પહેલા ત્રણ આરામાં
સંસ્કૃત અનુવાદ. चतुस्विद्विकोटिकोटिसागरमिते अरत्रिके नराणां क्रमात् ।
आयुस्त्रिद्व्येकपल्यानि, त्रिव्येकक्रोशास्तनूच्चत्वम् ॥ ९३ ॥ ગાથા –અનુક્રમે ચાર ત્રણ અને બે કડાકાકિસાગરોપમવાળી પહેલા ત્રણ આરામાં મનુષ્યનું આયુષ્ય ત્રણ બે અને એક પલ્યોપમ, તથા શરીરની ઉંચાઈ ત્રણ બે એક ગાઉ પ્રમાણની છે જે ૯૪ છે
વિસ્તાથ:–અવસર્પિણને સુષમસુષમ નામનો પહલે આ જ કોકોડિ સાગરોપમનો (સૂફમઅદ્ધા સાગરોપમનો) છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમ અને શરીરની ઉંચાઈ ૩ ગાઉની છે, બીજે સુષમ નામને આરો બે કડાકડિ સાગરોપમનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય બે પલ્યોપમ અને શરીરની ઉંચાઈ બે ગાઉની છે. ત્રીજે ગુપમદુપમ નામને આરે ૧ કડાકડિ સાગરોપમનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ૧ પલ્યોપમ અને શરીરની ઉંચાઈ ૧ ગાઉની છે. એ સર્વ ઉત્કૃષ્ટઆયુષ્ય તથા ઉંચાઈ કહી, પરંતુ જઘન્યથી તો એ ત્રણેમાં સ્ત્રીઓને જ પલ્યોપમન અસંખ્યામભાગ ન્યૂનઆયુષ્ય, અને દેશન ૩-ર-૧ ગાઉની ઉંચાઈ કેવળ સ્ત્રીની જ જાણવી. એ ભરતરાવતક્ષેત્રમાં પરાવર્તન પામતા આરાઓમાં પણ એજ પ્રમાણ છે, તેમજ અવસ્થિત એ ત્રણ આરાવાળા યુગલિક ક્ષેત્રોમાં પણ એજ પ્રમાણ સદાકાળ જાણવું. તથા અહિં પલ્યોપમ અને સાગરોપમ કહ્યા તે ઉદ્ધાર વા ક્ષેત્ર ભેજવાળા નહિ પરન્તુ અદ્ધાભેજવાળા જાણવા, એટલે અદ્ધાપલ્યોપમ અને અદ્ધાસાગરોપમ જાણવા. તે ૯૩ છે
વાળr:– હવે આ ગાળામાં જ ત્રણ આરાના મનુષ્યના આહારનું પ્રમાણ તથા પૃષ્ઠકરંકનું (પાંસળીઓનું) પ્રમાણુ કહે છે—
तिदुइगदिणहिं तूवरि-बयरामलमित्तु तेसिमाहारो । पिट्ठकरंडा दोसय-छप्पन्नं तद्दलं च दलं ॥९४॥
Page #273
--------------------------------------------------------------------------
________________
૧
અગલિકેન આહાદિકનું વર્ણન
શબ્દાર્થ – જવર આમલ્ટ–બેર અને આમળું | દિવાંદા-પૃષ્ઠકરંડ, પાંસળીઓ જિp–માત્ર, પ્રમાણને
| તત્ અંતેને અર્ધભાગ
સંસ્કૃત અનુવાદ, त्रिव्येकदिनैस्तुवरिषदरामलकमात्रं तेषामाहारः।
पृष्ठकरंडकानि षट्पंचाशदधिके द्वेशते तद्दलं च दलं ।। ९४ ॥ જવા–તે પહેલા ત્રણ આરાના મનુષ્યનો આહાર અનુક્રમે ત્રણ બે એક દિવસને અન્તરે તુવેરના દાણા જેટલો બેરજેટલો અને આમળાજેટલો હોય છે, અને તે મનુષ્યની પીઠની પાંસળીઓ અનુક્રમે ૨૫૬; તેનું અર્ધ ૧૨૮, અને તેનું અર્ધ ૬૪ હોય છે. જે ૯૪
વિસ્તા–પહેલા આરાના મનુષ્યો દિવસમાં એકવાર તુવેરના દાણું જેટલે આહાર કર્યાબાદ ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ પછી પુનઃ તુવર એટલે આહાર કરે, એટલે ત્રણદિવસ બાદ આહારની ઈચ્છા થાય, પરંતુ એક દિવસમાં અનેકવાર કે દરરોજ આહાર કરતા નથી. એ મનુષ્ય કલ્પવૃક્ષના પત્ર પુષ્પ ફળ આદિનો આહાર કરે છે, અથવા મૃત્તિકા (માટી) વિગેરેને પણ આહાર કરે છે, તે પત્રપુષ્પાદિ એવાં મધુર સ્નિગ્ધ અને તૃપ્તિ કરનાર છે કે જેથી તુવરના કણ જેટલા આહારથી પણ ત્રણદિવસ સુધી આહારની ઈચ્છા થતી નથી. તથા એ મનુષ્યનાં શરીર ત્રણ ગાઉ જેટલાં ઉચાં હોવાથી બરડાની પાંસળીઓ પણ ૨૫૬ જેટલી હોય છે. એ પ્રમાણે બીજા આરાના મનુષ્યને બે દિવસને આંતરે આહારની ઈચ્છા થાય છે, અને ઈરછા થયે બોર જેટલું આહાર કરે છે, અને બરડાની પાંસળીઓ તેથી અહીં ૧૨૮ હોય છે. તથા ત્રિીજા આરાના મનુષ્યો એક દિવસને આંતરે આમળા જેટલો આહાર કરે છે, અને પાંસળીઓ ૬૪ હોય છે. અહિં તુવરકણુ અપ, તેથી બાર મોટું અને તેથી આમળું મેટું જાણવું. ૯૪ છે
અવતર–એ પહેલા ત્રણ આરામાં મનુષે કેવા પ્રકારના હોય છે તે આ ગાથામાં કહેવાય છે–
૧ એ તુવ કણ આદિ ક્યા કાળના લેવા તે જે કે ળણવા દેખવામાં નથી તે પણ મખમ રીતે ચેથા આરાનું લેવું ઠીક સમજાય છે—સત્ય શ્રી બહુશ્રનગમ,
૨૧ *
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. गुणवन्नदिणे तह पनरपनरअहिए अवच्चपालणया। अवि सयलजिआजुअला, सुमणसुरूवा य सुरगइआ ॥९५॥
શબ્દાર્થ– Tળાજ ફિ-ઓગણપચાસ દિવસ ! જુગા-યુગલિક વનરપનર મ૪િ-પંદર પંદર દિવસ અધિક કુમ–ઉત્તમ મનવાળા અપાયા–અપત્ય પાલના
યુવા–ઉત્તમ રૂપવાળા કવિ સનિગા-સર્વે પણ છે | ગુજા -દેવગતિમાં જનારાં
સંસ્કૃત અનુવાદ. एकोनपंचाशदिनानि तथा पंचदशपंचदशाधिकानि अपत्यपालना। . अपि सकलजीवा युगलिकाः, सुमनसः सुरूपाश्च सुरगतिकाः ॥९५॥
Tયાર્થ:– એ ત્રણે આરામાં ] ૪૯ દિવસની તથા ૧૫-૧૫ અધિક દિવસની અપત્યપાલના હોય છે, વળી સવે પંચેન્દ્રિય યુગલિક ઉત્તમ મનવાળા ઉત્તમ રૂપવાળા અને દેવગતિમાંજ જનારા હોય છે. હું ૯૫ છે
વિસ્તા-હવે એ અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં મનુષ્યનું સ્વરૂપ કહેવાય છે –
અવસના પહેલા ૩ આરાના યુગલિક મનુષ્યો ! " પહેલા ત્રણ આરામાં સર્વે પચન્દ્રિયો એટલે ગર્ભજમનુષ્ય અને ગર્ભ જતિર્યચપચેન્દ્રિય યુગલધમી હોય છે. અર્થાત્ સ્ત્રી પુરૂષરૂપે જેડલે જન્મ અને ઉમ્મર લાયક થતાં પતિસ્ત્રોના વ્યવહારવાળા થાય, એટલે લધુવયમાં જે જેડલું તેજ યુવાવસ્થામાં પતિ પત્ની હોય છે. વળી એ સવે ઉત્તમ મનવાળા એટલે અલ્પરાગદ્વેષવાળા અલ્પમમત્વવાળા હોય છે, તે વખતના સિંહવ્યાઘઆદિ હિંસક તિર્યચપચેન્દ્રિયે પણ અહિંસકવૃત્તિવાળા હાઈને પશુશિકાર કરતા નથી, પરંતુ કપવૃક્ષનાં પત્રપુષ્પાદિ ખાઈને જ નિવાહ ચલાવે છે, જેથી સિંહવ્યાધ્રાદિ જેવા પ્રાણીઓ પણ ચુગલિક હોવાથી અવશ્ય ઈશાન સુધીની દેવગતિમાંજ જાય છે તે મનુષ્ય યુગલિકે દેવગતિમાં જાય તેમાં શું આશ્ચર્ય.
સર્વે યુગલીક મનુષ્ય પહેલા વર્ષભનારા સંહનનવાળા હેય છે,
Page #275
--------------------------------------------------------------------------
________________
ગોલકોના આહારાદિકનું વર્ણન.
13. સમચતુશ્ત્ર સંસ્થાનવાળા, અતિમનેાહર સ્વરૂપવાળા, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલાં અગલક્ષણ્ણાવાળાં, પુરૂષા કાંઇક ઉંચા અને સ્ત્રીઓ કિંચિત્ ન્યૂન પ્રમાણવાળી તથા પુરૂષથી ન્યૂન આયુષ્યવાળી અને સમાન આયુષ્યવાળી સર્વ અગલક્ષણે યુક્ત સ્ત્રીઓ હાય છે. કાઇ કાઇની સાથે કંઇપણ મમત્વ વિનાના રાગ વિનાના અને નહિં સરખા અલ્પકષાયવાળા હાય છે, હસ્તિ અશ્વ ઇત્યાદિ પશુઓ હાવા છતાં તેને ઉપયાગમાં નિહું લેનારા, પરન્તુ પગે ચાલનારા, જવર આદિ વ્યાધિએ રહિત, અને સ્વામિસેવકભાવરહિત સર્વે અમિન્ત્ર છે. શાલિ ( ચાખા–ડાંગર ) ઇત્યાદિ ધાન્યા ભૂમિઉપર પાકેલાં વિદ્યમાન હાવા છતાં તેને આહાર નહિં કરનારા પરન્તુ કલ્પવૃક્ષનાં ફળકુલ તથા ભૂમિની સ્મૃત્તિકાના આહાર કરનારા હાય છે. ૧૦ પ્રકારનાં અનેક કલ્પવૃક્ષેાથી સર્વ જરૂરીઆતે [ વસ્ર-મહાર–પ્રકાશરહેવાનું ગૃહ-નાટક-ચિત્રકારી-આભૂષણેા–વાસણ વિગેરેની જરૂરીઆતે ] પૂર્ણ કરનારા હૈાય છે.
યુગલિકક્ષેત્રની ભૂમિએ પણ ચક્રવતીની ક્ષીરથી અધિક મધુર સ્નિગ્ધ આદિ ગુણવાળી, અતિશય રસકસવાળી, અને વનસ્પતિઓથી ભરપૂર હાય છે. તે ભૂમિએમાં યુલિકાના પુન્યપ્રભાવથી અથવા ક્ષેત્રસ્વભાવથીજ ડાંસ મચ્છર માખી બગતા વીંછી જૂ માકડ આદિ મનુષ્યને ઉપદ્રવ કરનારા ક્ષુદ્ર જ ંતુઓ ઉપજતા નથી. તેમ મરકી વિગેરે ઉપદ્મવા તથા સૂર્ય ગ્રહણ ચંદ્રગ્રહણ ચંદ્ર-પરિવેષ દિગ્દાહ આદિ આકાશસબંધી ઉપદ્રવનિમિત્તા પણ ત્યાં થતાં નથી. હસ્તિ વ્યાઘ્ર સિંહાદિ પંચેન્દ્રિય તિર્યંચા જો કે હાય છે, પરન્તુ તે પણ યુગલધી હેાવાથી હિંસક હાતા નથી, તે કહેવાઇ ગયું છે.
૫ યુગલકેામાં સતિપાલનના કાળ u
યુગલિકના માતાપિતા યુગલિકની પ્રતિપાલના ૪૯ દિવસ સુધી પહેલા આરામાં કરે છે, ખીજા આરામાં પંદર દિવસ અધિક એટલે ૬૪ દિવસ પ્રતિપાલના કરે છે, અને ત્રીજે આરે ૭૯ દિવસ પ્રતિપાલના કરે છે. અહિં યુગલના માપિતાનું ૬ માસઆયુષ્ય બાકી રહે ત્યારે[ઇમ્માસાવસેત્તાઽમા ગુરું સયંતિ ઇતિ જીવાભિગમાદિ વચનાત્ ] યુગલને જન્મ આપીને ત્યારબાદ છ માસે ખાંસી છીંક અગાસાદિ પૂર્વક પીડારહિત મરણ પામીને દેવગતિમાં જાય છે. અપત્યપાત્રના સમાપ્ત થયા ખાદ તે યુગલિકા ભાગસમર્થ સ્વતન્ત્રવિહારી થાય છે. માપિતાએ વારવાર તેઓ કયાં કરે છે કે કેમ હશે ? તેવી વિશેષ દરકાર રાખતા નથી. કારણકે પેાતાના સતાના પ્રત્યે પણ બહું મમત્ત્વભાવ નથી. એ પ્રમાણે અપત્યપાલના સમાપ્ત થયા બાદ માતપિતા તુ મરણ પામે છે એમ
નિહ
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી ભ્રકુટોત્રસમાસ વિસ્તાય અતિ
નળી આળકાનુ ઉંધુ પડવુ, પેટ ઘસડીને ખસવું, ઘુંટણીએ ચાલવુ, ઉભા થઈ પત્ર ટેકવવા, અને ચાલતાં શીખવું ઇત્યાદિ અવસ્થાએ ૪-૬૪–વા ૭૯ વિસસ્તું અમુક અમુક દિવસે સુધી હાય છે, અને ૪૯ આદિ દિવસે પૂર્ણ થયા બાદ તા સ્વત: વિહારી યુવાવસ્થાવાળા થાય છે. ચેાથા પાંચમા આરાની માફક કંઇક મહિને બેસતાં શીખે કંઇક મહિને ધુટણીએ ચાલે અને કેટલેક વર્ષે [ વીસેક વર્ષે ] ભાગ સમર્થ થાય એમ નહિ, તેમ કાયાની વૃદ્ધિ પણ અહિંની અપેક્ષાએ બહુ શીઘ્ર હાય છે. ડ઼ા ૯૫ ॥
By
વતા:-પહેલા ત્રણ આરામાં યુગલિકાને જે કલ્પવૃક્ષથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તે આ એ ગાથામાં કહેવાય છે—
तेस मत्तंग भिंगो, तुडिंअंगा जोई दीवे चित्तंगी | चित्तरसा मणिअंगा, गेहागांरा अणिअयरका ॥ ९६ ॥ पोणं भाषण पिच्छेण, रविपेह दीवपेह कुसुममाहारो । भूर्सण गिहे वत्थासैंण, कप्पदुमा दसविहा दिति ॥ ९७ ॥
શબ્દા
તેસિ–તે યુગલિકાને મન્ના-મત્તંગ કલ્પવૃક્ષ
તુમા-કલ્પવૃક્ષા
:
:
અત્રિય-અનિયત
અવાનામના
{ હિંતિ-આપે છે.
સંસ્કૃત અનુવાદ,
तेम्पो मतंगभृंगत्याग ज्योतिर्दीप चित्रांगः |
चित्ररसा मण्यंगा [ मणितांगा ] गृहाकारा अनियताख्याः || ९६ || पानं भाजनं प्रेक्षणं रविप्रभां दीपप्रभां कुसुमं आहारं । भूषणगृहवस्त्रासनं कल्पद्रुमा दशविधा यच्छन्ति ॥ ९७ ॥
યા :---તે યુગલિકાને મત્ત ગ–ભૃગ–ોંગ-યેતિરગ–દીપાંગ-ચિત્રાંગ ચિત્રરસાંગ-મણિતાંગ-ગૃહાકાર-અને અનિયત [ અથવા અનગ્ન] એ દશ નામવાળા કલ્પવૃક્ષા અનુક્રમે પાણી—ભાજન-પ્રેક્ષણ—સૂર્ય પ્રભા—દીપપ્રભા—પુષ્પ— આહાર–આભૂષણગૃહ-અને વજ્ર આસન વિગેરે આપે છે. ૫ ૯૭ ૫
Page #277
--------------------------------------------------------------------------
________________
દશપ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન.
વિસ્તર –ગાથામાં ૨-૪-૫-૭ કલ્પવૃક્ષનાં નામને “મંા” શબ્દ નથી તે પણ તેની સાથેના નામમાં અંગ શબ્દ આવે છે તે એ નામને પણ અનુસરે છે. હવે ક્યા કલ્પવૃક્ષ કઈ વસ્તુ આપે છે તે કહેવાય છે.
૧૦ કલ્પવૃક્ષથી યુગલિકને મળતી ૧૦ વસ્તુઓ ૨ મત્તા [ મ ] –મત્ત-મદ ઉપજાવવામાં કારણ રૂપ તે મત્તાંગ કલ્પવૃક્ષ. આ લોકમાં સર્વશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરાઓ આસો સરકા વિગેરે સરખા રસ જેવા મધુર સ્નિગ્ધ અને આહાદક હોય છે તે રસ આ વૃક્ષોના ફળમાં સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, અને તેવાં ફળ ખાવાથી યુગલિકને પાન (પીવાના) આહારની ગરજ સારે છે. જેથી અહિંની કૃત્રિમ પાન વિધિથી જે તૃપ્તિ અને આલ્હાદ થાય છે, તેથી અનેકગુણ તૃપ્તિ ને આહાદ એ સ્વાભાવિક મળે છે.
૨ પતન [ T ] વૃક્ષ –મૃત ભરવું પૂરવું ઈત્યાદિ ક્રિયામાં અંગકારણરૂપ કલ્પવૃક્ષે તે મૃતાં કલ્પવૃક્ષો અથવા ભૂંગાંગ કલ્પવૃક્ષે. આ વૃક્ષેથી યુગલિકને ઘટ-કળશ-પાત્રી-ઝારી ઈત્યાદિ અનેક પ્રકારનાં વાસણેની પ્રાપ્તિ થાય છે, અને તે પણ સુવર્ણાદિનાં બનેલા હોય તેવાં અતિ કારીગરીવાળાં નકસીવાળાં જૂદા જૂદા આકારનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. અર્થાત્ એ કલ્પવૃક્ષનાં ફળપત્ર આદિ એવા સ્વાભાવિક આકારવાળાં બનેલાં છે. જો કે અહિની માફક યુગલિકોને અનાજ પાણી વિગેરે ભરી રાખવાનું નથી તેથી વાસણોની ગરજ નથી, તે પણ કઈ વખત કારણસર કંઈ અલ્પપ્રજન હોય તો આ વૃક્ષથી વાસણની ગરજ સારે છે.
રે તુટતા –તુટિત એટલે વાજિંત્રવિધિ, તેનું સંગ-કારણરૂપ કલ્પવૃક્ષ તે તુટિતાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષનાં ફળાદિ સ્વભાવથીજ વાજીંત્રોની ગરજ સારે છે. અર્થાત્ વાંસળી–વીણ-મૃદંગ–મુરજ ઈત્યાદિ અનેક વાજીંત્ર આકારવાળાં ફળ સ્વભાવથી જ પારણામ પામેલાં છે.
૪ તિરા વૃક્ષ—તિષ–સૂર્ય સરખી પ્રભાનું અંગ-કારણરૂપ વૃક્ષ તે તિરંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષના ફળને પ્રકાશ સૂર્ય સર હોય છે, પરંતુ સૂર્ય સરખે ઉગ્ન નહિ. અનેક તિવૃક્ષો હોવાથી એકની પ્રભા બીજામાં અને બીજાની તેમાં સંક્રાત થયેલી હોય છે, જેથી દ્વીપના બહાર રહેલા સ્થિર
જ્યોતિષી સરખાં સ્થિર અને પરસ્પરાકાન્ત પ્રકાશવાળાં છે. આકાશી સૂર્ય ઉગેલ હોય તે વખતે દિવસે એ વૃક્ષોની સાર્થકતા નથી, પરંતુ રાત્રે તો એ
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વૃક્ષ એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હોય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનમાં યુગલિકને ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે.
૧ કપ પલ્પ–દીપ એટલે દીવા સરખું તેજ આપવામાં અંગ-કારણ ભૂત એવાં વૃક્ષો તે હiા વૃક્ષ કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેથી ઘરમાં દીવો પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષે ત્યાંના અંધકાર સ્થાનમાં રાત્રે પ્રકાશે છે. [ જ્યાં તિરંગ ન હોય ત્યાં એ દીપાંગ વૃક્ષથી પણ પ્રકાશ થાય છે. ] જેથી યુગલિકક્ષેત્રોમાં કંઈ સ્થાને તિરંગથી સૂર્ય સરખો તીવ્ર પ્રકાશ હોય છે, અને કંઈ સ્થાને દીપાંગવૃક્ષથી દીપ સરખા પ્રકાશ પણ હોય છે.
૬ ત્રિા સ્પઝૂલ–ચિત્ર એટલે વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ એટલે કારણ રૂપ એવાં વૃક્ષે તે ચિત્રાંગ કલ્પવૃક્ષો. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલાં હોય છે, માટે યુગલિકાને પુષ્પમાળા પહેરવામાં આ વૃક્ષે ઉપયોગી છે.
૭ ત્રિરસ વસં–ચકવતી આદિ મહાપુરૂષોના વખતે જેવા પ્રકારની રસવતીઓ ક્ષીર દૂધપાક શીખંડ બાસૂદી મોદક મીઠાઈઓ ભાત દાળ શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભજનના સ્વાદવાળાં ફળાદિ આ વૃક્ષનાં હોવાથી ત્રિ-વિચિત્ર રમરસતીઓ ભેજનું પં–કારણ તેરિકામાં વસે એવું નામ છે. આ વૃક્ષના ફળાદિકથી યુગલિકેની સર્વ પ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે.
૮ મા જWઅહિં મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્થહાર ઈત્યાદિ આભરણે તે માળ, તેનું કારણભૂત જે વૃક્ષો તે મા વૃક્ષ. અથવા મણિ એટલે મણિરત્ન વિગેરેનાં મા--આભરણ રૂપ અવયવો તે મર્યાગ. એ પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવણદિકના હાર અર્ધહાર મુકુટકુંડલ નુપૂર કંકણ બહિરખાં ઈત્યાદિ આભરણ રૂપે
૧ અર્થાત કોઈ કલ્પવૃક્ષનું ફળપત્રાદિ ચક્રવર્તીની ખીરસરખા સ્વાદવાળું, કોઇનું ફળ પત્રાદિ શીખંડસરખા સ્વાદવાળું ઈત્યાદિ રીતે ચિત્રરસકપક્ષે પણ ભિન્ન ભિન્ન રસયુક્ત ફળાદિવાળાં છે. એ રીતે યથાસંભવ દશે પ્રકારમાં વિચારવું યુગલિકોને ખેતી નથી, લેખનવ્યવહાર નથી, શસ્ત્રવ્યવહાર નથી, વિવાહ પરણવું ઇત્યાદિ નથી, પરંતુ સગપણ છે. ફળને પકવવાનું પણ નથી, તેમ તે વખતે અગ્નિ પણ હેય નહિ.
Page #279
--------------------------------------------------------------------------
________________
દશપ્રકારના કલ્પવૃક્ષનુ‘ સ્વરૂપ.
૧૬૭
પરિણામ પામેલા હોય છે. જેથી યુગલિક સ્ત્રી તથા પુરૂષાને પાતાના સર્વ અંગના આભૂષણાની પ્રાપ્તિમાં આ વૃક્ષેા ઉપયાગી છે. અને યુગલકા એજ આભરણા પહેરે છે.
**
KTાર્પવૃક્ષ~~આ વૃક્ષેા તથાસ્વભાવથીજ વિવિધપ્રકારના ઘરાના આકારમાં પિરણામ પામેલ હાય છે, અને તે પણ એક માળ બે માળવાળાં ઇત્યાદિ અનેક માળવાળાં ત્રિકાણાદિ અનેકઆકારનાં વિવિધ રચના યુક્ત ગૃહા હાય છે. યુગલિકાને જ્યારે જ્યારે આરામ વા આશ્રય કરવા હાય ત્યારે આ વૃક્ષા ઘર તરીકે રહેવામાં અત્યંત ઉપયાગી છે. અહિં ફળાદિ ગૃહઆકારે નહિ પરન્તુ પૂર્ણ વૃક્ષ ગૃહ આકારે જાણવુ.
૨૦ અનિયત [ અનન ] જપવૃક્ષ--ઉપર કહેલા નવપ્રકારના પદાર્થોથી નિયત-જૂદા જૂદા પદાર્થ આપવાથી અનિયત એ નામ ક્ષેત્રસમાસની સ્વાપન્ન વૃત્તિમાં કહ્યું છે, અને સિદ્ધાંતામાં બળ એ પદથી બનન વૃક્ષ એવુ નામ કહ્યું છે. ત્યાં એ નવ વૃક્ષેાથી પૂરવા યોગ્ય પદાર્થો ઉપરાન્તના વસ્ત્ર આસન આદિ વિવિધપદાર્થ પુનાર આ ૧૦ મુ કલ્પવૃક્ષ છે. અથવા મુખ્યત્વે જેથી નગ્ન ન રહેવાય તેવાં વસ્ત્રોને પૂરનાર આ ૧૦ મુ અનગ્ન વૃક્ષ છે. આ વૃક્ષનાં ફળા આદિ દેવકૃષ્ણ વિગેરે ઉત્તમજાતિના વોરૂપે સ્વભાષથી જ પરિણામ પામેલ હાય છે, તેમજ આસના વિગેરે પણ સ્વભાવથી જ પરિણમેલાં હાય છે માટે એ ૧૦ મું કલ્પવૃક્ષ યુગલિકાને વસ્ત્રાદિ પહેરવામાં ઉપયાગી છે.
॥ કલ્પવૃક્ષા વનસ્પતિ પરિણામી છે !
એ પ્રમાણે યુગલિકાની દરેક પ્રકારની જરૂરીયાત પૂર્ણ કરનારાં કલ્પવૃક્ષે પાતે વનસ્પતિ છે, તેમજ દેવાધિષ્તિ નહિ પણ સ્વાભાવિકપરિણામવાળાં છે. વળી એ દરેક જાતિનાં વૃક્ષેા પગલે પગલે અનેક હેાય છે, પરન્તુ એક જાતિનુ એક હાય એમ નહિ. તેમજ અનેક પ્રકારનાં પ્રતિભેદવાળાં પણ છે. જેમ ભૃતાંગવૃક્ષ અનેક જાતિનાં છે, અને તે અનેકમાંની એક જાતિનાં પણ અનેક વૃક્ષેા છે.
॥ કલ્પવૃક્ષ ઉપરાન્ત બીજા અનેક વૃક્ષ ॥
વળી પહેલા ત્રણઆરામાં કેવળ કલ્પવૃક્ષેા જ હાય છે એમ નિહું પરન્તુ આમ્ર ચંપક અશાક આદિ ખીજા પણ વર્તમાનસમયમાં વિદ્યમાન દેખાય છે એવાં અનેકજાતિનાં અનેક અનેક વૃક્ષેા-ગુચ્છા-ગુક્ષ્મ-લતાઓ-વલય-તૃણુ-જલરૂહ-કુણા–ઔષધિ-હરિતકી-વલ્લી-અને પર્વ એ મારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિએ તથા અનેક સાધારણવનસ્પતિએ પણ ક્ષેત્રસ્વભાવથી અને કાળ
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સ્વભાવથી અત્યંતરસકસવાળી હાય છે, પરન્તુ તે યુગલિકાના ઉપયેાગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ ૯ પ્રકારનાં વૃક્ષેા વિગેરે ઘણી વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યાં છે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તાથી જાણવું. ॥ ૯૭ ॥
અવતરન--- આરામાં તિર્યંચપચેન્દ્રિયાનુ આયુષ્યપ્રમાણુ વિશેષત: ( પ્રાય: ) કેટલુ હાય ? તે આ ગાથામાં કહેવાય છે~~~
मणुआउसमगयाई, हयाइ चउरंस जाइ अट्ठसा । નોર્માધિમુદવારૂં, વાંસ સાળાફ સમસા ॥ ૬૮ ॥
શબ્દાઃ—
મનુબાઽસમ-મનુષ્યના આયુષ્યસરખું યાદ્-ગજ આદિનુ, હસ્તિ આદિનુ યાદ્-હયાદિ, અશ્વ આદિ ચકર અંત-ચાથા ભાગનું અના૬-અજા આદિ, અકરાં વિગેરે
અક્રમ-આઠમા ભાગે
તે મહિસ-ગાય પાડા ટલા-ઊંટ ગર્દભ આદિ
વર્ષોંન-પાંચમા ભાગનું
સાળા-શ્વાન આદિકનુ ટ્સમંમા—દશમા ભાગનું
સંસ્કૃત અનુવાદ.
मनुजायुः समगजादयो हयादयश्चतुरंशा अजादयोऽष्टमांशाः । गोमहिषोष्ट्र खरादयः पंचमांशाः श्वानादयो दशमांशाः ॥ ९८ ॥
ગાય:હસ્તિઆ વિગેરે મેટા જીવા મનુષ્યના આયુષ્ય સરખા આયુષ્યવાળા, અશ્વ વિગેરે તિય ચા ચાથા ભાગના આયુષ્યવાળા, મકરાં વિગેરે આ ઠમા ભાગના આયુષ્યવાળા, તથા ગાય પાડા ઊંટ ગભ આદિ તિય ચા પાંચમા ભાગના આયુષ્યવાળા, અને શ્વાન આદિ તિર્યંચા પ્રાય: મનુષ્યના આયુષ્યથી દશમા ભાગ જેટલા આયુષ્યવાળા હાય છે ! ૯૮ ૫
વિસ્તરાર્થ:—ગાથાના અર્થ પ્રમાણે સુગમ છે. વિશેષ એજ કે—મનુષ્યાની અપેક્ષાએ તિર્યંચાનુ એ કહેલુ આયુષ્ય પ્રાય: જાણવુ પરન્તુ એકાન્તે નહિં. વિશેષભાવે એ પ્રમાણે હાય એમ સમજવું. વળી તે પણ છએ આરામાં એ રીતે જ જાણવું. વળી અહિં તિય ચાનું આયુષ્ય કહેવાના પ્રસંગ પહેલા ત્રણ આરાના યુગલિક મનુષ્યાનું આયુષ્ય ૧૩ મી ગાથામાં કહ્યું છે, તેા યુગલિક
Page #281
--------------------------------------------------------------------------
________________
ત્રીજા આરામાં ઉત્પન્ન થતા કુલકરાદિનું વર્ણન ૧૬૦ તિર્યંચાનું કેટલું આયુષ્ય હશે ? તે પ્રસંગોપાત્ત દર્શાવવાને માટે છે, જેથી પહેલા ત્રણઆરાના તિર્યંચોનું પણ આયુષ્ય કહેવાઈ ગયું. ૯૮ છે
અવતા:હવે ત્રીજે આરે કંઇક બાકી રહે ત્યારે કુલકર નય અને ધર્મ વિગેરેની ઉત્પત્તિ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે–
इच्चाइ तिरच्छाणवि, पायं सव्वारएसु सारिच्छं । तइआरसेसि कुलगर-णयजिणधम्माइ उप्पत्ती ॥ ९९ ॥
શબ્દાર્થ— ફુચારૂ-ઇત્યાદિ
તારસિ-ત્રીજેઆરે કંઈક બાકી રહે તિરદશા –તિર્યંચાની પણ યુર જય-કુલકર અને નીતિ વયં–પ્રાય, બહુલતાએ
નિજધર્મ-જિનધર્મ આદિની સવ બાસુ-સર્વ આરાઓમાં પત્તી–ઉત્પત્તિ થાય છે સાર–સરખું
સંસ્કૃત અનુવાદ इत्यादि-तिरश्चामपि प्रायः सर्वारकेषु सदृशं ।
तृतीयारकशेषे कुलकरनयजिनधर्मांद्युत्पत्तिः ॥ ९९ ॥ Tr:– પૂર્વ ગાથામાં કહ્યા તે આદિ તિર્યંચનું પણ એ કહેલું આયુષ્ય પ્રાય: સર્વઆરાઓમાં સરખું જ [ મનુષ્પાયુના તે તે ભાગ જેટલું જ ! જાણવું હવે ત્રીજે આરે કંઈક બાકી રહે ત્યારે કુલકરેની નીતિની અને જિનધર્મદિની ઉત્પત્તિ થાય છે ૯૯ છે
વિસ્તર–આ ગાથાના પહેલા અને અર્થ પૂર્વગાથાની સાથે સંબંધવાળો છે, અને સુગમ છે, માટે ઉત્તરાર્ધને અર્થ કિંચિત્ કહેવાય છે–
છે ત્રીજા આરાના પર્યન્ત ૧૫-૭ કુલકરની ઉત્પત્તિ છે
ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં પપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે સુમતિ-પ્રતિશ્રુતિ-સીમકર-સીમંધર-ક્ષેમકર-મધર-વિમળવાહન–ચક્ષુષ્માનયશસ્વી-અભિચન્દ્ર-ચન્દ્રાભ-પ્રસેનજિતુ-મરૂદેવ-નાભિ-અને રાષભ એ ૧૫ કુલકરની ઉત્પત્તિ થાય છે. કુર–લેકમર્યાદાને વર-કરનાર તે કુસર એ શબ્દાર્થ
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. છે, કારણ કે કાળક્રમે યુગલિકે માં મમત્વ રાગ દ્વેષ આદિ અવગુણ વધવાથી થતા અપરાધ માટે જે વિશિષ્ટબુદ્ધિવાળા પુરૂષને યુગલિકે મોટા પદે સ્થાપે છે અને તે લોકમાં અમુક અમુક વ્યવસ્થાઓ દર્શાવે છે, તે વ્યવસ્થા પ્રમાણે નહિં વર્તનાર અપરાધી યુગલિકને શિક્ષા કરે છે. એવા પ્રકારે લેકમર્યાદા સાચવનારા પુરૂ કુલકર કહેવાય છે.
વળી શ્રી આવશ્યકજીમાં વિમળવાહન-ચક્ષુબ્બાન-યશસ્વી-અભિચંદ્ર-પ્રસેન જિ-મરૂદેવ-અને નાભિ એ ૭ કુલકર પણ કહ્યા છે, ઈત્યાદિવિચાર સિદ્ધા
નથી જાણ. એ ૧૫ કુલકરોમાં પહેલા વિમળવાહનકુલકરનું આયુષ્ય પત્યાઅમને દશમે ભાગ, શેષ ૧૨ કુલકરનું આયુષ્ય અસંખ્ય અસંખ્ય પૂર્વ (અનુક્રમે હન હન), અને નાભિકુલકરનું સંખ્યાતપૂર્વ આયુષ્ય અને ષભકુલકરનું ૮૪ લાખપૂર્વ આયુષ્ય જાણવું.
કુલકરોએ પ્રવર્તાવેલી ૩ પ્રકારની દંડ નીતિ. છે પહેલા પાંચ કુલકરેએ શા કાર નીતિ પ્રવર્તાવી, જેથી અપરાધી યુગલિકાને “ હા આ શું કર્યું? ” એટલું જ કહેવા માત્રથી અપરાધી યુગલિકે મરણતુલ્યશિક્ષા થયેલી માનીને પુન: તેવો અપરાધ ન કરવામાં સાવચેત રહેતા, ત્યાં સુમતિકુલકરે કારની દંડનીતિ ઉત્પન્ન કરી, અને બીજા ચાર કુલકરાએ તેની તેજ દંડનીતિ પ્રમાણે અનુકરણ કર્યું. ત્યારબાદ છ ક્ષેમધર કુલકરે માં કાર નામની બીજી દંડનીતિ પ્રવર્તાવી, અને બીજા ચાર કુલકરેએ એજ દંડનીતિનું અનુકરણ કર્યું, જેથી બીજા પાંચ કુલકરના વખતમાં માં કાર દંડનીતિ પ્રવતી. અહિ જે યુગલિક પહેલી હાકાર દંડનીતિને યોગ્ય હોય તેઓને માટે દાકાર, અને તેની અવગણના કરે એવાને માટે મકાર દંડનીતિ હતી. અર્થાત્ “હવેથી તું આવું કામ ન કરીશ” એ માકારનીતિનું તાત્પર્ય છે. અથવા મેટાઅપરાધમાં મા અને લઘુઅપરાધમાં હા દંડનીતિ હતી એમ પણ કહ્યું છે. શેષ પાંચ કુલકરોએ ધિકાર નામની ત્રીજી દંડનીતિ પ્રવર્તાવી. શેષ . સ્વરૂપ પૂર્વવત્ વિચારવું.
પરિભાષણ આદિ ૪ પ્રકારની દંડનીતિ. એ ત્રણ નીતિ ઉપરાન્ત રિમ-બેલાવીને વિશેષ ઠપકે દે, મંદવંધ * જંબૂ પ્રમૂળસત્રમાં હકાર મકાર બે નીતિ કહી છે, અને વૃત્તિમાં કેવળ સાકાર કહી છે
૧-૭ કુલકરની અપેક્ષાએ ૧-૨માં હો, ૩-૪માં હતા અને મા, ૫-૬-૭માં હા માં , ધિ એ રીતે ૩ દંડનીતિ કહી છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
ત્રીજા આશના પર્યન્ત જિનધર્માદિકની ઉત્પત્તિ.
૧૯૧
અમુક વખત સુધી અમુત્થાનમાં છૂટા રાખીને રોકી રાખવા, ચાર ખ'દિખાને નાખવા, અને અવિચ્છેદ્દ–શરીરના અવયવ છેદવા, એ ૪ પ્રકારની દંડનીતિ શ્રીઋષભદેવે અથવા ભરતચક્રવતીએ પ્રવર્તાવી, એમ એ અભિપ્રાય છે. આ સસ્વરૂપ તથા હજી કહેવાતુ સ્વરૂપ ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાને અગે છે, તે પ્રમાણે દરેક અવસર્પિણીના ત્રીજા આરાનું પર્યન્તભાગનું સ્વરૂપ પણ યથાસંભવ જાણુછ્યુ. કેવળ નામ વિગેરેમાં તફાવત જાણવા, અને શેષ ભાગ અનુક્રમે સરખી રીતે જાણવા.
। ત્રીજા આરાના પર્યન્તે જિનધર્માદિકની ઉત્પત્તિ
ત્રીજા આરાનાં ૮૪ લાખપૂર્વ અને ૮૯ પખવાડીઆં ખાકી રહ્યા ત્યારે શ્રી ઋષભકુલકર ઉત્પન્ન થયા, ૨૦ લાખપૂર્વ કુમારઅવસ્થામાં અને ૬૩ લાખપૂર્વ રાજા તરીકે રહીને ૧ લાખપૂર્વ શ્રમણુઅવસ્થામાં રડી ૮૯ પખવાડીઆં ત્રીજાઆરાનાં બાકી રહ્ય સિદ્ધ થયા. રાજ્યઅવસ્થા વખતે માદરઅગ્નિ ઉત્પન્ન થયા, તેમજ જિનધર્મ એટલે સર્વવિરતિની ઉત્પત્તિ પ્રભુની દીક્ષાવખતે થઇ, પરન્તુ વિશિષ્ટ પ્રકારે તે પ્રભુની પ્રથમદેશનાવખતે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘની પ્રથમ સ્થાપના વખતેજ ચારે સામાયિકની ઉત્પત્તિ ગણાય, એ વખતે સર્વવિરતિ દેશિવરતિ સમ્યક્ત્વ અને શ્રુતની પ્રથમ ઉત્પત્તિ થઇ, પુન: અધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન આદિ અનેકભાવાની ઉત્પત્તિ પ્રભુના કેવલપર્યાયમાં થઇ. ગૃહસ્થાવાસ વખતે સ્ત્રીની ૬૪ કળાએ પુરૂષની ૭૨ કળાએ આદિ તથા સેા પ્રકારનાં શિલ્પ ( કારીગરીઆ ) ઉત્પન્ન થઇ, ખેતી વિગેરે મેાટાવ્યવહારો ભરતચક્રવતીએ પ્રવર્તાવ્યા છે. ઇત્યાદિ હજારો સાંસારિકવ્યવહાર અને ધર્મવ્યવહારોની ઉત્પત્તિ ત્રીજા આરાના પર્યન્તે ૮૪ લાખપૂર્વના કાળમાં થઈ છે.
પુન: શ્રીઋષભદેવના વખતમાં પણ યુગલિકધર્મ ચાલુ હતા, પરન્તુ પ્રભુએ ધીરે ધીરે એ ધર્મને નાબુદ કરવા માટે ભિન્નગેાત્રીય સાથે લગ્નવિધિ દર્શાવી. ભાગાવલીક અવશ્ય ભાગગ્યેજ છૂટકા છે, એમ જાણી જન્મથી વીતરાગી છતાં સુનંદા સુમંગલા નામની બે સ્ત્રીએ પરણ્યા, અનેક ગૃહસ્થવ્યવહાર પ્રવર્તાવ્યા તે પણ મનુષ્યાને વિધિમાર્ગે વાળવા માટે અને ઉલટી વિધિથી દુ:ખી ન થવાના કારણથી જ, પરન્તુ સંસારના પ્રેમથી નહિં. ઇત્યાદિ અનેકવિશેષસ્વરૂપ સિદ્ધાન્તાથી જાણવા ચેાગ્ય છે.
વળી એ ત્રીજાઆરાના છેલ્લા ત્રીજા ભાગમાં પહેલા તીર્થંકરના કાળમાં છએ સંઘયણ છએ સંસ્થાનાવાળા મનુષ્ય હાય છે, મરણ પામીને પાંચે ગતિમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત, . જાય છે. અને એજ પ્રવાહ ચોથા આરામાં પણ ચાલુ હોય છે, તફાવત એજ કે ત્રીજા આરાથી ચોથો આરો વર્ણ—ગંધ-રસ-સ્પર્શ—આયુષ્ય સંઘયણ પરાકમ વનસ્પતિના ગુણ ઇત્યાદિમાં ઉતરતા દરજજાનો હોય છે. એ રીતે પાંચમે આરે ચોથાથી અને છઠ્ઠો પાંચમાથી પણ ઉતરતો હોય છે. એમ સમયે સમયે ઉત્તમભાવની હાનિ અવસર્પિણીમાં હોય છે. જે ૯
જવતર –હવે આ ગાથામાં અવસર્પિણી તથા ઉત્સર્પિણીના ક્યા ક્યાં આરામાં પહેલા અને છેલ્લા જિનેન્દ્રો જન્મ અને સિદ્ધિપદ પામે તે કહેવાય છે
कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपरकेसु । सेसि गएसु सिझंति, हुंति पढमंतिम जिणंदा ॥१०॥
શબ્દાર્થ – T૮દુ-અવસઉસળ એ બે પશુ-પક્ષ, પખવાડીયાં કાળમાં
સેલિબાકી રહેતાં તિ રથ મોટુ-ત્રીજા ચોથા
-વ્યતીત થયે આરામાં
સિલેંતિ-સિદ્ધ થાય છે નવર–એક ન્યૂન નેવુ, નેવ્યાસી હૃતિ-જન્મે છે
સંસ્કૃત અનુવાદ. कालद्विके तृतीयचतुर्थारकयो रेकोननवतिपक्षेषु ॥ शेषेसु गतेषु सिध्यन्ति भवन्ति प्रथमान्तिमजिनेन्द्राः ॥ १०० ।।
T:–અવસર્પિણી અને ઉત્સર્પિણી એ બે કાળના ત્રીજા અને ચોથા આરામાં ૮૯ પક્ષ બાકી રહે અને વ્યતીત થાય, ત્યારે પહેલા અને છેલ્લા જિનેન્દ્ર મેક્ષે જાય છે અને જન્મે છે કે ૧૦૦ છે એટલેકે – ૧–અવસર્પિણને ત્રીજે આરે ૮૯ પક્ષ બાકી રહે ત્યારે પહેલા જિનેન્દ્ર
સિદ્ધ થાય. ૨–અવસર્પિણને આર ૮૯ પક્ષ બાકી રહે ત્યારે છેલ્લા જિનેન્દ્ર
સિદ્ધ થાય. ૩—ઉત્સર્પિણીનો ત્રીજે આરે ૮૯ પક્ષ વ્યતીત થયે પહેલા જિનેન્દ્ર જન્મે. ૪—ઉત્સર્પિણીને એથે આર ૮ પક્ષ વ્યતીત થયે છેલા જિનેન્દ્ર જન્મે.
Page #285
--------------------------------------------------------------------------
________________
અવસ
29
ઉત્સ
અવસર્પિણીના ચતુર્થ મારાનું સ્વરૂપ
કાક
૩ જે આરા
૪ થા આરે
૩ જો આરા
૪ થે! આરે
૮૯ પક્ષ
',,
99
"2
શેષ
વાયાજ મન વરસ—ઐતાલીસ હજાર વર્ષ (૪૨૦૦૦ વર્ષ )
و
ઝળ-ન્યૂનત ફળ જોડાજોન્ટિ-એક કાટાર્કટિ
ગયરમાળાર્–સાગરે પમના પ્રમાણવાળા તુરિ–ચાથા આરામાં
વ્યતીતે
સિદ્ધ થાય
99
29
પહેલા જિનેન્દ્ર
અન્તિમ જિનેન્દ્ર
આ અર્થ ને અનુસારે ગાથામાંના શબ્દોના અનુક્રમ યથાયેાગ્ય જોડવા ૫૧૦૦માં —પૂર્વ ગાથાઓમાં અવસર્પિણીના પહેલા ત્રણઆરાનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં કિચિત્ ૪ થા આરાનું સ્વરૂપ કહે છે
અવતરણઃ—
103
પહેલા જિનેન્દ્ર
અન્તિમ જિનેન્દ્ર
बायालसहसवरसू- णिगकोडा कोडिअयरमाणाए ॥ तुरिए णराउ पुव्वाण, कोडितणु कोसचउंरंसं ॥ १०१ ॥ શબ્દા ---
જા માણ્ડ–મનુષ્યાનું આયુષ્ય જુવાળ ઢોરિ-પૂર્વ ક્રોડ વર્ષનુ
ત”—શરીરનું પ્રમાણુ જોસ પર કંમ-ગાઉના ચેાથેા ભાગ
સંસ્કૃત અનુવાદ.
द्विचत्वारिंशतसहस्रवर्षेनैककोटिकोट्यतरमाने ॥
तुर्ये नराः पूर्वाणां कोटिः तनुः क्रोशचतुरंशम् ॥ १०१ ॥
ગાથાર્થ:——બેંતાલીસહજારવર્ષન્યૂન ૧ કેટાકેાટિ સાગરોપમપ્રમાણવાળા ચેાથા આરામાં મનુષ્યાનુ આયુષ્ય એકપૂર્વક્રોડ વર્ષ, અને શરીર એક ગાઉના
ચાથા ભાગ હાય છે ! ૧૦૧ !!
વિસ્તરાર્થ;હવે ચાથા આરાનું કિંચિત્ સ્વરૂપ કહેવાય છે, તે આ પ્રમાણે
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તાર સહિત
છે અવસર્પિણને થે આરે છે ૧૦ કડાકડિ સાગરોપમપ્રમાણની અવસર્પિણમાંથી પહેલા ત્રણ આરાના ૯ કડાકડિ સાગરોપમ ઉપરાન્ત ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અને ૨૧૦૦૦ વર્ષ છઠ્ઠા આરાનાં બાદ કરતાં ચોથા આરાનું પ્રમાણ ૪૨૦૦૦ વર્ષન્યૂન ૧ કેડાર્કડિ સાગરોપમનું છે, અને એ આરામાં મનુષ્યનું સર્વોત્કૃષ્ટ આયુષ્ય ૧ પૂર્વ ક્રિોડ વર્ષનું છે. અહિં ૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં ૭૦૫૬૦૦૦ વર્ષનું એકપૂર્વ અને તેને એકડે ગુણતાં ૭૦૫૬૦૦૦,૦૦૦૦૦૦૦ વર્ષની એક પૂર્વકેટિ થાય. તથા જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકારૂપ ૧ ફુલકભવ જેટલું હોય છે. તથા ઉત્કૃષ્ટથી શરીરપ્રમાણ એક ગાઉને ચોથો ભાગ એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હેવાથી ૫૦૦ ધનુષ્ય જેટલું છે, અને જઘન્યથી ઉત્પત્તિ વખતે અંગુલના અસંખ્યાતમાભાગ જેટલું હોય છે.
_૬૩ શલાકા પુરૂષોની ઉત્પત્તિ . વળી આ ચોથા આરામાં ચોવીશમા સુધીના ૨૩ જિનેન્દ્રોની ઉત્પત્તિ થાય છે, તેઓનાં શાસનમાં અસંખ્ય મનુષ્યો મોક્ષ પામે છે. આ અવસર્પિણીમાં ત્રીજા આરાના પર્યન્ત શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન થયાબાદ સાથી પ્રથમ પ્રભુની જ માતા પ્રભુનું તીર્થ સ્થપાયા પહેલાં અંતકતકેવળી થઈ ક્ષે ગયાં ત્યારથી મોક્ષમાર્ગ શરૂ થયો, તે ચોથા આરામાં શરૂ થયો. તે ચોથા આરામાં સંપૂર્ણ ચાલુ રહે છે. વળી એ જ ચોથા આરામાં [૧ ચક્રવતી ત્રીજા આરામાં થવાથી ] ? વેત ઉત્પન્ન થાય છે, તેઓ સંપૂર્ણ ભરતઐરાવતક્ષેત્રનું સામ્રાજ્ય ભગવે છે, પુન: ૬ વાસુદેવ ઉત્પન્ન થાય છે. તે ભરત એરવતના દક્ષિણાર્ધને સંપૂર્ણ ૩ ખંડનું એટલે અર્ધક્ષેત્રનું સામ્રા
જ્ય ભગવે છે. તથા એક્વાસુદેવ સાથે તેમના પિતરાઈ ભાઈ એક બળદેવ હોવાથી શુ ફ્લેવ ઉત્પન્ન થાય છે, તે વાસુદેવ અને બળદેવ બે મળીને અર્ધક્ષેત્રનું સામ્રાજ્ય ભગવે છે, પરન્તુ બળદેવનું રાજ્ય જૂદું હોય નહિં. તથા દરેક વાસુદેવ પહેલાં એકેક પ્રતિવાસુદેવ પણ વાસુદેવના કાળમાં જ પ્રથમ અર્ધવિજયનું સામ્રાજ્ય જોગવતા હોય છે, જેથી વાસુદેવ પ્રતિવાસુદેવને હણીને જ સામ્રાજ્ય લે છે, પરન્તુ જૂદો દિગ્વિજય કરીને નહિં, એ પ્રમાણે પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. તથા દરેક વાસુદેવના કાળમાં ક્લેશ કરાવવામાં કુતુહલી પરન્ત બ્રહ્મચર્યના સર્વોત્તમ ગુણવાળા એકેક નારદ નામથી પ્રસિદ્ધ ગૃહસ્થાગી જેવા નારદ ઉત્પન્ન થતા હોવાથી ૧ ના ૬ ઉત્પન્ન થાય છે, તેઓ વાસુદેવ આદિ રાજાઓના અંત:પુરમાં (રાણીવાસમાં) નિ:શંકપણે ગમનાગમન કરનારા અને ગગનગામિની લબ્ધિવાળા હોય છે, અને સર્વત્ર રાજ
Page #287
--------------------------------------------------------------------------
________________
અવર્ષિણીના પાંચમા આરાનુ‘ સ્વરૂપ
૧૫
સભાઓમાં રાજાએ પૂછે ત્યારે ક્ષેત્રની કાતુકી વાતા સંભળાવે છે, અને એકબીજાને ક્લેશ ઉત્પન્ન થવાનું પણ કુતુહલ કરે છે. તથા ૧૧ માટેવ પણ ઉત્પન્ન થાય છે. જેઓ ૧૧ રૂદ્રના નામથી પ્રસિદ્ધ છે. તેઓ સમ્યક્ત્વી છતાં તથા પ્રકારના કદિયે અનેક લેાકવિરૂદ્ધ આચરણેા આચરનારા હોય છે, જેથી વ્યભિચારી પણ હાય છે. એ પ્રમાણે ત્રીજા આરામાં છે અને ચાથામાં ૮૧ એ રીતે નિયમિતપણે ઉત્પન્ન થનારા એ ૮૩ પુરૂષામાંથી ૯ નારદ અને ૧૧ રૂદ્રને બાદ કરી શેષ ૬૩ શલાકાપુરૂષ [મહાપુરૂષા] તરીકે એળખાય છે. ૫ ૧૦૧૫
અવતરણ:——હવે આ ગાથામાં પાંચમા આરાનુ સ્વરૂપ કહે છે— वरिसिगवीससहस - प्पमाणपंचमरए सगकरुच्चा । तीसहिअस्याउ णरा, तयंति धम्माइआणतो ॥ १०२ ॥
શબ્દા
વરસ=વ વીસલદસ=એકવીસ હજાર
મા=પ્રમાણુવાળા
પંચમ અર=પાંચમા આરામાં
સર્=સાત હાથ ૩૨=ઉંચા
-
તીસદ્દિગતય=ત્રીસ અધિક સા, એકસેાત્રીસ
આવુ આયુષ્યવાળા નરા, મનુષ્યા
તય ગતિ તેના અન્વે
ધમ્મા બાળ=ધર્મ આદિ વસ્તુઓને અંત=અ'ત, નાશ
*
સંસ્કૃત અનુવાદ.
वर्षैकविंशतिसहस्रप्रमाणे पंचमार के सप्तकरोच्चाः
त्रिंशदधिकशतायुषो नराः तदन्ते धर्मादीनामन्तः ॥ १०२ ॥
ગથાર્થ: એકવીસહુજારવર્ષ પ્રમાણના પાંચમા આરામાં સાત હાથ ઉંચા અને એકસાત્રીસ વર્ષના આયુષ્યવાળા મનુષ્યા હાય છે, અને એ આરાના અન્તે ધર્મ વિગેરેના (જિનધર્મ આદિ વસ્તુઓના) અંત થાય છે. ૫૧૦૨૫
વિસ્તાર્ય:---પાંચમા દુ:ખમ નામના આરે ૨૧૦૦૦ વર્ષ પ્રમાણુના છે, તેમાં મનુષ્ય જધન્યથી અંગુલના અસંખ્યાતમાભાગના અને ઉત્કૃષ્ટથી સાત હાથના શરીરવાળા હાય છે, તથા જધન્યઆયુષ્ય અન્તર્મુહૂત્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનુ હાય છે.
આયુષ્ય બાહુલ્યતાએ જાણવુ* જેથી કઈક અધિક હોય તા પશુ વિસંવાદ નહિં,
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત...
પાંચમા આરાના અન્તે ધમ વિગેરેના અન્ત
આ આરાના મનુષ્યેા યથાયેાગ્ય ચારે ગતિમાં ઉત્પન્ન થનારા હોય છે, યાવત ચેાથા આરાના જન્મેલા આ આરામાં મેાક્ષમાં પણ જઈ શકે છે. તથા આ આરાના પર્યન્ત ભાગે જિનધર્મ –ગણુ—અન્ય દર્શનના ધર્મ-રાજ્યનીતિ–માદર અગ્નિ –રાંધવું વિગેરે પાક વ્યવહાર–ચારિત્રધર્મ —એ સર્વ વિચ્છેદ પામશે. કદાચિત્ કાઈકને સમ્યકત્વધર્મ હાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
૧૭૬
सुअर संघ धम्मा, पुव्वन्हे छिज्जही अगणि सायं । निविमलवाहणा सुहममंति तद्धम्म मज्झन्हे ॥ १ ॥
પાંચમા આરાના પર્યન્તે શ્રુતધર્મ આચાર્ય સંઘ-અને જિનધના પૂર્વોન્હે (પહેલા પ્રહરે) વિચ્છેદ થશે, ખાદર અગ્નિ સંધ્યાકાળે વિચ્છેદ પામશે, વિમલવાહન રાજા, સુધર્મ મંત્રી, અને તેના રાજધર્મ મધ્યાન્હકાળે વિચ્છેદ પામશે. એ પ્રમાણે પ્રાયઃ સર્વ અવસર્પિણીઓના પાંચમા આરામાં સરખું જ જાણવું.
વિશેષમાં આ અવસર્પિણીના પાંચમા આરાના અંતે શ્રી દુ:પસહસ્રર નામના આચાર્ય, બ્રુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા ગશે, એજ ચતુર્વિધ સંઘના કાળધર્મ થતાં પહેલા પ્રહરે સઘના વિચ્છેદ થશે. શ્રી દુ:પ્રસહસૂરિના કાળધર્મથી ચારિત્રધર્મના પણ પહેલા પ્રહરે વિચ્છેદ થશે. ઈત્યાદિ.
-
અવતરણ:———એ પ્રમાણે ધર્માદિકના અન્ત થયા બાદ શું થશે તે કહે છે: खारग्गिविसाईहिं, हा हा भूआकयाइ पुहवीए । खगबीय बियड्डाइसु, णराइबीयं बिलाईसु ॥ १०३ ॥
* અહિં પતે એટલે કંપા વિચ્છેદ કેટલા દિવસાદિ બાકી રહ્યે થશે તેના નિયતકાળ કહ્યો નથી, માત્ર પાચમાં આરાના છેલ્લા ત્રીજા ભાગરૂપે ૭૦૦૦ વર્ષ પૂર્ણ થયે કહ્યું છે, તે ઉપરથી પાંચમા આશના છેલ્લા દિવસે સંભવે, અને ' શ્રીવીરપ્રભુનું ૨૧૦૦૦ વર્ષનું શાસન કહ્યુ છે એ હેતુ વિચારતાં ૩ વર્ષ ૧૭ પક્ષ પહેલાં શાસન વિચ્છેદ થાય, માટે નિશ્ચિતકાળ શ્રીબહુશ્રુતગમ્ય. અપેક્ષાથી બન્ને રીતે માનતાં પણ કોઈ વિસંવાદ નથી. પુનઃ જો છેલ્લા દિવસે માનીએ તે આગળ કહેવાતી ૧ ૦૩ મી ગાથામાં કહેવાતા ક્ષારયાદિ ભાવેને પણ ૧૦૦ વર્ષને શેષ ફાળ પાંચમા આરામાં હાવા જોઇએ એમ કહ્યું છે ત્યાદિ યથાસભવ વિચારવું.
Page #289
--------------------------------------------------------------------------
________________
પાંચમા આરાના પર્યન્ત અનેક કુવૃષ્ટિઆ.
શબ્દાઃ
વર્ધ-ક્ષારવૃષ્ટિ અગ્નિવૃષ્ટિ વિસ ěિ-વિષ આદિકની વૃષ્ટિ વડે હાહા ખૂબ યાર્-હાહાકાર કરાયલી પૂથ્વી-પૃથ્વીમાં,
૧૭૭
વાવીય-પક્ષીઓનાંખીજ વિયજ્ઞભુ-દંતાઢ્ય આદિ પર્વ તામાં જીયં-મનુષ્ય વિગેરેનાં ખીજ વિટાનુ–ખિલેામાં
સંસ્કૃત અનુવાદ
क्षाराग्निविपादिभिर्हाहाभूतकृतायां पृथिव्यां ।
खगबीजं वैताढ्यादिषु नरादिवीजं पृथिव्यां ॥ १०३ ॥
ગાથાર્થ:—ક્ષાવૃષ્ટિ અગ્નિવૃષ્ટિ અને વિષઆદિકની વૃષ્ટિઆવડૅ હાહાકાર વાળી થયેલી આ પૃથ્વીમાં પક્ષીએનાં બીજ વૈતાઢ્યવિગેરે સ્થાનામાં અને મનુષ્ય વિગેરેનાં બીજ બિલેા વિગેરેમાં રહેશે !! ૧૦૩ :
વિસ્તરાર્થ:—-હવે પાંચમા દુ:ધમઆરાના પર્યન્ત ધર્માદિકના અન્ત થયા બાદ આ પૃથ્વીમાં કેવા કેવા પ્રકારના દુઃખકારી ભાવા ઉત્પન્ન થશે ત કહેવાય છે. ૫ પાંચમા આરાના પર્યન્તે અનેક કુવૃષ્ટિએ ૫
પાંચમા આરનાં છેલ્લાં ૧૦૦ વર્ષ બાકી રહે તે વખત ક્ષારવૃષ્ટિ એટલે લવણસરખા ખારાજળની વૃષ્ટિએ, અગ્નિવૃષ્ટિ એટલે શરીરે દાહ ઉપ અવા જળની વૃષ્ટિએ, વિવૃષ્ટિ એટલે લેકમાં મરકી ફેલાય. અવા ઝેરીજળની વૃષ્ટિઆ થાય છે, તથા ગાથામાં કહેલા બાદ્-અહિંદ શબ્દથી બીજી પણ અનેક કુવૃષ્ટિએ થાય છે. તે આ પ્રમાણે જળના ઉત્તમસ્વાદરહિત વૃષ્ટિ તે અરસવૃષ્ટિ, વિલક્ષણસ્વાદવાળા જળનીવૃષ્ટિ તુ વિરસવૃષ્ટિ, છાણસરખા મેળા જળનીવૃષ્ટિ તે ખાત્રવૃષ્ટિ, ઘણી વિજળીએ પડે એવા મેઘની વૃષ્ટિ તે વિદ્યુત્ વૃષ્ટિ, પર્વતાને પણ બેદી નાખે એવા ઉગ્રજળની વૃષ્ટિ ત વ વૃષ્ટિ, પીવાના
* શ્રી જંબૂ॰ પ્રની વૃત્તિમાં દર્શાવેલા મતાન્તર પ્રમાણે ૧૦૦ વર્ષ. અને આ ક્ષેત્રસમાસમાં આ ગાથા પાંચમા આરાન સબંધમાં આવવાથી એ મતાંતર પણ અહિંજ સબ ધવાળા થાય છે. કારણકે સિદ્ધાન્તોમાં તો એ સર્વભાવ છઠ્ઠારા-ની ઉત્કૃષ્ટતા વખતે પ્રવર્તતા કહ્યા છે. તે પણ પાંચમાં આરાના ૧૦૦ વર્ષોવથી એ ભાવ ધીરે ધીરે શરૂ થતા હોય અને ત્યારબાદ છઠ્ઠા આરામાં અતિ ઉત્કૃષ્ટ દેં આવે તે બત મન્તવ્યા અપેક્ષાથી અધિસવાદી સમજાય છે, વળી સત્રકર્તાએની વિચિત્રવિવક્ષ આ હોવાથી કઈ કઈ રીતે કહું અને કાઈ કઈ રીતે કહે તા તે વિસંવાદ નહિં પરન્તુ અપેક્ષાવાદ વા નયવાદ કહેવાય,
૧૩
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ઉપયોગમાં ન આવે એવી અપેયવૃષ્ટિ, રેગઉત્પન્ન કરનારી વ્યાધિવૃષ્ટિ, ઉગ્રવાયુસહિત તણ અને વેગવંત ધારાઓયુક્ત જળની વૃષ્ટિ તે વંડવૃષ્ટિ ઈત્યાદિ દુઃખકારી વૃષ્ટિએ થાય છે.
છે પાંચમા આરાના પર્યને પૃથ્વીમાં હાહાકાર છે
પૂર્વે કહેલી અનેક કુવૃષ્ટિએ અને આગળ કહેવાતા (આ વિસ્તરાર્થમાં કહેવાતા પરંતુ ગાથામાં નહિં) ભાવાવડે ભરત તથા એરાવતક્ષેત્રની પૃથ્વીમાં હાહાકાર પ્રવન છે, સ્થાને સ્થાને મનુષ્ય પશુઓ અને પક્ષીઓ અત્યંત કરૂણ સ્વરે આકંદ કરે છે, વલવલે છે. ઈત્યાદિ. છે પાંચમા આરાના પર્યને અનેક કુવાયુના સુસવાટ વિગેરે
એ વખતે અતિ કઠોરસ્પર્શવાળા અને ધૂળ ઉડાડતાં મલિન વાયુઓ વાય છે, તે મનુષ્યોને અતિદુઃસહ અને ભયંકર હોય છે. વળી મોટા સંવર્તક વાયુઓ પણ ઘણા ઉગ્ર સ્વરૂપમાં વાય છે, વનસ્પતિઓ મકાન આદિ ઉખેડી ઉખેડી ફેંકી દે છે, વળી દશે દિશાઓ જાણે ધૂમવડે વ્યાપ્ત થઈ હોય તેવી દેખાય છે, ઘણી ઉડતી રજવડે પણ અંધકારમય થાય છે, તેમજ દિવસે પણ સ્વાભાવિક અંધકાર ફેલાય છે. તથા કાળની રૂક્ષતાથી ચંદ્ર અતિશય શીતળતેજથી અને અહિતકર પ્રકાશે છે, અને સૂર્યના તાપપણું જાણે અગ્નિ વર્ષ તે હેાય એવા ઉગ્ર લાગે છે. પુનઃ કાળની રૂક્ષતાથી શરીરો પણ રૂક્ષ થવાથી તે ચંદ્રતેજ અતિ શીત લાગે છે અને સૂર્ય તેજ અતિદુસહ થાય છે.
આ કુદ્રષ્ટિ અને કુવાયુઓથી થતું પરિણામ છે
વક્ત કુવૃદિઆ કુવાયુઓ દુષ્ટપ્રકાશ ઇત્યાદિથી અનેક દેશ નગર ગામ મનુષ્ય પશુઆ પક્ષીઓ અને વનસ્પતિઓના વિનાશ થાય છે, તારાપર્વત તથા શત્રુંજય પર્વત અને ત્રાટ સિવાયના સર્વ નાનામોટાપર્વત વિનાશ પામે છે, ગંગામડાનદી અને સિધુમહાનદીઓના જળપ્રવાહ અત્યંત ઘટતા જાય છે, અને એ સિવાયની શેવ નદીઓ સરોવરો દ્વડ કુંડ ઈત્યાદિ જળાશયે સૂકાઈ જય છે, ભૂમિ બહુ ભાડાવાળી ઘણી કાંટાવાળી ઉંચી નીચી અને બહુ ધૂળવાળી તથા બહુ રેતીવાળી બહુ કાદવકીચડવાળી, અગ્નિસરખી ગરમ અને મનુષ્યાદિને સુખે ન બેસાય ન સૂવાય અને ન ચલાય એવી થાય છે. છે પાંચમા આરાના પર્યન્ત બીજ મનુષ્યાદિકનાં સ્થાન છે
પૂર્વોક્ત પ્રકારે ભરત તથા એરવતક્ષેત્રમાં પ્રવર્તતા પ્રલયકાળ સરખા કાળમાં અતિશત અને ઊષ્ણુતાથી વ્યાકુળ થયેલા ઘણુ મનુષ્ય તે મરણ પામે છે, અને
Page #291
--------------------------------------------------------------------------
________________
ww1www
પાંચમા આરાના પર્યન્ત બીજમનુષાદિકના સ્થાન. ૧e કંઈક શેષ રહ્યા હોય છે તો તેઓ વૈતાદ્યપર્વતની દક્ષિણદિશાએ ગંગાનદી તથા સિંધુનદીને કાંઠે નવ નવ બિલ (મેટી ગુફાઓ સરખાં) છે તેમાં રહે છે. એ પ્રમાણે દક્ષિણભરતાર્ધના મનુષ્યો એ ૩૬ બિલમાં રહે છે, અને ઉત્તરભારતના મનુષ્ય વૈતાઢ્ય પર્વતની ઉત્તરમાં વહેતી ગંગા સિંધુના કાંઠાઉપરનાં ૩૬ બિલેમાં રહે છે, જેથી એ ૭૨ *બિલમાં ભરતક્ષેત્રના મનુષ્યો રહે છે, અને એ જ રીતે એરવતક્ષેત્રને મનુ રક્તા રક્તવતી નદીના કાંઠા ઉપરનાં ૭૨ બિલમાં રહે છે.
તથા પક્ષીઓ વૈતાદ્યપર્વત અપભપર્વતઆદિ સ્થાનમાં રહે છે. એ શેષ બચેલા મનુષ્ય તથા પક્ષીઓથી પુન: નવિ સૃષ્ટિ પરંપરા ઉત્સર્પિણીમાં વધતી જાય છે, માટે એ શેષ રહેલામનુષ્ય અને પક્ષીઓ તે વીઝમનુષ્યો અને ૧ વનપત્રિો કહેવાય છે ૧૦૩ છે
અવતાT:–પૂર્વગાથામાં બીજમનુષ્યને જે બિલવાસ કહ્યો તે બિલનું સ્વરૂપ કહે છે–
बहुमच्छचक्कवहणइ-चउक पासेसु णव णव बिलाई । वेअड्डोभयपासे, चउआलसयं बिलाणेवं ॥ १०४ ॥
શબ્દાર્થ:વડ્ડમજી-ઘણા મછવાળી
વેગz jમ-વેતાસ્ત્રની બે બાજુએ ટૂચક જેટલા પ્રવાહવાળી વિમાનમાં—એ ગુમાળીશ જીર્વચાર નદીઓના
વિત્રા-બિલે પશુ–પડખે
વં–એ પ્રમાણે
સંસ્કૃત અનુવાદ, बहुमत्स्यचक्रवहनदीचतुष्कपार्श्वेपु नव नव विलानि । वैताढ्योभयपाश्वयोश्चतुश्चत्वारिंशदधिकशतं विलानामेवम् ।। १०४ ॥
*ગાથામાં વિઝામાં આદિ શબ્દ હોવાથી બિલામાં તેમજ નદી કિનારે તેવા પ્રકારનાં રહેવા ગ્ય બિલ સરખાં બીજ રથાનમાં હત્યાદિ યથાસંભવ વિચારવું. અહિં બિલ તે નદીઓની ભેખડમાં ગુફાઓ સરખાં પોકળ સ્થાને એ અર્થ નો, પરનું એ બિલ એટલે વૈતાદ્રપર્વતમાંતી ગુફા ન જાણવી, કારણ કે વૈતાઢચની પાસે વનખંડ અને શાશ્વતદિકા હેવાથી વૈતાઢયગુફામાં રહેવાનું હોય નહિં.
૧ જેવી રીતે બીજમન અને બીજપક્ષીઓ કહ્યા તેવી રીતે બીજપશુઓની વાત શાસ્ત્રમાં દેખાતી નથી, માટે બીજ પશુઓનો સંબંધ યથાસંભવ શ્રી બહુશ્રુતથી વિચારે.
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત.
Awam
જાથા–ઘણા મસ્યવાળી અને ચક જેટલા પ્રવાહવાળી ચાર નદીઓને પડખે પડખે વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૯-૯ બિલ છે, એ પ્રમાણે ૧૪૪ બિલ જંબદ્વીપમાં છે કે ૧૦૪ છે.
વિસ્તરાથ–પાંચમા આરાના પ્રાન્તભાગે ભરતક્ષેત્રની ગંગા સિંધુનદી અને એરવતક્ષેત્રની રતા રક્તવતીનદી, એ ચારે નદીઓના પ્રવાહ–પટ ગાડાના બે ચક્રના અંતર જેટલે એટલે ગાડાના ચીલા જેટલો અતિ કે રહે છે, અને તેમાં જળ ઘણું છીછરું એટલે પગલાં છે એટલું જ અપ રહે છે, પરંતુ માછલાં બહુ ઉત્પન્ન થાય છે, તે નદીનું જળ જાણે માછલાંથી જ ભરેલું હોય એવું દેખાય છે. એવા પ્રકારની એ ચારે નદીઓના આઠ કાંઠે અને તે પણ તાત્રની દક્ષિણ તરફના અને ઉત્તરતરફના એમ બન્ને પ્રવાડ ગણતાં ૧૬ કાંઠા થાય, તે પ્રત્યેક કાઠે ૯-૯ બિલ છે, જેથી (૧૬૪૯= )૧૪૪ બિલ આ જંબદ્વીપમાં છે, તેમાં જ પૂર્વગાથામાં કહેલા બીજમનુષ્ય રહે છે. જે ૧૦૪ ૫
અવનરT:-હવે આ બે ગાથાઓમાં છઠ્ઠા આરાનું સ્વરૂપ કહેવાય છે– पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउणरा । मच्छासिणो कुरूवा, कूरा विलवासि कुगइगमा ॥१०५॥
શબ્દાર્થ – પંજમસમ–પાંચમા આરાના સરખા ! મરજી માસિનો-મચ્છનું ભક્ષણ કરનારા પ્રમાણવાળા
વી-કપા છ -છઠ્ઠા આરામાં
--કર હૃદયવાળી ટુર 3બે હાથ ઉંચા
વિવામિ–બિલોમાં વસનારા વારસા 3-૨૦ વર્ષના આયુષ્યવાળા રૂમ-દુર્ગતિમાં જનારા
સંસ્કૃત અનુવાદ. पंचमसमपष्ठारके द्विकरोच्चा विंशतिवर्षायुषो नराः । मत्स्याशिनः कुरूपाः क्रूरा विलवासिनः कुगतिगामिनः ॥ १०५ ॥
૧ પદ્મદ્રહ તથા પુંડરીકદ્રહમાંથી ૬ જન જેટલા મોટા પ્રવાહથી નિકળતી એ નદી એના પ્રવાહ એટલા અનિઅપ કેમ થઇ શકે ? ઉત્તર, કંડમાંથી નિકળતી વખતે ૬ વેજનને પ્રવાહ છે પરંતુ ક્ષેત્રના તે વખતના અતિશય તાપ આદિકથી અને ભૂમિના પણ અતિ શેષ સ્વભાવથી તે પ્રવાહ શેવાતે વાતે અત્યંત અલ્પ થઈ જાય છે, એમ કહ્યું છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા આરાના મનુષ્યો.
૧૮૧
જાથા:–પાંચમા આરાસરખા પ્રમાણવાળા છઠ્ઠા આરામાં મનુષ્ય બે હાથ ઉંચા, વીશ વર્ષના આયુષ્યવાળા, મસ્મભક્ષણ કરનારા, કુરૂપવાળા, કૂરચિત્તવાળા, બિલમાં વસનારા અને મરીને દુર્ગતિમાં જનારા હોય છે કે ૧૦૫ છે
વિસ્તરાર્થઃ–પૂર્વની ગાથાઓમાં પાંચે આરાઓનું સ્વરૂપ કહીને હવે અવસર્પિણીને છઠ્ઠો આરો કેવો છે? તે કહેવાય છે
છે છઠ્ઠ આરાના મનુષ્યો છે પાંચમા આરાના પર્યન્તભાગનું જ સ્વરૂપ કહ્યું તેમાંનું કેટલુંક દુઃખદસ્વરૂપ આ છઠ્ઠા આરામાં પણ ચાલુજ હોય છે, તે ઉપરાન્ત મનુના સ્વરૂપમાં જે તફાવત છે તે દર્શાવે છે–આ છઠ્ઠો આજે પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણન એટલે પાંચમા આરા જેટલું હોય છે, એમાં મનુષ્યનું સરર ઉત્કૃષ્ટથી બે હાથ ઉંચું અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમાભાગનું હોય છે, તથા મM પુનું ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું હોય છે. તથા ગંગાઆદિ મહાનદીને કાંઠે બિલમાં વસનારા હોય છે, તે બિલમાંથી પ્રભાતે ૧ મુહૂર્ત અને સંધ્યાકાળે ૧ મુદ્રમાં બિલમાંથી શીધ્ર બહાર નીકળી દોડીને નદીમાંથી માછલાં પકડીને કિનારા ઉપર લાવીને નાખે, અને તે પ્રમાણે કરીને ૧ મુહર્ત પૂર્ણ થયે પુન: શીધ્રગતિએ બિલમાં આવી જાય છે, મુહૂર્ત ઉપરાન્ત પ્રભાતે અતિથાય સૂર્યતાપ અને રાત્રે અતિશય શીત પડવાથી બિલબહાર રહી શકાતું નથી. ત્યારબાદ કિનારાની રેતીમાં નાખેલા (વા દાટેલા) મત્સ્ય દિવસના આકરા તાપથી અને રાત્રિની અતિશય ઠંડીથી શોષાઈને તેના કલેવર રરહિત થયે તેવા સૂકામનું ભક્ષણ કરે છે, જીવતા અથવા નહિં શેષાયેલા રસવાળા મસ્યા પી શકે એવી તે મનુષ્યોની જઠરશક્તિ નથી, એ પ્રમાણે શુષ્કમસ્ય કાચબાના ભક્ષણવડે સંપૂર્ણ ૨૧૦૦૦ વર્ષ પર્યન્ત પાતાની આજીવિકા ચલાવે છે.
વળી એ મનુષ્યોના શરીરના આકાર ઘણા કદરૂપા હોય છે, વળી આચારવિચારરહિત, માતા સ્ત્રી બેન આદિના વિવેકરહિત તિર્યંચ સરખા વ્યભિચારવૃત્તિવાળા, મોટા નાનાની મયૉદાવિનાના, વ્રતપ્રત્યાખ્યાનરહિત તેમજ
પ્રાય: ધર્મ સંસારહિત, મનુષ્યના મડદાને પણ આહાર કરનારા, અતિક્રર ચિત્તવાળા એવા એ બિલવાસી મનુ મરણ પામીને વિશેષત: દુર્ગતિમાં
* પ્રયઃ કહેવાનું કારણુંક આના બિલવાસી ભોમાં કઈક સમ્યગદષ્ટિ પણ હોય છે, માટે સમ્યક્ત્વ પૂરતી ધર્મસંજ્ઞા વર્તે છે. વિરતિધર્મસંતાન સર્વથા અભાવ છે.
૧ વિશેષતઃ કહેવાનું કારણકે કઈક બિલવાણી તુ ધાન્યાદિક જેવા શુદ્ધ આહારને કરનાર અકિલદ અધ્યવસાયી હોય છે, તે દેવગતિમાં પણ જાય છે, તેમજ ઉપલક્ષણથી મનુષ્યગતિમાં dh જાય છે, તુચ્છધાન્યાદિને સંભવ નદીની તટભૂમિ ઉપર છે સર્વથા અસંભવિત નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
( નરકગતિમાં અને તિય ચગતિમાં ) જાય છે. ઇત્યાદિ ઘણુંવન સિદ્ધાન્તથી જાણવા ચેાગ્ય છે. ૫ ૧૦૫
અવતરણ:-આ ગાથામાં પણ એ મનુષ્યાનુંજ અવશેષ રહેલું સ્વરૂપ કહે છે. पिल्लज्जा णिव्वसणा, खरवयणा पिअसुआइठिइरहिआ । थीओ छवरिसगब्भा, अइदुहपसवा बहुसुआ अ ॥ १०६ ॥
શબ્દા
[કૃષ્ના-નિર્લજ્જ જિન્ગસળા–વસ્ત્ર રહિત વવયા-કર્કશ વચનવાળા વિઞમુદ્-પિતાપુત્રાદિકની ટિક્ રદ્દિગ—સ્થિતિરહિત
-
શીઓ–સ્ત્રીઓ
છે. વરસામાં-છ વર્ષ માં ગર્ભ ધરનારી અદ્ભુ-અતિદુ:ખે વસવા–પ્રસવકરનારી, જન્મઆપનારી વધુ મુઃ-બહુપુત્રવાળી
સંસ્કૃત અનુવાદ.
निर्लज्जा निर्वसनाः, खरवचनाः पितृसुतादिस्थितिरहिताः । स्त्रियः षड्वर्षगर्भा अतिदुःखप्रसवा बहुसुताश्च ॥ १०६ ॥
પાર્થ:—એ છઠ્ઠાઆરાના મનુષ્યા] નિર્લજ, વસ્રરહિત, કે શવચનવાળા, પિતાપુત્ર વિગેરેની મર્યાદા રહિત હાય છે. તથા સ્રીએ છવર્ષની વયે ગર્ભ ધારણ કરનારી, અતિદુ:ખે પ્રસવકરનારી, અને બહુ સતાનવાળી હોય છે ૫ ૧૦૬ ॥
વિસ્તરાર્થ:—આ પિતા આ પુત્ર આ સ્ત્રી આ માતા ઇત્યાદિ વિવેકમર્યાદા રહિત હાવાથી એક બીજાની લજ્જા નહિ રાખનારા, વાટશિલ્પના અભાવે વસ્ત્રના પણ અભાવ હાવાથી નગ્ન ફરનારા, કર્કશવચન બેલનારા, અતિકષાયવાળા એવા એ છઠ્ઠાઆરાના મનુષ્યેા હેાય છે. તેમાં પણ સ્ત્રીએ શીઘ્રયોવનવાળી અને વિષયવાળી હાવાથી આયુષ્ય ૧૬ (વા ૨૦) વર્ષનું હાવા છતાં પણ ઘણા પુત્રપુત્રીએ વાળી હાય છે. (ડુ)કરીની પેઠે ઘણાં ખાકાને સાથે લઈ ક્રૂર
૧ એ સર્વસ્વરૂપ ઉત્કૃષ્ટદશાએ પહોંચેલા છઠ્ઠાઆરામાં ઉત્કૃષ્ટાવાળું હોય, અને મધ્યમભાગમાં મધ્યમક્શાવાળું હોય, અને પ્રારંભમાં ન્યૂનદશાવાળું હોય. એ પ્રમાણે કાળક્રમ પ્રમાણે હીનાધિક જાણવું પરન્તુ ૨૧૦૦૦ વર્ષ સર્વ સર્વથા એકસરખાં નહિઁ ક્રમશ: હીન હીન દશાએ ડ્રાય.
Page #295
--------------------------------------------------------------------------
________________
ઉત્સર્પિણીનુ” વર્ણન.
૧૮૩
નારી હાય છે. વળી બાળકના જન્મવખતે પણ મહાકષ્ટ હોય છે, એવા પ્રકારના સ્ત્રી પુરૂષોના સ્વરૂપથી ૨૧૦૦૦ વર્ષના ો દુ:ષમદુ:ષમ નામના આરેા સમાપ્ત થાય છે. ।। ૧૦૬ l
નવતર:...એ પ્રમાણે અવસર્પણીના છએ આરાનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં તેથી ઉલટા ક્રમવાળી ઉત્સર્પિણી તથા એ બે મળીને કાળચક્ર થાય તે કહે છે
–
इअ अरछक्केण वस - प्पिणिति उस्सप्पिणी वि विवरीआ । ari सागरकोडा - कोडीओ कालचक्कम्मि ॥ १०७ ॥
શબ્દા~~~
રૂ-એ પ્રમાણે સર-છ આરાવડે અવિિત્ત-અવસર્પિણી ત્તિ-[ સમાપ્તિસૂચક શબ્દ ].
ગુસ્સવિળી વિ–ઉત્સ િપેણી પણ વિવરો-વિપરીત સ્વરૂપવાળી વાવમિ--એક કાળચક્રમાં
સંસ્કૃત અનુવાદ
इत्यरकषट्केनावसर्पिणीति उत्सर्पिण्यपि विपरीता । विंशतिः सागरकोटिकोट्यः कालचक्रे ।। १०७ ॥
ગાથાર્થ:—એ પ્રમાણે છ આરાની ૧ અવસિ પણી, અને તેથી વિપરીત સ્વરૂપવાળી છ આરાની ૧ ઉત્સર્પિણી પણ થાય છે, ગ્રંથી એક કાળચક્રમાં ૨૦ કૈડાંકેડિ સાગરોપમ જેટલા કાળ વ્યતીત થાય છે ।। ૧૦૭ ૫
વિસ્તરાર્થ:-—-પૂર્વ જે રીતે છ આરાનુ સ્વરૂપે કહ્યું તે સર્વસ્વરૂપ ૧૦ કા કા॰ સા॰ પ્રમાણની અવસર્પિણીના છ આરાનુ નવુ, અને એથી વિપરીત સ્વરૂપવાળી ઉત્સર્પિણી પણ ૧૦ કાડાકાડિ સાગરોપમ પ્રમાણની હાય છે, અને એક અવસ૦ તથા ૧ ઉત્સ॰ મળીને ૧ વાન્ન થાય છે, માટે ૧ કાળચક્ર ૨૦ કાડા કેડિ સાગરોપમ પ્રમાણનુ હાય છે. હવે વિપરીત સ્વરૂપવાળી ઉત્સર્પિણી આ રીતે.
|| અવસર્પિણીથી વિપરીત ઉત્સર્પિણીના ૬ આરા ॥
? સુ:પમદુ:થમ આરો—આ પહેલા આ અવસર્પિણીના છાઆરા સરખા ૨૧૦૦૦ વર્ષ પ્રમાણુના અને સર્વરીતે સરખાસ્વરૂપવાળા હાય છે, પરન્તુ પ્રારંભથી
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સમાપ્તિ સુધીમાં પ્રતિસમય વર્તુગંધ રસ સ્પર્શ સંસ્થાન સંઘયણુ ખળ આયુષ્ય વિગેરે ભાવામાં શુભતાની વૃદ્ધિ થતી જાય છે, અને પ્રાદ્યુઋતુમાં, સૂર્ય સવત્સરમાં, દક્ષિણાયનમાં, અભિજીતનક્ષત્રમાં, અવકરણમાં, શ્રાવણવદ પડવાને દિવસે પહેલા મુહૂત્તના પહેલાસમયે આ આરા પ્રારંભાય છૅ, અર્થાત્ એ સર્વ કાળભેદના પહેલા જ સમયે પ્રારંભાય છે.
૨ ૩:૧મ બારો—પૂર્વ અવસર્પિણીને પાંચમે આરા દુ:ખમ નામના વણું બ્યા તેવાજ સ્વરૂપવાળા આ બીજો આર હાય છે, પરન્તુ તફાવત એ છે કે—આ ખીજા આરાના પ્રારંભમાં ભરતક્ષેત્રના ચે. પર૬ ક. ૬ જેટલા વિસ્તારવાળુ અને ૧૪૪૭૧ યેાજન જેટલુ દીર્ઘ પુષ્કલાવનામના મહામેઘનુ વાદળ પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્રસુધીનુ પ્રગટ થાય છે, તે પુજાવર્ત મામેત્ર ગાજવીજ સહિત સાતદિવસ સુધી અખંડ મુશળધારાએ વર્ષ છે, એ મહામેથી ભૂમિ ઊષ્ણુ હતી તે અતિશાન્ત થાય છે. એ મેઘ છ દિવસ વધી રહ્યાખાદ ક્ષીરમમંત્ર નામના મેઘ આકાશમાં ભરતક્ષેત્ર જેટલા સંપૂર્ણ વ્યાપ્ત થઇને સાતદિવસસુધી મુશળ સરખી મહાધારાથી અખંડ વર્ષ છે તેથી ભૂમિમાં શુભ વર્ણ લગધ રસ સ્પર્ધા ઉત્પન્ન થાય છે. તે ક્ષીરમેઘ છ દિવસ સુધી વર્ષી રહ્યા બાદ વૃતમેધ નામના મહામેઘ છ દિવસ સુધી વર્ષતાં ભૂમિમાં સ્નેહ ( સ્નિગ્ધતા ) ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મૂળમંત્ર નામના મહામેઘ પણ ૭ દિવસ સુધી ગાજવીજસહિત વર્ષેતાં વૃક્ષ ગુચ્છ શુક્ષ્મ લેતા આદિ અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ રસમંત્ર નામના મહામેઘ ગાજવીજ સહિત ૭ દિવસસુધી વર્ષીને વનસ્પતિઓમાં પાંચ પ્રકારના રસ ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે પાંચપ્રકારના મેઘથી ભૂમિ વનસ્પતિયુક્ત અને બિલવાસીઓને હરવા ફરવા ચેાગ્ય થાય છે, ત્યારબાદ બિલવાસી મનુષ્યેા [ મેઘવર્ષા સમાપ્ત થયે ] બહાર નિકળી સૃષ્ટિની અતિસુંદરતા દેખી અતિ યામીને એક બીજાને મેલાવી સર્વ ભેગા થાય છે, અને સર્વ એકત્ર ધઇને વનસ્પતિઓ પ્રગટ થયેલી હાવાથી હવે વનસ્પતિના આહાર કરવા પરંતુ માંસાહાર ન કરવા એવા નિણૅય કરે છે, અને માંસાહાર કરે તેને પાતાના સમુદાયથી બહાર [ જ્ઞાતિ બહાર કરી તેની છાયામાં પણ ઉભા ન રહેવું એવા સામુદાયિક નિર્ણય કરે છે, એ પ્રમાણે બિલવાસીએ હવે વનસ્પતિના આહારી થાય છે, ધીરે ધીરે છ એ સંઘયણુ છે સંસ્થાન ઉત્પન્ન થાય છે, આયુષ્ય પણ વધતું વધતુ ૧૩૦ વર્ષ જેટલું પતે થાય છે. અને શરીરની ઉંચાઈ છ હાથ જેટલી થાય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
ઉત્સર્પિણીના છ આરાનું વર્ણન.
૧૮૫
૨ ફુડામ ગુપમ મા–બીજાઆરાનાં ર૧૦૦૦ વર્ષ વીત્યાબાદ ત્રીજે આરે પ્રવર્તે છે, તે વખતે વિશેષતામાં એજ કે–આયુષ્ય વધતું વધતું કોડપૂર્વવર્ષનું થાય છે, શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ પ્રમાણુની થાય છે, અને મરણ પામીને સિદ્ધગતિમાં પણ જાય છે. યાવત્ અવસર્પિણીના ચોથા આરા સરખા સર્વભાવ પ્રગટ થાય છે. જેથી ૨૩ તીર્થકર-૧૧ ચકવત્તી–૯ બળદેવ-૯ વાસુદેવ પ્રતિવાસુદેવ-૯ નારદ ઉત્પન્ન થાય છે.
૪ ગુમ રુમ મા –અવસર્પિણના ત્રીજા આરા સરખો જાણ. વિશેષ એ કે-બે કડાકડિ સાગરોપમના ત્રણ ભાગ કરતાં ૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬ સાગર પમ પ્રમાણના પહેલા ત્રિભાગમાં રાજધર્મ–ચારિત્રધર્મ અન્યદર્શનીયધર્મ–બાદર અગ્નિ (એ બધુ) વિછેદ પામશે, તથા આ પહેલાત્રિભાગમાં ૧૫ કુલકર સિવાયની સર્વવ્યવસ્થા અવસ. ના ચોથા આરાના છેલા ત્રિભાગ સરખી પરતુ ઉલટા ક્રમથી યથાસંભવ વિચારીને જાણવી, કારણકે આ વખતે કુલકરનું પ્રયોજન નથી. [અન્ય આચાર્યો ૧૫ કુલકરે પણ માને છે, અને ત્રણે દંડનીતિઓ વિપરીત અનુક્રમથી પ્રવર્તતી કહે છે. ] વળી આ આરાનાં પહેલાં ૮૯ પખવાડીઆં વ્યતીત થયે ૨૪મા તીર્થંકર ઉત્પન્ન થાય છે. એક ચકવતી પણ ઉત્પન્ન થાય છે. બીજા અને ત્રીજા ભાગમાં પુન: યુગલિકધર્મ પ્રવર્તે છે.
૧ મુપમ શા:–અવસર્પિણીના બીજા આરા સરખો, પરંતુ ઉલટા કમવાળો છે. ૬ કુમ કુમ :–અવસર્પિણીના પહેલા આરા સરખો, પરંતુ કમ
* આ ત્રીજા આરામાં ગ્રામ નગર દેશ ઇત્યાદિની ઉત્પત્તિ માટેનાં તથા લોકવ્યવહાર માટેનાં શિલ્પ અને કર્મોની ઉત્પત્તિ પહેલા જિનેશ્વર પ્રવર્તાવતા નથી, પરંતુ ક્ષેત્રભાવે વ્યુત્પન્નબુદ્ધિવાળા લકથી અથવા ક્ષેત્રાધિકાતા દેવથી અથવા પૂર્વના જતિસ્મરણાદિકવાળા પુરૂષથી પ્રથમથી જ પ્રવર્તેલાં હોય છે, પુનઃ રાજનીતિ આદિકની પ્રવૃત્તિ પણ એ પ્રમાણેજ જાણવી, પરંતુ કુલકરથી નહિં. કારણકે કુલકરનો કાળ ચોથા આરાના પહેલા ત્રિભાગમાં પ્રાપ્ત થાય છે, અને તે કાળમાં કુલકરોનું પ્રયોજન નથી, એમ કહ્યું છે. વળી આ ઉત્સપિણીના પહેલા પદ્મનાભતીર્થકર તે ૨૪મા તીર્થકર સરખા છે. એ રીતે તીર્થકરાદિકની સર્વની પરિપાટી વિપરીત અનુક્રમે યથાસંભવ જાણવી.
૧ ઉપર કહ્યા પ્રમાણે જે કે અવસવના ત્રીજા આરાના પર્યન્ત પ્રમાણે ચોથા આરાના પ્રારંભનો ત્રિભાગ વિચારતાં છેલ્લા તીર્થકરને કુલકરપણું હાય નહિં, પરંતુ તે સિવાયના ૧૫ કુલકરે હોય તે ઉલટક્રમે પ્રથમ ધિક્ આદિ ત્રણ દંડનીતિને અવકાશ છે, અને જે કુલકર ન માનીએ તે સંપૂર્ણ ઉત્સર્પિણી કુલકર રહિત ગણાય છે, જેથી કુલકરે કેવળ અવસર્પિણમાં જ થતા હશે એમ પ્રાપ્ત થાય છે, માટે અન્યમતે કુલકરોની ઉત્પત્તિ પણ વાસ્તવિક સમજાય છે.
२४
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત.
વિપરીત. એ બન્ને આરામાં યુગલિક મનુષ્યા ( ૬ પ્રકારના ) અને યુગલતિય ચા જાણવા ! ૧૦૭ । ત્યુત્સર્પિની સ્વત્વમ્ ॥
અવતરળ:—પૂર્વ ગાથામાં કાળચક્રનું સ્વરૂપપ્રતિપાદન કરીને હવે આ ગાથામાં સાતક્ષેત્રમાં પ્રત્યેકમાં અમુક અમુક આરાના ભાવ સદાકાળ પ્રવર્તે છે તે કહેવાય છે——
कुरुदुग हरिरम्मयदुग, हेमवएरण्णवइदुगि विदेहे । મતો સયાવસાળિ, ચડાસમાજો ।૦૮
શબ્દાઃ—
સા—સદાકાળ
અવનવિધિ-અવસર્પિણીના
અરયપાત્તમ-ચારઆરાનાપ્રારભસરખા
જાજો કાળ
સંસ્કૃત અનુવાદ.
कुरुद्विके हरिवर्षरम्यद्विके, हैमवतैरण्यवतद्विके विदेहे । क्रमशः सदा अवसर्पिण्यरकचतुष्कादिसमकालः ॥ १०८ ॥ ગાથાર્થ:એ કુરૂક્ષેત્રમાં, હરિવર્ષ રમ્યક્ એ બેમાં, હૈમવત ઍરણ્યવત એ એમાં અને મહાવિદેહમાં સદાકાળ અનુક્રમે અવસર્પિણીના ચાર આરાના પ્રારંભ સરખા કાળ હાય છે ! ૧૦૮ ૫
વિસ્તરાર્થ:---ભરત અને ઐરાવત એ એ ક્ષેત્રમાં અવસર્પિણીના અને ઉત્સર્પિણીના છ છ આરા પ્રમાણે ભિન્નભિન્નકાળ પરાવર્તન થયા કરે છે, અને આ કહેવાતા સાતક્ષેત્રમાં સદાકાળ સરખા કાળ રહે છે તે આ પ્રમાણે:
॥ સાતક્ષેત્રમાં એક સરખા કાળ ॥
રેવન અને ઉત્તરવુંહ-એ એક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલાઆરા સરખા કાળ છે.
અર્થાત્ એ કુરૂમાં સુખમસુષમ નામના પહેલા આરેા છે, તેથી ત્યાંના યુગલીક મનુપેાનુ અને તિ ́ચાનું આયુષ્ય ૩ પછ્યાપમ છે, મનુષ્યાનુ ૩ ગાઉનુ શરીર છે, ૪૯ દિવસ અપત્યપાલના છે, ત્રણ દિવસને અન્તરે આહાર છે, ૨૫૬ પૃકર ડક ( પાંસળીઓ ) છે, અને તિય‘ચપ ંચેન્દ્રિયના આહારનું અન્તર એ દિવસનું છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
સાત ક્ષેત્રગત કાળનું તથા ચાર વૃત વિતાનું સ્વરૂપ. ૧૭ વિશ્વમાં-એ બેક્ષેત્રમાં સદાકાળઅવસર્પિણીના બીજાઆરા સરખે કાળ છે.
દેવત-વત-એ બેક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણના ત્રીજા આરા સરખો ઉકાળ છે.
મહાત્રિમાં સદાકાળ અવસર્પિણના ચોથાઆરાસરખો કાળ છે.
એ પ્રમાણે એક સરખા કાળવાળા ક્ષેત્રમાં ભૂમિસ્વરૂપ–મનુષ્યસ્વરૂપ-આયુષ્ય સંઘયણ–સંસ્થાન-ગતિ આદિ તે તે આરાના પ્રારંભકાળપ્રમાણે ઉત્કૃષ્ટભાવે જાણવાં ૧૦૮ છે
અવતરT:–હવે આ બે ગાથામાં ચાર વૈતાત્યનું સ્વરૂપ કહેવાય છે— हेमवएरण्णवए, हरिवासे रम्मए अ रयणमया। सद्दावइ वियडावइ, गंधावइ मालवंतका ॥ १०९ ॥ चउ वट्टविअड्डा साइ-अरुण पउमप्पभास सुरवासा । मूलुवरि पिहुत्ते तह, उच्चत्ते जोयणसहस्सं ॥ ११० ॥
શબ્દાર્થ –
સદ્દવિદ્-શબ્દાપાતી વિયવ-વિકટાપાતી
વાંધવ-ગંધાપાતી મસ્ટિવંત બક્ષી–માલ્યવંત નામના
૨ અર્થાત-હરિવર્ષમ્યમાં બન્ને યુગલિકોનું ૨ પલ્યોપમ આયુષ્ય, અને મનુષ્યનું બે ગાઉનું શરીર છે. મનુષ્યમાં ૬૪ દિવસ અપત્યપાલના અને બે દિવસને અન્તરે આહાર છે. ૧૨૮ પ્રકરંડક છે.
૩ અર્થાત-હેમવંત હિરણ્યવંતમાં યુગલિકોનું 1 પલ્યોપમ આયુષ્ય, એક ગાઉનું શરીર, ૭૮ દિવસ (મનુષ્યમાં) અપત્યપાલના, એક દિવસને અન્તરે આહાર, અને ૬૪ પૃષ્ઠકરંડક છે.
તથા એ છએ ક્ષેત્રમાં યુગલિકોને પહેલું સંઘયણ પહેલું સંસ્થાન છે, મરીને અવશ્ય ઈશાન સુધીના દેવોમાંજ પિતાના આયુષ્યથી સમાન વા હનઆયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે.
૪ અર્થાત-મહાવિદેહમાં મનુષ્યો સદાકાળ ઉત્કૃષ્ટથી પૂર્વ કોડવર્ષના આયુષ્યવાળ, ૫૦૦ ધનુષના શરીરવાળા વર્ષો સુધી અપત્યપાલના, આહારના અન્તર રહિત, અને અનિયત પૃષ્ઠકરેડકવાળા, છએ સંધયણ અને છ સંસ્થાનવાળા, તથા મરણ પામીને પાંચે ગતિમાં ઉત્પન્ન થાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્ધ સહિત.
વવિયા-નૃતવતાઠ્યપર્વત સાફ-સ્વાતીદેવ
4
-અરૂણદેવ ૧૩મ-પદ્મદેવ
ધ્વમાસ-પ્રભાસદેવ સુવાસા–એ દેવાના વાસવાળા મૂજ કીિ પિત્તે-મૂળમાં અને ઉપર પહેાળાઇમાં
૩ચત્તે ઉંચાઇમાં
हैमवते ऐरण्यवते हरिवर्षे रम्यके च रत्नमयाः 1 शब्दापातीविकटापातीगन्धापातीमाल्यवंताख्याः
चत्वारो वृत्तवैताढ्याः श्वात्यरुणपद्मप्रभाससुरवासाः मूलोपरि पृथुत्वे तथोचत्वे योजनसहस्रम्
|| શ્o ||
1
॥ ૨ ॥
ગાથાર્થ:——હૈમવત હિરણ્યવત હવિષૅ રમ્યક એ ચાર યુગલિકક્ષેત્રામાં અનુક્રમે શબ્દાપાતી વિદ્યાપાતી ગન્ધાપાતી અને માલ્યત નામના ૪ વૃત્તવૈતાઢ્યપર્વ તા રત્નના છે, તે ચારે ઉપર અનુક્રમે સ્વાતીદેવ-અરૂણદેવ-પદ્મદેવ અને પ્રભાસદેવના આવાસ (પ્રાસાદ)છે, એ ચાર પર્વતા મૂળમાં ૧૦૦૦ ચેાજન, શિખર ઉપર ૧૦૦૦ યાજન અને ઉંચાઈમાં પણ ૧૦૦૦ ચેાજન પ્રમાણવાળા છે, [ માટે સમવૈતાઢ્ય નામ છે, અને ગાળઆકારના હાવાથી વૃત્તવૈતાઢ્ય નામ છે ].
વિસ્તરાર્ધ:-ગાથાવત્ સુગમ છે. વિશેષ એજ કે એ પર્વતા ક્ષેત્રના અતિ મધ્યભાગમાં રહેલા છે, અને એ ઉપરના અધિપતિ વ્યન્તરદેવાની રાજધાનીએ બીજા જખૂદ્વીપમાં ૧૨૦૦૦ યાજન પ્રમાણની છે ! ૧૧૦ ॥
વટ્ટો–વૃત્તઆકારવાળા વો-ક દવાળા
ઇસ્લઽસિનો-લાખયેાજન ઉંચા વŔિ–ઉપર, શિખરસ્થાને
અવતરળ:—હવે જંબૂઢીપના અતિમધ્યભાગમાં મહાવિદેહક્ષેત્રને વિષે રહેલા મે પર્વતનું સ્વરૂપ આ ગાથાથી પ્રારંભીને કહેવાય છે—
मेरु वट्टो सहस्स– कंदो लकुसिओ सहस्सुवरिं । दसगुण भुवि तं सणवइ - दसिगारंसं पिहुलमूले ॥ १११ ॥
શબ્દા:
મુવિ-ભૂમિસ્થાને
સવર્-નેવુ ચેાજનહિત તં–તે દશગુણ ઉપરાન્ત સરપંİ–અગિઆરીઆ ભાગ દશ
Page #301
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહમાં મેરૂપર્વત.
૧૮૯ સંસ્કૃત અનુવાદ, मेरुर्वृत्तः सहस्रकंदो लक्षोच्छ्रितः सहस्रमुपरि । दशगुणो भुवि तं सनवतिदशैकादशांशं पृथुलो मूले ॥ १११ ॥
Tr:–મેરૂપર્વત વૃત્તઆકારનો, એકહજારજન કંદવાળો, લાખ જન ઉંચે, ઉપર શિખરસ્થાને ૧૦૦૦ યજન વિસ્તારવાળો, ભૂમિ સ્થાને તેથી દશગુણો, અને મૂળમાં નેવુ જન અને અગિઆરીઆ દશ ભાગ સહિત તેટલા પ્રમાણવાળા (દશગુણે) છે ! ૧૧૧ છે
વિસ્તરાર્થ–સાત મહાક્ષેત્રોમાં પર્વતો કહેવાના પ્રસંગમાં ભરતરવતમાં બે દીર્ઘતાત્યનું સ્વરૂપ પૂર્વે કહ્યું, અને હેમવંત આદિ ચારયુગલિક ક્ષેત્રના મધ્યગિરિ ચાર વૃત્તવૈતાઢ્યનું સ્વરૂપ હમણુજ ૧૦૯–૧૧૦ મી ગાથામાં કહ્યું, અને હવે મહાવિદેહના અધ્યગિરિનું સ્વરૂપ કહેવાય છે.
મહાવિદેહમાં મેરૂપર્વત છે મેરૂપર્વત એ મહાવિદેહક્ષેત્રનો મધ્યગિરિ તે વૃત્તઆકારનો છે. ઉંચાઈ મૂળમાંથી પ્રારંભીને ૧ લાખ જન છે, અને કંદથી (ભૂમિથી) પ્રારંભીને ૯૯૦૦૦ એજન છે જેથી ૧૦૦૦ જેટલો ભૂમિમાં ઉડે દટાયેલ છે. તથા એને વિસ્તાર ઉપરના ભાગમાં ચૂલિકાના સ્થાને (શિખરતલે) ૧૦૦૦ જન છે, ભૂમિની સપાટી સ્થાને તેથી દશગુણ એટલે દશહજાર ૧૦૦૦૦ જન વિસ્તાર છે, અને ભૂમિનીએ મૂળમાં તે ૧૦ હજાર યોજન ઉપરાન્ત ૯૦ યોજન અને એક
જનના અગિઆર ભાગ કરીએ તેવા ૧૦ ભાગ એટલે ૧૦૦૯૦ જન છે. અગિઆરીઆ ભાગની ઉત્પત્તિ આગળ દર્શાવાશે કે ૧૧૧ છે
અવતાર –હવે આ ગાળામાં મેરૂપર્વતના રે કાંઇ છે તે કહેવાય છે– पुढवुवलवयरसकर-मयकंदो उवरि जाव सोमणसं । फलिहंकरययकंचण-मओअ जंबूणओ सेसो ॥ ११२ ॥
શબ્દાર્થપુત્રવિ=પૃથ્વી, માટી
ન્ફિટિકરત્ન ૩વ—ઉપલ, પત્થર
=અંકરત્ન વયર=વજા રત્ન
રથય=રજત, રૂપું સરિમા=શર્કરમય, કાંકરામય
નામચોકકંચનમય, સુવર્ણરૂપ નાયાવત્, સુધી
બંનૂગો=જાંબૂનદ સુવર્ણમય સોમળ મનસવન
તે શેષભાગ
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રમાસ વિતસઈ સહિત
સંસ્કૃત અનુવાદ. पृथ्व्युपलवज्रशर्करमयकंद उपरि यावत्सौमनसं । स्फटिकांकरजतकांचनमयश्च जाम्बूनदः शेषः ॥ ११२ ॥
થઈ–મેરૂ પર્વતની ઉપર ચઢતાં યાવત્ ભૂમિતલ સુધી માટી-પત્થર–વજી અને કાંકરાવાળો ૧લે કંદ છે, બીજે કાંડ સૌમનસ સુધી સ્ફટિકરન્ન અંકરત્ન રૂપું અને સુવર્ણને મિશ્ર છે, અને શેષભાગ [ત્રીજે કંદ જાંબૂનદ સુવર્ણન છે. ૧૧૨
વિસ્તર:–વિભાગ તે કાંડ કહેવાય, તેવા ત્રણ કાંડ (ત્રણ વિભાગ ) મેરૂપર્વતના છે તે આ પ્રમાણે
છે મેરૂપર્વતને ૩ કાંડ છે મેરૂપર્વતના સર્વથા નીચેના મૂળભાગથી ઉપર ચઢતાં ભૂમિ (સમભૂતલ) સુધી આવીએ ત્યાં સુધીમાં ૧૦૦૦ એજન થાય છે, તે હજાજન જેટલો વિભાગ ભૂમિમાં દટાયેલું હોવાથી ચંદ્ર કહેવાય, તે કંદરૂપ પહેલે કાંડ માટી પત્થર વજરત્ન અને કાંકરા એ ચાર વસ્તુઓથી મિશ્ર બનેલો છે, એટલે એ ચાર વસ્તુઓ ઘણુ પ્રમાણમાં છે. જે દતિ પ્રથમ વાંs I
ત્યારબાદ સમભૂતલથી ૬૩૦૦૦ એજન ઉપર સોમનસ નામનું વન છે. ત્યાં સુધીના બીજા કાંડમાં સ્થાને સ્થાને ઘણુ પ્રમાણમાં સ્ફટિકરન્ન અંકરત્નરૂપું અને સુવર્ણ હોવાથી એ બીજે કાંડ સ્ફટિકાદિ ચાર વસ્તુઓથી મિશ્ર છે. છે રતિ દિતીય i |
ત્યારબાદ સમનસવનથી ઉપર ૩૬૦૦૦ એજન ચઢતાં શિખરઉપર પંડકવન નામનું વન આવે છે, ત્યાં સુધી એ ત્રીજો કાંડ કેવળ જાંબૂનદ સુવર્ણને છે, જેથી કંઈક રક્તવર્ણન છે. અર્થાત્ એ વિભાગમાં જાંબુનદસુવર્ણ ઘણા પ્રમાણમાં છે. | તિ તૃતીય ક્રાંડ છે.
૧ એ પ્રમાણે ત્રણ વિભાગમાં ભિન્ન ભિન્ન વસ્તુઓને બનેલો હોવા છતાં મેરૂ પર્વત સુવર્ણ ગણાય છે, તે સમભૂલથી ઉપરને ૬૩૦૦૦ એજન સુધીમાં પીતસુવર્ણ (સ્ફટિકાદિ ત્રણથી ) વિશેષ પ્રમાણમાં હોવાથી અને ૩૬૦૦૦ યોજન સુધીમાં કંઇક રક્ત જાંબૂનદ સુવર્ણ ઘણુવિશેષ પ્રમાણમાં લેવાથી સુવર્ણને કહી શકાય.
પુનઃ દરેક કાંડમાં જે ચાર ચાર ને એક પદાર્થ કહ્યા તે સિવાય બીજું કંઈજ નથી એમ સર્વથા નહિં, પરંતુ પહેલા કાંડમાં પણ ટિકાદિ પાંચે પદાર્થ અતિઅલ્પપ્રમાણમાં
Page #303
--------------------------------------------------------------------------
Page #304
--------------------------------------------------------------------------
________________
HHHHH
ITI IT I r I fir
callat
co
5)+11]? ૦ ૦ ૦
સોમનઅ
> *]h_h } !
મ
''
516/2 b
॥ मेरु पर्वतनो आकार ॥
સર્વ ઉંચાઈ ૧૦ ૬૦૦૦ યોજન
ભૂમિ સ્થાને ૧૦૦૦૦
૧° ° - ત
વન
ભવા
કુંદ વિભાગ
બીજી મેખલા
યોજન વિસ્તૃત
-
* ૧
- વન પહેલી મેખલા
ભદ્રશાલ વન
Page #305
--------------------------------------------------------------------------
Page #306
--------------------------------------------------------------------------
________________
ચૂલિકા ૩૨૫ એ પ્રમાણે ૧૦૦૦ એજનને પહેલે, ૬૩૦૦૦ એજનનો બીજો અને ૩૬૦૦૦ જનને ત્રીજો કાંડ મળી મેરૂ પર્વતની ઉંચાઈના લાખ જન સંપૂર્ણ થયા. મે ૧૧૨ છે
અવાર–મેરૂપર્વતના શિખર ઉપર એક પૂરિજ છે, તે કહેવાય છે— तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिडुला । वेरुलिया वरचूला सिरिभवणपमाणचेइहरा ॥ ११३ ॥
શબ્દાર્થ – તદ્ ઉવરિ-તે મેરૂપર્વત ઉપર
પર સૂઈ–ઉત્તમ ચૂલિકા રાત્રીસ ૩-૪૦ એજન ઉંચી સિરિમવાપમાન–શ્રીદેવીના ભવનમાવા–વૃત્તઆકારની
સુવાળા મૂત્ર ૩ર–મૂળમાં અને ઉપર ચિત્ત-ચૈત્યવાળી વેસ્ટિ-વૈર્ય રત્નની
સંસ્કૃત અનુવાદ तदुपरि चत्वारिंशदुचा वृत्ता मूलोपरि द्वादशचतुष्पृथुला । वैडूर्या वरचूला श्रीभवनप्रमाणचैत्यगृहा ॥ ११३ ॥
Tયાર્થઃ–તે મેરૂપર્વત ઉપર ચાલીશજન ઉંચી, વૃત્તઆકારની, મૂળમાં ૧૨ યોજના અને ઉપર ૪જન પહોળી, વૈર્યરત્નની, અને શ્રીદેવીના ભવનસરખા પ્રમાણયુક્ત ચૈત્યવાળી એવી ઉત્તમ ચૂલિકા (મધ્યશિખર) છે ૧૧૩
વિસ્તા–મેરૂ પર્વતના શિખરતલઉપર પાંડકવન નામના વનમાં અતિ મધ્યભાગે ઉત્તમ વૈદ્યરત્નની હોવાથી લીલા વર્ણવાળી, ઉંચા કરેલા ગાયના પુચ્છના આકારે મૂળમાં ૧૨ જન વિસ્તારવાળી, અને ત્યારબાદ ઉપર ઉપર જતાં અનુક્રમે વિસ્તાર ઘટતે જવાથી હીન હીન વિસ્તારવાળી, અને તેથી સર્વાગ્રભાગે ૪ જન માત્ર વિસ્તારવાળી, તથા સર્વ બાજુએ ગોળ આકારવાળી ઉંચા શિખર સરખી એક ઉત્તમ શૂઢિ છે. અહિં ચૂલિકા એટલે શિખર હોઈ શકે છે, પરંતુ તે ગણત્રીમાં ગણાય નહિં તેમજ ત્રીજા કાંડમાં પણ એજ રીતે મારી પથરાદિ બહુ અ૫પ્રમાણમાં હોય, અથવા જાંબૂનદસુવર્ણની મુખ્યતા ગણું હોય તે ખૂનંદનોજ કાંઇ કહેવાય. ઇત્યાદિ યથાસંભવ વ્યવહારૂ રીતે વિચારવાથી કોઈપણ વિરોધ રહી શક્ત નથી.
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જાણવું, છતાં એને શિખરની ગણત્રીમાં ગણેલ નથી, કારણ કે મનુષ્યના મસ્તક ઉપરની ચોટલી સરખી અને તેથી ગણત્રીમાં ન લેવા યોગ્ય હોવાથી એનું જૂ િએવું વિશેષ નામ છે.
છે ચૂલિકા ઉપર શાશ્વત ચૈત્યગ્રહ એ ચૂલિકાના અગ્રભાગે [ શીર્ષ ભાગે ] શ્રીદેવીના ભવનસરખા પ્રમાણવાળું એટલે ૧ ગાઉ દીધું, બે ગાઉ વિસ્તારવાળું ૧૪૪૦ ધનુષ ઉચું અને લંબચોરસ આકારનું એક શાશ્વત જિનભુવન છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે, ઈત્યાદિ સર્વસ્વરૂપ પૂર્વે કહેવાયેલા જિનભવનતુલ્ય જાણવું, અહિં કેવળ દેવ દેવીઓજ શ્રી જિનપ્રતિમાદર્શનને લાભ લે છે, અને વિદ્યાચારણ તથા જંઘાચારણમુનિઓ તે પંડકવન સુધી આવીનેજ ઉપર ચઢવાની શક્તિના અભાવે ત્યાંથી પાછા વળી જાય છે.
| ચૂલિકાના મધ્ય વિસ્તારનું કરણ ૫ આ કરણ જગતીના વર્ણનની ગાથાઓના વિસ્તરાર્થમાં દર્શાવ્યું છે, ત્યાંથી જાણવું, અને તે રીતિ પ્રમાણે અહિં દર પેજને હું જન ઘટતો વધતો હોવાથી જ્યારે ૨૦ એજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે સ્થાને વીસનો પાંચમ ભાગ ચાર એજન બાર યોજમાંથી ઘટાડતાં ૮ જન વિસ્તાર પ્રાપ્ત થાય છે. એ રીતે શીર્ષભાગથી ઉતરતાં ચાર જનના શિર્ષવિસ્તારમાં ચાર જન વધારતાં પણ ૮ યેાજન જેટલો મધ્યવિસ્તાર પ્રાપ્ત થાય છે. આ ચૂલિકા પણ પંડકવનમાં ભૂમિસ્થાને ૧ વનખંડ અને ૧ વેદિકાવડે વીટાયેલી છે. ચૂલિકા ઉપર મનહરસ્થાનમાં અનેક દેવદેવીઓ ફરે છે, બેસે છે, સૂવે છે, ક્રીડા કરે છે. યાવત્ પૂર્વનું પુણ્ય અનુભવે છે.
સૌધર્મઇન્દ્ર શ્રીવીરસ્વામીને અતિઘોરઉપસર્ગ કરનાર સંગમદેવને દેવક બહાર કાઢેલો છે તે સંગમદેવ પિતાની દેવાંગનાઓ સહિત આ ચૂલિકા ઉપર રહે છે. ૧૧૩ છે
વતા –મેરૂપર્વત ઉપર શિખરસ્થાને જે વેદવને નામનું વન છે તે કહેવાય છે.
* યદ્યપિ પૂર્વે ગણવેલાં ૪૬૭ ગિરિશિખરો પણ પર્વતની ઉંચાઈમાં ગણ્યાં નથી, પરંતુ જૂ-શિખા તુલ્ય ન હોવાથી તે શિખરને ચૂલિકા ન કહેવાય.
Page #308
--------------------------------------------------------------------------
________________
મેરૂપર્વત વર્ણનાધિકાર
૧૩ चूलातलाउ चउसय, चउणवई वलयरूवविकंभं । बहुजलकुंडं पंडग-वणं च सिहरे सवेईअं ॥ ११४ ॥
શબ્દાર્થ – વૃતાર-ચૂલિકાતલથી, લિકાનામૂળથી દુઝફુડું-ઘણા જળયુક્ત કુંડવાળું
ચાવ–ચારસો ચરાણુ જન | વંવિ–પંડકવન વયવવિā–વલયવિખંભવાળું | સર્જયં-વેદિકા સહિત
સંસ્કૃત અનુવાદ चूलातलाच्चतुःशतचतुर्नवतिवलयरूपविष्कंभं । बहुजलकुंडं पंडकवनं च शिखरे सवेदिकम् ॥ ११४ ॥
થા-ચલિકાના મૂળથી ૪૪ યોજન જેટલા વલયવિધ્વંભવાળું અને ઘણા જળસહિત કુડવાળું એવું, શિખર ઉપર વેદિકા સહિત પંડકવન છે, ૧૧૪
વિસ્તા–શિખરસ્થાને મેરૂપર્વતને વિસ્તાર-વ્યાસ ૧૦૦૦ એજન પ્રથમ કહેલું છે, અને ચૂલિકાના મૂળને વિસ્તાર ૧૨ જન છે તે પણ પ્રથમ કહેવાઈ ગયે છે, અને લિકા પંડકવનના અતિમધ્યભાગમાં છે, માટે ૧૦૦૦ માંથી ૧૨ બાદ કરતાં ૯૮૮ યેાજન રહ્યા, તેમને એક અર્ધભાગ ૪૯૪ યોજન જેટલો પૂર્વ તરફ [વા ઉત્તર તરફ ] અને બીજે ૪૯૪ પેજન જેટલું અર્ધભાગ પશ્ચિમ [વા દક્ષિણ તરફ આવ્યું, જેથી મેરૂલિકાના મૂળથી કેઈ પણ દિશાએ ૪૯૪ જન જેટલી પહોળાઈવાળું વન છે. અર્થાત્ મેરૂલિકાના મૂળથી ૪૯૪ યોજન જતાં વનનો અંત આવે અથવા વનના પર્યન્ત કિનારાથી ૪૯૪ યજન સીધા અંદર આવીએ ત્યારે મેરૂની ચૂલિકા આવે. વળી, એ પંડકવન વચ્ચે ચૂલિકા આવવાથી વલય (પરિમંડળ) આકારનું છે, પરંતુ થાળી સરખા વૃત્તઆકારનું નથી જેથી તેને કોઈ પણ એક બાજુને વિષ્કભ તે વયવિષ્યમ કહેવાય. અને બે બાજુના વલયવિષ્કભ અને વચ્ચેની લિકા એ સર્વ ગણતાં ૧૦૦૦ યજન બારામેરૂ પર્વતના ગણાય. અર્થાત્ વનના એક બાજુના પર્યન્તભાવથી બીજી સહામી બાજુને પર્યન્ત ભાગ ૧૦૦૦ એજન દૂર છે, એ પ્રમાણે વલચવિઝંભ મેરૂચૂલિકાના મૂળથી ૪૯૪ યોજન જેટલું પ્રાપ્ત થાય છે.
એ પવનમાં નિર્મળ જળવાળા અનેક કુંડ છે, અને વન ચારે બાજુ
૨૫
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વલયાકારે ફરતી વેદિકાસહિત છે. અહિં વન અને વેદિકા એ બે કહેવાનું પ્રયોજન નથી. વળી આ વનમાં બીજા જે જે પદાર્થો છે તે ગ્રંથકાર પિતેજ ગાથા તરીકે આગળ કહે છે, માટે અહિં તે વર્ણવવાનું પ્રયોજન નથી. અહિં દુન એ વિશેષણથી એ વનમાં જ કુંડ છે અને બીજાં આગળ કહેવાતાં સોમનસઆદિ વનમાં કુંડનથી એમ ન જાણવું, પરંતુ મનસઆદિ વનના કુંડાથી આ વનમાં ઘણા કુંડ છે. માનિક દેવદેવીઓ પણ આ કુંડમાં જળક્રીડા કરે છે. ૧૧૪
અવતા: –પંડકવનમાં શાશ્વત જિનભવન તથા દેવપ્રાસાદે છે તે કહેવાય છે – पण्णासजोअणेहि, चूलाओ चउदिसासु जिणभवणा । सविदिसिसक्कीसाणं, चउ वाविजुआ य पासाया ॥११५॥
શબ્દાર્થ – gora =પચાસ એજન દૂર | સા=શકેન્દ્રના અને ઈશાનેન્દ્રના ચૂ=લિકાથી
વાવિનુગા=વાપિકાઓ યુક્ત સરિ=પિતપોતાની વિદિશિમાં વસવા=પ્રાસાદો
સંસ્કૃત અનુવાદ. पंचाशद्योजनेचूलातः ( चूलायाः) चतुर्दिक्षु जिनभवनानि । स्वविदिशिशक्रेशानयोश्चतुर्वापिकायुताश्च प्रासादाः ॥११५ ॥
જાથા–લિકાથી પચાસ એજન દૂર ચાર દિશામાં ચાર જિનભવનો છે, અને પાતપિતાની વિદિશિમાં રહેલા શકુઈન્દ્રના અને ઈશાનેન્દ્રના ચાર ચાર વાપિકાએ યુક્ત ચાર પ્રાસાદ ( વિદિશિમાં) છે ! ૧૧૫ છે
વિસ્તર –ચૂલિકાથી પૂર્વ દિશામાં પ૦ એજન દર એક જિનભવન છે, તવી રીતે બીજી ત્રણ દિશામાં પણ ૫૦-૫૦ એજન દૂર જિનભવન છે, તથા ચાર વિદિશાઓમાં ચાર પ્રાસાદ છે તે પણ ચૂલિકાથી ૫૦ યેાજન દૂર છે. ત્યાં અગ્નિકેણ અને નૈઋત્યકેશુના બે પ્રાસાદ દક્ષિણદિશાતરફના હોવાથી દક્ષિણદિશિના અધિપતિ સૌધર્મઇન્દ્રના છે, અને વાયવ્યકોણ તથા ઈશાન કોણના બે પ્રાસાદે ઉત્તરદિશિતરફના હોવાથી ઉત્તરદિશિના અધિપતિ ઈશાન ઈન્દ્રના છે. એ ચૈિત્ય અને પ્રાસાદનું લબાઈ આદિ પ્રમાણ અનન્તર (૧૧૬ મી) ગાથામાં કહેવાશે.
૧ જિનજન્મદિપ્રસંગે મેરૂ પર્વત ઉપર આવેલા સૌધર્મઇન્દ્રને ઇચ્છા થાય તે આરામ કરવા માટે એ પ્રાસાદ ઉપયોગી છે. તેવી રીતે ઇશાનેન્દ્રને પિતાના બે પ્રાસાદ પણ ઉપયોગી છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
મેરૂપર્વત થનાધિકાર.
૧૫
વળી એ દેવપ્રાસાદ દરેક ચારદિશાએ ચારવાપિકાઓ સહિત છે, અર્થાત્ અગ્નિકેણના પ્રાસાદની ચારદિશાએ ચાર વાવડી અને વચ્ચે પ્રાસાદ, આવી રીતે એ ચારે પ્રાસાદ છે. વાવડીઓનું પ્રમાણ પણ અનંતર ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પંડકવનમાં ચાર શાશ્વતજિનભવને ચાર ઈન્દ્રપ્રસાદ અને ૧૬ વાપિકાઓ છે. વાષિકાઓનાં નામે જે કે શાસ્ત્રમાં કહ્યાં છે, પરંતુ તે નામનું અહિં કોઈ વિશિષ્ટ પ્રયજન ન હોવાથી કહ્યાં નથી, માટે જીજ્ઞાસુએ અન્યથાથી તે નામે જાણવાં ૫ ૧૧૫
નવતરળ:–પૂર્વગાથામાં કહેલા પડકવનમાંના ચૈત્ય અને પ્રાસાદનું પ્રમાણ કહેવાય છે
कुलगिरिचेइहराणं, पासायाणं चिमे समगुणा । पणवीसरंददुगुणा-यामा उ इमा उ वावीओ ॥ ११६ ॥
શબ્દાર્થ – –વળી આ
પાવીજ કંટ્ર-પચીસ જન વિસ્તારવાળી સમગદાળ-સરખા અને આગુણા સુપુT માયામા-વિસ્તારથી વિગુણ લાંબી
સંસ્કૃત અનુવાદ कुलगिरिचैत्यगृहेभ्यः प्रासादेभ्यश्चमाः समाष्टगुणाः । पंचविंशतिरुंद द्विगुणायामास्त्विमा वापिकाः ॥ ११६ ॥
થાઈ–કુલગિરિઉપરનાં ચૈત્યોથી આ ચે સરખા પ્રમાણુવાળાં છે, અને ત્યાંના પ્રાસાદથી આ પ્રાસાદો આઠગણું પ્રમાણુવાળા છે, તથા આ વાપિકાઓ પચીસ યોજન વિસ્તારવાળી અને તેથી બમણી એટલે પચાસ એજન લાંબી છે ! ૧૧૬ |
વિસ્તર:-છ વર્ષધરપર્વત ઉપર પૂર્વ દિશામાં સમુદ્ર પાસે આવેલા સિદ્ધાયતનકૂટ ઉપર જે શાશ્વતજિનભવને ૫૦ યેાજન દીર્ઘ ૨૫ યજન વિસ્તૃત અને ૩૬ જન ઉંચાં છે, તેના સરખાંજ આ ચે પણ એટલાજ સમાન પ્રમાણવાળાં લંબચોરસ આકારનાં છે, તથા તે છ વર્ષધરેઉપર આવેલા શેષ ફૂટ (શિખરે) ઉપર જે કૂટાધિપતિદેવના પ્રાસાદો છે, તે પ્રાસાદોથી આઠગુણા પ્રમાણવાળા આ વનમાંના પ્રાસાદે છે, તે આ પ્રમાણે
૧ વર્ષધર અથવા કુલગિરિ એ બે એકાઈવાચક શબ્દ છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
wwww
કુલગિરિપ્રાસાદ ૧૨૫ ગાઉ સમચારસવિસ્તારવાળા અને બમણું એટલે ૨૫૦ ગાઉ ઉંચા છે, તેથી તેને આડે ગુણતાં પંકવનના ઇંદ્રપ્રાસાદો ૧૦૦૦ ગાઉ એટલે ૨૫૦ જન સમચોરસ વિસ્તારવાળા છે, અને પ૦૦ એજન ઉંચા છે.
તથા પ્રાસાદની ચારે દિશાની ૧૬ વાપિકાઓ દરેક ૨૫ જન પહોળી અને ૫૦ જન લાંબી છે. જેથી લંબચોરસ આકારવાળી છે ! ૧૧૬ છે * અવતર:–મેરૂપર્વતના પંડવનમાં શ્રીજિનેન્દ્રોના જન્માભિષેકકરવા ગ્ય ચાર શિલાઓ છે, તે શિલાઓનું સ્વરૂપ (ત્રણ ગાથામાં) કહેવાય છે. जिणहरबहिदिसिजोअण-पणसयदीहद्धपिहुल चउउच्चा। अद्धससिसमा चउरो, सियकणयसिला सवेईआ॥ ११७॥
શબ્દાર્થ– નિહ-જિનભુવનથી
કસિતમા–અર્ધ ચંદ્રસરખી િિસિ–બહારની દિશાએ
વિજયસિરા–વેત કનકની (અર્જુન અશ્વ વિદુરુ-તેથી અર્ધ વિસ્તારવાળી |
સુવર્ણની) શિલાઓ સંસ્કૃત અનુવાદ. जिनगृहबहिदिशि पंचशतयोजनदीर्घार्धपृथुलाश्चतुरुच्चाः ।
अर्धशशिसमाश्चतस्रः श्वेतकनकशिलाः सवेदिकाः ॥ ११७ ॥ જા–જિનભવનથી બહારની દિશામાં પાંચસે લેજન દીર્ઘ, તેથી અર્ધવિસ્તારવાળી, ચાર જન ઉંચી, અને અર્ધચંદ્રસરખા આકારવાળી વેતસુવર્ણની ચાર શિલાઓ વેદિકા સહિત છે [વેદિકા અને વન સહિત છે.] ૧૧૭
વિસ્તર–ચાર દિશામાં ચાર જિનભવને લિકાથી ૫૦ એજન દૂર છે, તે જિનભવનોથી બહારની દિશાએ એટલે ભરતાદિક્ષેત્રોની સન્મુખ તથા જિનભવન અને વનને અન્તભાગ એ બેની મધ્યમાં ૪૧૯ જન જેટલા બાકીના વિઝંભમાં મધ્યભાગે ચાર દિશામાં ચાર શિલાઓ છે, તે દરેક ૫૦૦ યેજન દીર્ધ અને ૨૫૦ એજન વિસ્તારવાળી તથા ૪ ચેાજન ઉંચી અથવા જાડી છે, - ૧ એ એ પ્રાસાદે તથા વાપિકાઓ સર્વે રત્નમય અને શાશ્વતીજ છે. વાર્ષિક ૧૦ એજન ઉંડી છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
અભિષેક શિલાઓનું સ્વરૂપ, તેને આકાર અષ્ટમીના અર્ધચંદ્રસરે છે. એ ચારે શિલાઓ વેતવર્ણના સુવર્ણની એટલે અનસુવર્ણની છે, અને દરેક શિલાની ચારે બાજુ વન અને વનને ફરતી વેદિકા છે. એ વન અને વેદિકાનું સ્વરૂપનું જંબદ્રીપની જગતીની વેદિકાસરખું જાણવું.
વળી આ ચારે શિલાઓ અર્ધચંદ્ર આકારની હોવાથી દરેક શિલાનો વક્રભાગ (અર્ધવૃત્તભાગ અથવા વક્રપરિધિ) ચૂલિકા સન્મુખ છે, અને જુતા ( સીધો છેડે ) પિતપોતાના ક્ષેત્રસમ્મુખ બાહ્યદિશિએ છે. ચારે દિશાએ ચાર તરણું [ શિલા ઉપર ચઢવાના દ્વાર સરખા ભાગ] છે, દરેક તરણુ ત્રિપાન (ત્રણ ત્રણ પગથીના ચઢાવ) સહિત છે. વળી અર્ધચંદ્રઆકારે હોવાથી મધ્યભાગમાંજ ૨૫૦ જન વિસ્તારવાળી છે, અને ત્યારબાદ બન્ને બાજુએ ન્યૂન ન્યૂન વિસ્તારવાળી થતી પર્યન્ત ભાગે અતિસંકીર્ણ (સાંકડી) છે. અથવા શિલાઓ ધનુઆકારે પણ ગણાય, તેથી શિલાઓનું ધનુ પૃષ્ઠ (કામઠી ભાગ) ચૂલિકા તરફ અને જીવા (દરી) ક્ષેત્રો તરફ છે. તથા મધ્ય ભાગને ઈષ વિષંભ ૨૫૦ જન છે.
એ ચારે શિલાઓને ઉપરનો ભાગ બહુ રમણીય સપાટભૂમિવાળો છે, તે ઉપર અનેક (ચારે નિકાયના) દેવદેવીઓ બેસે છે, સૂએ છે, કીડા કરે છે, ઈત્યાદિ અનેક રીતે આનંદ કરી પોતાના પૂર્વનું પુણ્ય અનુભવે છે કે ૧૧૭ |
અવતર:–હવે આ બે ગાથાઓમાં એ ચારે શિલાઓનાં નામ તથા તે ઉપરનાં સિંહાસન વિગેરેનું સ્વરૂપ કહેવાય છે– सिलमाणसहस्सं-समाण सिंहासोहिं दोहि जुआ । सिल पंडुकंबला रत्त-कंबला पुवपच्छिमओ ॥ ११८ ॥ जामुत्तराओ ताओ, इगेगसीहासणाओ अइपुव्वा । चउसुवि तासुनिआसण-दिसिभवजिणमज्जणं होई ॥११९॥
1 ઘણા ગ્રંથોમાં ચાર શિલાઓ ચાર વર્ણની જૂદી જૂદી કહી છે, ત્યાં પૂર્વ દિશામાં અનસવર્ણની સર્વથા શ્રવણની દક્ષિણે શિલાપણ અનસુવર્ણની, તો પણ કિંચિત
ક્ષ્મળગર્ભસરખા વેતવર્ણની, પશ્ચિમદિશામાં તપનીયસુવર્ણની રક્તવર્ણની, અને ઉત્તરે રક્તસુવર્ણની રક્તવર્ણની, જેથી બે વેતવર્ણ અને બે રક્તવણે છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
શબ્દાર્થ– મિન-શિલાના પ્રમાણથી
સિરા-શિલા અટ્ટ સસ સંસTT–આઠ હજારમાં
વંદુલ્હા-પાંડુકંબલા નામની ભાગ પ્રમાણ મિંદાર્દિ ઢોહિ-બે સિંહાસન
રસંવત્સ્ય-રક્તકંબલા નામની પુત્ર છમો–પૂર્વમાં અને પશ્ચિમમાં,
નામરૂત્તરાગ-દક્ષિણ અને ઉત્તરની | ૨૩મુવિ તy-તે ચારે શિલાઓ ઉપર તો-તે બે શિલાઓ
નિવાસપરિમા–પિતાના આસન સીસTrગો-એકેક સિંહાસનવાળી ' તરફની દિશિમાં ઉત્પન્ન થયેલા રૂપુ-“અતિ” શબ્દપૂર્વક | ગામ-જિનેન્દ્રોનું મજજનસ્નાત્ર.
સંસ્કૃત અનુવાદ शिलामानाष्टसहस्रांशमानसिंहासनाभ्यां द्वाभ्यां युक्ता । शिला पांडुकंबला रक्तकम्बला पूर्वपश्चिमयोः ॥ ११८ ॥ यामोत्तरे ते एकैकसिंहासने अतिपूर्वे चतुसृषु अपि तासु निजासनदिशिभवजिनमज्जनं भवति ॥ ११९ ॥
જયાર્થી–શિલાના પ્રમાણથી આઠ હજારમા ભાગના પ્રમાણવાળા બે બે સિહાસનો સહિત પૂર્વદિશાની પાંડુકંબલા શિલા, અને પશ્ચિમદિશાની રક્તકંબલા શિલા છે ૧૧૮
દક્ષિણદિશાની ઉત્તરદિશાની તેવીજ શિલાઓ એકેક સિંહાસનવાળી અને “અતિ ” પૂર્વક નામવાળી છે ( જેથી પૂર્વે અતિ જેડતાં અતિ પાંડુકંબલા અને અતિરક્તકંબલા એવા નામવાળી છે ) તે ચારે શિલાઓ ઉપર પિતા પોતાના આસનની ( સિંહાસનની) દિશિ તરફના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા જિનેશ્વરને જન્માભિષેક થાય છે ૧૧૯ છે વિતા –હવે એ ચારે શિલાઓ ઉપરના સિંહાસનઆદિ સ્વરૂપ આ પ્રમાણે | | પંડકવનની ૪ અભિષેક શિલા ઉપર ૬ સિંહાસન છે.
મેરની ચૂલિકાથી પૂર્વ દિશામાં વઘુવી નામની અનસુવર્ણની વેતવણું શિલા છે, અને પશ્ચિમદિશામાં રજા નામની શિલા છે. તે બન્ને શિલાઓ ૫૦૦
Page #314
--------------------------------------------------------------------------
Page #315
--------------------------------------------------------------------------
________________
॥ मेम्नाशिग्वर उपर पंडकवन ।।
ન્ય
બ
'2
અ ૬ , શિલાના લબાઈ ૧૦૦ એક
હાઈક. ૨પ૦ થ૦ ( ઉંરા ૪ ૨૦
૨)
ઉત્તર
**
1 :
પ્રાસાદ વિસ્તાર ૨ "પ૦
યાજ ( કિંગાદઃ 'પ૦૦ ચાસાપિકા પ૦
પૃથુલ ૨ ૨ ૨૦
ઉં ૧ ૦ :-
ઇશાને ૮ કte
ઇર
રક્ત બિલા
]િ ; (
9 F
હું
પાંડુ કંબલા
* પ્રસાદ
સ પર્ફ કંબજ ;
વનના યક્રવાલ દિK ૪-૪ : મેરૂના સર્વ વિમેન ૧૦૦ ચાર
દક્ષિણ
કા
ર.૬૫
---- ભ.ધન
Page #316
--------------------------------------------------------------------------
Page #317
--------------------------------------------------------------------------
________________
અભિષેક શિલાઓનું સ્વરૂપ. જન દીધું અને ૨૫૦ એજન મધ્યવિસ્તારવાળી અને ૪ યોજન ઉંચી છે, માટે તેના ૮૦૦૦મા ભાગે ૫૦૦ ધનુઃ દીધું અને ૨૫૦ ધનુષ વિસ્તારવાળા અને ૪ ધનુ ઉંચાં બે બે સિંહાસન છે, જેમાં એક સિંહાસન ઉત્તરતરફ અને બીજુ સિંહાસન દક્ષિણ તરફ હાય છે, પરંતુ સિંહાસનનાં મુખ વિજય તરફ હાય છે.
તથા દક્ષિણદિશામાં ગતિવયુવરા નામની અને ઉત્તરદિશામાં ગતિરો નંવરા નામની શિલા છે, તે બે શિલાઓ ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળું એક એક સિંહાસન છે તે શિલાના મધ્યભાગમાં છે. તથા દક્ષિણશિલા ઉપરના સિંહાસનનું મુખ ભરતક્ષેત્રતરફ અને ઉત્તરશિલા ઉપરના સિંહાસનનું મુખ ઐરાવતક્ષેત્રતરફ છે.
છે સિંહાસન ઉપર સ્વદિશિના જિનને જન્માભિષેક !
એ દરેક સિંહાસન ઉપર સ્વસ્વદિશિતરફના જિનેશ્વરને જન્માભિષેક થાય છે તે આ પ્રમાણે–પૂર્વદિશિની શિલાઉપરનાં બે સિંહાસનમાં જે એક સિંહાસન શિલાઉપર ઉત્તરદિશામાં છે તે ઉપર પૂર્વ મહાવિદેહક્ષેત્રની સીતા મહાનદીના ઉત્તર કીનારે આવેલી ૮ વિજયમાં જન્મેલા જિનેશ્વરેનો ( એક સમયે એકજ જિનેશ્વરને ) જન્માભિષેક થાય છે, અને દક્ષિણદિશિમાં રહેલા સિંહાસન ઉપર સતામહાનદીના દક્ષિણ કિનારાની ૮ વિજામાં જન્મેલા જિનેશ્વરને જન્માભિષેક થાય છે. એ પ્રમાણે પશ્ચિમશિલાઉપરનાં બે સિંહાસનેમાં પણ જે એક સિંહાસન શિલા ઉપર ઉત્તરદિશામાં છે તે ઉપર પશ્ચિમમહાવિદેહમની સીતાદા મહાનદીના ઉત્તરકિનારે આવેલી આડ વિજમાં જન્મેલા જિનેશ્વને જન્માભિષેક થાય છે. અને દક્ષિણ તરફના સિંહાસન ઉપર સીતાદાના દક્ષિણ કિનારાપરની ૮ વિજયામાં જન્મેલા જિનેશ્વરોને જન્માભિષેક થાય છે.
તથા દક્ષિણદિશાની શિલાઉપરના દક્ષિણમુખી સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરને, અને ઉત્તરદિશાની શિલા ઉપરના ઉત્તરાભિમુખી સિંહાસનઉપર ઐરાવતક્ષેત્રમાં જન્મતા જિનેશ્વરીના જન્માભિષેક થાય છે.
વળી જંબુદ્વિીપમાં સમકાળે ૨ અને ૪ જિનેશ્વરથી અધિકજિનેશ્વરોને જન્મ થતો નથી, તેથી ૬ સિંહાસનોથી વધુ સિહાસનો ઉપયોગી પણ ન હોય. ત્યાં એક સમયે ૨ જિનેશ્વર જન્મે ત્યારે ભારતમાં અને એરાવતમાં, તથા એક સમયે ૪ જિનેશ્વર જન્મે ત્યારે મહાવિદેહમાંજ જમે. પુનઃ મહાવિદેહમાં જન્મે ત્યારે ભરતરાવતમાં નહિં, અને ભરાવતમાં જન્મે ત્યારે મહાવિદેહમાં જિનજન્ય હાય નહિ, કારણ કે જિનેશ્વરના જન્મ મધ્યરાત્રે હોય છે, તેથી ભરતઐરાવતમાં મધ્યરાત્ર હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય છે, અને
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
મહાવિદેહમાં મધ્યરાત્ર હાય ત્યારે ભરતઐરાવતમાં દિવસ હાય, એ રીતે કાળવિષય છે, માટે જન્મવિપર્યય પણ છે.
એ છએ સિંહાસનેાનું સ્વરૂપ સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે તારણ આદિ સહિત દેવસિંહાસનતુલ્ય જાણવું, પરન્તુ ઉપરના ભાગમાં ખુલ્લું આકાશ હેાવાથી વિયજ [ ચંદ્રવા ] નથી.
અવતર—હ
-હવે મેરૂપર્વતના સોમનસવનનું સ્વરૂપ કહેવાય છે
सिहरा छत्तीसेहिं सहसेहिं मेहलाइ पंचसए । પિદુદ્ધ સોમળસયાં, સિદ્ધવિષ્ણુ પંડાવળરિર્જી ॥૨॥ શબ્દાઃ——
સિહરા-મેરૂ શિખરથી ત્તિસેદિ સપ્તદિ-૩૬૦૦૦ ચેાજન નીચે મેા-મેખલા સ્થાને, મેખલામાં પંચત-પાંચસેા યેાજન વિસ્તારવાળી
પિદુષ્ટ પહેાળાઈવાળુ સોમળસવ સામનસવન
મિરુવિદ્યુ—ચાર શિલા વિના પંડવળ સરિ་—પડકવન સરખુ
સંસ્કૃત અનુવાદ.
शिखरात् पत्रिंशत्सहस्रं मेखलायां पंचशतिकायाम् । पृथुलं सौमनसवनं शिलावर्जपंडकवनसदृशम्
॥ ૨૨૦ ||
ગાથાર્થ:——મેરૂપ તના ઉપરના શિખરતલથી નીચે છત્રીસહજાર યેાજન દૂર ઉતરીએ ત્યાં પાંચસો યેાજન પ્રમાણુની મેખલામાં પાંચસા યાજન પહેાળુ સામનસ નામનુ વન છે, તે શિલારહિત સર્વ રીતે પડુકવન સરખું છે [ અર્થાત્ અહિં ચાર શિલા નથી ] ॥ ૧૨૦ ॥
વિસ્તાર્થ:હવે આ ગાથામાં ઉપરથી ખીજું અને નીચેથી ત્રીજી સેમનસવન કહેવાય છે.
॥ પડકવનથી ૩૬૦૦૦ ચેાજન નીચે સૌમનમવન
પડકવનથી એટલે મેરૂપર્વતના શિખરતલથી નીચે ૩૬૦૦૦ ચેાજન ઉતરીએ ત્યાં એક મેખલા પાંચસે યેાજનના ચક્રવાલ વિધ્ધભવાળી આવે છે, એ મેખલાને એક બાજુના વલયવિષ્ણુભ પાંચઞા યેાજન સંપૂર્ણ છે, તેવાજ ામી ખાજીને બીજો વલયવિષ્ક`ભ પણ ૫૦૦ યાજન છે, અને એ બે વલયવિષ્ણુભના
Page #319
--------------------------------------------------------------------------
Page #320
--------------------------------------------------------------------------
________________
॥ मम पर्वतमा सोमनन वन ।।
અન્યન મરૂ ક૨૨ , ચા
ઉત૨
પશ્ચિમ
દક્ષિણ
Page #321
--------------------------------------------------------------------------
Page #322
--------------------------------------------------------------------------
________________
સામનસ વનનુ‘ વર્ણન.
રા
વચ્ચે કર૭ર યજન વિષ્મભવાળા મેરૂપર્વત છે, જેથી મેખલાના એક છેડાથી બીજા છેડાસુધીમાં માહ્ય મેરૂપર્વત ૪૨૭૨૬ વિષ્ણુભના છે. એ મેખલા તેજ સેામનસ વનરૂપ છે, એનું સ્વરૂપ શિલારહિત પડકવન સરખુ` છે. એટલે ચાર દ્વિશીએ ચાર જિનભવને અભ્યન્તરમેથી ૫૦ ચેાજન દૂર છે, અને ચાર વિધિશામાં ઈંદ્રપ્રાસાદે પણ તેટલેજ દૂર છે, દરેક ઈંદ્રપ્રાસાદ ચાર દિશિમાં ચાર વાપિકાયુક્ત છે, ઇત્યાદિ સર્વસ્વરૂપ પડકવનસરખું કહેવુ, પરન્તુ વિશેષ એ કે—આ વનમાં પડકલન જેવી ચાર શિલાએ નથી.
અવતરનઃ—હવે એ સેામનસવનની મેખલાસ્થાને અભ્યન્તરમેરૂપર્વ તને! અને બાહ્યમેરૂપ તના વિષ્ણુભ કેટલા? તે આ ગાથામાં કહેવાય છે:——
',
तब्बाहिरिविरकंभो, बायालसयाई दुसयरिजुआई । अट्ठेगारसभागा, मज्झे तं चेव सहसूणं ॥ १२१ ॥
શબ્દા -
તેવું િિી—તે વનના બહારના વાયાસારૂં-એ તાલીસ સા
દુસાર જીઆર-હાતર યુક્ત
અઢારસમા–અ –અગિઆરીઆ આઠેભાગ
તં—તે ખાઘવિષ્ણુભ સસળ-હજારયેાજન ન્યૂન
સંસ્કૃત અનુવાદ.
तद्वाविष्कंभो द्विचत्वारिंशच्छतानि द्विसप्ततियुक्तानि । rer एकादशभागा मध्ये सैव सहस्रोनः ।। १२१ ॥
ગાથાર્થ:તે સૌમનસવનના ખાવિકભ બેતાલીસસેા ùાત્તર યેાજન અને અગીરિ આઠભાગ જેટલે છે, અને મધ્યમાંના—અભ્યન્તર વિષ્ણુ ભ એજ ખાવિષ્ઠભમાંથી હજારયેાજન ન્યૂન કરીએ તેટલે છે. (૩૨૭૨૬૬ ચેાજન છે. ] ॥ ૧૨૧ ॥
વિસ્તાર્ય:- એ સામનસવનની મેખલામાં અતિમધ્યભાગે મેરૂપર્વત છે, તે અન્યત્તમે કહેવાય, અને એ અભ્યન્તરમેરૂની ચારે બાજુ વલયાકારે ક્રતું સેામનસવન છે, તે ૫૦૦ ચેાજન વલયવિભવાળુ છે. અથવા અભ્યન્તરમેરૂની સર્વ ખાજુ વલયાકારે વીટાયલી ૫૦૦ ચેાજન પહેાળી મેખલા છે, અને તે મેખલામાં સામનસવન સપૂર્ણ વ્યાસ હાવાથી વન પણ પ૦૦ યેાજન પહેાળું છે,
૨૬
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૦૨.
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વળી એ મેખલા તે પણ નીચેથી ઉપર આવતે મેરૂપર્વતનેજ એક સપાટભૂમિભાગ છે, જેથી વનનો બન્ને પર્યન્તભાગ સુધીમાં જે મેરૂ તે વાહ કહેવાય, માટે અહિ અભ્યન્તરમેરૂને જે વિકૅભ હોય તેમાં વનને બે બાજુને વિષ્કભ ઉમેરતાં બાહ્યમેરૂનો પણ વિષ્કભ પ્રાપ્ત થાય છે, જેથી અહિં સોમનસવનની મેખલામાં અભ્યઃરમેરૂ ૩ર૭ર૬ જન છે, અને વનના બે બાજુના પ૦૦-૫૦૦ એજન ઉમેરીએ તે ૪ર૭૨ યજન બાામેરૂને વિઝંભ આવે અથવા બહારૂના ૪ર૭ર૬ વિષ્કમાંથી વનના ૧૦૦૦ યોજન બાદ કરીએ તે અભ્યઃરમેરૂને ૩ર૭૨ વિધ્વંભ આવે. - ' " મેરૂ પર્વતની જે ભાગની હાનિવૃદ્ધિ.
અહિં સોમનસવનની મેખલામાં મધ્યવત મેરૂ ૩ર૭રજ કહ્યું તે મેરૂની જ ભાગની હાનિવૃદ્ધિના કારણથી છે, તે હાનિવૃદ્ધિ આ પ્રમાણે –
મેરૂપર્વત સમભૂતલસ્થાને ૧૦૦૦૦ (દશહજાર) યોજન વિસ્તારવાળો છે, અને શિખરસ્થાને ૧૦૦૦ એજન વિસ્તારવાળે છે, જેથી ૧૦૦૦૦માંથી ૧૦૦૦ બાદ કરતાં શેષ ૯૦૦૦ એજન રહ્યા તેને મેરૂની [સમભૂતલથી શિખર સુધીની] ૯૯૦૦૦ એજનવડે ભાગતાં પ્રથમ બન્ને રકમની ત્રણ ત્રણ શૂન્ય અપવર્તતાં હતા. યોજન તેને થી છેદાપવર્તન કરતાં જ આવ્યા. જેથી એક અંગુલાદિક ઉપર ચઢતાં અંગુલાદિક ઘટે, અને ઉપરથી ઉતરતાં એટહુંજ વધે. એ પ્રમાણે સમનસવન સમભૂમિથી ૬૩૦૦૦ એજન ઉપર ચઢતાં ૧૧) ૬૩૦૦૦ (પ૭ર૭ જન
આવે છે માટે ૬૩૦૦૦
ને ૧૧ વડે ભાગતાં એ ૦૮૦
આવેલા પ૭ર૭ જે. =પ૭ર૭ જન
અને અગિઆરીઆ ૩ ભાગને સમભૂમિ સ્થા
નવતી મેરૂના ૧૦૦૦૦ ૦૩ એજન શેષ.
એજનમાંથી બાદ કરતાં ૧૦૦૦૦
૪૨૭ર એજન અને બાદ પ૭૨૭-૩ .
અગિઆરીઆ ૮ભાગ યે. ૪ર૭૨-૮ બાહ્યમે સૌમનસમેખલાઓ
આવ્યા. અને તેમાંથી છે. ૧૦૦૦ વનનો બે બાજુના વિસ્તાર બાદ ૩ર૭૨-૮ અભ્યન્તરમેરૂનો વિકૅભ
૧૦૦૦ એજન બે બાજુના મળીને સમનસવનના બાદ કરતાં ૩૨૭૨-૮ અભ્યતરમેરૂને વિસ્તાર, . પ્રાપ્ત થયે એ રીતે નંદનવનમાં પણ બે વિશ્કેભ ગણાશે.
૫૫
Sও
Page #324
--------------------------------------------------------------------------
________________
છે,
-
;
. “ નનવને પાપ * : છે અથવા શિખરથી નીચે ૩૬૦૦૦ એજન ઉતરતાં તેમનસ વન આવે છે માટે ૩૬૦૦૦ને ૧૧વડે ભાગતાં ૩ર૭૨ જન ૮ ભાગ આવે એજ અભ્યન્તરમેરૂને વિઝંભ જાણો. અને તેમાં બે બાજુને વનવિધ્વંભ ૧૦૦૦ એજન ઉમેરતાં યે.૪ર૭૨ ભા. તે બાદામેરૂને વિધ્વંભ જાણો. એ રીતે આગળ કહેવાતા નંદનવનમાં પણ બે વિશ્કેભ ગણવા. એ રીતે દરેક યોજન ( એક અગિઆરાંશ જન એટલે એક એજનના અગિઆર ભાગ કરીને તેમાંના ૧ભાગ જેટલી હાનિવૃદ્ધિ મેરૂપર્વતની જાણવી.
મેરૂની હાનિવૃદ્ધિ પતિને અનુસરે છે ઉપર કહેલી ની હાનિ અથવા વૃદ્ધિ તે ગતિએ વિચારવી એટલે સમભૂતલથી શિખર સુધી દેરીલગાડીને ગણવી, જેથી એ દરીની સપાટીથી જ્યાં
જ્યાં ચૂન મેરૂ હોય એટલે આકાશ માત્ર હોય તે પણ તે આકાશને મેરૂપર્વત તરીકે ગણવું, અને અધિક નિકળેલો ભાગ આકાશતરીકે ગણવે, જેથી વનની મેખલાઓમાં થતી એકસામટી ઘણું હાનિ હોવા છતાં પણ વિરોધ ગણાય નહિં. કેવળ મેરૂ પર્વતને અંગેજ નહિં પરંતુ દરેક પર્વતકૂટ આદિકની હાનિવૃદ્ધિઓ સર્વત્ર કર્ણ ગતિ પ્રમાણે જ વિચારવી ૧૨૧ છે
અવતરy:—હવે આ ગાથામાં તેમનસવનની નીચે આવેલા નંવનવનનું સ્વરૂપ કહે છે –
तत्तो सहदुसट्ठी-सहसहिं गंदणंपि तह चेव । णवरि भवणपासायं-तर?दिसिकुमरिकूडा वि ॥१२२॥
શબ્દાર્થ – તરો-તે સમનસવનથી
નર-પરન્તુ વિશેષ એ કે સંસર્દિ –સાડી બાસઠ હજાર માસાયમંતર–જિનભવન અને જન નીચે
પ્રાસાદના આંતરામાં
કું-આઠ અ–નંદનવન પણ
રિરિરિ-દિશાકુમારીઓનાં તદ રેવ-તેવાજ પ્રકારનું છે. LL
–ફૂટ પણ છે. સંસ્કૃત અનુવાદ તત સાઈબ્રિષ્ટિનેન્દ્રનગર તથા જૈવ [ ] \" नवरं भवनप्रासादान्तराष्टदिग्कुमारीकूटान्यपि ॥१२२ ॥
Page #325
--------------------------------------------------------------------------
________________
મી લઘુક્ષેત્રમાસ વિસ્તરાઈ સહિત
ગાથાર્થ:--ત્યારખાનૢ તે સામનસવનથી સાડીમસòહજાર ચેાજન નીચે નન્દનવન છે, તે પણ તેવાજ પ્રકારનુ છે, પરન્તુ વિશેષ એ છે કે—જિનભવન અને પ્રાસાદ એ એના આંતરે આંતરે એકેક મળી દિશાકુમારીનાં આઠ ગિરિક છે. ॥ ૧૨૨ ॥
Kr
વિસ્તરાર્થ:---હવે મેરૂપર્વ તઉપરના સઁવનવનનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે ૫ સમભૂમિથી ૫૦૦ ચેાજન ઉપર મેરૂપ તમાં નન્દ્નવન ડા
સામનસવનથી નીચે ૬૨૫૦૦ ચેાજન ઉતરીએ ત્યાં અથવા મેરૂની સમભૂતુલ પૃથ્વીથી (નીચેના ભૂમિતલથી ) ઉપર ૫૦૦ ચાજન ચઢીએ ત્યાં નન્દ્રનવન નામનું સુંદર વન આવે છે,તે પણ સૌમનસવન સરખું છે, એટલે નંદનવનમાં અભ્યન્તરમેથી ૫૦ ચેાજન દૂર ચારે દિશામાં ચાર નિભુવન છે, અને ચાર વિદિશાઓમાં સ્વદિશિઇન્દ્રના ચાર દેવપ્રાસાદ ચાર દિશાએ ચાર ચાર વાવડી સહિત છે, (જેમાં દક્ષિણતરફના એ પ્રાસાદ સૌધર્મઇન્દ્રના અને ઉત્તરતરફની એ વિદિશાના એ પ્રાસાદ ઇશાનઇન્દ્રના છે. ) એ પ્રાસાદા તથા જિનભવનાનુ પ્રમાણુ પંડકવનમાં કહેલા જિનભવન અને પ્રાસાદાસરખું—તુલ્ય જાણવું. તથા નન્દનવનના કાઇપણ ખાનુના વલયવિષ્ણુ ંભ ( વનવિસ્તાર ) સંપૂર્ણ ૫૦૦ ચેાજન છે, વળી આ નન્દનવન તે મેરૂપર્વતની પહેરી મેલછા કહેવાય.
૫ નંદનવનમાં ઊર્ધ્વલાકની ૮ દિશાકુમારી
॥
આ નંદનવનમાંના ૪ જિનભવન અને ૪ ઈન્દ્રપ્રાસાદાના આઠ આંતરામાં એકેક ફૂટ ૫૦૦-૫૦૦ ચેાજન ઉંચું ૫૦૦ વૈજન મૂળવિસ્તાર અને ૨૫૦ યાજન શિખર વિસ્તારવાળું છે, તે દરેક ફુટ ઉપર એકેક દિશાકુમારીને નિવાસ છે, જેથી આઠ આંતરામાં આઠ દિશાકુમારીએ રહે છે. તેના અનુક્રમ આ પ્રમાણે
૧ પૂર્વદિશાનું જિનભવન અને ઈશાનિર્દેશાના પ્રાસાદ એ એની વચ્ચે જ્જૈન નામના ફૂટ ઉપર મેëરા ફેવી નામની દિશાકુમારી રહે છે. ૨ પૂર્વ જિનભવન અને અગ્નિકાણુના પ્રાસાદ, એ બેની વચ્ચે મદરફૂટ ઉપર મેવવતી દેવી, ૩ અગ્નિકાપ્રાસાદ અને દક્ષિણનું જિનભવન એ બેની વચ્ચે નિષફૂટ ઉપર સુમેષા લેવી, ૪ દક્ષિણજિનભવન અને નૈૠતીપ્રાસાદની વચ્ચે હેમવતકૂટ ઉપર મેષમાહિતી લેવી, ૫. નૈૠતીપ્રાસાદ અને પશ્ચિમજિનભવનની વચ્ચે રજતકૂટ
૧ ચારસો સડસઠ ગિરિકૂટમાં મેગ્નેટ અથવા નનકૂટના નામથી ગણાય છે તેજ આ આઠ ફૂટ છે.
Page #326
--------------------------------------------------------------------------
Page #327
--------------------------------------------------------------------------
________________
એ અમન ચિપકો
વન વિસ્તાર પ૦૦ યાન.
સવું. મેરૂ વિસ્તાર ૧૯૫૬ યાન
અન્ય વિસ્તાર ૮૫૪ ચત ચૈન્ય પ્રાસાદપિકા ખડકનનું.
中
디디
તત્ત્વ
Fort
ઇ મ પર્વત ૩૫૪ નંદનવન !!
શ્રી ભરેલ પ્રિન્સંગ પેન-ભાવનગર.
"મ
દીકર શહેર સેંટ ખાતું ૧૮૦
૦૦૦
', '
• ]
૧૦૦ યા મૂળમાં ૨૧- ચા શિખર ચા શિખરે ૫૦
યા
Sh
********
Page #328
--------------------------------------------------------------------------
Page #329
--------------------------------------------------------------------------
________________
નંદનવનનું સ્વરૂપ
૨૦૫ ઉપર સુવા સેવી, ૬ પશ્ચિમજિનભવન અને વાયુકોણને પ્રાસાદ એ બે વચ્ચે રૂચકકૃટ ઉપર વમિત્રા જેવી, ૭ વાયવીપ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે સાગરચિત્રકૂટ ઉપર છાશ લેવી, અને ૮ ઉત્તરજિનભવન તથા ઈશાની પ્રાસાદ એ બેની વચ્ચે વાકૂટ ઉપર વારિબા અથવા વસેના સેવી રહે છે, એ આઠે દેવીઓ દિશાઓની અધિષ્ઠાત્રી હોવાથી, અને કુમારવત્ ક્રીડાપ્રિય તથા કુમાર સરખા લાવણ્યવાળી હોવાથી હિરાલુમાર કહેવાય છે. વળી સમભૂતલથી ૯૦૦
જનઉપર સુધી તોછલક અને તેથી ઉપરાન્ત ઊર્ધક કહેવાય છે, જેથી આ દેવીઓને ફૂટઉપરનો નિવાસ ૧૦૦૦ એજન ઉચા હોવાથી [૫૦૦ એજન ચઢતાં નંદનવન છે, અને તે ઉપર ૫૦૦ એજનનાં ફૂટ છે માટે ૧૦૦૦ જન ઉપર રહેવાથી ] કોલિની ગણાય છે, એ આઠે દિશાકુમારીઓ અને બીજી ૪૮ દેવીઓ હજી આગળ કહેવાશે તે સર્વમળી પ૬ દિશાકુમારીદેવીઓ ભવનપતિનિકાયની છે, દરેકનું પોપમ સંપૂર્ણ આયુષ્ય , અને રાજધાની પિતા પોતાની દિશામાં બીજા જ બદ્વીપને વિષે છે. તે સર્વ રાજધાનીઓ વિજયરાજધાની સરખી ૧ર૦૦૦ જન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે ચલાયમાન થયેલા આસનથી જન્મજાણુને ત્યાં આવી જળ તથા પુષ્પોના મેઘ પ્રસૂતિગૃહ રચવાને સ્થાને વર્ષાવે છે.
છે નંદનવનમાં ૯ મું બેલકૂટ નામનું સહસ્ત્રાંકફૂટ છે
વળી આ વનમાં ઈશાની પ્રાસાદથી પણ ઈશાનદિશામાં કર નામનું નવમું કૂટ છે, તે ૧૦૦૦ એજન ઉંચુ, ૧૦૦૦ પેજન મૂળવિસ્તાર તથા ૫૦૦ જન શિખરવિસ્તારવાળું તથા ૪ નામના દેવના આધિપત્યવાળું છે, અને હજાર
જન ઉંચું હોવાથી સસ્ત્ર કહેવાય છે. વિશેષ સ્વરૂપ ૪૭ ગિરિકૂટના પ્રસંગે ૭૦ મી ગાથામાં ૩ સહસ્રાંટ કહ્યા છે, ત્યાંથી જાણવું. અહિં ઈશાની પ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે એક દિશાકુમારીકૂટ અને એક સહસ્ત્રાંકફૂટ મળી બે ફૂટ આવ્યાં છે, તેમાં પહેલું સહસ્ત્રાંકફૂટ (બલકૂટ), ત્યારબાદ દિશાકુમારીકૂટ ત્યારબાદ ઉત્તરજિનભવન, એ અનુક્રમે છે.
છે ૯ નંદનકૂટનો કંઈક ભાગ આકાશમાં નિરાધાર છે દિશાકુમારીનાં ૮ ફૂટ અભ્યન્તરરૂથી ૫૦ પેજન દૂર છે, અને ૫૦૦ જન મૂળવિસ્તારવાળાં છે. અને નન્દનવન કેવળ ૫૦૦ એજન વિસ્તારવાળું જ છે, જેથી ૫૦ ચોજન જેટલે ભાગ વનથી બહાર આકાશમાં નિકળીને નિરાધાર ૧ સહસ્ત્રાંકફૂટ પ્રસંગે સ્વરૂપ કહ્યું છે તે પણ સ્થાનની અશૂન્યતાર્થે અહિં કિંચિત્ સ્વરૂપ કહ્યું.
Page #330
--------------------------------------------------------------------------
________________
२०६
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. રહે છે. અને ૧૦૦૦ એજન મૂળવિસ્તારવાળું બલકૂટ ૫૦૦ એજન જેટલું વનથી બહાર નિકળી આકાશમાં અધર રહ્યું છે.
અવતર:–હવે નન્દનવન રૂપ પહેલી મેખલાને સ્થાને મેરૂ પર્વતને અભ્યન્તરવિસ્તાર તથા બાહ્યવિસ્તાર (અથવા અભ્યન્તરમરૂન અને બાહ્યમેરૂને વિસ્તાર ) કહે છે
णवसहसणवसयाइं, चउपन्ना छच्चिगारभागा य । गंदणबहिविरकंभो, सहसूणो होइ मज्झमि ॥ १२३ ॥
શબ્દાર્થ – વરસUવડુિં-નવાર નવા
iાયટિ-નંદનવનને બહારને ૪૩–ચેપન
વિશ્વમાં વિસ્તાર -અને છ
સલ કળી–હજાર જન જૂન TIT-અગિઆરીઆ ભાગ
મમિ-વનની અંદરના મેરૂનો
સંસ્કૃત અનુવાદ. नवसहस्रनवशतानि चतुष्पंचाशत् च, पदचैकादशभागाश्च । नंदनबहिर्विष्कंभः सहस्रोनो भवति मध्ये ॥ १२३ ॥
જાનંદનવનસ્થાને મેરૂ પર્વતને બહારના વિસ્તાર નવજાર નવસો ચેપન જન અને અગિઆરિઆ ૬ ભાગ જેટલો છે, અને વનની અંદરના મેરૂને વિધ્વંભ હજારજન ન્યૂન છે ૧૨૩ છે
વિસ્તરાર્થ:–નંદનવન સમભૂમિથી ૫૦૦ એજન ઉપર છે, અને દર પેજને - ભાગ ઘટતો હોવાથી [ ૫૦૦ =૧૧= ] ૪૫ યોજનાને સમભૂમિ સ્થાને રહેલા મેરૂના ૧૦૦૦૦ વિસ્તારમાંથી બાદ કરતાં ૫૪ જન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલે બાદામેરૂ વિષ્કભ– ૧૦૦૦૦
૯૫૪-૬ બાહ્યવિસ્તારમાંથી ૪૫-૫
બાદ ૧૦૦૦ વનને ઉભયવિસ્તાર ૯૯૫૪-૬ બાહ્યવિસ્તાર ૮૫૪-૬ અભ્યન્તર વિસ્તાર આવ્યા, અને તેમાંથી વનને બન્ને બાજુને ૫૦૦-૫૦૦ એજન વિસ્તાર બાદ કરતાં નંદનવનની અંદરના મેરૂપર્વતનો વિસ્તાર ૮૫૪ યેાજન અને અગિઆ રીઆ ૬ ભાગ જેટલો આવ્યા.
બાદ
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૭.
ન
ભદ્રશાલવનનું વર્ણન, અથવા સૈમનસવનના વર્ણનપ્રસંગે દર્શાવ્યા પ્રમાણે શિખરથી ૯૮૫૦૦ જન નીચે ઉતરતાં નંદનવન આવે છે માટે ૮૮૫૦૦ એજનને ૧૧ વડે ભાગતાં ૮૯૫૪ જન–ભાગ અભ્યન્તરમેરૂને વિસ્તાર આવે, તેમાં વનના ૧૦૦૦ છે. ઉમેરતાં . ૫૪-૬ ભા. બાહ્યમેરૂને વિસ્તાર આવે છે ૧૨૩ છે
અવતા:હવે મેરૂ પર્વતની સમભૂમિસ્થાને રહેલું માત્ર વન કહેવાય છેतदहो पंचसएहि, महिअलि तह चेव भद्दसालवणं । नवरमिहदिग्गय च्चिअ, कूडा वणवित्थरं तु इमं ॥ १२४ ॥
શબ્દાર્થ – ત મો–તે નંદનવનની નીચે | નવરં ટૂ–પરન્તુ અહિં વિશેષમાં પંર્દિ -પાંચસો જન ઉતરતાં ! ટ્રિાય ઈ-દિગ્ગજકૂટ, કરિકૂટ, મગિ૪િ–મહિતલ ઉપર, ભૂમિ ઉપર
હસ્તિકૂટ તવ-તેવા જ પ્રકારનું
વન વિથરં–વનનો વિસ્તાર મવિ -ભદ્રશાલવન
મં–આ (૧૨૫ મી ગાથા) પ્રમાણે.
સંસ્કૃત અનુવાદ तदधः पंचशतमहीतले तथैव भद्रशालवनम् । नवरमत्र दिग्गजा एव कूटानि वनविस्तारस्त्वयम् ॥ १२४ ॥
જાથાર્થ –તે નંદનવનની નીચે પ૦૦ જન ઉતરતાં ભૂમિઉપર ભદ્રશાલ નામનું વન છે, તે પણ તેવાજ પ્રકારનું (નન્દનવન સરખું) છે. પરન્તુ વિશેષ
એ છે કે અહિં (દિશાકુમારીનાં કૂટોને બદલે) દિગ્ગજ ફૂટ છે, અને વનને વિસ્તાર આ (૧૨૫ મી ગાથામાં કહેવાશે તે) પ્રમાણે છે ૧૨૪ છે વિસ્તરાર્થ:-હવે ભદ્રશાલ નામના વનનું સ્વરૂપ આ પ્રમાણે
તે ભૂમિ ઉપર મેરૂપર્વતનું મશીન | મેરૂ પર્વતની તલહટીસ્થાને ભૂમિઉપર ભદ્રશાલ નામનું વન નંદનવનથી ૫૦૦ એજન નીચે છે. તેનું સ્વરૂપ પૂર્વે કહેલા નંદનવન સરખું છે, પરંતુ નંદનવનમાં દિશાકુમારીનાં કૂટ છે, તો આ ભદ્રશાલવનમાં દિગ્ગજ નામનાં આઠ કૂટ રિટના નામથી પ્રસિદ્ધ છે, તથા નવમું બલકુટ જેવું સહસાક્ટ આ વનમાં નથી, એ તફાવત છે. તથા અહિં મેરૂની ચારે દિશાઓમાં સીતા તથા સતેદા - મહાનદીઓના પ્રવાહ મધ્યભાગમાં આવવાથી જિનભવને બરાબર દિશામાં નથી,
Page #332
--------------------------------------------------------------------------
________________
~
~~
~
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, પરન્તુ નદીના કિનારા ઉપર છે, અને વિદિશાઓમાં ચાર ગજદંતગિરિ આવવાથી પ્રાસાદે બરાબર વિદિશામાં નથી, પરન્તુ ગજદંતાગરિની કિનારીઓ પાસે છે, માટે તે આઠે કરિકૂટ ચાર જિનભવન અને ચાર પ્રાસાદનું નિયતસ્થાન આ પ્રમાણે– I ભદ્રશાલવનમાં કરિકૂટ જિનભવન અને પ્રાસાદેનાં સ્થાન છે
ભદ્રશાલવન બે નદીઓના ચાર પ્રવાહ વડે ચાર વિભાગવાળું થયું છે, પુન: દરેક વિભાગમાં એકેક ગજદંતગિરિને દેશ–ભાગ આવવાથી ૮ વિભાગવાળું થયું છે, તેમાં પહેલો વિભાગ મેરૂથી ઈશાનકાણમાં માલ્યવંત ગજદંતગિરિ અને Íતાનદીને પૂર્વસમ્મુખ વહેતો પ્રવાહ એ બેની વચ્ચે છે, ત્યારબાદ દક્ષિણાવર્તના અનુક્રમપૂર્વક બીજે ત્રીજે આદિ આઠે વિભાગ યથાસંભવ જાણવા. એ પ્રમાણે એ આઠભાગમાં ચાર દિશિતરફના ચારભાગમાં મેરૂથી ૫૦ જન દૂર ચાર શાશ્વતજિનભવને નદીના કિનારા ઉપર છે. અને કુરુક્ષેત્ર તથા ગજદંતથી બહાર ચાર વિદિશિવિભાગમાં ચાર ઈન્દ્રપ્રાસાદ દરેક ચાર દિશાએ ચાર ચાર વાપિકાયુક્ત છે. એ પ્રમાણે ચાર જિનભવને અને ૪ પ્રાસાદો એ આઠના આઠ આંતરામાં હાથીના આકાર સરખાં આઠ ભૂમિકૂટ–પર્વત છે, તે પણ મેરૂથી ૫૦ એજન દૂર છે. તે આ પ્રમાણે—
ઉત્તરકુરૂની બહાર મેરૂથી ઈશાન કોણમાં સીતાનદીની ઉત્તરદિશિમાં પહેલે ઈશાન ઈદ્રનો પ્રાસTદ્ર છે. ત્યારબાદ મેરૂથી પૂર્વે સીતાનદીની દક્ષિણદિશાએ બિનમન છે, અને આ જિનભવનની બે બાજુએ ઉત્તરદક્ષિણમાં વષોત્તર અને નીસ્ટવંતશૂટ છે, તથા દેવકુરૂની બહાર મેરૂના અગ્નિકોણમાં સીતાનદીની દક્ષિણદિશાએ સંધર્મઇન્દ્રનો પ્રસાદ છે, તથા દેવકુફની અંદર સોદાના પ્રવાહથી પૂવે અને મેરની દક્ષિણ દિશામાં જિનમવન છે, અને એ જિનભવનની બન્ને બાજુ ત્રીજો સુરત રિટ અને ચોથો અંગનારિ વરિટ છે. તથા સીતાદાની દક્ષિણે અને મેરની ઉત્તરે દેવકુફથી બહાર સિધર્મઇન્દ્રનો પ્રાસાદ છે, ત્યારબાદ સીતાદાની ઉત્તરે અને મેરૂની પશ્ચિમે નિમવન છે, અને તેની બન્ને બાજુ પાંચમે દ્ર રિવર તથા છઠ્ઠો પર રજૂર છે. તથા સીતાદાની ઉત્તરે અને મેરથી વાયવ્યકેણમાં ઉત્તરકુરૂની બહાર ઈશાન ઈન્દ્રને પ્રાપ્ત છે, ત્યારબાદ સીતાનદીના પૂર્વે અને મેરૂની ઉત્તરે તથા ઉત્તરકુરૂની અંદર ગિનમવન છે. અને તેની બે બાજુએ સાતમે વતન રજૂર અને ૮ મે જનજિાર નામનો કરિટ છે. એ આઠે ભૂમિકૂટ હસ્તિના આકારવાળા હોવાથી કરિકૂટ-દિગજકૂટ–હતિકૂટ–ગજકૂટ ઇત્યાદિ નામથી ઓળખી શકાય છે. એ કરિટ ઉપર તે તે નામવાળા એક પાપમના આયુષ્યવાળા દેવાના પ્રાસાદ છે, તેઓની રાજધાની બીજા નંબર દ્વીપમાં વિજયદેવ સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે ! ૧૨૪ છે.
Page #333
--------------------------------------------------------------------------
Page #334
--------------------------------------------------------------------------
________________
| મારું વનનું વિત્ર
[ T[૦ ૧૨૪ ૧૨૬, પૃ૨૦૮ ]. આ ભદ્રશાલ વનમાં મેરથી ૫૦ એજન દર ચાર દિશાએ ૪ ચૈત્ય નદી પાસે છે, ૪ ઇન્દ્રપ્રસાદ પર્વતની પાસે છે, એ આના આઠ આંતરામાં ૮ ફિટ છે, જેને કેટલેક ભાગ વનમાં અને કેટલેક ભાગ કુરુક્ષેત્રમાં છે.
उनर
-
N
*
!
ને
!
! !
!
છે કે
सीना नमी
ત
R
SSC 6
મેરૂથી ઉત્તર દક્ષિણ વત ૨૫૦ જન પહોઇ છે અને વાળ પૂર્વ પશ્ચિમ વન દરેક રર૦૦૦-૨૦૦૦ જેને
દીધું છે. અને પહોળાઈમાં અનિયત છે.
દરેક ઇન્દ્રપ્રસાદની ચાર દિશાએ ચાર ચાર
વાવડીઓ છે.
શ્રી મહાલ પ્રિન્ટીંગ પ્રેમ-ભાવનગર,
Page #335
--------------------------------------------------------------------------
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ભદ્રશાલવનનું પ્રમાણ, भद्रशालवनमा ८ करिकूटनां स्थान- चित्र.
-
b
?
w
सी तो दा न दी
•
કે
ર
કે
5
(સામનસ ગજતર
)
તપ્રભ ગજદે તો
ને
૦
૦
લે છે
ભદ્ર શા
૦ ૦ૐ
છે
भ०
૦IE
प्रा०
શા
૦
૦
દ્ર
લ
ફૂ૦ મેં
ભ
વ
ને
ભદ્ર શા
सी तान दी
ત્યવાન ગજદૂત
ગંધમાદન )
ઉ
ર
૨
હવે ભદ્રશાલવનનું પ્રમાણ કેટલું ? તે આગળની ગાથામાં કહેવાશે.
નવતર:–પૂર્વગાથામાં કરેલી સૂચનાપ્રમાણે ભદ્રશાલવનનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે
बावीससहस्साई, मेरूओ पुवओ अ पच्छिमओ। तं चाडसीविहत्तं, वणमाणं दाहिणुत्तरओ ॥ १२५ ॥
શબ્દાર્થ – વાસસહસ્સાદું-બાવીસ હજા૨ જન | કરસી–અઠ્યાસીવડે તે-તે બાવીસહજારેને
વિā-વિભક્ત કરતાં, ભાગતાં
૨૭
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત,
સંસ્કૃત અનુવાદ.
;
द्वाविंशतिसहस्राणि, मेरोः पूर्वतश्च पश्चिमतः । तच्चाष्टाशीतिविभक्तं वनमानं दक्षिणोत्तरतः
॥ ૧ ॥
ગાથાર્થ:મેી પૂર્વિદશામાં ખાવીસ હજાર ચેાજન અને પશ્ચિમદિશામાં પણ આવીસ હજાર ચેાજન જેટલુ દીર્ઘ ભદ્રશાલ વન છે, અને તેને અઠ્યાસી વડે ભાગતાં જે આવે તેટલું વનનું પ્રમાણ દક્ષિણમાં અને ઉત્તર દિશામાં છે ॥૧૨૫।।
૧૭૬
વિસ્તરાર્થ:-—ભદ્રશાલવના દીર્ઘવિસ્તાર પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં નદીઓના પ્રવાહને અનુસારે ૨૨૦૦૦-૨૨૦૦૦ ચેાજન છે, અને એ વિસ્તાર પૂર્ણ થયા બાદ વિજયા પ્રારંભાય છે, તથા દક્ષિણમાં દેવકુરૂક્ષેત્રની અંદર તથા ઉત્તર દિશામાં ઉત્તરકુરૂક્ષેત્રની અંદર ભદ્રશાલવનના વિસ્તાર ૮૮)૨૨૦૦૦(૨૫૦ ચેાજન ઉત્તરદક્ષિણ ઈષુ પ્રમાણે ૮૮ મા ભાગ જેટલેા એટલે (૨૫૦ ચેાજન ) છે. શેષભાગ કુરૂક્ષેત્રના યુગલિકેાની વસ્તીવાળે છે, માટે તે શેષભાગમાં વન નથી. વળી મેરૂપર્વત ઉપરનાં ત્રણે વન વલય આકારનાં છે, અને આ વન જુદા પ્રકારના વિષમ ચારસ આકારનું છે ! ૧૨૫ ॥
૪૪૦
૪૪૦
૦૦૦૦
૦૦૦૦
૦૦૦૦
અવતરળ:—હવે મેરૂની ચાર વિદિશિમાં ચાર નનવંતગિરિનું સ્વરૂપ કહેવાય છેछव्वीस सहस चउसय-पणहत्तरि गंतु कुरुणइपवाया । उभओ विणिग्गया गयदंता मेरुम्मुहा चउरो ॥ १२५ ॥
શબ્દા
૩મો-અન્ને ખાનુ વિળિયા-નિકળેલા છે मेरु उम्मुहा–મેરૂની સન્મુખ
જંતુ-જઈને
હળપવાયા-કુરૂક્ષેત્રની નદીના પ્રપાતકુંડથી
* મેથી ૫૦ યોજન દૂર અને ૫૦૦ યાજત મૂળ વિસ્તારવાળા આઠ કફ્રૂટ તે ૨૫૦ યોજન જેટલા નાના વનમાં કેવી રીતે સમાય ? એ પ્રશ્ન સ્વાભાવિક છે, અને તે સંબંધમાં નંદનવનમાંના નંદનટ્રેટાની માફક શાસ્ત્રમાં સ્પષ્ટતા કરી નથી, તે પણ સંભવે છે કે જેમ નંદનવનનાં ૯ કૃટને દરેકના કઈક ભાગ આકાશમાં નિરાધાર રહ્યો છે તેમ અહિં પણુ કિરકૂટના ૩૦૦ યોજન જેટલા વિસ્તાર કુરૂક્ષેત્રમાં પ્રવેશેલા હાય, તો કઈ વિરોધ સમન્નતા નથી, અને એ વિસ્તાર ભૂમિઉપર જ હાવાથી શાસ્ત્રકારે સ્પષ્ટતા ન કરી હેાય તે તે સવિત છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ચાર ગજદતપર્વતનું સ્વરૂપ
સંસ્કૃત અનુવાદ षड्विंशतिसहस्रचतुःशतपंचसप्ततिं गत्वा कुरुनदीप्रपातात् । उभयतो विनिर्गता गजदन्ता मेरून्मुखाश्चत्वारः ॥ १२६ ॥
રાથાઈ:– કુરુક્ષેત્રમાં વહેતી નદીઓના પ્રપાતથી ર૬૪૭૫ પેજન દૂર જતાં બન્ને બાજુએ ચાર ગજદંત પર્વતે મેરૂપર્વતની સન્મુખ નિકળ્યા છે કે ૧૨૬
વિસ્તરાર્થ–દેવકુરૂક્ષેત્રમાં સીતાદામહાનદીને સીતાદાપ્રપાત નામને કુંડ નિષધપર્વતની નીચે છે, તે કુંડથી પૂર્વદિશામાં નિષધની કિનારી કિનારીએ ૨૬૪૭૫ યોજન દૂર જઈએ ત્યારે ત્યાં નિષધપર્વતમાંથી નિકળેલ સોમનસ જાવંત નામને પર્વત મેરૂની સન્મુખ હસ્તિના દાંતસરખા વકઆકારે જાય છે. અજ્ઞ=હસ્તિના હંતઃદંકૂશળસરખે વક હોવાથી ગજદંતગિરિ કહેવાય છે. તથા તેજ સતેદા પ્રપાતકુંડથી પશ્ચિમદિશામાં એટલા જ પેજન દૂર જતાં ત્યાંથી નિષધ પર્વતમાંથી વિદ્યુતમ નિર્વત પર્વત તેવાજ આકારે નિકળ્યો છે. તથા ઉત્તર કુરૂક્ષેત્રમાં વહેતી સીતામહાનદીને સીતાપ્રપાતકુંડ નીલવંતપર્વતની નીચે છે, ત્યાંથી પશ્ચિમદિશામાં તેટલા યોજન દર ધન નવંતંગિરિ નીલવંતપર્વતમાંથી તેવાજ આકારે નિકળે છે, અને એજ કુંડની પૂર્વ દિશામાં એટલા જન દૂર જતાં ત્યાં નીલવંતપર્વતમાંથી મારવંત જગવંતગિરિ તેવાજ આકારે નિકળ્યો છે. એ પ્રમાણે મેરૂની દક્ષિણ તરફ નિષધમાંથી નિકળેલા બે અને ઉત્તરતરફ નીલવંતમાંથી નિકળેલા બે મળી ચાર ગજદંતગિરિ મેરૂસન્મુખ દીર્ઘ આકારવાળા છે, એને વાસ્તવિક આકાર ૧૨૯ મી ગાથામાં કહેવાશે. એ ચારે ગજદંતગિરિ મેરૂ પર્વતની ચારે વિદિશિએ રહેલ છે તે ૧૨૭ મી ગાથામાં કહેવાશે. તથા એનું પ્રમાણઆદિ વિશેષસ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. ૧૨૬ છે
અવતન –એ ચાર ગજદંતપર્વતે કઈ દિશામાં અને કેવા વર્ણવાળા છે તે આ ગાથામાં કહે છે–
अग्गेयाईसु पयाहिणेण सिअरत्तपीतनीलाभा । सोमणस विज्जुप्पह गंधमायण मालवंतरका ॥ १२७ ॥
૧ અહિં “કુંડથી એટલે કુંડમાં પડતા પ્રપાતથી એટલે નદીના ૫૦ એજન જેટલા પ્રવાહથી” એ અર્થ લે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
શબ્દાર્થ – જોવ ગાઉન-અગ્નિકોણ આદિ | સિઝ-વેતવર્ણવાળો વિદિશામાં
નામ-નીલવર્ણની કાંતિવાળો પરિણ-પ્રદક્ષિણાવર્તન અનુક્રમ માજીવંત એવા-માલ્યવંત નામનો પ્રમાણે
સંસ્કૃત અનુવાદ, आग्नेय्यादिषु प्रादक्षिण्येन श्वेतरक्तपीतनीलाभाः । सौमनसविद्युत्प्रभगंधमादनमाल्यवंताख्याः ॥ १२७ ॥
જયાર્થ:–અગ્નિકેણઆદિ વિદિશાઓમાં પ્રદક્ષિણાવર્તકમ પ્રમાણે સેમનસ વિદ્યુ—ભ ગંધમાદન અને માલ્યવંત એ નામના ચાર પર્વતો અનુક્રમે વેત રક્ત પીત અને નીલવર્ણની કાંતિવાળા છે ! ૧૨૭ છે.
વિસ્તરાર્થ–મેરૂપર્વતથી અશ્કેિણે સોમનg Tગવંત ગિરિ રૂપાનો હોવાથી તવર્ણવાળે છે, નૈઋત્યકોણમાં વિરામ નવંતગિરિ તપનીય સુવર્ણનો હોવાથી રક્તવર્ણન છે, વાયવ્યકોણમાં ધમાન જગવંતગિરિ પીતરત્નમય હોવાથી પીતવર્ણનો છે, [ મતાન્તરે સુવર્ણમય કહ્યો છે, તેમજ સર્વ રત્નમય પણ કહ્યો છે. તથા ઈશાનકેણમાં માલ્યવંત ગવંતગિરિ વેર્યરત્નનો હોવાથી નીલવર્ણન છે. એ પ્રમાણે ચારે ગજદંતપર્વતોનાં નામ તથા વર્ણ કહ્યા.
સમનસપર્વતઉપર પ્રશાન્તચિત્તવાળા દેવદેવીઓ વસે છે તેથી અથવા સૌમનસનામને દેવ અધિપતિ હોવાથી સૌમનસ નામ છે, તથા ગંધમાદન પર્વત ઉપરની કઠપુટાદિ વનસ્પતિઓમાંથી ઉત્તમ ગંધ પ્રસરે છે, અથવા ગંધમાદન નામને અધિપતિ દેવ છે માટે ગંધમાદન નામ છે, વિદ્યુભપર્વત દૂરથી વિજળીના પ્રકાશસરખે દેખાય છે માટે, અથવા વિધુત્રભ નામને દેવ અધિપતિ છે માટે વિદ્યત્રભ નામ છે, તથા માલ્યવંતપર્વત પવનથી વિખરાયેલા અનેક પુપોથી ઉપરની
ભિતી ભૂમિવાળે છે, અથવા માલ્યવાન નામનો દેવ અધિપતિ છે માટે માલ્યવંત નામ છે. એ ચારે દેવો પલ્યોપમના આયુષ્યવાળા છે, તેઓની રાજધાનીઓ પિતપતાની દિશિમાં બીજા નંબુદ્વીપને વિષે ૧૨૦૦૦ જનના વિસ્તાર વાળી છે ! ૧૨૭ છે.
અવતર:–એ ચાર ગજદંતગિરિઉપર અધલોકવાસી આઠ દિશાકુમારીનાં ફૂટ છે તે કહેવાય છે –
Page #340
--------------------------------------------------------------------------
________________
ગજગિરિનું વર્ણન.
૨૧૩ अहलोअवासिणीओ दिसाकुमारीओ अट्ठ एएसि । गयदंतगिरिवराणं, हिट्ठा चिटुंति भवणेसु ॥ १२८ ॥
શબ્દાર્થ – બોગ–અલોકમાં
–એ (ગજદંતપર્વતની) સિળવો–વસનારી
નિતિ–રહે છે.
સંસ્કૃત અનુવાદ. अधोलोकवासिन्योष्टौ दिक्कुमार्य एतेषां । गजदंतगिरिवराणामधस्तिष्ठति भवनेषु ॥ १२८ ॥
થાઈ:–અલકનિવાસિની ૮ દિશાકુમારીઓ આ ગજદંતપર્વતની નીચે ભવનમાં રહે છે [ અને પર્વત ઉપર તેનાં ૮ ફૂટ છે-એ સંબંધ] . ૧૨૮
વિસ્તર:– મનસગિરિઉપર ૭ ટ છે, તેમાં પાંચમા અને છ ફૂટ ઉપર સુવત્સા અને વત્સમિત્રા નામની બે દિકુમારી રહે છે, તથા વિદ્યત્મભ ઉપર નવકુટ છે, તેમાં પાંચમા અને છ કુટઉપર પુષ્પમાલા અને અનિંદિતા નામની બે દિશાકુમારી દેવીઓ રહે છે, તથા ગંધમાદન પર્વત ઉપર સાતકૂટ છે, તેના પાંચમા અને છ કુટઉપર ભેગંકરા અને ભગવતી નામની બે દેવીઓ રહે છે, અને માલ્યવંતગજંદતઉપર છૂટ છે તેના પાંચમા છ ફૂટ ઉપર સુભગા અને ભેગમાલિની એ બે દિશાકુમારી દેવીઓ રહે છે. એ પ્રમાણે ગંધમાદનથી ગણતાં ભોગંકરા–ભગવતી-સુભેગા-ભેગમાલિની–સુવત્સા-વત્સમિત્રાપુષ્પમાલા-અનિંદિતા એ નામની આઠે દિશાકુમારદેવીઓનાં એ કૂટઉપર પિતપતાના પ્રાસાદો છે, અને એજ કૂટોની નીચે ભવનપતિનિકાયમાં પિતાનાં બે બે ભવનો છે. અને રાજધાની બીજા નંબદ્વીપમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦
જન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી શ્રી જિનેન્દ્રોને જન્મ જાણીને પરિવાર સહિત શીધ્ર જન્મસ્થાને આવી સંવર્ણવાયુથી એક જનભૂમિસ્વચ્છ કરી પ્રભુની માતા માટેનું સૂતિકાગ્રહ રચે છે, એ મુખ્ય કાર્ય છે.
તથા નીચે ૯૦૦ યોજન સુધી તીચ્છલોક ગણાય છે, અને તેથી નીચેને ભાગ સર્વ અધક કહેવાય છે, જેથી આ દેવીઓનાં બે બે ભવને ૯૦૦ પેજનથી ઘણે નીચે ભવનપતિનિકાયમાં [ ની નીચે સમશ્રેણિએ ] આવેલાં હોવાથી એ દેવીઓ અપોસ્ટોજ નિવાસિની એવા વિશેષણથી ઓળખાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત તથા ગજદંત ગિરિઉપરનાં ટેનું સર્વ સ્વરૂ૫ ૪૬૭ ગિરિકૂટના વર્ણન પ્રસંગે ૭૦મી તથા ૭૬મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે, માટે અહિં પુન: કહેવાશે નહિં . ૧૨૮
નવતર –-હવે આ ગાથામાં ગજદંતગિરિઓનું પ્રમાણ તથા આકાર કહેવાય છે. धुरि अंते चउपणसय, उच्चति पिहुत्ति पणसयाऽसिसमा। दीहत्ति इमे छकला,दुसय णवुत्तर सहसतीसं ॥ १२९॥
શબ્દાર્થ – રિ–પ્રારંભમાં
-એ ચારગિરિ ર૩ર-ચારસો અને પાંચસો જવ ૩ત્તર–નવ અધિક સિસમાં-બગસરખા
સંસ્કૃત અનુવાદ. धुर्यन्ते चतुष्पंचशतानि उच्चत्वे पृथुत्वे पंचशतान्यसिसमाः । दीर्घत्वे इमे पड्कलाधिके नवाधिके द्वे शते त्रिंशत्सहस्राणि ॥१२९॥
ગાથા –એ ચારે પર્વત પ્રારંભમાં ૪૦૦ એજન ઉંચા અને પર્યતે ૫૦૦ જન ઉંચા તથા પ્રારંભમાં ૫૦૦ એજન પહોળા અને પર્યન્ત ખળની ધાર સરખા પાતળા છે, અને લંબાઈમાં ૩૦૨૦૯ યેાજન દકળા જેટલા દીર્ઘ છે ૧ર૯
વિસ્તા–એ ચારે પર્વતો નિષધ અને નીલવનપર્વત પાસેથી એવી રીતે નિકળ્યા છે કે જાણે એ બે પર્વતના ફાંટા નિકળ્યા હોય એવા દેખાય છે, અને
જ્યાંથી નીકળ્યા છે તે પ્રારંભના સ્થાને નિષધ નિલવંત સરખાજ ૪૦૦ જન ઉંચા છે, અને ૫૦૦ એજન પહોળા છે, ત્યાર બાદ અનુક્રમે ઉંચાઈ વધતાં વધતાં અને વિસ્તાર ઘટતાં ઘટતાં મેરૂ પર્વતની પાસે ૫૦૦ એજન ઉંચા પરતુ પહોળાઈ કઈ નહિં એવા થયા, અર્થાત્ પર્યન્ત ઉંચાઈ ૧૦૦ ચાજન અધિક વધી, પરતુ જાડાઈમાં તે ખડ્ઝની ધાર જેટલા પાતળા થયા. તથા નિષધ
* ઉંડાઈ પણ પ્રારંભમાં ૧૦૦ એજન અને મેરૂ પાસે ૧૨૫ પેજન (ભૂમિમાં ઉડ) છે. ૧-૨ અર્થાત અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા થયા છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
દેવકુરૂ-ઉત્તરકુરૂક્ષેત્ર સ્વરૂપ.
૨૧૫
નીલવતથી મેરૂસુધીની લંબાઇ ૩૦૨૦૯ ચેાજન છે. જેથી ઉંચાઈમાં અશ્વ ધ સરખે!પણ આકાર ગણાય. અને એકંદર હસ્તિના ઈતૂશળ સરખા આકારવાળા છે.
અવત]:— હવે એ કહેલા ગજદરિએનાં એ એ ગજદત વચ્ચે એક એક ક્ષેત્ર આવેલું છે તેનું પ્રમાણ તથા આકાર વિગેરે આ ગાથામાં કહે છે
ताणतो देवुत्तरकुराओ चंदद्धसंठिउ दुवे | સસર્ભાવસ્તુભ્રમજ્ઞા-વિવે શબ્દા
તાળ અંતે-તે ગજદ તગિરિઓની વચ્ચે વેવગુત્તરવુંરામો-દેવકુરૂ અને ઉત્તરકુરૂક્ષેત્ર ચંદ્દબદ્ધટિક-અર્ધ ચંદ્રના આકારવાળાં યુવે-એ ક્ષેત્ર છે
સસસ-દશહજાર યેાજન
માળપ જાઓ । oરૂ૦ ॥
વિમુદ્દ-માદરેલ
માવિવે—મહાવિદેહના વિષ્ણુભને ૬૯માળ-અર્ધ પ્રમાણ પિદુજાઓ—પહેાળાં, વિધ્યું ભવાળાં
સંસ્કૃત અનુવાદ.
तेषामन्तर्देवोत्तरकुरवं चंद्रार्धसंस्थानाः द्वे । दशसहस्रविशुद्धमहाविदेहदलमानपृथुलाः ॥ १३० ॥
ગાથાર્થ:—તે ગજદ તગિરિઓની વચ્ચે અંદર દેવકુરૂ અને ઉત્તરકુક્ષેત્ર એ એ ક્ષેત્ર અર્ધચંદ્રના આકારવાળાં છે, અને દશહજાર ખાદ કરેલ એવા મહાવિદેહથી અ પ્રમાણ પહેાળાં છે. ! ૧૩૦ ॥
વિસ્તરાર્થ:——હવે મહાવિદેહક્ષેત્રમાં ગજઈ તપર્વતાની વચ્ચે આવેલા કુરૂક્ષેત્રોનું સ્વરૂપ આ પ્રમાણેઃ—
॥ મહાવિદેહમાં ફેવરૢ ઉત્તર હૈં ક્ષેત્રના
સામનસ અને વિદ્યુત્પ્રભુ એ બે ગજદંતગિરિની વચ્ચે મેરૂપર્વતની દક્ષિણે
૧ મહાવિદેહના ૩૩૬ ૮૪ યેાજન વિષ્ણુ ંભમાંથી ૧૦૦૦૦ યાજન મેના વિભ બદ કરી તેનું અ કરતાં નિષધ નીલવંતથી મેરૂપર્વત ૧૧૮૪૨ યોજન દૂર હોવાથી એટલીજ લંબાઇ હાવી જોઈએ, તેને બદલે ૩૦૨૦૯ ્દ લંબાઇ કહી તે ગજદંત ધણા વક્ર હોવાથી [અને કુંડથી ૨૬૪૭૫ યોજન દૂરથી નિકળેલા હેાવાથી પણ ] સંભવિત છે.
૨ હૈં શબ્દ એકાન્ત બહુવચની છે માટે ૪ર૬: એ પ્રયાગ છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
અને નિષધપર્વતથી ઉત્તર દેવકુર નામનું યુગલિકક્ષેત્ર છે. એ ક્ષેત્ર બે ગજદતગિરિવચ્ચે આવવાથી અર્ધચંદ્રઆકારનું અથવા ધનુન્ના આકાર સરખું છે, જેથી એ ક્ષેત્રનો ઈષ એટલે વિષ્ઠભ નિષધથી મેરૂસુધીનો ગણાય, અને તે મહાવિદેહના ૩૩૬૮૪ જનનાં વિર્ષોભમાંથી વચ્ચે આવેલા મેરૂના ૧૦૦૦૦ એજન બાદ કરી ર૩૬૮૪ જન આવે તેનું અર્ધકરતાં ૧૧૮૪ર જન વિધ્વંભ છે. અને બે ગજદંતગિરિની બે લંબાઈ ભેગીકરતાં ( ૩૦૨૦૯૪૩૦૨૦૯= ) ૬૦૪૧૮ જન આવે તેટલું ધનુપૃષ્ઠ એટલે દેવકુરને અર્ધઘેરાવો-અર્ધપરિક્ષેપ-અર્ધપરિધિ છે.
એ પ્રમાણે ગંધમાદન અને માલ્યવંત એ બે ગજદંતગિરિની વચ્ચે, મેરૂથી ઉત્તરે અને નીલવંતપર્વતથી દક્ષિણે ઉત્તર નામનું યુગલિક ક્ષેત્ર છે. તેને પણ વિષ્ઠભ ધનુપૃષ્ઠ દેવકુરૂવત્ છે.
તથા બન્ને ક્ષેત્રની જીવા (ધનુષદેરી) ૫૩૦૦૦ એજન છે, અને ત્યાં દેવકુરૂની જીવા નિષધપર્વતની કિનારી છે, તથા ઉત્તરકુરૂની જીવા નીલવંતપર્વતના કિનારે છે. અહિં પ્રપાતકુંડથી બે બાજુના ૨૬૪૭૫–૨૬૪૭૫ પેજન જેટલા બે ગજદંત દૂર છે તે જ મેળવતાં પર૯૫૦ એજન થાય અને તેમાં નદી પ્રવાહના ૫૦ જન ઉમેરતાં પ૩૦૦૦ જન જીવા થાય છે.
છે સુરુક્ષેત્રમાં સર્વદા અવસર્પિણને પહેલે આરે છે
આ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલા સુષમસુષમઆરા સરખા ભાવ વતે છે, જેથી યુગલિક મનુષ્ય અને યુગલિકતિર્યચપંચેન્દ્રિય અહિ ત્રણપલ્યોપમના આયુષ્યવાળા છે, મનુષ્યની કાયા ત્રણગાઉની અને તિર્યંચપંચેન્દ્રિય યુગલિક ૬ ગાઉના પ્રમાણવાળા છે. આહારનું અન્તર મનુષ્યોને ૩ દિવસનું અને યુગલતિર્યંચોને ૨ દિવસનું છે. મનુષ્યોનાં પૃષ્ઠકરંડક ૨૫૬ છે. તુવર કણ જેટલે કલ્પવૃક્ષના ફળાદિકને આહાર છે. ૪૯ દિવસ અપત્યપાલના છે, યુગલનો જન્મ થયાબાદ ૬ માસે છીંક બગાસાદિપૂર્વક કંઈપણ પીડા વિના મરણ પામીને ઈશાન સુધીના દેવલોકમાં યુગલઆયુષ્ય જેટલા વા તેથી હીન આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓની અવગાહના પુરૂષથી કંઈક ન્યૂન (દેશોન ૩ ગાઉની) છે, અને આયુષ્ય પલ્યોપમન અસંખ્યાતમભાગહીન હોય છે, એજ જઘન્યઆયુષ્ય ગણાય છે. પુરૂષનું આયુષ્ય સર્વનું ૩ પલ્યોપમ છે. વળી મનુષ્ય પદ્મગન્ધ–મૃગગન્ધ–સમ–સહ-તેજસ્તલિન–અને શનૈશ્ચારી એ ૬ પ્રકારના છે, ઈત્યાદિસ્વરૂપ તથા ભૂમિનું અને કલ્પવૃક્ષઆદિ યુગલિકક્ષેત્રનું ઘણું સ્વરૂપ પૂર્વે ૫મી તથા ૯૬ આદિગાથાના વિસ્તરાર્થમાં ઘણું
Page #344
--------------------------------------------------------------------------
________________
કરક્ષેત્રના યમકગિરિનું વર્ણન
૨૧૭ ખરું કહેવાઈ ગયું છે ત્યાંથી જાણવું. અહિ આટલું સંક્ષિસકથન સ્થાનની અશૂન્યતા માટે પુનઃ દર્શાવ્યું છે કે ૧૩૦ છે
॥ कुरुक्षेत्र अने १० द्रहोनो यन्त्र ॥
કુરૂક્ષેત્રનાં લંબાઈ
કયા કઈ ક્યાં યુગલમનુ- યુગલતિય
ધ્યનું છે જેનું ' સ્થાને નદી? કાળ? આયુષ્ય ઉંચાઈ આયુષ્ય ઉંચાઈ
નામ | (જીવા) લાવતથી મેરૂ
__સુધી ]
[ ધનુ:
|
દેવકુફ પ૩૦૦૦ છે. ૧૧૮૪રદ મેરૂની દક્ષિણે સીતાદા અવસ- ૩ ગાઉ ૩ પત્યક પલ્ય ૬ ગાઉ નિષધની ઉત્તરે મહા- પિણી
[ગર્ભે ચતુ. ૬ ૦૪૧૮૧] [ એ બેની નદીના ૧લા
પદ] વચ્ચે
આરા સિમનસ વિદ્ય- સરો પ્રભની વચ્ચે
ઉત્તરકુરી
મેરની ઉત્તરે સીતા ઇ .
!
in
; ;
નીલવંતની મહાદક્ષિણે નદી ગંધમાદન માલ્યવંતની
વચ્ચે
અવતર:–હવે દેવકુફ ઉત્તરકુરૂક્ષેત્રમાં બેબે મોટા પર્વત છે, કે જે યમકગિરિ તથા ચિત્રવિચિત્ર નામથી પ્રસિદ્ધ છે તે આ ગાથામાં કહેવાય છે – णइपुवावरकूले, कणगमया बलसमा गिरी दो दो । उत्तरकुराइ जमगा, विचित्तचित्ता य इअरीए ॥ १३१ ॥
શબ્દાર્થ – -નદીના
HTTચમકગિરિ પુષ્ય અવર–પૂર્વ અને પશ્ચિમ ફુગરઇતર ક્ષેત્રમાં, દેવકુરૂમાં જૂ-કિનારે
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ नदीपूर्वापरकूले कनकमयौ बलसमौ गिरी द्वौ द्वौ । उत्तरकुरुषु यमको विचित्रचित्रौ च इतरे ॥ १३१ ॥
થઈ–મહાનદીના પૂર્વ કિનારે અને પશ્ચિમકિનારે (મળીને) બે બે પર્વતે સુવર્ણના અને બેલકૂટ સરખા છે, તે ઉત્તરકુરુક્ષેત્રમાં બે પર્વત યમકગિરિ નામના અને દેવકુરૂમાં ચિત્રગિરિ તથા વિચિત્રગિરિ નામના છે કે ૧૩૧ છે
વિસ્તર –ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલવંતપર્વતથી મેરૂસન્મુખ ૮૩૪ પેજન દૂર જતાં સીતાનદીના પૂર્વ કાંઠે અને પશ્ચિમકાંઠે એકેક પર્વત કાંઠાને સ્પશીને રહેલે છે, તે બન્ને પર્વતનું નામ અમર છે. જેડલે જન્મેલા ભાઇસરખા પરસ્પર સરખા આકારાદિવાળા હોવાથી, અથવા યમકનામના પક્ષી વિશેષસરખા આકારવાળા હોવાથી અથવા યમકદેવ અધિપતિ હોવાથી યમકગિરિ નામ છે. એ બન્ને પર્વત સુવર્ણના હેવાથી પીતવર્ણના છે. તથા પ્રમાણમાં નન્દનવનમાં કહેલા નવમા બેલકૂટ સરખા હોવાથી મૂળમાં ૧૦૦૦ જન વિસ્તારવાળા, મધ્યમાં ૫૦
જન અને શિખરસ્થાને પ૦૦ યજન વિસ્તારવાળા છે, જેથી મૂળથી શિખર સુધી અનુક્રમે હીનહીન વિસ્તારવાળા છે. અને ૨૫૦ જન ભૂમિમાં ઉંડા ગયેલા છે. સર્વબાજુએ એક વન અને એક વેદિકાવડે વીટાયેલા છે. એ બન્ને ગિરિના શિખરઉપર યમકદેવને એકેક પ્રાસાદ ૩૧ જન વિસ્તારવાળે અને દરા
જન ઉંચા છે, તેમાં ચમકદેવનાં પરિવાર સહિત સિંહાસન છે, એ બન્ને યમકદેવેની ચમકા નામની રાજધાની બીજા નંબુદ્વીપમાં ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી વિજય રાજધાની સરખી છે.
તથા દેવકુરૂક્ષેત્રમાં પણ નિષધપર્વતથી મેરૂસન્મુખ ૮૩૪જન દૂર જતાં સીતાદાનદીના પ્રવાહના પૂર્વકાંઠે વિચિત્ર પર્વત અને પશ્ચિમ કાંઠે વિત્ર પર્વત છે. તે સર્વ રીતે ઉત્તરકુરૂનાં યમકગિરિ સરખા છે, પરન્તુ વિશેષ એ કે–વિચિત્રગિરિઉપર વિચિત્રદેવને પ્રસાદ અને ચિત્રગિરિઉપર ચિત્રદેવને પ્રાસાદ છે. શેષ સર્વસ્વરૂપ યમકદેવવત્ જાણવું. તથા અહિં ૮૩૪છું જનની ઉત્પત્તિ આગળની ગાથામાં પાંચ કરૂદ્રહના અન્તર પ્રસંગે કહેવાશે કે ૧૩૧ |
–એ ચારે પર્વતોને પર્વતમાં ગણ્યા છે કે કૂટમાં? જે કૂટમાં ગણ્યા હોય તે ઘટિત છે, અને પર્વતેમાં ગણ્યા હોય તો પાંચસો પાંચસો જન ઉંચા કરિટ વિગેરેને કુટ તરીકે ગણ્યા, અને ૧૦૦૦ જન ઉંચા આ ચાર પર્વતને પર્વત તરીકે કેમ ગણ્યા ?
Page #346
--------------------------------------------------------------------------
________________
કરક્ષેત્રના પાંચ પાંચ કહનું સ્વરૂપ. ૨૧૯ કરા –કરિકૂટઆદિ પર્વતે જેમ ભૂમિઉપર પુચ્છાકારવાળા છે તેવા જ આ ચાર પર્વત પણ ગેપુછઆકારના અને ભૂમિઉપર છે, તે પણ કેટલાક પર્વ તેને શૂર તરીકે અને કેટલાક કુટસરખા પ્રમાણવાળા પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, તેમાં કઈ સાક્ષાત્ હેતુ દેખાતો નથી, શાસ્ત્રમાં પૂર્વાચાર્યોની વિવક્ષાને જ અહિં હતુ કહ્યો છે. જેથી આગળ કહેવાતા ૨૦૦ કંચનગિરિઓ પણ ભૂમિકૂટ તુલ્ય હોવા છતાં પર્વતેમાં જ ગણ્યા છે, અને આ ચાર પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, જે કે શ્રી જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ મૂળસૂત્રમાં ચિત્રવિચિત્ર પર્વતને ર શબ્દ જોડે છે, તે પણ ભૂમિકૃટની ગણત્રીમાં લેવા તરીકે એ કુટ શબ્દ નથી, પરંતુ આકારમાત્રથી કૂટ શબ્દ કહે છે. જે ૧૩૧ છે
અવતર–કુરુક્ષેત્રમાં પાંચ પાંચ કહે છે તે આ બે ગાથામાં કહેવાય છે– णइवहदीहा पण पण, हरया दु दु दारया इमे कमसो। णिसहो तह देवकुरू, सुरो सुलसो अ विज्जुपभो ॥१३२॥ तह णीलवंत उत्तर-कुरु चंदेरवय मालवंतु त्ति। पउमदहसमा णवरं, एएसु सुरा दहसणामा ॥१३३ ॥
શબ્દાર્થ – જીવટી=નદીના પ્રવાહ પ્રમાણે દીર્ધ ] =એ પાંચ સરોવર (નાં નામ) VT TT દૃરયા=પાંચ પાંચ દ્રહ
વિમો અનુક્રમે આ પ્રમાણે ટુ ટુ હારયા=બે બે દ્વારવાળા
તસ્તથા
વાં પરંતુ ત્તિ=ઈતિ, એ
સુર=દેવે ૧૩મદ્દસમા=પદ્મદ્રહ સરખા
સામાન્રહના સરખા નામવાળા
સંસ્કૃત અનુવાદ नदीवहदीर्घाः पंच पंच दहा द्विद्विद्वारका इमे क्रमशः । निषधस्तथा देवकुरवः सूरः सुलसश्च विद्युत्प्रभः ॥१३२ ॥ तथा नीलवान् उत्तरकुरवः चन्द्र ऐरवतो माल्यवान् इति । पद्मद्रहसमा नवरं एतेषु सुराः स्वद्रहनामानः
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
જા –નદીના પ્રવાહઅનુસારે દીર્ધ એવા પાંચ પાંચ દ્રહ બે બે દ્વારવાળા છે, તે અનુક્રમે આ પ્રમાણે–નિષધ-દેવકુરૂસૂર-સુલસ–વિદ્યુ—ભ (એ પાંચ દ્રહ દેવકુરૂમાં) ૧૩રા તથા નીલવંત–ઉત્તરકુર–ચંદ્ર-ઐરવત-અને માલ્યવંત (એ પાંચ કહ ઉત્તરકુરમાં) એ સર્વ દ્રહ પદ્મદ્રહ સરખા છે, પરંતુ દ્રહોના દેવે દ્રહના નામ સરખા નામવાળા છે ! ૧૩૩ છે વિસ્તા–હવે કુરુક્ષેત્રનાં ૧૦ કહોનું સ્વરૂપ આ પ્રમાણે–
છે દેવકુફ ઉત્તરકુરૂમાં પ-પ સરેવર / નિષધપર્વતથી સાધિક ૮૩૪૬ જન મેરૂ સન્મુખ ગયા બાદ [દેવકુરૂક્ષેત્રમાં તે જે ચિત્રવિચિત્ર નામના બે પર્વતે કહ્યા છે, ત્યાંથી આગળ મેરૂસમુખ ૮૩૪: જન ગયે પહેલે નિવધ , ત્યારબાદ એટલા જ જનને અન્તરે બીજે રેવં દ્ર, ત્યારબાદ ત્રીજો સૂર દ, ચેથી સુરત , પાંચમે પ્રિમ દ, અને ત્યારબાદ એટલા જ અન્તરે મેરૂ પર્વત છે. એ પ્રમાણે ૮૩૪: જનવાળા સાત આંતરા થયા તેથી ઐસાધિક ૮૩૪; ને ૭ વડે ગુણતાં ૫૮૪ર યોજન આવે, તેમાં ચિત્રવિચિત્રના ૧૦૦૦ એજન તથા દરેક દ્રહની લંબાઈ હજાર હજાર
જન હોવાથી ૫૦૦૦ સહિત ૬૦૦૦ એજન મેળવતા ૧૧૮૪૨ જન એટલે કુરૂક્ષેત્રને વિસ્તાર આવે છે.
એ પ્રમાણે ઉત્તરકુરુક્ષેત્રમાં નીલવંતપર્વતથી ૮૩૪ જન દૂર બે ચમકગિરિ છે, ત્યાંથી એટલા જ અન્તરે પહેલે નીવંત ટ્ર, બીજે ૩ર ટ્ર, ત્રીજો ચંદ્ર ગ્રહ, ચોથો gવત ટ્ર, પાંચમે મથવાનું હું અને ત્યાર બાદ એટલા જ અન્તરે મેરૂ પર્વત છે, જેથી ઉત્તરકુરૂને વિસ્તાર પણ એ સાત અંતર અને ૬ પદાર્થ સહિત ૧૧૮૪૨૩ એજન થાય છે.
એ દશે દ્રહની લંબાઈ નદીના પ્રવાહને અનુસારે એટલે ઉત્તરદક્ષિણ ૧૦૦૦ જન લંબાઈ છે, અને પહોળાઈ પૂર્વ પશ્ચિમ ૫૦૦ યોજન છે, એ વિશેષ છે. કારણ કે વર્ષધરના દ્રહ પૂર્વ પશ્ચિમ દીર્ઘ અને ઉત્તરદક્ષિણ વિસ્તારવાળા છે, માટે આ દશ દ્રોની લંબાઈ પહોળાઈ તે મહાદ્રહોથી જુદી છે.
| દ્રામાં થઈને વહેતો મહાનદીનો પ્રવાહ છે. એ પાંચ પાંચ દ્રા કુરૂક્ષેત્રના અતિ મધ્યભાગે રહેલા છે, અને મહાનદીને પ્રવાહ પણ ક્ષેત્રના મધ્યભાગમાં થઈને વહે છે, જેથી દ્રહોને વેધીને (દ્રહોમાં થઈને) મહાનદી જાય છે, અને તેથી દરેક દ્રહને પૂર્વ વિભાગ અને પશ્ચિમવિભાગ એવા બે વિભાગ મધ્યવર્તી નદી પ્રવાહની અપેક્ષાએ થાય છે, અને દ્રહની
* સાધિક-એટલે કે કળ અધિક, એટલે ૮૩૪૪ જન છે કળા. અથવા છે. ૮૩૪-૧૧ કળા, જુઓ. ગાથા ૧૩૫ મી.
Page #348
--------------------------------------------------------------------------
________________
યમલગિરિ કહ્યું અને એનું અંતર
૨૨૧ દક્ષિણદિકામાં દક્ષિણતેરણે પ્રવેશ કરી સતેદાનદી ઉત્તરતોરણે (ઉત્તરદ્વારે) બહાર નિકળે છે, તથા સીતાનદી કહમાં ઉત્તરદ્વારે પ્રવેશ કરી દક્ષિણદ્વારે દ્રહથી બહાર નીકળે છે, માટે દરેક દ્રહને એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં એમ બે બે દ્વારા બે બે તરણ) છે. અને એ કારણથી જ દરેક દ્રહને પૂર્વ વિભાગનું અને પશ્ચિમવિભાગનું એમ બે બે વન તથા બે બે વેદિકા છે. (અને દ્વારથી કહભેદ ન વિવક્ષીએ તે એક વન એક વેદિકા છે.)
ને દ્રહોમાં ૬-૬ કમળવલયો ! જેમ પૂર્વે પાસરોવરમાં ૬ કમળવત્યે કહ્યા છે. તેવાજ કમળવલ અહિં પણ દરેક દ્રહમાં છે, અને મુખ્યકમળની કણિકાઉપરના શ્રીદેવીભવન સરખા ભવનમાં આ દ્રહાના અધિપતિ દેવની શય્યાએ છે. અને દરેક દ્રહમાં એ પ્રમાણે ૧૨૦૫૦૧૨૦ (એકકોડ વીસલાખ પચાસ હજાર એકવીસ) કમળો પૃથ્વીકાય રૂપ છે, શેષ સર્વસ્વરૂપ પદ્મદ્રહમાં કહ્યા પ્રમાણે યથાસંભવ જાણવું.
આ દ્રહના અધિપતિદેવેની રાજધાનીમાં બીજા નંબુદ્વીપમાં પોતપોતાની દિશામાં ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે ૧૩ર છે ૧૩૩ છે
દ્રહના નામ | લંબાઈ પહોળાઈ ઉંડાઈ દેવનિવાસ
પરસ્પર અખ્તર
દ્વાર
વિધકનદી
ભવનાદિનું પ્રમાણે
કમળવલયા
નિષધદ્રહ
૧૦૦૦. પ૦૦ છે. ૧૦ |
નિષધ દેવકુરે
દેવકુરૂદ્રહ ૨
ઉત્તર દક્ષિણ ૨ દાર |
સીતદાનદી
સૂર
સૂરદ્રહ સુલસદ્રહ વિદ્યુ...ભદ્ર
સુલસ વિદ્યુપ્રભ
પદ્મદ્રહવત પદ્મદહની શ્રીદેવીના
ભવનાદિવત્ ૬-૬ કમળવલ
નીલવંતદ્રહ
નીલવંત ઉત્તરકુર
ચંદ્ર
ઉત્તરકુરૂદ્રહ ચંદ્રદ્રહ
એરવતદ્રહ માલ્યવંતદ્રહ
ઉત્તરકુરૂના
સીતાનદી
ઐરવત માલ્યવંત
અવતર–કુરૂક્ષેત્રમાં યમલગિરિદ્રહ અને મેરૂનું પરસ્પર અંતર કહેવાય છે
Page #349
--------------------------------------------------------------------------
________________
ww
૨૨૨
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, अडसयचउतीसजोयणाई तह सेगसत्तभागाओ। इक्कारस य कलाओ, गिरिजमलदहाणमंतरयं ॥१३४॥
શબ્દાર્થ – અસારવતી–આઠ ચોત્રીસ ! ગિરિ-(વર્ષધર અને મેરૂ) પર્વત સ ૬ સત્તમirગો–સાતીયા ૧ભાગ સહિત | ગમા -અમલગિરિ અને દ્રહનું દર–અગિઆર
_| અંતરયં–આંતરૂ—અખ્તર
સંસ્કૃત અનુવાદ. अष्टशतचतुस्त्रिंशद्योजनानि तथा सैकसप्तभागाः।
एकादश च कला गिरियमलद्रहाणामन्तरम् ॥१३४॥ જાયા–નિષધ તથા મેરૂપર્વત યમલગિરિઓ અને દ્રહાનું પરસ્પર અન્તર આઠસો ત્રીસજન તથા સાતીયા એકભાગસહિત એવી ૧૧ કળા જેટલું છે
વિસ્તરાર્થ:કુરૂક્ષેત્રનો વ્યાસ ૧૧૮૪ર યોજન-૨ કળા છે, તેમાં સરખાસ રખા અન્તરે યમલગિરિ અને પાંચદ્રહ આવેલા છે, ત્યાં યમલગિરિ ૧૦૦૦ છે. વિસ્તારવાળો, અને દરેક દ્રહ ૧૦૦૦ પેજન દીધું હોવાથી એ છ વસ્તુના ૬૦૦૦ યજન બાદ કરતાં ૫૮૪ર યોજન ૨ કળી રહે તેને (૧ વર્ષધરગિરિથી યમલગિરિ, ૨ યમલગિરિથી પહેલો કહ, ૩ પહેલાથી બીજે દ્રહ, ૪ બીજાથી ત્રીજે દ્રહ, ૫ ત્રીજાથી ચોથે દ્રહ, ૬ ચોથાથી પાંચમે કહ, ૭ પાંચમા કહથી ૭) ૫૮૪૨-૨ (૮૩૪ એજન
મેરૂગિરિ એ ) ૭ આંતરાવડે ભાગતાં આઠ ચોત્રીસ જન ઉપરાન્ત ૧૧ કળા, અને તે ઉપરાન્ત એક કળાના સાત ભાગ
કરીએ તેવો ૧ભાગ એટલું દરેક ૪ .
અન્તર હોય. જેથી વર્ષધરથી ૪૧૯
યમલગિરિ ૮૩૪ યોજન ૧૧૩ ૭૬ કળા
કળા દૂર છે, ઇત્યાદિ રીતે વિ+૨ કળા ૭) ૭૮ કળા (૧૧ કળા
ચારવું, અહિં ગાથામાં જિરિ પદ ૭૭
યમલગિરિ અને મેગિરિ એ
બન્નેના અર્થ માં છે, અને માત્ર રિ એ પદથી ચિત્ર વિચિત્ર અને બે યમકગિરિ એ ચારેનું છે માટે ચારમાંથી કોઈપણ એક પર્વત જાણ છે ૧૩૪ છે
પદ
UTઇ છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૦૦ કંચનગિરિનુ` સ્વરૂપ
૨૩
હવે આ ગાથામાં કુરૂક્ષેત્રમાં રહેલા ૨૦૦ વૃન્દ્રનગર કહેવાય છે:दहपुव्वावरदसजोअणेहि दसदसविअडकूडाणं । सोलसगुणप्पमाणा, कंचणगिरिणो दुसय सव्वे ॥ १३ ॥
॥
શબ્દાઃ—
અવતર————
રઘુઘ્ધવર–દ્રહની પૂર્વ અને પશ્ચિમે સોસ મુળવાળા–સાલગુણા પ્રમાણવાળા વિશદૂકાળ—વૈતાઢ્યના કૂટાથી હુસય સવે—સર્વ મળીને ખસેા છે
સંસ્કૃત અનુવાદ.
द्रहपूर्वापरदशयोजनैर्दशदश वैताढ्यकूटेभ्यः
पोडशगुणप्रमाणाः कंचनगिरयो द्वे शते सर्वे ।। १३५ ।। ગાથાર્થ:દ્રહથી પૂર્વ અને પશ્ચિમે દશયેાજન દૂર વૈતાઢ્યકૂટાથી સાળ ગુણા પ્રમાણવાળા દશ દશ કંચનિગિર છે, જેથી સમળી ખસેા કંચનગિરિ ( કુક્ષેત્રમાં ) છે ! ૧૩૬ ॥
વિસ્તરાર્થ:—હવે ૨૦૦ કંચનગિરિનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે:— ૫ કુરૂક્ષેત્રમાં ૨૦૦ કંચનિગિર પત
દરેક દ્રહની ઉત્તરદક્ષિણ લંબાઇ ૧૦૦૦ યાજન કહી છે, તેટલી લંબાઇમાં દ્રઢુના પૂર્વ કિનારે અને પશ્ચિમકિનારે ૧૦-૧૦ કુચનિગિર નામના પર્વતા વૈતાઢ્યટનારા ચેાજન વિસ્તારથી સેાળગુણા એટલે ૧૦૦-૧૦૦ ચેાજનના વિસ્તારવાળા દક્ષિણાત્તરપક્તિએ આવેલા છે તે દરેક પર્વત દ્રહના કિનારાથી દશ યાજન દૂર છે, પરન્તુ લંબાઇમાં દરેક પર્વત એક બીજાને મૂળમાંથી સ્પર્શ કરીને અને ભૂમિપર જૂદા જૂદા દેખાય એવી રીતે રહ્યા છે, કારણકે ૧૦૦૦ યજનમાં સા સા યેાજનવાળા પર્વત મૂળમાં સ્પશીનેજ રહી શકે, અને ઉપર ઘટતા ઘટતા વિસ્તારવાળા હેાવાથી ભૂમિસ્થાને જૂદાજ દેખાય. એ દરેક પર્વત ૧૦૦ યાજન ઉંચા છે, મધ્યમાં ૭૫ ચેાજન અને શિખરઉપર ૫૦ ચેાજન વિસ્તારવાળા છે, દરેકના અધિપતિ વન નામના દેવ છે, તે સર્વેની રાજધાની બીજા જ બદ્રીપમાં પાતપેાતાની દિશિમાં ૧૨૦૦૦ યાજન વિસ્તારવાળી છે. તથા એક દ્રહના એક બાજુના સલગ્ન ૧૦ પર્વતા અને બીજી ખાજુના સંલગ્ન ૧૦ પતા મળી ૨૦ પર્વતાથી ખીજા દ્રહના ૨૦ પર્વતા દ્રહના અન્તરને અનુસારે ૮૩૪ ચેાજન ૧૧૩ કળા જેટલા દૂર છે, પુન: ત્રીજા દ્રહના ૨૦ પતા પણ એટલેજ દૂર છે, એ રીતે દેવકુમાં પૂર્વદિશાએ ૫૦ અને પશ્ચિમમાં ૫૦ મળી ૧૦૦ અને ઉત્તરકુરૂમાં પણ એ રીતે ૧૦૦ મળી ૨૦૦ જંગ છે. ૫ ૧૩૬ ૫
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
૨૬૯ પર્વતે
સ્થાન
ઉંચાઈ ઉંડાઈ
મૂળ
મધ્ય વિસ્તાર વિસ્તાર
શિખર વિસ્તાર
૬ કુલગિરિ
પૂર્વે દર્શાવેલા
૧૬ વક્ષસ્કાર
૮ પૂર્વ મહાવિદેહ ૮ પશ્ચિમ વિદેહ
જન | જન ૪૦૦થી ૧૦૦થી ! ૫૦૦ ૫ ૧૨૫
જન | | જન જિન ૫૦૦ ૫૦ ૦ ૫૦૦
સોમનસ
વિદ્યુ—ભ
૪ ગજદૂત
મેરૂથી અગ્નિકોણ ,, ને , વાયવ્ય
ઈશાને
૪૦૦
પ્રારંભે પ્રારંભ { ૫૦૦ ૧૨૫
પર્યતે | પર્યન્ત
જન | પ્રારંભમાં પ૦૦ પર્યન્ત મંગલાસંખ્યભાગ
મૂળવિસ્તારવત
ગંધમાદન માલ્યવંત
મૂળવિસ્તારવત્
૬૫
૨૦૦ કંચનગિરિ ૫૦ દે. કુરૂમાં કહોથી પૂર્વે ૧૦૦ | ૨૫ ૧૦ ૦
૧૦ . પશ્ચિમ ૫૦ ઉ. કુરૂમાં , પૂર્વ ૫૦ , , પશ્ચિમ
૧૦૦૦ ૨૫૦
૧૦૦૦.
હ૫૦
૫૦૦
૨ યમકગિરિ ૨ ચિત્રવિચિત્ર
ઉ. કુરમાં ૧ પૂર્વ
૧ પશ્ચિમે દે. કુરમાં પૂર્વ-વિચત્ર
પશ્ચિમે-ચિત્ર
૧૦૦૦
૨૫૦
૦ ૦
1 ૧ ૦ ૦ ૦ ૧૦૦૦
શદાપાતી | હિમવંતક્ષેત્રે મળે વિકટાપાતી હિરણ્યવંતે મળે ગંધાપાતી. હરિવર્ષે મળે માલ્યવંત રમ્પકમાં મળે
૨ ભરતેરવતતા ભરત ઍરવતમાં | ૨૫ | દા ૫૦ ૩ર વિજયતા. મહાવિદેહમાં ૩ર વિજયમાં મેરૂ
મહાવિદેહ મધ્યભાગે | ભૂમિથી ૧૦૦૦ | ચો. | સમનસે ૧૦૦૦ (જંબુદ્વીપના મધ્યભાગે) | દહ૦૦૦ ૧૦૦૮૪ર૭ર
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૬૮ પર્વતને યંત્ર
w
લંબાઈ
કઈ વસ્તુના વર્ણ | શિખર ઉપર શું છે.
કુટ દરેકના
કેટલાં?
આકાર
૬ કુલગિરિને યવ જુઓ
લંબચોરસ
૧૬૫ટર છે. ૨ કળા
સર્વરત્નમય
૪-૪ શિખરે
૪-! લંબચોરસ
અને અશ્વસ્કંધ
છે. કળા ૩૦૨૦–૬
| રત્નને | વેતવર્ણ ૭ શિખર તપનીયસુવર્ણ રક્તવર્ણ ૮ શિખર કનક વૈડૂર્ય | પીતવર્ણ | ૭ શિખર
નીલવર્ણ ૮ શિખર
હસ્તિના તૂશળ
સરખા
વૃત્તઆકારે ઉંચાઈ ! સુવર્ણના એજ લંબાઈ
પીતવણે
કંચનદેવતો દેવ પ્રાસાદ
ઉંચા ગોપુચ્છ
સરખો ક્રમશ: હીનહીન
,
સર્વ સુવર્ણમય
,
યમદેવને પ્રાસાદ ચિત્ર-વિચિત્રદેવના પ્રાસાદ |
છે
! સર્વ રત્નમય
વેતવણે !
દેવપ્રસાદ
રૂપાના
૯-૯–શિખરે
૮-૮
લંબચોરસ
ચે. ક. ૧૦૭૨૦-૧૧
૨૨૧૨૭ . ૧૦૦૦૦૦ લાખ) જન ઉંચાઈ એ લંબાઈ
સુવર્ણન | પીતવણે |
ચલિકા અને તે ઉપર
જિન ભવન
ઉંચા ગેપુછ સરખો
-
-
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત,
અવતરણ:——હવે આ ગાથામાં ઉત્તરકુક્ષેત્રમાં ઝં‰વૃક્ષનું સ્વરૂપ કહેવાના પ્રસંગમાં એ વૃક્ષ ગૅપૂર્વીઝ નામની પીઠિકા ઉપર રહ્યું છે તે જ ખૂપીઠનું પ્રમાણાદિ કહેવાય છે
૨૨૬
उत्तरकुरुपुव्वद्धे, जंबूणयजंबुपीढमन्ते ।
कोसदुच्चं कमि वडमाणु चउवीसगुण मज्झे ॥ १३६ ॥ पणसयवट्टपित्तं तं परिखित्तं च पउमवेईए ।
"
गाउदुगुञ्चद्धपित्त, चारु चउदार कलिआए ॥ १३७ ॥
શબ્દા :
પુqધ્ધ-પૂર્વ તરફના અમાં નંમૂળય—જા ખૂનદ સુવર્ણ મય ગંગુરીઢં–જ ખૂપીઠ અન્તનુ-પ ન્તભાગે
વસથ–પાંચસા યાજન
વૈદ વિદ્યુત્ત–વૃત્ત આકારે વિસ્તારવાળુ રિધિન્ન-પરિક્ષિત, વીટાયલું |ાકડુાડશ્વ-બે ગાઉ ઉંચી
જોસદુપ૩૨-એ કેશ ઉંચુ
મિ વઝુમાણુ-અનુક્રમે વધતુ વધતું ૨૩વીસનુચાવીસગુણુ મન્ને-અતિ મધ્યભાગમાં
અલૈંપિદુરા-અપ પહેાળાઇવાળી આફ્રિ ૨૩ વાર~મનેાહર ચારદ્વાર સિયા-સહિત.
સંસ્કૃત અનુવાદ.
उत्तरकुरुपूर्वार्धे जाम्बूनदजंबूपीठमन्ते ।
क्रोशद्विको क्रमेण वर्धमानं चतुर्विंशतिगुणं मध्ये ।। १३६ ।। पंचशतवृत्तपृथुत्वं तं परिक्षिप्तं च पद्मवेदिकया । गव्यूतद्विकोचार्धपृथुत्व चारुचतुर्द्वारकलितया ।। १३७ ॥
થાય:-ઉત્તરકુરૂક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનદ સુવર્ણ નુ જ છૂપી છે, તે પર્યન્તભાગે બે ગાઉ ઉંચુ છે, અને ત્યારબાદ અનુક્રમે વધતુ વધતુ મધ્યભાગમાં ચેાવીસગુણુ ઉંડ્યુ છે ! ૧૩૬ ૫ તથા પાંચસેા યાજન વૃત્તઆકારે વિસ્તારવાળુ છે, એવુ તે જ ખૂપી બે ગાઉ ઉંચા અને અર્ધ વિસ્તારવાળાં મનેાહર ચાર દ્વાર સહિત એવી પદ્મવેદિકાવર્ડ વીટાયલું છે ! ૧૩૭ પ્ર
Page #354
--------------------------------------------------------------------------
________________
જ.વૃક્ષ વર્ણાનાધિકાર,
૫ ઉત્તરકુરૂક્ષેત્રમાં જ ભૂપીઠ ઉપર જ ંબૂવૃક્ષ u
અવતરણ: —તે જ ખૂંપીઠ ઉપર એક મેાટુ બંધૂક્ષ છે તેનું સ્વરૂપ કહેવાય છે:-- तं मज्झे अडवित्थर-चउच्चमणिपीढिआइ जंबूतरू मूले कंदे खंधे वरवरारिट्ठवेरूलिए ॥ १३८ ॥ શબ્દાઃ—
તં–તે પીઠની મન્ન-મધ્ય ભાગે ત્રવિલ્થ-આઠ યેાજન વિસ્તારવાળી ૨૩ ૩~-ચાર યેાજન ઉંચી નવૃત-જ વૃક્ષ
મળિીઢિગર્-માણપીઠિકાઉપર
વય–ઉત્તમ વરત્ન દુ-અરિષ્ટ રન વે—િવે રત્ન
સંસ્કૃત અનુવાદ.
तस्य मध्ये अष्टविस्तरचतूरुच्चमणिपीठिकायां जम्बूतरुः । मूले कंदे कंधे वरवारिष्टवैडूर्यः ॥ १३८ ॥
૧૨૯
ગાથાર્થ:——તે જ અપીઠની ઉપર મધ્યભાગમાં આઠ ચેાજન વિસ્તારવાળી અને ચાર યેાજન ઉંચી એક મણિપીઠિકા છે, અને તે ઉપર જંબૂવૃક્ષ છે. તે મૂળમાં ઉત્તમ વારતનું શ્વેતવર્ણે, કંદ ( ભૂમિતલઉપર લાગેલા જડભાગમાં) અરિષ્ટરતનુ કૃષ્ણવર્ણ, અને સ્કંધમાં (ઘડભાગે) વૈર્ય રતનુ નીલવળું છે. ૫૧૩૮૫
વિસ્તરાર્થ:—પૂર્વ કહેલા જ પીઠના ઉપર બીજી એક મણિપીઠિકા છે, તે ઉપર જખૂવૃક્ષ છે, ઇત્યાદિ ગાથા વત્ સુગમ છે, તથા કંદથી ઉપર મહાશાખાએાની જડ સુધીનું જાડુ દલ તે થડ એટલે સ્મુધ કહેવાય.
જે પૃથ્વીકાયપરિણામી શાશ્વત જ વૃક્ષથી આ દ્વીપનુ જ દ્બીપ એવુ નામ છે, તે જ વૃક્ષ ઉત્તરકુરૂક્ષેત્રમાં પૂર્વતરફના અર્ધાક્ષેત્રમાં મધ્યભાગે રહેલુ છે, વળી એ વૃક્ષ ભૂમિઉપર નથી, પરન્તુ ઉત્તરકુરૂના પૂર્વાર્ધના મધ્ય ભાગમાં જાખૂનદ સુવર્ણ ને ખંધ્રૂવીઝ નામના રત્નમય માટા ગાળ આકારને ચેાતરા છે, અર્થાત્ ૫૦૦ ચેાજન લાંબી પહેાળી એક માટી પીઠિકા છે, તે છેડે બે ગાઉ ઉંચી અને ઉંચાઇમાં વધતી વધતી મધ્યભાગે ચાવીસગુણી એટલે ૧૨ ચેાજન ઉચી છે, તેની આસપાસ સર્વદિશાએ એક વન અને તેને ફરતી એક પદ્મવેદિકા છે, એ પદ્મવેદિકાને ચારદેિશાએ ત્રિસેપાનસહિત એકેક તારણ
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી લધુત્રસમાસ વિસ્તરા સહિત. હોવાથી સર્વમળી ચાર તેરણ (દ્વારવિશેષ) છે, તે દરેક તરણુ બે ગાઉ ઉંચુ અને એક ગાઉ વિસ્તારવાળું છે.
અવતર:--આ ગાળામાં જંબૂવૃક્ષની શાખાઓ વિગેરે કેવી છે? તે દર્શાવાય છે. तस्स य साहपसाहा, दला य बिंटा य पल्लवा कमसो। सोवन्न जायरूवा, वेरुलितवणिज्जजंबुणया ॥ १३९ ॥
શબ્દાર્થ – તત્સ તે જંબૂવૃક્ષની
સોજોનાની સપનહીં=શાખા અને પ્રશાખા નાયવી=જાતરૂપ, સુવર્ણની ટ્રસ્થા=પત્ર
વેસ્ટિ=વૈર્યની વિંટા=બીટ, પત્રને મૂળભાગ.
તળિક્તપનીય સુવર્ણની વિ=પલ્લવ, ગુચ્છા
નવુળયા=જાંબૂનદ સુવર્ણના
સંસ્કૃત અનુવાદ तस्य च शाखाः प्रशाखाः पत्राणि च बिंटानि च पल्लवाः क्रमशः । सौवर्णाः जातरूपा वैडूर्यतपनीयजाम्बूनदाः ॥१३९ ॥
વાર્થ –તેની શાખાઓ સુવર્ણની (રૂપાની), પ્રશાખાઓ જાતરૂપ સુવર્ણની, પત્ર વૈર્યનાં નીલવણે બીંટ (પત્રનાં મૂળ) તપનીય સુવર્ણમય હોવાથી રક્તવર્ણ, અને ગુચ્છા જાંબુનદ સુવર્ણના હોવાથી કિંચિત્ રક્તવણે છે. ૧૩૯
વિસ્તર–જંબવૃક્ષની ચાર મહાશાખાઓ જે ચાર દિશિમાં છે તે સુવની પીતવણે, અને તેમાંથી નિકળતી નાની શાખાઓ જાતરૂપ સુવર્ણની કંઈક શ્વેતવણે છે, શેષ ગાથાવત સુગમ છે.
અવતર:–આ ગાળામાં જ વૃક્ષની મધ્યશાખાવિગેરે કેવાં છે? તે દર્શાવાય છે. ૧ ક્ષેત્રસમાસની પજ્ઞવૃત્તિમાં તત્ર સુવ ચે એ અર્થ હેવાથી રૂપાની શાખ.
૨ ગુચ્છા એ અર્થ ક્ષેત્રલોકપ્રકાશ વિગેરેમાં છે, અને તે બેચાર નાની પ્રતિશાખાઓ મળીને ગુચ્છ જાણ, પરંતુ પત્ર કે ફળના ગુચ્છા સમજવા યુક્ત નથી, અર્થાત ચાર મેટી શાખાઓમાંથી અનેક નાની પ્રતિશાખાઓ નિકળી અને પ્રતિશાખામાં ઠામઠામ ઘણી હાની શાખાઓ ભેગી મળીને એક જ સ્થાનમાંથી પ્રગટ થઈ હોય તે અહિં ગુચ્છા અથવા પલવ જાણવા
Page #356
--------------------------------------------------------------------------
________________
જબૂવૃક્ષ વર્ણનાધિકાર
૨૨૯ सो रययमयपवालो, राययविडिमो य रयणपुप्फफलो। कोसदुगं उव्वेहे, थुडसाहाविडिमविरकंभे ॥१४० ॥
શબ્દાર્થ – સોતે જંબવૃક્ષ
ચળ –રલમય પુષ્પ ફળવાળું રચયમય રજતમય, રૂપામય
યુવેદે–ઉધમાં, ઉંડાઈમાં વા=પ્રવાલ, નવા પલ્લવ
દુસાહવિડિમ=થડ શાખા અને વિડિમના રાવિડિમો-રૂપાની ઊર્થશાખાવાળું | વિજલમેકવિધ્વંભમાં
સંસ્કૃત અનુવાદ. स रजतमयप्रवालो राजतविडिमश्च रत्नपुष्पफलः । क्रोशद्विकमुद्वेधे, स्थूडशाखाविडिमविष्कंभे ॥१४० ॥
થાઈ:–તે જ બવૃક્ષ રૂપાના પ્રવાલવાળું [નાની શાખાઓની કુંપળોવાળું રૂપાની વિડિમા (ઉભી ઊર્ધ્વ શાખા) વાળું, અનેક રનના પુષ્પફળવાળું છે. તથા ઉંડાઈમાં થડના વિસ્તારમાં શાખાના વિસ્તારમાં અને વિડિમાના વિસ્તારમાં બે ગાઉ પ્રમાણવાળું છે. ૧૪૦
વિસ્તરાર્થ–એ જંબવૃક્ષની નાની શાખાઓમાંથી જે નવી કુંપળ ફૂટેલી છે તે રૂપાની છે, અને થડના અભાગે જે એક મોટામાં મોટી મધ્યશાખા સીધી ઊર્ધ્વદિશામાં ઉભી ગયેલી છે, તે વિકિમ શાખા રૂપાની છે, તથા પુષ્પ અને ફળો વિવિધ પ્રકારના રત્નનાં છે. તથા એ વૃક્ષ ભૂમિમાં બે ગાઉ ઉંડું છે, એનું થડ (સ્કંધ) બે ગાઉ જાડું છે, તથા મધ્યવતી વિડિમા નામની મહાશાખા, અને ચાર દિશિની ચાર શાખાઓ એ પાંચ શાખા બે બે ગાઉ જાડી છે. ૧૪૦ છે
મતર—આ ગાથામાં વૃક્ષની શાખાઓ વિગેરેનું પ્રમાણ તથા તે ઉપર રહેલાં ભવને કહેવાય છે તે આ પ્રમાણે– थुडसाहाविडिमदीहत्ति, गाऊए अट्ठपनरचउवीसं । साहा सिरिसमभवणा, तम्माण सचेइअं विडिमं ॥ १४१ ॥
શબ્દાર્થ – હત્તિ-દીર્ઘપણમાં
તમ-તેટલાજ પ્રમાણુવાળા સિરિસમ-શ્રીદેવી સરખા
સમં–ત્યસહિત
Page #357
--------------------------------------------------------------------------
________________
પw
૨૩૦.
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ थुडशाखाविडिमदीर्घत्वे गव्यूतानि अष्टपंचदशचतुर्विंशतिः । शाखा श्रीसमभवना, तन्मानासचैत्या विडिमा ॥ १४१ ॥
યાર્થ:–જંબવૃક્ષના થડની લંબાઈ ૮ ગાઉ, શાખાઓની લંબાઈ ૧૫ ગાઉ અને વિડિમા (મધ્યશાખા) ની લંબાઈ ૨૪ ગાઉ છે. તથા ચારે શાખાઓ શ્રીદેવીના ભુવન સરખા ભવનવાળી છે, અને વિડિમશાખા તેટલાજ પ્રમાણના ચૈત્યવાળી છે કે ૧૪૧
વિસ્તરાર્થ:–ચાર દિશાની ચાર તીરછી શાખાઓ ૧૫ ગાઉ દીધું છે, એનું થડ ૮ ગાઉ એટલે બે જન ઉંચું છે, અને વિડિમશાખા ૨૪ ગાઉ એટલે છે
જન ઉંચી છે. એ પ્રમાણે હોવાથી થડની અને વિડિમાની ઉંચાઈ ભેગી કરતાં જંબવૃક્ષ ૮ જન ઉંચું થયું, અને બે બાજુની બે તીચ્છી શાખાઓના ૩૦ ગાઉમાં મધ્યવતી થડની જાડાઈ ૨ ગાઉ ઉમેરતાં ૩ર ગાઉ એટલે ૮ યોજન જેટલા વિસ્તારવાળું' એ વૃક્ષ થયું, જેથી જબૂવૃક્ષ ઉંચાઈમાં અને વિસ્તારમાં ૮-૮ યોજન તુલ્ય છે.
| જંબૂવૃક્ષ ઉપર ૧ દેવભવન અને ૩ દેવપ્રાસાદ છે
જંબવૃક્ષની ચાર દિશિની ચાર તીછી શાખાઓમાં ત્રણ શાખાઉપર મધ્યભાગે એકેક દેવપ્રાસાદ છે, અને પૂર્વ દિશાની શાખાના મધ્યભાગે ભવન છે તેમાં દ્વીપના અધિપતિ શનીદતદેવની શય્યા છે, અને શેષ ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં દરેકમાં પરિવાર સિંહાસનો સહિત એક સિંહાસન અનાદત
* એ ૮ જન ઉંચાઈ ભૂમિ ઉપરથી ગણાય છે, અને મૂળ તથા કંદ સહિત ઉંચાઇ ગણુએ તે જરક્ષાની ઉંચાઈ સાધિક ૮ જન ગણવી.
૧ આ ૮ જનને વિસ્તાર શાખાઓ ત્યાંથી નિકળે છે તે સ્થાને ગણવે, અર્થાત્ થડના પર્યાભાગે ગણવા, પરંતુ એથી ઉપર નહિ, કારણકે વિશેષ ઉપર જતાં શાખાઓને કંઈક ઊર્વતીછીં ગણવી પડે, જેથી ઇષ્ટ વિસ્તાર આવે જ નહિં. શાખાઓ સમશ્રેણિએ સીધીતીછી રહેલી હોવાથી જ ૮ જન વિસ્તાર આવે ત્યારબાદ વિસ્તાર ઘટ ઘટ સર્વથા ઉપર ઘણેજ એ વિસ્તાર હાય છે, અને એ રીતે હોવાથી જ વૃક્ષને વિષમ ધાવૃત્ત આકાર સુંદર દેખાય છે,
૨ વિષમચોરસ { લંબચોરસ 3 હેવા છતાં એ ત્રણને પ્રાસાદ કહેવાની તથા એ ચારેને સમરસ પણ કહ્યા છે તે સંબંધિ અધિક ચર્ચા થી જ પ્રવૃત્તિથી જાણવી. તથા ગાથામાં ચારે શાખાઓને અંગે મવન શબ્દ કહ્યો છે, તે સામાન્યથી કહ્યો છે, માટે પવશાખા ઉપર ભવન અને ત્રણ શાખાઉપર પ્રાસાદ કહેવામાં કોઈ વિરોધ નથી,
Page #358
--------------------------------------------------------------------------
Page #359
--------------------------------------------------------------------------
________________
॥ सुदर्शन नामनुं जंबूवृक्ष ॥
૦ ૧૪૨, g૦ ૨ ૩૧ ]
નર્જી
Ser
ચે.
૩
2 વિડિયા શાખા જ છો
૨
૧
\
છે
(Zyય શાખા , )
કાર
»
ન
પાંચમ શાખા ા યો. તે
VT.
પૂર્વ ૨ube
યાન ઉચું =
ર
ઉપ
છે
ગઇ
૫ ૦ ૦ ચીન સમ વૃ ત્ત
[
આ પૃથ્વીપરિણમી જબૂવૃક્ષ ૮ જન ભૂમિથી ઉંચુ ના પેજન ઊંડું છે. જભૂપીઠ ઉપર મણિપીઠિકા ઉપ૨ છે. તેને કરતાં શ્રીદેવી કમળવત્ ૩ જબવલય છે. મુખ્ય જબ ૧૨ વેદિકાવડે વીટાયલું અને શેષ ૬-૬ વેદિકાવડે વીટાયલાં છે. ઇત્યાદિ.
શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર.
Page #360
--------------------------------------------------------------------------
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૩૬
જબૂવૃક્ષ વર્ણનાધિકાર. દેવને બેસવા યોગ્ય છે. એ ચારેનું પ્રમાણ શ્રીદેવીના ભવનસરખું એટલે ૧ ગાઉ દીધું અને બે ગાઉ વિસ્તારવાળું તથા કંઈક ન્યૂન ૧ ગાઉ (૧૪૪૦ ધનુષ્ટ્ર) ઉંચાઈ છે. એ ચારેને પશ્ચિમ સિવાય ત્રણ દિશિએ ત્રણ ત્રણ દ્વાર છે, તે બારે દ્વાર ૫૦૦ ધનુષ ઉંચાં અને ૨૫૦ ધનુષ્ય પહેલાં તથા પ્રવેશવાળાં છે.
કે જંબવૃક્ષની મધ્યશાખા ઉપર ૧ જિનભવન ! તથા મધ્યવતી વિડિમા નામની મહાશાખાઉપર પૂર્વોક્ત દેવભવનસરખા પ્રમાણુવાળું ૧ જિનચૈત્ય છે, તેને પણ પશ્ચિમદિશિ સિવાય ત્રણ દિશામાં ત્રણદ્વાર પૂર્વોક્ત પ્રમાણવાળાં છે. મધ્યભાગે પ૦૦ ધનુ લાંબી પહોળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિપીઠિકાઉપર એટલા જ પ્રમાણવાળો દેવછંદક છે, પરંતુ ઉંચાઇમાં સાધિક ૫૦૦ ધનુષ છે. તેમાં પાંચ પાંચસે ધનુના પ્રમાણવાળી ૧૦૮ જિનપ્રતિમા છે, ઈત્યાદિસર્વસ્વરૂપ પૂર્વે કહેલા શાશ્વતચૈત્યના સ્વરૂપ સરખું જાણવું.
નવતર –એ ત્રણ પ્રાસાદ તથા એક ભવનમાં ક્યા દેવની શું વસ્તુ છે? તે કહેવાય છે— पुविल्लसिज्ज तिसु आसणीण भवणेसुऽणाढिअसुरस्स । सा जंबू बारस वेइआहिं कमसो परिरिकत्ता ॥ १४२ ॥
શબ્દાર્થ – ઉદિવ૮-પૂર્વ દિશાના દેવભવનમાં | (અ) વિભુરસ્ત-અનાદત દેવનાં સિ–દેવશય્યા
| સ –તે જંબવૃક્ષ
સંસ્કૃત અનુવાદ. पूर्वीये शय्या त्रिष्वासनानि भवनेष्वनादृतसुरस्य ।।
सा जंबूादशवेदिकाभिः क्रमशः परिक्षिप्ता ॥१४२ ॥
જાથાથપૂર્વ દિશાના ભવનમાં અનાદૃત દેવની શય્યા છે, અને ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં અનાદૃતદેવનાં પરિવારસહિત સિહાસન છે. તથા એ જ બવૃક્ષ અનુક્રમે બાર વેદિકાઓવડે વીટાયેલું છે ૧૪૨
વિસરા:–પૂર્વશાખાઉપરના મધ્યભાગમાં જંબુદ્વિીપના અધિપતિ અના*સા એ શબ્દ સ્ત્રીલિંગે હેવાનું કારણકે ગં શબ્દ સ્ત્રીલિંગે છે માટે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
દંતદેવનું ભવન છે, તે ભવનના અતિમધ્યભાગે ૫૦૦ ધનુષુ વિસ્તારવાળી અને ૨૫૦ ધનુમ્ ઉંચી ણિપીઠિકાઉપર અનાધૃતદેવને શયનકરવાયેાગ્ય એક માટી શખ્યા છે, તથા ત્રણ દિશિની ત્રણ શાખાએઉપર મધ્યભાગે એકેક પ્રાસાદ છે તે દરેક પ્રાસાદના મધ્યભાગમાં પૂર્વોક્ત પ્રમાણવાળી મણિપીઠિકા ઉપર અનાદ તદેવને એસવાયેાગ્ય એકેક સિંહાસન પરિવારસિહાસના સહિત છે, ઇત્યાદિ સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
એ અનાદતરેવ વ્યન્તરનિકાયનેા છે, અને વ માનકાળમાં જે અનાધૃત દેવ છે તે શ્રી જંબૂસ્વામીના કાકાના જીવ છે. એની રાજધાની બીજા જબુદ્વીપમાં મેરૂથી ઉત્તરદિશામાં અનાધૃતા નામની ૧૨૦૦૦ યેાજન વિસ્તારવાળી છે.
વળી એ જ મૂવૃક્ષની આસપાસ વલયાકારે ફરતી ખાર વેદિકા છે, ( એ વેદિકાનું પ્રમાણુ પણ પ્રાય: જ બુદ્ધીપની જગતીની વેદિકા સરખું જાણવું.) અવતરણ:- એ મહાન્ જ ખુવૃક્ષની આસપાસ બીજા જવૃક્ષાનાં ૩ વલય છે તે કહેવાય છે-
दहपउमाणं जं वित्थरं तु तमिहावि जंबुरुरकाणं । નવાં મરિયાળ, ટાળે રૂદ અળીિઓ ॥ ૪૨ ॥
શબ્દાઃ——
૬૬ ૧૩માળ-દ્રહવતી કમળાના નં વિસ્તર—જે વિસ્તાર ( પરિવાર ) તં ૬૬ અવિ—તે અહિ પણ
મરિયાળ ટાળે-મહત્તરિકા દેવીઓને સ્થાને ૬-આ જવૃક્ષના પરિવારમાં TMમહિસીબો-અગ્રમહિષીએ
સંસ્કૃત અનુવાદ.
पद्मानां यो विस्तारस्तु स इहापि जंबूवृक्षाणाम् । नवरं महत्तरिकानां स्थानेऽत्राग्रमहिष्यः ॥ ૪૩ ॥
ગાથાર્થ:——દ્રહમાં કમળાના જે પિરવાર કહ્યો તેવાજ પરિવાર અહિં જંબૂ
૧ શય્યાનું સ્વરૂપ શ્રીદેવીની શય્યાના પ્રસંગે કહ્યુ છે ત્યાંથી જાણવું. ૨ જખૂ॰ પ્ર૦ વૃત્તિમાં સપરિવાર સિંહાસનો કહ્યાં છે, ક્ષે॰ સ॰ મ્રવૃત્તિ વિગેરેમાં સપરિવાર કહ્યાં નથી.
Page #363
--------------------------------------------------------------------------
________________
જંબૂવૃક્ષ વર્ણનાધિકાર
વૃક્ષાને પણ જાણવા, પરન્તુ મહત્તારિકાદેવીએને બદલે અહિં અગ્રમહિષીએ કહેવી એ વિશેષ છે ॥ ૧૪૩ ૫
૨૩૩
વિસ્તરાર્થ:—પદ્મદ્રહઆદિ દ્રામાં જેમ શ્રીદેવી વિગેરેનું પહેલું મુખ્યકમળ, તેને ક્રૂરતાં ૧૦૮ કમળ ઈત્યાદિ પરિવારકમળાવત્ અહિં પણ જ વૃક્ષના પરિવાર કહેવા, પરંતુ ત્યાં પૂર્વ દિશામાં ચાર મહત્તરિકાદેવી કહી છે તેને બદલે અહિં અનાધૃતદેવની ચાર અગ્રમહિષીએ કહેવી, તે આ પ્રમાણે—
રા જંબૂવૃક્ષના ૬ વલય ॥
મધ્યવર્તી મહાપૂવૃક્ષ ૧૨ વેદિકાઓવડે વીટાયલુ છે તે અનાધૃતદેવનુ મુખ્ય જવૃક્ષ છે, તેની આસપાસ અ પ્રમાણવાળા ૧૦૮ જ મૂવૃક્ષનુ પ્રથમવય છે, એ વૃક્ષાને દરેકને ૬-૬ વેદિકાઓ છે. તેની આસપાસ પુન: વાયવ્ય ઉત્તર ઈશાન એ ત્રણ દિશામાં સામાનિકદેવાનાં ૪૦૦૦ જંબૂવૃક્ષ, પૂર્વદિશમાં ૪ અગ્રમહિષીનાં ચાર, અગ્નિકાણમાં અભ્યન્તરસભાદેવનાં ૮૦૦૦, દક્ષિણમાં મધ્યસભાના દેવનાં ૧૦૦૦૦, નૈઋત્યકાણમાં બાહ્યસભાદેવાનાં ૧૨૦૦૦, અને પશ્ચિમમાં સાત સેનાપતિનાં ૭ વૃક્ષ છે, વીર્ણવય તેથી પણ અર્ધ પ્રમાણવાળું છે. ત્રીજા વલયમાં ચારે દિશાએ ૪૦૦૦-૪૦૦૦ વૃક્ષેા અંગરક્ષકદેવનાં હાવાથી ૧૬૦૦૦ વૃક્ષાનુ ત્રીનુંવય તેથી પણ અર્ધપ્રમાણવાળુ છે. અહિીજા વલયનાં ૧૦૮ કમળાઉપર અનાધૃતદેવનાં આભૂષણા માટેનાં ૧૦૮ ભવન છે. મતાન્તરે જિનચૈત્ય પણ કહ્યાં છે. ૫ ૧૪૩ ૫.
અવતરશ:-—જ ભૂવૃક્ષથી ૫૦ન્યેાજન દૂર ૪ ભવનેા તથા ૪ પ્રાસાદે છે તે કહે છે. कोसदुसएहिं जंबु, चउदिसं पुव्वसालसमभवणा । વિવિસાસુ તેમતિસમા,ચડવાવિનુબા ય પાસાયા ॥૪૨॥
શબ્દાઃ—
વેગસહુÎદ્--ખસે ગાઉ દૂર પુખ્વસાતમ-પૂર્વ દિશાની શાખા સરખા
સેલતિસમા–ત્રણ પ્રાસાદો સરખા ચણવાવિષ્ણુ-ચારવાપિકા યુક્ત
૧ [ ને ૬ વલય ગણીએ તે શેષ ૩ વયમાં આભિયોગિકદેવાનાં ૩૨૦૦૦-૪૦૦૦૦૪૮૦૦૦ જખૂ છે] શસ્ત્રપાોમાં વર્ણન ૩ વલયા સુધીનુ જ આવે છે, અને અતિદેશ આ ગાથા પ્રમાણે પદ્મદ્રહવત્ આપે છે, જેથી ૬ વલયો પણ હરો.
૩૦
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
સંસ્કૃત અનુવાદ. द्विशतक्रोशैर्जम्ब्वाश्चतुर्दिक्षु पूर्वशालसमभवनानि । विदिक्षु शेषत्रिसमाश्चतुर्वापिकायुक्ताश्च प्रासादाः॥१४४॥
– જંબવૃક્ષથી બસો ગાઉ (પ૦ જન) દર ચારે દિશામાં પૂર્વની શાખાના ભવનસરખાં દેવભવને છે, અને વિદિશાઓમાં શેષ ત્રણપ્રાસાદ સરખા ચાર ચાર વાપિકાઓ સહિત પ્રાસાદ છે. ૧૪
વિસ્તરાર્થ:–જંબવૃક્ષને સર્વપરિવાર સમાપ્ત થયા બાદ જંબુપીઠની નીચે [સો સે જનવાળાં ત્રણ વન છે, ત્યાં પહેલા વનમાં] ૫૦-૫૦ એજન દૂર ચાર દિશામાં ચાર ભવનો અનાદતદેવનાં છે, તેમાં અનાદતદેવની એકેક શા છે, એ ચાર ભવનનું પ્રમાણ વિગેરે સર્વસ્વરૂપ જંબવૃક્ષની પૂર્વશાખાના ભવન સરખું જાણવું. તથા એજ પહેલા વનમાં ૫૦ એજન દૂર ચાર વિદિશિમાં ચાર પ્રાસાદ છે, તે દરેક પ્રાસાદની ચાર દિશાએ ચાર વાપિકા હવાથી ચાર પ્રાસાદો ૧૬ વાપિકાવાળા છે. એ પ્રાસાદનું સર્વસ્વરૂપ જ બવૃક્ષની ત્રણ શાખાઓના ત્રણ પ્રાસાદા સરખું જાણવું, અર્થાત્ એ ચારે પ્રાસાદમાં અનાદત દેવની આસ્થાન સભા હોવાથી સપરિવાર એકેક સિંહાસન છે. દરેક વાવડી વગાઉ પહોળી ૧ગાઉ લાંબી, ૫૦૦ધનુષ ઉંડી, તોરણે સહિત ચારદ્વારવાળી તથા એક વન અને એક વેદિકાવડે વીટાયેલી છે. એ પ્રમાણે ૧૦૦ જન વિસ્તારવાળા પહોળા વનમાં ચાર દિશાએ ચાર ભવન અને વિદિશાઓમાં ૪ પ્રાસાદ કહ્યા, તે ઉપરાન્ત એ આઠના આઠ આંતરામાં એકેક ભૂમિકૂટ છે, તે આગળની ગાથામાં કહેવાશે. છે ૧૪૪ છે.
અવતરળ.–તે પહેલા વનમાં ભવને અને પ્રાસાદોના આંતરામાં આઠ જિનફૂટ છે, તે તથા એવા પ્રકારનું બીજું શાત્મલિવૃક્ષ પણ છે તે આ ગાથામાં કહેવાય છે
ताणंतरेसु अडजिण-कूडा तह सुरकुराइ अवरद्धे । राययपीढे सामलि-रुको एमेव गरुलस्स ॥१४५॥
૧ શાસ્ત્રમાં જે કે સપરિવાર જંબૂવૃક્ષની આસપાસ એ ત્રણવન ૧૦૦-૧૦૦ યોજના વિધ્વંભવાળાં કહ્યાં છે, પરન્તુ એ ત્રણ વન ૫૦ ૦ એજનવાળા જંબુપીઠની ઉપર હોઈ શકે નહિં, તેમજ જંબુપીઠ ઉપર તે જંબૂવોજ ત્રણવ સહિત રહેલાં છે એમ જાણવું. માટે જંબુવક્ષથી એટલે જંબુપીઠથી નીચે ૫૦-૫૦ એજન દૂર (પહેલાવનમાં જ) દેવભવને તથા પ્રાસાદો છે, પરંતુ જંબૂ પીઠ ઉપર નહિં.
Page #365
--------------------------------------------------------------------------
Page #366
--------------------------------------------------------------------------
________________
બાહ્ય
૧૦૦ પેજ ૧૦ થોજન વિસ્તાર વિસ્તાર
ઉત૨
, વેસ્તાર
{ ઉંડાઈ
બજામાં
aખાર બનો
el
(
-
HOK
છે
જ
*
c
)
દાંક્ષણ
આ ભવન પ્રાસાદ અને ચર્ચાનું અને દિ જ 'નવના 11 - - . , . .
Page #367
--------------------------------------------------------------------------
Page #368
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહક્ષેત્રનું વર્ણન.
૨૩૫ શબદાર્થ – તાળગંતસુતેભવનપ્રાસાદના આંતરાઓમાં રાયચીઢે–રજતપીઠ ઉપર અનિr-આઠજિનકુટ (ભૂમિ ઉપર) | સામો -શાત્મલિવૃક્ષ સુરપુરી-દેવકુરૂક્ષેત્રમાં
gવ-એવાજ પ્રકારનું નવા પશ્ચિમ અને વિષે
રસ્સ–ગરૂડદેવનું સંસ્કૃત અનુવાદ तेषामन्तरेष्वष्टजिनकूटानि तथा सुरकुरुषु अपरार्धे ।
राजतपीठे शाल्मलिवृक्ष एवमेव गरुडस्य ॥१४५॥ રાધાર્ય–તે ભવનપ્રસાદના આઠ આંતરામાં આઠ જિનકૂટ છે. તથા દેવકુરૂક્ષેત્રના પશ્ચિમમાં પણ રૂપાના પીઠઉપર જંબવૃક્ષ સરખું જ શામલિવૃક્ષ છે તે ગરૂડદેવનું છે. મેં ૧૪૫
વિસ્તરાર્થ:-~એજ પહેલાવનમાં ચારભવન અને ચારપ્રાસાદ એ આઠના આઠ આંતરામાં એટલે એકભવન અને એક પ્રાસાદ એ બેની બરાબર મધ્યભાગે એકેક ભૂમિટ સરખે પર્વત હોવાથી આઠ ભૂમિકૂટ પર્વત છે, તે દરેક ઉપર એકેક શાશ્વત નિમવન હોવાથી એ આઠ ભૂમિટને અહિં જિનટ કહ્યાં છે. વળી એ દરેક જિનકૂટ જાત્યરૂપ સુવર્ણનાં કંઈક “વેતવણે છે, મૂળમાં ૮ જન, મધ્યમાં દયોજન અને ઉપર જન વૃત્તવિકેંભ (વિસ્તાર) છે. ૮ જન ઉંચું છે, ઊર્ધ્વગપુચ્છના આકારે અનુક્રમે હીન હીન વિસ્તારવાળું છે. ૨ જન ભૂમિમાં ઉંડુ છે. એ દરેકઉપરનું જિનભવન પણ જણૂવૃક્ષની વિડિમાશાખાના જિનભવનસરખું સર્વરીતે છે.
તથા જેવું આ જંબવૃક્ષ ઉત્તરકુરૂમાં કહ્યું તેવુંજ મિલિ દેવકુરૂક્ષેત્રમાં પશ્ચિમઅર્ધભાગમાં છે, તેનું પડ (શાત્મલિપીઠ) રૂપાનું છે, અને અધિપતિ દેવ ગરૂડદેવ એટલે સુવર્ણકુમાર ભવનપતિનિકાયનો વેણુદ્દેવ નામનો દેવ છે, તેની ગરૂડારાજધાની બીજા નંબુદ્વીપમાં અનાતારાજધાની સરખી જાણવી. આ શામલિપીઠની આસપાસના ત્રણ વનમાંથી પહેલા વનમાં જે આઠ જિનકુટ છે તે રૂપાનાં છે. ૧૪૫
છે મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન છે અવતાT:–મહાવિદેહક્ષેત્રમાં દેવકુફઉત્તરકુરૂનું સ્વરૂપ તથા તેમાં રહેલા ૧-૨ ભૂમિકામાં ૮ જંબૂફટ તથા ૮ શાલ્મલિફટ ગણાય છે તે.
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
યમગિરિદ્રહાઅને મહાવૃક્ષાનું [જંબુવૃક્ષ શાલ્મલિવૃક્ષનું ] સ્વરૂપ કહ્યાબાદ હવે એ મહાવિદેહક્ષેત્રમાં વિજયા વક્ષસ્કારપર્વત આદિ પદાર્થોના સગ્રહ આ ગાથામાં કહેવાય છે—
૨૩૬
बत्तीस सोल बारस, विजया वरकार अंतरणईओ । मेरुवणाओ पुव्वा - वरासु कुलगिरिमहणयंता ॥ १४६ ॥
શબ્દા
વૃત્તીસ–મત્રીસ વર્-વક્ષસ્કારપત્તા મેરળાઓ-મેરૂના વનથી
પુવ્યઅવરાસુ-પૂર્વમાં અને પશ્ચિમમાં વ્રુત્તિરિ મળય તા-કુલગિરિ અને મહાનદીના પર્યન્ત ભાગવાળા,
સંસ્કૃત અનુવાદ.
द्वात्रिंशत् पोडश द्वादश विजया वक्षस्कारा अन्तर्नद्यः । मेवनात्पूर्वापरयोः कुलगिरिमहानदान्ताः
|| o૪૬ ||
ગાથાર્થ:-—મહાવિદેહક્ષેત્રમાં ૩૨ વિજયા ૧૬ વક્ષસ્કારપ તા અને ૧ર અન્તનદીએ એ સર્વ મેરૂના વનથી પૂર્વિિશમાં અને પશ્ચિમદિશિમાં કુલિંગર અને મહાનદીના અન્તવાળા છે ! ૧૪૬ u
વિસ્તરાર્થ:--ગાથા વત સુગમ છે. વિશેષ એ કે-એ ૬૦ પદાર્થના દરેકને એકછેડા કુલિંગરને સ્પર્શે લા છે, અને એક છેડા મહાનદીને ( સીતા સીતેાદાને ) સ્પર્શેલા છે. તથા એ સર્વાંનાં નામ અને અનુક્રમ આગળ કહેવામાં આવશે. તથા એ ત્રણ પ્રકારના પદાર્થમાં અર્ધા મેરૂના ભદ્રશાલવનથી પૂર્વાદિશિમાં છે એટલે ૧૬ વિજય-૮ વક્ષસ્કાર-અને ૬ અન્તનદી એ ૩૦ માહવદેહમાં છે, અને એટલાજ પદાર્થ ભદ્રશાલવનથી પશ્ચિમદિશિમાં એટલે પશ્ચિમમહાવિદેહમાં છે. ૫ ૧૪૬ ॥
અવતT:: -એ વિજયા વક્ષસ્કારપર્વતા અને અન્તનદીએની પહેાળાઇ આ ગાથામાં કહે છે—
*તેને સામાન્યઅનુક્રમ આ પ્રમાણે-ભદ્રશાલવનના પૂર્વદિશિના પન્તભાગને સ્પર્શીને એ વિજય ઉત્તરદક્ષિણમાં રહેલી છે, ત્યારબાદ એ વક્ષસ્કાર, ત્યારબાદ એ વિજય, ત્યારબાદ એ અન્તનંદી, ત્યારબાદ બે વિજય, ત્યારબાદ એ વક્ષસ્કાર, પુનઃ એ વિજય, પુનઃ૨ અન્તનંદી, પુનઃ એ વિજય, પુનઃ એ વક્ષસ્કાર, ઇત્યાદિક્રમથી યાવત્ વનમુખ સુધી ૩૦ પદાર્થ ગણવાં.
Page #370
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહક્ષેત્ર પણ નાધિકાર
૨૭૭ विजयाण पिहुत्ति सगट्ठभाग वारुत्तरा दुवीससया । सेलाणं पंचसए, सवेइणइ पंचवीससयं ॥ १४७ ॥
શબ્દાર્થ – વિજ્ઞાન-વિજયોની
જાલં પર્વ (વક્ષસ્કારોની ) વિદુત્તિ-પહોળાઈ
પંચ-પાંચસો જન સદમા-આઠીયા સાત ભાગ
સવે-વેદિકા સહિત ૨૩ત્તર-બાર અધિક
T૬-અન્તનદીઓ વીસ-બાવીસસો
વીસ-એકસો પચીસ એજન
સંસ્કૃત અનુવાદ. विजयानां पृथुत्वं सप्ताष्टभागा द्वादशोत्तराणि द्वाविंशतिशतानि । शैलानां पंचशतानि, सवेदिकानदीनां पंचविंशत्यधिकशतं ॥१४७॥
ગથાર્થ –વિજયેની દરેકની પહોળાઈ બાવીસ બાર એજન ઉપરાન્ત એક યજનના આઠીયા સાત ભાગ [૨૨૧૨ જન] છે. વક્ષસ્કારપર્વતોની દરેકની પહોળાઈ ૫૦૦ જન છે, અને દરેક અન્તર્કદીની પહોળાઈ ૧૨૫ જન છે ૧૪ળા
વિસ્તરાર્થ:–ગાથાર્થવ સુગમ છે. વિશેષ એ કે–વિજયની પહોળાઈ ૨૨૧૨૭ યોજના છે, તેને પૂર્વથી પશ્ચિમપર્યન્ત સુધીમાં આવેલી ૧૬ વિજયવડે ગુણતાં ૩૫૪૦૬
જન આવ્યા, તથા એક પંકિતએ આવેલા ૮ વક્ષકારને પિતાની ૫૦૦ જન પહોળાઈ સાથે ગુણતાં ૪૦૦૦ એજન આવ્યા, અને એક પંકિતએ આવેલી ૬ અન્તનંદીઓને ૧રપ જનની પહોળાઈવડે ગુણતાં ૭૫૦ એજન આવ્યા. એ ઉપરાન્ત આગળ કહેવાતા બે વનમુખની દરેકની ર૯૨૨ જન પહોળાઈ હોવાથી તેને બેએ ગુણતા ૫૮૪૪ જન આવ્યા, અને મેરૂની પૂર્વમાં ૨૨૦૦૦ એજન તથા પશ્ચિમમાં રર૦૦૦ એજન ભદ્રશાલવનની પહોળાઈ ૪૪૦૦૦ એજન અને વચ્ચે રહેલા મેરૂની ૧૦૦૦૦ યોજના જાડાઈ મેળવતાં મેરૂ તથા વન મળીને ૫૪૦૦૦ પહોળાઈ થઈ એ સર્વનો સરવાળો કરતાં [૩૫૪૦૬+૪૦૦૦-૭૫૦૫૮૪૪૧૫૪૦૦૦= ] ૧૦૦૦૦૦ (એક લાખ) જન જંબદ્વીપની અને અહિં મહાવિદેહની પૂર્વપશ્ચિમ લંબાઈ સમાપ્ત થઈ.
અથવા બીજી રીતે ગણીએ તે એ પાંચે પદાર્થની પહોળાઈના સર્વાકમાંથી ઈષ્ટ પદાર્થને સર્વાક બાદ કરીને [ અલગ રહેવા દઈને ] શેષ ચાર પદાર્થને
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સર્વાક જબૂદ્વીપની ૧ લાખાજન લંબાઈમાંથી બાદ કરવો, જે શેષ રહે તેને ઈષ્ટ પદાર્થની સંખ્યામાં ભાગતાં ઈષ્ટ પદાર્થની પહોળાઈ આવે તે આ રીતેમેરૂસહિત ભદ્રશાલવન પ૪૦૦૦
| હવે ધારે કે વિજયની પહોળાઈ જાણ
વાની જરૂર છે તો વિજયનો ૩૫૪૦૬ ૧૬ વિજયની પહોળાઈ ૩૫૪૦૬
અંક અલગ રાખીને શેષ ચાર અંકનો ૮ વક્ષસ્કારની , ૪૦૦૦ સર્વ ૬૫૫૯૪ થાય, તેને જબની ૬ અન્તર્નાદીની » ૭૫૦
લંબાઈ ૧૦૦૦૦૦ માંથી બાદ કરતાં
૩૫૪૦૬ જન આવે, તેને વિજયની ૧૬ ૨ વનમુખની , ૫૮૪૫૪
સંખ્યાવડે ભાગતાં ૨૨૧૨ યેાજન આવે, એ પદ્ધતિએ કોઈપણ પદાર્થની ( વિજયાદિ પાંચમાંના કોઈપણ પદાર્થની ) પહોળાઈ પ્રાપ્ત થાય છે. કારણકે પાંચપદાર્થો મળીને ૧ લાખાજન રોકાયા છે, માટે એજ રીતિ સુગમ છે. ૧૪૭ છે
અવતાપૂર્વગાથામાં વિજ્યાદિકની પહોળાઈ કહીને હવે આ ગાથામાં તે સર્વેની લંબાઈ કહેવાય છે – सोलससहसपणसय-बाणउआ तहय दो कलाओय । एएसि सब्वेसिं, आयामो वणमुहाणं च ॥ १४८ ॥
શબ્દાર્થ –
સોસંસ–સેલડજાર Tvસ વાઈફ-પાંચ બાણ TUસિંÍવેડિં—એ સર્વનો
આયામો-આયામ, લંબાઈ વળમુદા–બે વનમુખની
સંસ્કૃત અનુવાદ. षोडशसहस्रपंचशतद्विनवतिः तथा च द्वे कले च ।
एतेषां सर्वेषामायामो वनमुखानां च ॥ १४८ ॥ જાથાએ વિજયે વિગેરે સર્વની લંબાઈ સોલહજાર પાંચસો બાણુ જન તથા બે કળા ( ૧૬૫૯૨-રજન ) છે, તેમજ આગળ કહેવાતા બે વનમુખની લંબાઈ પણ એજ છે કે ૧૪૮ છે
Page #372
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહક્ષેત્ર વર્ણનાધિકાર
વિસ્તર –ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એ કે વિજયાર્દિકેની લંબાઈ વર્ષધરપર્વતથી પ્રારંભીને મહાનદીના પ્રવાહ સુધી એટલે ઉત્તરદક્ષિણ છે, અને પહોળાઈ પૂર્વ પશ્ચિમ છે. તથા આ લંબાઈ પ્રાપ્ત કરવાનો ઉપાય આ પ્રમાણે – જંબદ્વીપની લંબાઈ પહોળાઈ ભરત અથવા એરાવતક્ષેત્ર જેવા ૧૯૦ ખંડ જેટલી છે, ત્યાં ભરત વા એરવતક્ષેત્ર પર જન ૬ કળાનું છે તે ૧ ખંડ પ્રમાણ છે, અને મહાવિદેહક્ષેત્રની પહોળાઈ તેવા ૬૪ ખંડ જેટલી છે માટે પરદ–૬ ને ૬૪ વડે ગુણતાં ૩૩૬૮૪ જન-૪ કળા થઈ, તેમાંથી ૯ ૫૦૦ એજન મહા નદીની પહોળાઈ બાદ કરતાં . ૩૩૧૮૪-૪ ક. પહોળાઈ રહી, તેને અર્ધભાગે કરતાં ચે. ૧૮૫૨–૨ ક. પહોળાઈ ઉત્તરદિશાએ અને એટલી જ પહોળાઈ દક્ષિણદિશાએ આવી, તેજ વિજયાદિકની લંબાઈ જાણવી, કારણકે વિજયાદિકની લંબાઈ મહાવિદેહની પહોળાઈમાં જ આવેલી છે. જે ૧૪૮ છે
અવતર:–પૂર્વગાથાઓમાં વિજયાદિકની લંબાઈ પહોળાઈ કહેવાઈ, પરન્તુ તેમાં વક્ષસ્કારપર્વતોની ઉંચાઈ કહેવી બાકી રહી છે, [વિજયાદિકની ઉંચાઈ ન હાય માટે તે કહેવાની નથી] તે કહે છે–
गयदंतगिरिव्वुच्चा, वकारा ताणमंतरनईणं । विजयाणं च भिहाणाइं मालवंता पयाहिणओ ॥१४९॥
શબ્દાર્થ – વઢંતાનરિવ-ગજદ તગિરિવત. (ગ)માળારૂં–અભિધાન, નામે ૩–ઉંચા
માવંત-માલ્યવંત ગજદંતથી પ્રારંભીને વાર–વક્ષસ્કારપર્વતા
Tગો -પ્રદક્ષિણાવર્તના ક્રમ પ્રમાણે તાજંતે વક્ષસ્કારપર્વતાનાં
સંસ્કૃત અનુવાદ. गजदन्तगिरिवदुच्चा वक्षस्कारास्तेषामन्तर्नदीनाम् ।
विजयानां चाभिधानानि माल्यवतः प्रादक्षिण्येन ॥१४९ ॥ * મહાનદીની પ૦૦ યોજન પહોળાઈ તે સમુદ્રના સંગમસ્થાને છે, તો અહિ શરૂઆતથી જ વિજ્યાદિને સ્થાને ૫૦૦ એજન કેમ ગણાય ? ઉત્તર:–-વિજયાદિકને સ્થાને મહાનદીની પહોળાઈ પ૦૦ ગોજન નથી, પરંતુ અનુક્રમે હીન હીન છે, તે પણ જેટલી હીનતા તેટલે નદીને રમણપ્રદેશ પણ ( જળવિનાને ખાલી મેદાનભાગ ) નદી તરીકે ગણીને સર્વત્ર ૫૦૦ જન જેટલી નદીની પહેળાઈ ગણવી.
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. થઈ–વક્ષસ્કારપર્વતે ગજદંતગિરિ સરખા ઉંચા છે, તે વક્ષસ્કારોનાં અન્તર્નદીઓનાં અને વિજયેનાં નામે માલ્યવંત ગજદંતથી પ્રારંભીને પ્રદક્ષિણાવર્તનાક્રમથી આ પ્રમાણે છે. ૧૪૯ છે * વિસ્તર –ગજદંતપર્વતો જેમ નિષધ અને નીલવંતપર્વત પાસે પ્રારંભમાં ૪૦૦ એજન ઉંચા છે, અને ત્યારબાદ ઉંચાઈમાં વધતા વધતા મેરૂપર્વત પાસે ૫૦૦ એજન ઉંચા થયા છે, તેમ આ ૧૬ વક્ષસ્કારપર્વતો પણ નિષધ અને નીલવંતપર્વત પાસેથી નિકળ્યા છે ત્યાં પ્રારંભમાં ૪૦૦ યેાજન ઉંચા છે, અને ત્યારબાદ ઉંચાઈમાં અનુક્રમે વધતા વધતા મહાનદી પાસે એટલે પર્યન્ત ૫૦૦
જન ઉંચા થયા છે, જેથી એ પર્વત અશ્વસ્કંધસરખા આકારવાળા છે. - હવે એ ૧૬ વક્ષસ્કાર ૩ર વિજય અને ૧૨ અન્તર્નાદીનાં નામ કહેવામાં છે તેને અનકમ માલ્યવંત નામના ગજદંતપર્વતથી જમણ આવતે ગણવો, તે આ પ્રમાણે–
વિજય વક્ષસ્કાર અને અન્તર્નાદીઓને અનુક્રમ છે
મેરૂ પર્વતથી ઈશાન કોણમાં માલ્યવંત ગજદંતની પાસે પૂર્વ દિશામાં છે જી વિના, તે પછી ? નિરર્વત, ત્યારબાદ ૨ મુકરજીવિઝા ઈત્યાદિ અનુકમ આગળ દર્શાવેલી સ્થાપનાને અનુસારે વિચારવો, તે સ્થાપના આ પ્રમાણે—(બાજુમાં).
અવતર–આ ગાથામાં ૧૬ વક્ષસ્કારપર્વતોનાં નામ અનુક્રમે કહે છેचित्ते य बंभकूडे, णलिणीकूडे य एगसेले य । तिउडे वेसमोवि य, अंजणमायंजणे चेव ॥ १५० ॥ अंकावइ पम्हावइ आसीविस तह सुहावहे चंदे । सूरे णागे देवे, सोलस वस्कारगिरि णामा ॥ १५१ ॥
શબ્દાર્થ – ગાથાર્થ પ્રમાણે સુગમ છે–
સંસ્કૃત અનુવાદ. चित्रश्च ब्रह्मकटो नलिनीकटश्चैकशैलश्च त्रिकूटो वैश्रमणो पि चांजनो मातंजनश्चैव ॥ १५०॥
Page #374
--------------------------------------------------------------------------
Page #375
--------------------------------------------------------------------------
________________
॥ वक्षस्कार पवेतनो देखाव ।।
[ T[ ૯ ૧ ૪૬
૦ ૨૪૦ ]
VL વગY સ Vચ્છા
૨/
નીલવંત વલર પર્વત નિક.
મહાન દી સીતા વાસી તેરા
શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર,
Page #376
--------------------------------------------------------------------------
Page #377
--------------------------------------------------------------------------
________________
નૈઋત્ય
વનમુખ. ર૪ નલિનાવતી વિજય
પશ્ચિમ.
વનમુખ, ૨૫ વમવિજય
વાયવ્યા
-
૨૩ કુમુદવિજય
૨૬ સુવપ્રવિજય ~ ~~~~~ ~~~ ~~~~~~~~~ ૨૭ મહાવમવિજય
~w
h
o
-
૨૨ નલિનવિજય
૨૧ સંખવિજય
૨૮ વપ્રાવતી વિજય
-*
૨૦ ૫માવતી વિજય
૨૯ વસ્તુવિજય
સી તો દા નદી
૧૯ મહાપ વિજય
૩૦ સુશુવિજય
*-
૧૮ સુપરવિજય
૩૧ ગંધિલવિજય
S
૧૭ પધવિજય
૩૨ ગંધિલાવતીવિજય
-
વિધાભગિરિ
અધમાધનગિરિ
દક્ષિણ
* નિષધ પર્વત છે
Evvvvv નીલવંત પર્વત www
ઉત્તર
પર્વત
ખાવતગિરિ
સામનસગિરિ
.
૧૬ મંગલાવતીવિજય
૧૫ રમણીયવિજય
૧ કચ્છવિજય
ચિત્ર ૨ મુકચ્છવિજય -~~-ગ્રાહુવતી નદી ૩ મહાકછવિજય
IST
૧૪ રસ્યકવિજય
સી તા ન દી
૧૩ રમ્યવિજય
૪ કછાવતી વિજય
૧૨ વસાવતીવિજય
૫ આવતવિજય
૧૧ મહુવત્સવિજય
મંગલાવર્તી વિજય
- ~-~~-~~~~
૧૦ સુવત્સવિજય
જ
2015
wwઅગ્નિકાણ
૮ પુષ્કલાવતીવિજય
૯ વત્સવિજય
વનસુખ.
ઈશાની
'n Perb
૨૪૧
મહાવિદેહ ક્ષેત્ર સ્થાપના–નગાથા ૧૪૯)
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, अंकापाती पक्ष्मापाती आशीविषस्तथा सुखावहश्चन्द्रः । सूरो नागो देवः षोडश वक्षस्कारगिरिनामानि ॥ १५१ ॥
જા –ચિત્ર-બ્રહ્મટ-નલિનીટ-એશૈલ–ત્રિકૂટ-વૈશ્રમણ--અંજનગિરિ– માતંજનગિરિઅંકાપાતીપદ્દમાપતિ--આશીવિષ–-સુખાવહ—ચન્દ્ર-સૂર~-નાગદેવ, એ ૧૬ વક્ષસ્કાર પર્વતના નામ અનુક્રમે જાણવાં છે ૧૫૧ છે
વિસ્તર –ગાથાર્થવત્ સુગમ છે, અને શબ્દાર્થ આ પ્રમાણે-વિજયોને વક્ષસ-હૃદયભાગમાં અર્થાત્ વચમાં ર–કરનાર–રાખનાર તે વક્ષાર કહેવાય, અર્થાત્ જે બે પર્વતો મળીને રક્ષણીયક્ષેત્રને પોતાની બેની વચ્ચે રાખે તે વક્ષસ્કારપર્વત. અહિં બે વક્ષસ્કારપર્વતા પિતાના અંતરાલમાં બે બે વિજયેને ગોપવે છે, એ ભાવાર્થ છે. એ સર્વપર્વત વિષમાંક વિજયેને અત્તે વિજયની મર્યાદા બાંધીને રહ્યા છે. આ ૧૫૦ ૫ ૧૫૧ છે
..અવતર:–આ ગાથામાં ૧૨ અન્તનદીઓનાં અનુક્રમે નામ કહે છે...' 'गाहावई दहवई वेगवई तत्त मत्त उम्मत्ता ।।
खीरोय सीयसोया, तह अंतोवाहिणी चेव ॥ १५२ ॥ उम्मीमालिणि गंभी-रमालिणी फेणमालिणी चेव । सबथवि दसजोयण उंडा कुंडुब्भवा एया ॥ १५३ ॥
શબ્દાર્થ – સાથ–સસ્થાને પણ
છંદુદ્રમ-કુંડમાંથી ઉત્પન્ન થયેલી ' ૩૬૪–ઉંડી
યા–એ અન્તર્નાદીઓ 1 એ શબ્દાર્થને અનુસરીને ચાર ગજાંતગિરિઓ એ બે કુરાને પોતાની વચ્ચે ગુપ્ત રાખવાથી તે ગજદંતગિરિઓને પણ વક્ષસ્કાર પર્વત શ્રી જખૂ. પ્ર. સૂત્રમાં કહ્યા છે, પતુ એ અર્થથી વર્ષધરે અન્તર્નાદીએ આદિ પદાર્થોને પણ વક્ષસ્કારપર્વત આદિ કેમ ન કહેવા? એ તકે ન કરે, કારણ કે એ શબ્દાર્થો પંકજશદ્વત રૂઢપદાર્થને જ સૂચવનારા છે, પરંતુ તેવા અર્થવાળા સર્વ પદાર્થને સૂચવનાર નથી. ૨ જેમ ૧-૩-૫-૭-૯-૧૧-૧૩–૧૫-૧૭-૧૦-૨૧ આદિ વિજયની પર્યતે–
૧-૨-૩-૪-૫-૬-૭-૮-૮–૧૦-૧૧ આદિ વક્ષસ્કાર પર્વત રહ્યા છે. ૩ એ પર્વતના નામવાળા દે એ પર્વતના અધિપતિ છે, તેની રાજધાની આદિ પૂર્વવત કથાસંભવ
Page #379
--------------------------------------------------------------------------
________________
મહાવિની ૧૨ અાનંદી
સંસ્કૃત અનુવાદ. ग्राहवती द्रहवती वेगवती तप्ता मत्ता उन्मत्ता । क्षीरोदा शीतस्रोतसी तथाऽन्तर्वाहिनी चैव ॥ १५२ ।।' ऊम्मिमालिनी गम्भीरमालिनी फेनमालिनी चैव ।। सर्वत्रापि दशयोजनोंडाः कुंडोद्भवा एताः ॥ १५३ ।।
થાર્થ –ગ્રાહુવતી-હવતી–ગવતીના -મત્તા-ઉન્મત્તા-ક્ષીરદા-શીતસ્રોતા તથા અન્તર્વાહિની-ઊર્મિમાલિની ગંભીરમાલિની અને ફેનમાલિની એ ૧૨ અન્તર્નદીઓ સર્વ સ્થાને ૧૦ યજન ઉંડી છે, અને એકેક કુંડમાંથી એકેક નદી નિકળી છે કે ૧૫૩ છે
વિસ્તરઃ-ગાથાર્થવત્ સુગમ છે, વિશેષ એ કે-એ બાર નદીઓને કોઈ પણ બીજી નદીઓનો પરિવાર નથી. પ્રારંભથી પર્યન્તસુધી એક સરખા ૧૨૫
જન પહોળો પ્રવાહ છે, ગંગાઆદિ નદીવત્ પ્રારંભમાં અ૫ ઉંડાઈ અને પર્યન્ત દશગુણી ઉંડાઈ આ નદીઓમાં નથી, પરંતુ પ્રવાહ સર્વત્ર સરખો હોવાથી ઉંડાઈ પણ સર્વત્ર સરખી રીતે ૧૦ જન જેટલી છે. આ નદીઓને જન્મકુંડ નિષધનીલવંતપર્વતની નીચે છે, તેનું પ્રમાણ આદિ સ્વરૂપ ૫૩–૫૪ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાયું છે. એ કુંડમાં આ બાર નદીદેવીઓના ૧૨ - અહિં એક વાત અવશ્ય વિચારવા યોગ્ય છે કે–ચાહવતી આદિ બાર અન્તર્નાદીઓના કુંડ ૧૨૦ જન માત્ર વિસ્તારવાળા છે, તે તેમાંથી પ્રારંભમાંજ ૧૨૫ યોજન વિસ્તારવાળી નદી કેવી રીતે નિકળી ? તેમજ દરેક નદી કુંડના દ્વારમાંથી નિકળે છે તે દ્વાર ૧રા યોજના પહોળું છે, તે તેમાંથી પણ ૧૨૫ પેજનો પ્રારંભમાંજ પહોળાઈવાળી નદી કેવી રીતે નિકળે ? જે આખા કુંડમાંથી પશુ નદી નિકળવી અશક્ય તે દ્વારમાંથી નિકળવાની તે વાતજ શી ? વળી આ બાબતનું કંઇપણું સમાધાન એ વિષમતાને ઉદ્દેશીને શાસ્ત્રોમાં દેખાતું નથી, પરંતુ જે ખૂપની સર્વનદીઓની સમાન લંબાઈના કેટકકરણને ઉદ્દેશીને શ્રીજંબુકીપ પ્ર વૃત્તિમાં શ્રીમગિરિત ક્ષેત્રસમાસવૃત્તિને પાઠ દર્શાવ્યું છે, તે પાઠમાં પ્રારંભે ૧૨ એજન પ્રવાહ અને મહાનદીપ્રવેશસ્થાને (પર્યન્ત) ૧૨૫ ગોજન પ્રવાહ અન્તર્નાદીઓને લઘુવૃત્તિના અભિપ્રાય પ્રમાણે દર્શાવ્યું છે, તેથી તે અભિપ્રાય પ્રમાણે તે કઈ પણ શંકા ઉપસ્થિત થતી નથી, પરંતુ બહુમતે સમપ્રવાહ કહેલું છે તેનું સમાધાન શું ? તે શ્રી બહુશ્રુતગમ્ય. વળી શ્રી મલયગિરિજી મહારાજે પણ જબૂદીપની અન્તર્નદીઓના વર્ણનમાં સમપ્રવાહ કહીને ધાતકખંડાદિકની નદીઓના વર્ણનપ્રસંગે “વિષમ પ્રવાહ જણાવવામાં ગ્રાહતી આદિ અન્તર્નાદીએનું પણ ઉદાહરણ આપ્યું છે. તે લધુવૃત્તિના અભિપ્રાયથી જ, પરંતુ સ્વતઃ નહિં, સ્વાભિપ્રાયથી તે અન્તર્નાદીઓ સમપ્રવાહવાળી માનેલી સમજાય છે. માટે તત્વ શ્રી બહુતગમ્ય,
Page #380
--------------------------------------------------------------------------
________________
२४४
શ્રી લક્ષુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
દ્વીપ છે, તેમાં દેવીનાં ભવન છે. અર્થાત ૧૨૦ ચેાજન વિસ્તારવાળા કુંડ છે, ૧૬ ચાજન વિસ્તારવાળા દેવના દ્વીપ છે, અને ૧૨૫ ચેાજન વિસ્તારવાળા કુંડના દ્વાર છે, આ નદીઓ નિષધનીલવ ંતપર્વત નીચેના કુંડામાંથી નિકળી સીતા સીતાદા નદીને મળે છે. ૬ નદીઓ પૂર્વ મહાવિદેહમાં અને ૬ નદી भडाविहेडभां छे. तथा हरे! नही २-४-६, १०-१२ - १४, १८ - २०-२२, २१-२८-३० એ સમાંક વિજયને અન્તે આવેલી છે. ! ૧૫૨ ॥ ૧૫૩ ॥
પશ્ચિમ
अवतरणः-हुवे या थार गाथायेोभां उ२ विन्यानां नाभ अनुङभे मुडेवायछे
कच्छु सुकच्छो य महा - कच्छो कच्छावई तहा । आवत्तो मंगलावत्तो, पुरकलो पुरकलाई ॥ १५४ ॥ वच्छ्रु सुवच्छो य महा-बच्छो वच्छावई विय । रम्मो अ रम्मओ चेव, रंमणी मंगलावई ॥ १५५ ॥ पम्हु सुपहोय महा-पम्हो पम्हावई तओ । संखो णलिणनामा य, कुमुओ लिणावई ॥ १५६ ॥ वप्पु सुवप्पो अ महा-वप्पो वप्पावईति य । वग्गू तहा सुवग्गू अ, गंधिलो गंधिलावई ॥ १५७ ॥ शब्दार्थ :--
ગાથાર્થ વત્ સુગમ છે~~~
સંસ્કૃત અનુવાદ.
कच्छः सुकच्छच महाकच्छः कच्छावती तथा । आवर्त्तो मंगलावर्त्तः पुष्कलः पुष्कलावती ॥ १५४ ॥
वत्सः सुवत्सश्च महावत्सो वत्सावत्यपि च ।
रम्यो रम्यकश्चैव रमणीयो मंगलावती ।। १५५ ॥
पद्मः सुपद्मश्च महापद्मः पद्मावती ततः । शंखो नलिननामा च, कुमुदो नलिनावती ॥। १५६ ।।
१ रमणियो । पाछे,
Page #381
--------------------------------------------------------------------------
Page #382
--------------------------------------------------------------------------
________________
મવિની વિજય I
ખંડ
૬ ખંડ
૫
વિજય મહાનદી કાંગા
mummmmmmmmmmmmmmmmmmm
(
wwwmmmmmmmm
૪ ખંડ
વરદામ.
વિજ્ય મહાનદી
નિષધ – નીલવંત પર્વત
5 ખંડ
મ ભાસ
૨ ખંડ
મ દ્વા ન દી
વિજ્યની લંબાઈ ૧૬૫૯૨ યોજના
પહોળાઈ ૨૦૧૨ યોજના
Wvvvvvvvvvvvvvvv-.
શ્રી મહાકાય પ્રિ-રીંગ પ્રેમ-ભાવનગર.
Page #383
--------------------------------------------------------------------------
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨ વિજયોનાં નામ.
वप्रः सुवप्रश्च महावो वप्रावतीति च ।
चल्गुस्तथा सुवल्गुश्च गंधिलो गंधिलावती ॥ १५७ ॥
થા–૧ કચ્છવિજય, ૨ સુચ્છવિજય, ૩ મહાચ્છવિજય, ૪ કચ્છવતી વિજય, ૫ આવર્તવિજય, ૬ મંગળાવર્તવિજય, ૭ પુષ્કલવિજય, ૮ પુષ્કલાવતી વિજય, ૧૫૪ છે ૯ વત્સવિજય, ૧૦ સુવત્સવિજય, ૧૧ મહાવત્સવિજય, ૧૨ વત્સાવતીવિજય, ૧૩ રમ્યવિજય, ૧૪ રમ્યવિજય, ૧૫ રમણીય (રમણિક) વિજય, ૧૬ મંગલાવતીવિજય. જે ૧૫૫ . ૧૭ પહ્મવિજય, ૧૮ સુપમવિજય, ૧૯ મહાપમવિજય, ૨૦ પક્ષમાવતીવિજય, ત્યારબાદ ૨૧ શંખ વિજય, ૨૨ નલિનવિજય નામની વિજય, ૨૩ કુમુદવિજય, ૨૪ નલિનાવતીવિજય. જે ૧૫૬ ૨૫ વપ્રવિજય, ર૬ સુવપ્રવિજય, ર૭ મહાવપ્રવિજય, ૨૮ વપ્રાવતીવિજય, ર૯ વર્લ્સવિજય, તથા ૩૦ સુવષ્ણુવિજય, ૩૧ ગંધિલવિજય, સર ગંધિલાવતીવિજય ૧૫૭
વિરતી–ગાથાર્થવતુ સુગમ છે. વિશેષ એ કે–એ દરેક વિજયને તે તે નામવાળો અધિપતિદેવ પોપમના આયુષ્યવાળે છે, તેથી એ નામે છે, અથવા શાશ્વતનામે છે. એ દેવોની રાજધાની બીજા નંબદ્વીપમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦ એજન પ્રમાણની છે. એ દરેક વિજયની લંબાઈ પહોળાઈ પૂર્વગાથાઓમાં કહેવાઈ ગઈ છે તે પ્રમાણે જાણવી.
તથા ચક્રવર્તિઓ એ ક્ષેત્રને વિ=વિશેષ પ્રકાર ના=જીતે છે તે કારણથી વિનય એવું નામ કહેવાય છે. અર્થાત્ ચક્રવતીને જીતવા ગ્ય ક્ષેત્ર તે વિજય.
તથા આ બત્રીસે વિજયોમાં અવસર્પિણી ઉત્સર્પિણી અને તેના છ છ આરારૂપ કાળ છે નહિં તેથી નો ઉત્સff નો અવાજ કાળ છે, તે કાળ અવસપિના ૪થા આરા સરખે સદાકાળ વર્તે છે, જેથી ૫૦૦ ધનુષની કાયાવાળા મનુષ્ય, ક્રોડપૂર્વના આયુષ્યવાળા છે, ઈત્યાદિસ્વરૂપ પૂર્વે ચોથા આરાનું કહેવાઈ ગયું છે તે સરખું જાણવું.
તથા વર્તમાનકાળમાં ૮મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરસ્વામી નામના તીર્થકર વિચરે છે, ૯મી વત્સવિજયમાં યુવામંધર નામના તીર્થકર વિચરે છે. ૨૪મી નલિનાવતી વિજયમાં શ્રી નામના તીર્થકર વિચરે છે, અને ૨૫મી વપ્રવિજયમાં શ્રીકુવાદુ નામના તીર્થકર વિચરે છે. એ પ્રમાણે
* એ અર્થપ્રમાણે ભરત તથા ઐરવતક્ષેત્ર પણ વિજય તરીકે ગણી શકાય, અને તે કારણથી જાતીયું વિના એ જંબુદ્વીપ સંગ્રહણીના પાઠથી જંબુકીપમાં ૩૪ વિજયે કહેલી છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
ર૪o
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
જઘન્યથી ૪ અને ઉત્કૃષ્ટથી ૩૨ તીર્થંકર, જઘન્યથી ૪ ચક્રવર્તી, ૪ વાસુદેવ, અને ઉત્કૃષ્ટથી ૨૮ ચક્રવતી તથા ૨૮ વાસુદેવ સમકાળે હાય છે. ઇત્યાદિ ઘણું સ્વરૂપ ગ્રંથાન્તરથી જાણવા યેાગ્ય છે. ૫ ૧૫૪ થી ૧૫૭ ॥
ગવતરણ...એ દરેક વિજયમાં વૈતાઢ્યપર્વત તથા ચક્રવર્તીની રાજધાનીનું નગર હાય છે તે કહે છે
एए पुवावर - विअड्डदलिय ति णइदिसिदलेसु । મરદ્ધતિમાઓ, રૂમતિ નામતિ નયીઓ ॥ પુ૮ ॥ શબ્દા :
૬-એ વિજય પુન્દ્ર ગવાય-પૂર્વ પશ્ચિમમાં રહેલા વિજ્રજ્જવહિય-વૈતાઢ્યવડે અધ થયેલા વિત્તિસુ-નદીતરના અર્ધ
ભાગમાં
સંસ્કૃત અનુવાદ.
एते पूर्वापरगतवैताढ्यदलिता इति नदीदिशि दलेषु । भरतार्धपुरीसमा एभिर्नामभिर्नगर्यः ॥ १५८ ॥
મબદ્ધવુમિમાગો-ભરતાની નગરી
સરખી મૅટ્િ-આ (આગળની ગાથામાં કહેવાતા) મેદિ-નામવાળી નયર બો-નગરીએ
ગાથાર્થ:- એ સર્વવિજયે પૂર્વપશ્ચિમ લંબાઇ પ્રમાણે રહેલા દીર્ધદ્વૈતાઢ્યો વડે અર્ધ ભાગવાળા થયેલા છે, તેથી મહાનદીપાસેના અર્ધમાં દક્ષિણભરતા ની અયેાધ્યાનગરીસરખી અને આગળની ગાથાઓમાં કહેવાશે એવા નામવાળી નગરીઓ છે. ૫ ૧૫૮ ૫
વિસ્તાર્ય:—એ દરેક વિજયના અતિમધ્યભાગે વૈતાઢ્યપર્વત આવેલેા છે, વિજયની પહેાળાઇ જેંટલા તે પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, અને ૫૦ ચેાજન ઉત્તર દક્ષિણ વિસ્તારવાળે છે. આ વૈતાઢ્યોનું પ્રમાણ--મેખલા--વિદ્યાધરનગરાની
૧ મહાવિદેહક્ષેત્ર ચક્રવર્તી અને વાસુદેવ રહિત હોય નહિં, માટે જધન્યથી ૪ વાસુદેવ હાય ત્યારે ૪ થી ૨૮ ચક્રવર્તી હોય, જેથી બત્રીસે વિજયે પૂરાય, અને જો ચક્રવર્તી ચાર હોય તે વાસુદેવ ૪ થી ૨૮ સુધી હોય. પુનઃ દરેક વિજયમાં તીર્થંકર-ચક્રી-કે વાસુદેવ હાવા જોઇએ એ નિયમ નથી, પરંન્તુ જધન્યથી ૪ તીર્થંકર, ૪ ચક્રી, ૪ વાસુદેવ । હાવાજ જોઇએ.
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક વિજયમાં વૈતાઢચ પર્વત તથા ચક્રવર્તીની રાજધાની. ૨૪૭ શ્રેણિ—આભિયાગિક દેવાની શ્રેણિએ ઇત્યાદિ સર્વસ્વરૂપ ૭૯ થી ૮૭ મી ગાથાસુધીમાં કહ્યું છે, તે પ્રમાણે યથાસંભવ જાણુવુ. તથા વિજયના વૈતાચવડે બે ભાગ થવાથી એકભાગ વધરપર્વત પાસે અને ખીજેભાગ મહાનદી સીતા સીતેાદા પાસે છે, ત્યાં મહાનદી પાસેના અવિજયમાં એકેક નગરી ચક્રવતીની રાજધાનીરૂપ છે, તે દક્ષિણભરતમાં રહેલી અયેાધ્યાનગરી સરખી લાંબી ૧૨ યેાજન, ૯ ચેાજન પહેાળી ઇત્યાદિ યથાસંભવ સ્વરૂપવાળી છે, વિશેષ એ કેભરતઅયાખ્યામાં ભરતચક્રી ઉત્પન્ન થાય છે. તે પણ અમુક નિયમિતકાળે જ, અને આ નગરીઆમાં તે તે નગરીના નામવાળા જ ચક્રવર્તિ એ અનિયતકાળે સદાકાળ ઉત્પન્ન થાય છે, એમ જાણવું. તથા ભરતયેાધ્યા અશાશ્વતી નગરી છે, અને કચ્છા આદિ નગરીએ શાશ્વતી છે, વળી એ નગરીઓનુ નદીથા અને વૈતાઢ્યથી અન્તર વિગેરે પેાતાની મેળે ગણત્રી કરીને જાણવું ॥ ૧૫૮ ॥
અવતરણ:-પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં તે નગરીએનાં નામ કહેવાય છે—
खेमा खेमपुरा विअ, अरिट्ठ रिट्ठावई य णायवा । खग्गी मंजूसा विअ, ओसहिपुरि पुंडरिगिणी य ॥ १५९ ॥ सुसीमा कुंडला चेव, अवराईयपहंकरा ।
अंकावर पहावइ, सुहा रयणसंचया ॥ १६० ॥
आसपुरा सहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवराइया य अवरा, असोगा तह वीअसोगाय ॥ १६१ ॥ विजया य वेजयंती, जयंति अपराजिया य बोधवा । चकपुरा खग्गपुरा होइ अवज्झा अउज्झा य ॥ १६२ ॥ શબ્દાઃ——
ગાથાવત્ સુગમ છે—
સંસ્કૃત અનુવાદ.
क्षेमा क्षेमपुराऽपि चारिष्टा रिष्टावती च ज्ञातव्या । खड्गी मंजुषाऽपि चौषधिपुरी पुंडरीकिणी च ॥ १५९ ॥
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. सुसीमा कुंडला चैवापराजिता प्रभंकरा । अंकावती पद्मावती, शुभा रत्नसंचया ॥ १६० ॥ अश्वपुरा सिंहपुरा, महापुरा चैव भवति विजयपुरा । अपराजिता चापराऽशोका तथा वीतशोका च ॥ १६१ ॥ विजया च वैजयन्ती, जयन्ती अपराजिता च बोधव्या। चक्रपुरा खग पुरा, भवति अवध्या अयोध्या च ॥ १६२ ॥
જાથા–૧ ક્ષેમા, ૨ ક્ષેમપુરા, ૩ અરિષ્ટ, ૪ અરિઝાવતી, એ ચાર નગરીએ જાણવી, તથા પ ખગ્રી, ૬ મંજુષા, ૭ ઔષધિપુરી, પુંડરીકિણી
૧૫૯ છે તથા ૯ સુસીમા, ૧૦ કુંડલા, ૧૧ અપરાજિતા, ૧૨ પ્રભંકરા, ૧૩ અંકાવતી, ૧૪ પદ્માવતી, ૧૫ શુભા, ૧૬ રત્નસંચયા છે ૧૬૦ મે ૧૭ અશ્વપુરા, ૧૮ સિંહપુરા, ૧૯ મહાપુરા, ૨૦ વિજયપુરા એ નગરીઓ છે. તથા ૨૧ અપરાજિતા, ૨૨ અપરા, ૨૩ અશોકા, ૨૪ વીતશોકા. ૫ ૧૬૧ ૫ ૨૫ વિજયા, ૨૬ જયન્તી, ૨૭ જયન્તી, ૨૮ અપરાજિતા, એ નગરીઓ જાણવી, તથા ૨૯ ચંદ્રપુરા, ૩૦ ખગ્નપુરા, ૩૧ અવધ્યા, ૩ર અયોધ્યા એ નગરીઓ છે. ૧૬રા
વિસ્તર:–ગાથાર્થવતું સુગમ છે. વિશેષ એજ કે પહેલા કચ્છવિજયમાં માનો એ પ્રમાણે અનુક્રમે સુકચ્છ આદિ વિજમાં એ નગરીઓ અતિમધ્યભાગે છે, ઈત્યાદિ. ( ૧૬૨ છે
અવતરy:–હવે દરેક વિજયમાં બે બે નદીઓ છે તેનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે –
कुंडुब्भवा उ गंगा-सिंधूओ कच्छपम्हपमुहेसु । अट्ठसु विजएसुं, सेसेसु य रत्तरत्तवई ॥ १६३ ॥
શબ્દાર્થ – શું ૩૬મવા-કુંડમાંથી ઉદ્દભવેલી | અટ્ટ અમુ–આઠ આઠ ( નિકળેલી).
દુ-બાકીની આઠ આઠ વિજેમાં q-કરછ અને પલ્મ
રર ર–રક્તા રક્તવતી નદી મુદે --વિગેરે
સંસ્કૃત અનુવાદ. कुंडोद्भवास्तु गंगासिंध्वः, कच्छपअप्रमुखेषु । ગદા વિના, શg ર વતી એ if
Page #388
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહેના વનમુખનું વર્ણન, જાથાર્થ –કંડમાંથી નિકળેલી એવી ગંગાનદી અને સિધુનદી નામની બે નદીઓ કચ્છ આદિ ૮ વિજમાં અને પફમવિજય આદિ ૮ વિજયેમાં છે, અને શેષ ૧૬ વિજયેમાં રક્તાનદી તથા રક્તવતીનદી એ બે બે નદીઓ છે ! ૧૯૩૫
વિસ્તર–કચ્છવિજય આદિ ૧ થી ૮ વિજેમાં દરેકમાં 7 અને સિંધુ નામની બે બે નદી છે, તેવી જ રીતે પદ્મવિજય આદિ ૧૭ થી ૨૪ સુધીની આઠ વિજયમાં પણ દરેકમાં એજ બે નદીઓ છે. તથા વત્સવિજય આદિ ૯થી ૧૬ સુધીની ૮ વિજમાં, તેમજ વધાવિજય આદિ ૨૫ થી ૩૨ સુધીની ૮ વિજયેમાં નવી અને રાતની એ બે નદીઓ છે. એ રીતે બત્રીસ વિજયમાં ૬૪ નદીઓ છે. એ સર્વ નદીઓ નિષધ અને નીલવંતપર્વતની નીચેના ૬૪ કુડામાંથી નિકળી છે, કે જે કુંડ પૂર્વે ૬૦ એજન વિસ્તારવાળા કહ્યા છે, તેમાંથી પ્રથમ ૬ જન જેટલા પ્રવાહથી નિકળી ગિરિ પાસેના વિજયાર્ધના ત્રણવિભાગકરતી ૭૦૦૦-૭૦૦૦ નદીઓના પરિવાર સહિત તાત્યપર્વતની નીચ થઈ નદી પાસેના વિજયાઈ માં બહાર નિકળી ત્રણવિભાગ કરતી બીજી ૭૦૦૦-૭૦૦૦ ના પરિવાર સહિત એ બે બે નદીઓ સીતા સીતાદા મહાનદીને દરેક ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓના પરિવાર સહિત મળે છે. આ નદીએ પર્વત ઉપરથી નીચે પડતી નથી તેથી એના પ્રપાતકુંડ નથી, તથા જે કુંડામાંથી એ નદીઓ નિકળે છે, તે કુંડ વર્ષધરપર્વત નીચે કષભકૂટની બે બાજુએ આવેલા છે, અહિં નદીઓના નામને અનુક્રમ જૂદા જૂદો હોવાથી ગ્રન્થાન્તરથી જાણવા. ૧૬૩ છે
અવતરy:–મહાવિદેહના બે છેડે બે વનમુખ છે તે આ ગાથામાં કહેવાય છે–
अविवरिकऊण जगई, सवेइवणमुहचउक्कापिहुलत्तं । गुणतीससय दुवीसा, णइंति गिरिअंतिएगकला ॥ १६४॥
શબ્દાર્થ – વિદ્યfar-વિક્ષા નહિ કરીને ! પિદુત્ત-પહોળાઈ -જગતીની
સુતીસમા ફુવા–ઓગણત્રીસ બાવીસ –વેદિકા સહિત sa-ચાર વનમુખ
Tદુ તિ-નદીના અન્ત | mરિ અંતિ-ગિરિના અન્ત
યોજન
૨૨
Page #389
--------------------------------------------------------------------------
________________
*
*
*
-
-
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
સંસ્કૃત અનુવાદ अविवक्षित्वा जगतीं सवेदिवनमुखचतुष्कपृथुत्वम् । एकोनत्रिंशच्छतद्वाविंशतिर्नद्यन्ते गिर्यन्ते एका कला ॥ १६४ ॥
Tયા–જગતીની વિવક્ષા નહિ કરીને વેદિકા સહિત ચાર વનમુખની પહોળાઈ નદીની પાસે ર૯૪ર યોજન છે, અને વર્ષધરપર્વત પાસે કળા છે. ૧૬૪
વિસ્તરાર્થ–પૂર્વમહાવિદેહની પર્યન્ત ૮-૯ મી વિજયને અને અથવા સ્પેશીને અને સ્વામી બાજુ જગતીને સ્પશીને એક મોટુ વન આવેલું છે, પરન્ત વચ્ચે સીતામહાનદીનો પ્રવાહ આવી જવાથી એ મહાવનના બે વિભાગ થવાથી બે વન કહેવાય છે, તેવી રીતે પશ્ચિમમહાવિદેહની અન્ત પણ બે વન આવવાથી મહાવિદેહમાં ૪ વનમુવ ગણાય છે. ૧૩મી ગાથામાં કહ્યા પ્રમાણે જગતીના મૂળના ૧૨ જન જંબુદ્વીપમાં ગણેલા હોવાથી આ વનને અને રહેલી જગતીના ૧૨ જન આ વનમાંજ ગણાય છે, જેથી ૧૨ જન જગતીના તે પણ વનના વિસ્તારમાંજ ગણતાં ૨૨૨ યોજન જેટલી વનની પહેબાઈ નદી પાસે છે, એ રર જન ગણ્યા તે જગતીને અવિવક્ષીને એટલે જગતીને જૂદી ન ગણીને ગણ્યા છે, નહીતર જગતીસિવાયનું શુદ્ધવન તો ૨૯૧૦ એજન જ થાય. ત્યારબાદ જગતીની વકતાના કારણથી વનને વિસ્તાર ઘટતાં ઘટતાં વર્ષધરપર્વતની પાસે કેવળ ૧ કળા જેટલોજ ( યોજન જેટલોજ ) વિસ્તાર રહે છે. એ પ્રમાણે વિજયની પહોળાઈ પ્રમાણે વનની પહાળાઈ પણ પૂર્વ પશ્ચિમ છે, અને લંબાઈ વિજયવત્ ઉત્તરદક્ષિણ છે, તે વિજય જેટલી જ ૧૬૫૯૨ યોજન ૧૪૮મી ગાથામાં સ્પષ્ટ રીતે કહી છે.
છે વનમુખને વ્યાસ અને લંબાઈ જાણવાનું કરણ છે
વર્ષધરપર્વતથી નદીસમુખ જતાં કેટલા જન ગયે કેટલો વ્યાસ હોય? તે જાણવાની રીતિ આ પ્રમાણે-૧૬૫૯૨ જન ૨ કળા દૂર જતાં ર૯૨૨ જન વ્યાસ છે તો ૧ જન ગયે કેટલો વ્યાસ? એ પ્રમાણે ત્રિરાશિયો. ૧૯૫૨ ક. ૨ | યેહ ર૯૨૨ ૦ ૧ આ પ્રમાણે સ્થાપીને બીજા ત્રીજા અંકના ગુણકારને પહેલા અંકવડે ભાગવાના છે, પરંતુ ૨ કળા એ અંશ હોવાથી સુગમતા માટે ૧૬૫૯૨ જનની સર્વકળાઓ ૧૯ વડે ગુણને કરીએ ત્યારે ૩૧૫૨૪૮માં ૨ કળા ઉમેરતાં ૩૧૫૫૦ કળા થાય, તથા ૨૯૨૨ યોજનની પણ કળા કરવાને ૧૯ વડે ગુણતાં ૫૫૫૧૮ કળા થઈ. જેથી દર યોજને ન જન
Page #390
--------------------------------------------------------------------------
Page #391
--------------------------------------------------------------------------
________________
નિષ ઘ – ની
લ વં ત
પર્વત
વસ્તા૨
લંબાઈ ૧૬૫૯૨ યોજના ૨ કળા
[ રે ૨-તા.૨ ૨.૦ ૨૨ યોજન વિસ્તા
॥ महाविदेहना वनपश्चनो देखाव ॥
ની
નીલવંત - ન ષ ઘ પર્વત
Page #392
--------------------------------------------------------------------------
Page #393
--------------------------------------------------------------------------
________________
જબૂદીપને વિષ્કલ,
૨૫ પહોળાઈ આવે, જેથી ૧૬૫૨૮ યોજન દૂર જતાં ૫૫૫૧૮ને ૩૧૫ર ૫૦ વડે ગુણીને ૩૧૫ર ૫૦ વડે ભાગી પુનઃ ૧૯ વડે ભાગતાં ર૯૨૨ જન વિસ્તાર પ્રાપ્ત થાય છે. અથવા ૩૧૫૫૦ ને ર૦ર વડે ગુણતાં ૯૨૧૧૬૦૫૦૦ આવે તેને ૩૧૫ર ૫૦ વડે ભાગતાં રરર યોજન પર્યન્ત વિસ્તાર આવે. એ ઉપરથી નદી પાસેથી પર્વત તરફ જતાં દર યેાજને વ્યાસ હીન કરવાનું હોય છે, તે સ્વત: જાણવા ગ્ય છે, તથા વ્યાસ ઉપરથી લંબાઈ જાણવાનું ગણિત પણ પિતાની મેળે ગણવા ગ્ય છે, અહિં અધિક વિસ્તાર થવાથી દર્શાવાશે નહિં. ૫ ૧૬૪ છે
અવતા:–હવે વિજય આદિ પાંચ પદાર્થોના વિદ્ભભ ભેગા કરવાથી જંબદ્વીપને વિશ્કેભ જે ૧ લાખ જન છે તે પરિપૂર્ણ થાય છે તે આ બે ગાથામાં દર્શાવાય છે – पणतीससहसचउसय-छडुत्तरा सयलविजयविकंभो । वणमुहदुगविकंभो, अडवन्नसया य चोयाला ॥ १६५ ॥ सगसयपण्णासा णइ पिहुत्ति चउवन्नसहस मेरुवणे । गिरिवित्थरि चउसहसा, सव्वसमासो हवइ लवं॥ १६६ ॥
શબ્દાર્થ – જતીન સ–પાંત્રીસ હજાર
સસન્ની-સાતસો પચાસ વાસ–ચારસો
પિત્તિ-અન્તર્નાદીઓની પહોળાઈ છેઉત્તર-છ અધિક
૨૩વનનટ્સ-એપન હજાર સાથ વિનય–સર્વ વિજયનો
મેવો મેરૂ અને ભદ્રશાલવનના વળમુત્T--બે વનમુખને
રવિથરિ–વક્ષસ્કારગિરિઓનો વિસ્તાર વસવા–અવન
૨૩ –ચાર હજાર વીયાજી-ચુમાલીસ
સબ્ધ સમારો–એ સર્વને ભેગો કરતાં
સંસ્કૃત અનુવાદ. पंचत्रिंशत्सहस्राणि षडुत्तराणि चतुःशतानि सकलविजयविष्कंभः । वनमुखद्विकविष्कभोऽष्टपंचाशच्छतानि चतुश्चत्वारिंशदधिकानि ॥ १६५ ॥ सप्तशतानि पंचाशदधिकानि नदीपृथुत्वे चतुःपंचाशत्सहस्राणि मेरुवनयोः । गिरिविस्तारे चतुःसहस्राणि, सर्वसमासो भवति लक्षम् ॥ १६६ ॥
Page #394
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, નાથ:–સર્વ વિજયોને એકત્ર વિસ્તાર ૩૫૪૦૬ જન, બે વનમુખને વિસ્તાર ૫૮૪૪ જન, છ અન્તર્નાદીઓની પહોળાઈ ૭૫૦ એજન, મેરૂસહિત ભદ્રશાલવના વિસ્તાર ૫૪૦૦૦, અને ૮ વક્ષસ્કાર પર્વતની પહેળાઈ ૪૦૦૦
જન, એ સર્વઅંકને ભેગા કરતાં (એ પાંચે પદાર્થનો વિસ્તાર ભેગે કરતાં) જંબુદ્વીપને પૂર્વ પશ્ચિમ વિસ્તાર ૧લાખ યોજના પૂર્ણ થાય છે૧૬૫–૧૬૬
વિસ્તર–ગાથાવત્ સુગમ છે. વિશેષતામાટે ૧૪૭ મી ગાથાને વિસ્તરાર્થ જુએ.
અવતરણઃ—હવે આ ગાથામાં પશ્ચિમમહાવિદેહમાં આવેલા ગોઝામ કહેવાય છે— जोयण सयदसगते, समधरणीओ अहो अहोगामा । बायालीससहस्सेहिं गंतुं मेरुस्स पच्छिमओ ॥ १६७ ॥
શબ્દાર્થ – સા રસા મતે-( દશક) હજાર | જવાન સ-િબેંતાલીસ હજાર જન નીચ
યેાજન દુર સમપળો -સમભૂમિથી
તું-જઈને ગો–નીચે, ઉંડાઈમાં
-મેરૂ પર્વતની અનામ–અધોગ્રામ
વરિઅમ-પશ્ચિમદિશામાં
સંસ્કૃત અનુવાદ. योजनशतदशकान्ते समधरणीतोऽधोऽधोग्रामाः । द्विचत्वारिंशच्छहस्रैर्गत्वा मेरोः पश्चिमतः ॥ १६७ ॥
થા–મેરૂપર્વતથી પશ્ચિમદિશામાં ૪૨૦૦૦ એજન દૂર જઈએ ત્યાં મેરૂની સમભૂતલથી નીચે ૧૦૦૦ જન નીચે-ઉંડાઈમાં અધોગ્રામ છે. ૧૬૭
વિજ્ઞાા: –હવે અહિં પશ્ચિમમહાવિદેહમાં રહેલાં અધોગ્રામોનું સ્વરૂપ આ પ્રમાણે છે પશ્ચિમ મહાવિદેહમાં ૧૦૦૦ યોજન નીચે અધોગ્રામ છે મેરૂની પશ્ચિમ દિશાએ મેરૂની પાસેથી જગતસુધીની અને નિષધ પર્વત
Page #395
--------------------------------------------------------------------------
________________
ક
૧
૧
+1
-
-
-
અધે ગ્રામ વર્ણન.
૨૫૩ તથા નીલવંતપર્વતની વચ્ચેની સર્વભૂમિ એટલે પશ્ચિમમહાવિદેહની સર્વ ભૂમિ મેરૂની પાસેથી જ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે, તે યાવત્ જબદ્વીપની જગતીસુધી સર્વભૂમિ નીચી નીચી ઉતરેલી છે, તે એવી રીતે નીચી ઉતરતી ગઈ છે કે મેરથી ૪ર૦૦૦ જન દૂર જતાં ત્યાંની ભૂમિ મેરૂની પાસેની સમભૂમિથી ૧૦૦૦ એજન જેટલી સીધી ઉંડી ગયેલી છે, જેથી તે સ્થાને આવેલી ૨૪ મી નલિનાવતીવિજય અને ૨૫ મી વપ્રવિજય એ બે વિજયેનાં ગામનગરો ૧૦૦૦ એજન ઉંડાં હોવાથી તે બધોગ્રામો ગણાય છે, કારણ કે ૦૦ યોજન ઉંડાઈ સુધી તીસ્થલેક, અને એથી અધિક નીચે હોય તે અલક ગણાય છે માટે. વળી એ બે વર્ષધરોની વચ્ચે આવેલી એ [ કમશ: ઉતરતી ] ભૂમિ કૂવામાંથી કેશ ખેંચવા માટે બળદને ચાલવાની આકર્ષભૂમિ સરખી કમશ: ઉતરતી છે. વળી એ અધોગ્રામપછીનાં આવેલાં બે વને ૧૦૦૦ એજનથી પણ અધિક ઉંડા છે, અને ત્યારબાદ જગતીની નીચેની ભીત્તિ પશ્ચિમમહાવિદેહના પર્યતે આવેલા ઘણુ ઉંચા કોટ સરખી છે.
તથા પશ્ચિમમહાવિદેહની ભૂમિ એ પ્રમાણે નીચી ઉતરતી હોવાથી સર્વ વિજયે, સર્વવક્ષસ્કારપર્વતે અને સર્વ અન્તર્નદીએ પણ અનુક્રમે નીચા નીચા થતા ગયા છે.
31વત૨T:-હવે જંબદ્વીપનું વર્ણન માસથવાના પ્રસંગે આ જ બદ્વીપમાં તીર્થકર ચક્રવર્તે વાસુદેવ અને બળદેવની ઉત્પત્તિ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કહેવાય છે–
1 પ્રથમ ૨૪-૨૫ મી વિજયનાં ગ્રામનગરોને અધોગ્રામ કહ્યાં તે ૧૦૦૦ એજન ઉડાઈની અપેક્ષાએ કહ્યાં છે, પરંતુ ગણિતરીતિ પ્રમાણે તે ૨૩-૨૪-૨૫-૨૬ એ ચારે વિનાં ગામનગર ૮૦૦ જન ઉંડાઈથી અધિક ઉંડાં હોવાથી અગ્રામતરીકે ગણી શકાય, તો પણ શાસ્ત્રમાં સર્વત્ર ૪૨૦૦૦ એજન દૂર ગયે અગ્રામ કહ્યા તે સંબંધમાં વાસ્તવિક સ્પષ્ટ કારણ તે શ્રી બહુબ જ જાણે. અન્યથા ગણિતરીતિ પ્રમાણે તે ૩૭૮૦૦
જન ગયે અધોગ્રામ આવે છે. અથવા મેરૂના મધ્યવર્તી આઠ રૂચક પ્રદેશના સ્થાનને સમભૂલ ગણીને ત્યાંથી ૪૨૦૦૦ ગોજન ગણીએ તે પણ એ ચાર વિજાજ અગ્રામ તરીકે ગણાય છનાં શાસ્ત્રમાં ૨૪-૨૫ મી વિજયમાંનાં પણ કેટલાંક ગામનગરેનેજ અધોગ્રામ તરીકે ગયાં છે તે ગણિત સાથે બંધબેસતું નથી, માટે અહિં કંઈ પણ સમાધાન તરીકે શાસ્ત્રકર્તાઓએ દલી કર્ણ ગતિ અંગીકાર કરીએ તે સર્વે તર્કવિતર્ક શાન્ત થાય છે, માટે સંભવ છે કે-આ ૪૨૦૦૦ થોજને જે અગ્રામ કહ્યાં તે પણ કર્ણગતિની અપેક્ષાઓ હશે, અને અહિં કર્ણગતિને અવકાશ પણ હોઈ શકે છે. માટે એ રીતે શાસ્ત્રનું વચન વ્યવસ્થિત ઘટાવવું ઉચિત છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
चउ चउतीसं च जिणा, जहन्नमुकोसओ अ हुंति कमा । हरि चक्किबला चउरो तीसं पत्तेअमिह दीवे ॥ १६८
શબ્દાઃ—
મા-અનુક્રમે રિ-વાસુદેવ
|
વતૅમં-પ્રત્યેક, દરેક
૬૬ વીવે-આ જ ખૂદ્રીપમાં
સંસ્કૃત અનુવાદ.
चत्वारश्चतुस्त्रिंशच्च जिना जघन्योत्कर्षतश्च भवन्ति क्रमात् । हरिचक्रिबलाश्चत्वारस्त्रिंशत् प्रत्येकमत्र जम्बूद्वीपे ॥ १६८ ॥
ગાથાર્થ:—આ જ અદ્વીપમાં જધન્યથી ૪ તીર્થંકર અને ઉત્કૃષ્ટથી ૩૪ ની - કર સમકાળે હાય છે, તથા વાસુદેવ ચક્રવતી અને બળદેવ પણ દરેક જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીસ ત્રીસ હાય છે ! ૧૬૮ ૫.
વિસ્તરાર્ધ:-ભરત એરાવત અને ૩૨ વિજચેા મળી આ જબુદ્વીપની ૩૪ વિજયામાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થંકર હાવાથી ૩૪ તીર્થંકર સમકાળે વિચરતા હૈાય છે, અને જ્યારે ભરતઐરાવતમાં તીર્થંકર ન હાય તેમજ મહાવિદેહમાં પણ સર્વ વિજયમાં તીર્થંકર ન હેાય તા પણ ૪ વિજયા તા તીર્થંકર
*કહ્યું છે કે—ગવિચિં નિવ૨વિહેવવામુદ્દેવદિ। एयं महाविदेहं बत्तीमा विजयपविभत्तं ॥ ३९३ ॥
..
અર્થ:૩૨ વિજયાવડે વહેંચાયલુ આ મહાવિદેહક્ષેત્ર જિનવર ચક્રવર્તી બલદેવ અને વાસુદેવાવડ અવિરહિત છે. બૃ॰ ક્ષેત્ર॰સ ગા. ૩૯૩. વળી ‘ મહાવિદેહના પૂર્વાધ અને અપરાધમાં એકેક તીર્થંકરની અપેક્ષાએ અઢીદ્વીપમાં જધન્યથી ૧૦ તીર્થ કર વિચરતા હોય છે ’ એમ પણ કેટલાક આચાર્યો કહે છે, તે મતાન્તર છે. ચાલુ બહુમતે તા ૨૦ તીર્થંકર જ વિચરતા કહ્યા છે, વળી અહિં વિચરતા શબ્દનો અર્થ કવલીપણે જ વિચરતા એવા અ એકાન્તે ન કરતાં “ કોઇપણ અવસ્થામાં રહેલા એવા અર્થ કરીએ તો અઢીદ્વીપમાં તીર્થંકરાની સત્તા વિચારવી બહુ સુગમ પડે છે, જો કે એ અર્થથી મહાવિદેહમાં કાષ્ઠ કાળ એવા પણુ આવે કે જે વખતે કેવળી તીર્થંકર ન પણ ઢાય, જેથી એ અર્થ પણ કંઈક વિચારવા યોગ્યતા ખરી, તે પણુ અવિરતિ અથવા વિચરતા શબ્દના અર્થ વલજ્ઞાની તીર્થં ́કરના જ સદ્ભાવવાળા કરીએ તે એથી પણ વિશેષ વિચારવા યોગ્ય થાય છે, ઉપરાન્ત બહુ અસંગત પ્રાયઃ થાય છે. તેનું સંક્ષિપ્ત કારણ આ પ્રમાણે છે—
33
Ο
જો અઢીીપવત્ જધન્ય ૨૦ તીર્થંકરાને કેવલીપણે જ વિચરતા સ્વીકારીએ તો એક તીર્થંકરની પાછળ બીજા ૮૩ તીર્થંકરાનો સદ્ભાવ હાવાજ જોઇએ, અને તેમ ગણવાથી ૩૨ વિજયમાં ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સે'કડા તીર્થંકરાને સદ્ભાવ માનવા તેએ, અને તેથી
Page #397
--------------------------------------------------------------------------
________________
ઉત્કૃષ્ટ તથા જધન્યથી જંબુદ્વીપમાં તીર્થકરાદિની સંખ્યા. ૨૫૫ સહિત હોય જ, માટે જઘન્યકાળે મહાવિદેહક્ષેત્રમાંજ ચાર તીર્થકર સમકાળે વિચરતા હોય છે, વળી મહાવિદેહક્ષેત્ર કોઈપણ કાળે તીર્થકરઆદિરહિત *ન હોય તે અપેક્ષાએ જંબુદ્વીપમાં જઘન્યથી ૪ તીર્થકર તે અવશ્ય (મહાવિદેહમાંજ) વિચરતા હોય છે, વર્તમાનકાળમાં પણ મહાવિદેહમાં ૮-૯-૨૪૨૫ એ ચાર વિજયેમાં અનુક્રમે શ્રી સીમંધર-શ્રી યુગધર–શ્રીબાહુ-શ્રી સુબાહુ નામના ચાર તીર્થકર વિચરે છે.
તથા જમ્બુદ્વીપમાં જઘન્યથી ૪ વાસુદેવ બળદેવ, અને ૪ ચક્રવતી હોય છે, તેથી શેષ ૩૦ વિજયમાં ૩૦ વાસુદેવ બળદેવ અને ૩૦ ચક્રવતી ઉત્કૃષ્ટથી હોય છે, જે ચોત્રીસે વિજયમાં ૩૪ ચકવતી સમકાળે માનીએ તો જંબદ્વીપ તે કાળે વાસુદેવ બળદેવ રહિતજ હોય, અને જે ૩૪ વાસુદેવ બળદેવ માનીએ તો સર્વથા ચકવતી રહિત હોય, પરંતુ તેમ બનતું નથી, ચાર ચક્રવતી અથવા ચાર વાસુદેવબળદેવ તે હોવા જ જોઈએ. અર્થાત્ જ્યાં વાસુદેવ હોય ત્યાં ચકવતી ન હોય અને ચક્રવતી હોય તે વિજયમાં વાસુદેવ ન હોય તે કારણથી એ પ્રમાણે ચકવતી અને વાસુદેવની સંખ્યામાં વિપર્યય હોય છે. મે ૧૬૮
છે કંથૂપમાં સૂર્ય ચંદ્રનું વર્ણન છે અવતા:-હવે જંબદ્વીપમાં સૂર્યચંદ્રાદિ તિક્ષકની ગતિ કહેવાના પ્રસંગે પ્રથમ આ ગાથામાં જબુદ્વીપના સૂર્યચંદ્ર કેટલા? અને તેનું ગતિક્ષેત્ર કેટલું? તે કહેવાય છે – ससिद्ग रविदुगचारो,इहदीवे तेसि चारखित्तं तु । पणसय दसुत्तराई, इगसट्ठिभागा (हाया) य अडयाला ॥१६९॥
એક જ વિજયમાં અનેક અવસ્થાવાળા અનેક તીર્થક સદાકાળ છેવા જોઈએ, ઈત્યાદિ વિચારતાં અવિરહિત ” તથા “વિચરતાને અર્થ ઈપણ અવસ્થાવાળા જિનવરને સ૬ભાવ સમજવા વિશેષ સુગમ પડે છે, માટે આ બાબતમાં સત્ય તત્વ શ્રી બહુતગમ્ય છે. આ બાબતની વિશેષ સ્પષ્ટતા-ક્ષેત્રલેક પ્રકાશ પૃષ્ઠ ૨૮૩ માં શ્રીમાન સાગરાનન્દસૂરીશ્વરજીએ કરેલ ટિપ્પણીથી થાય છે.
૧ જેમ પૂર્વ શ્રી જિનેન્દ્રોની બાબતમાં વિરદિત પદને અર્થ કહ્યો તે રીતે અહિ ચક્રવર્તી તથા વાસુદેવની બાબતમાં પણ સમજાય છે કે-અહિં વાસુદેવ અને ચક્રી એટલે દિગ્વિજય કરેલાજ વાસુદેવ અને ચક્રવર્તીઓ માનીએ તો એક વાસુદેવ તથા એક ચક્રવર્તી પાછળ તેની જગ્યાઓ પૂરવાને અનેક વાસુદેવ તથા ચક્રવર્તીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં ઉત્પન્ન થયેલા હોવા જોઈએ, અને તેથી એકજ વિજ્યમાં અનેક વાસુદેવ બળદેવ તથા ચક્રવર્તીઓ સંમિશ્ર થવાનો સંભવ છે, માટે અહિં પણ રાજ્યક્ત ચક્રવર્તી વાસુદેવ ન ગણતાં કેઈપણ અવસ્થાવાળા વાસુદેવ ચક્રવત અવશ્ય હોવાનું માનીએ તે વિશેષ સુગમતાથી સમજી શકાય છે
Page #398
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
શબ્દાર્થ – સલિન-બે ચન્દ્રનો
સાવિત્ત-ચારક્ષેત્ર, ગતિક્ષેત્ર f -બે સૂર્યને
gઇનય-પાંચસ એજન રાચાર, ગતિ, ભ્રમણ
સ સત્તરાર્ –દશ અધિક દિ –આ દ્વીપમાં
ફુષ્ટિ મા–એસઠીયા ભાગ હિતેઓનું, બે બે સૂર્યચંદ્રનું | યાત્રા–અડતાલીસ
સંસ્કૃત અનુવાદ શસિદ્ધિવિદ્ધિવારોત્ર (જે તેજ રારક્ષેત્ર તું दशोत्तराणि पंचशतानि एकषष्टिभागाश्चाष्टचत्वारिंशत् ॥ १६९ ॥
નાથાર્થ --આ જંબુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્યની ગતિ પ્રવર્તે છે, અને તે ચારેનું ગતિક્ષેત્ર પાંચસો દશ જન ઉપરાન્ત એકસઠિયા અડતાલિસ ભાગ ( ૫૧૦ ૨૦ ) છે એ ૧૬૯ છે
વિસ્તરાર્થ:–આ જબૂદ્વીપમાં દિવસરાત્રિને ઉત્પન્ન કરનારા બે સૂર્ય પ્રકાશ કરે છે, અને તિથિઓને ઉત્પન્ન કરનારા બે ચન્દ્ર પ્રકાશ કરે છે, એ ચારે - તિષના ઈન્દ્રોનાં એ ચાર વિમાન એટલું જ નહિ પરન્તુ એ ચાર ઈન્દ્રોના પરિવાર રૂ૫ ૮૮-૮૮ ગ્રહનાં વિમાન, ૨૮–૨૮ નક્ષત્રનાં વિમાન અને દ૯૭૫ –૬૬૯૭૫ કલાકેડી તારાઓનાં વિમાન પણ જબુદ્વીપની ઉપર ૭૯૦ જનથી ૯૦૦ જન સુધીના ૧૧૦ એજન જેટલા ઉંચા આકાશમાં સદાકાળ જંબુદ્વીપના મેરૂની ચારે તરફ પરિમંડલકારે ( ગોળ ઘેરાવા પ્રમાણે ) ફરતાં જ રહે છે, અને એ પ્રમાણે અર્ધપુષ્કરદ્વીપસુધીના રા દ્વીપ અને ૨ સમુદ્રના ૪૫ લાખ
જન જેટલા મનુષ્યક્ષેત્રમાં જેટલા જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના જ મેરૂની આસપાસ સદાકાળ ગોળ આકારે ભમતા રહે છે, એ વિમાનની એવી વલયાકાર ગળગતિ સ્વભાવસિદ્ધ છે, પરંતુ કૃત્રિમ નથી.
એ પ્રમાણે ફરતા જાતિશ્ચક્રમાં જંબુદ્વીપના બે સૂર્ય અને બે ચન્દ્રનું તારક્ષેત્ર એટલે ગતિ ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર ગણતાં ૫૧૦
જન અને એક એજનના એકસઠ ભાગ કરીને તેમાંના ૪૮ ભાગ જેટલું છે, તે આ પ્રમાણે–
આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે સૂર્ય ૧૮૪ મંડલ (વલયાકાર ગતિ) કરે છે, અને ચન્દ્ર ૧૫ મંડલ કરે છે, ત્યાં મેરૂપર્વતથી ૪૪૮૨૦ એજન દૂર
Page #399
--------------------------------------------------------------------------
________________
सू० च० मंडळ क्षेत्रनुं चित्र ॥
૧૮ ૦
૩ ૩ ૦
મે ૩
) : : ૮ ૨
*ો . દૂ૨
મ
ક્ષેત્ર
| ૫ || ૧ ( ૫ / લ
દ્વી
?
છે
૬
૦ છે વ
શ
સ મુ દ્ર. //
સવાય
H૨ મંડલ
-સર્વબાજય મંડલ
:
૨ - - શ્રી અકાલ મીગ પ્રેસ, દાણાપીદ-ભાવનગર
Page #400
--------------------------------------------------------------------------
Page #401
--------------------------------------------------------------------------
________________
-
~
*~
જંબુદ્વીપમાં સૂર્યચન્દ્રનું વર્ણન
૨પ૭ ચંદ્રસૂર્ય હોય છે, માટે સર્વથી પહેલું મંડલ મેરૂથી એટલા જન દૂર થાય છે, અર્થાત્ પહેલું જમણ જંબદ્વીપના પર્યન્તભાગથી ૧૮૦ એજન જંબુદ્વીપમાં ખસતું નિષધ અને નીલવંતપર્વત ઉપર પ્રારંભાય છે, અને ત્યારબાદ બે બે
જનને અન્તરે બીજું ત્રીજું યથાવત્ ૧૮૪ મું મંડલ લવણસમુદ્રમાં ૩૩૦ જન દૂર થાય છે, અને ચન્દ્રમંડલમાં પણ એજ રીતે ૧૫ મું મંડળ લવણસમુદ્રમાં કિંચિત્ ન્યૂન ૩૩૦ રાજન દૂર થાય છે, માટે ૩૩૦-૪૮ સમુદ્રના
+ ૧૮૦ દ્વીપના પ૧૦-૮ ચારક્ષેત્રને-ગતિક્ષેત્રનો ઉત્તર
દક્ષિણ વિસ્તાર ગણાય છે. એ પ્રમાણે જંબુદ્વીપના સૂર્યચંદ્રને બ્રમણકરવાના ક્ષેત્રને વિસ્તાર પ૧૦ એજન જેટલા છે, એટલા જ ક્ષેત્રમાં સૂર્ય ૧૮૪ મંડળ પૂરે છે, અને ચન્દ્ર ૧૫ મંડળ પૂર્ણ કરે છે. દક્ષિણાયનના ૬ માસમાં સૂર્ય પહેલા મંડલથી ૧૮૪ મે મંડલે (જંબુદ્વીપમાંથી ખસ ખસતો સમુદ્રમાં) જાય છે, અને પુન: પલટાઈને ખસતો ખસતો જંબદ્વીપમાં ૧૮૦ જન અંદર પહેલા મંડળે આવી જાય છે ત્યારે ઉત્તરાયણના છ માસ પૂર્ણ થાય છે. એ પ્રમાણે એક વર્ષમાં છેહલા મંડલે જઈ પહેલા મંડલે આવી જાય છે.
અવસર્પિણી ઉત્સર્પિણી યુગ પલ્યોપમ સાગરોપમ સૂર્યવર્ષ સૂર્ય માસ દક્ષિણાયન ઇત્યાદિ કાળભેદે દક્ષિણાયનના પહેલા દિવસે અથવા કર્મસંક્રાન્તિના પહેલા દિવસે પહેલું મંડલ પૂર્ણ થતાં સમાપ્ત થાય છે, અને બીજ મંડલના પ્રારંભ સમયે જ તે સર્વે કાળભેદે પ્રારંભાય છે. તથા એક વર્ષમાં પહેલું અને ૧૮૪ મું એ બે મંડલેમાં સૂર્ય એકેક વાર ફરે છે, અને મધયવતી ૧૮૨ મંડલમાં જતાં અને આવતાં એમ બે બે વખત ફરે છે. પુન: એક સૂર્ય જ્યારે નિષધપર્વત ઉપર ૧૮૩માં પહેલું મંડલ પ્રારંભે છે, તે જ સમયે બીજે સૂર્ય તેની સમશ્રેણમાં જ નીલવંતપર્વત ઉપર પહેલું મંડળ પ્રારંભે છે, એ રીતે બે સૂર્ય મળીને એક અહોરાત્રમાં એક મંડલ પૂરે છે, અને એક સૂર્ય એક અહોરાત્રમાં એક અર્ધ મંડલ જ પૂર્ણ કરે છે. ચંદ્રનાં દક્ષિણાયન ઉત્તરાયણ છે, પરંતુ સૂર્ય સરખાં નથી માટે તેનું અહિં પ્રયોજન નથી, વિશેષાથએ અન્યગ્રંથેથી જાણવાં. ૧૬૯ છે
અવતા:– હવે આ ગાળામાં સૂર્યચંદ્રનાં મંડલોની સંખ્યા અને પ્રમાણે
૩૩.
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. पणरस चुलसीइसयं, छप्पन्नऽडयालभागमाणाई। ससिसूरमंडलाइं, तयंतराणिगिगहीणाई ॥ १७० ॥
શબ્દાર્થ:-- પુરસ=પંદર
સહૂિ=ચંદ્ર સૂર્યનાં પુરસીદ્યં એક ચોરાસી
માર્હ મંડલ પછપ્પન ભાગ પ્રમાણનું
તય મંત૨/f=તેનાં આંતરા અડાઇમાજમાદં=અડતાલીસ ભાગ 1 ફુવારા હૃrદં=એક એક ઓછા
પ્રમાણનું.
સંસ્કૃત અનુવાદ, पंचदश चतुरशीत्यधिकशतं, पदपंचाशदष्ट चत्वारिंशद्भागमानानि शशिसूर्यमंडलानि, तदन्तराण्येकैकहीनानि ॥ १७० ॥
11:——ચન્દ્રનાં ૧૫ મંડલ છે, અને તે દરેક એકસઠીયા છપનભાળ પ્રમાણમાં છે, તથા સૂર્યનાં એકસો ચોર્યાસી મંડલ (૧૮૪) છે, અને તે દરેક એકસઠીયા ૪૮ ભાગ પ્રમાણમાં છે, એ બન્નેના આંતરા એકેક ન્યૂન-ઓછા છે [ ચન્દ્રમંડલેન ૧૪ આંતરા અને સૂર્યમંડલોના ૧૮૩ આંતરા છે]. a૧૭ના
વિસ્તરાર્થ:—ચન્દ્રનું વિમાન એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા પર ભાગ જેટલા વૃત્તવિસ્તારવાળું છે. અને સૂર્યનું ૪૮ ભાગ જેટલું વૃત્તવિસ્તારવાળું છે. જેથી ૫૧૦ગ્યે જન જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રનાં ૧૫ મંડલ થાય છે, તે દરેક મંડલનું પ્રમાણ એકસઠીયા ૫૬ ભાગ જેટલા વિસ્તારવાળું છે, અને સૂર્યનાં ૧૮૪ મંડલો થાય છે તે દરેક મંડલનો વિસ્તાર એકસઠીયા ૪૮ ભાગ જેટલો છે. અને આંતરા એકેક ઓછા એટલે ચંદ્રમંડલના ૧૪ આંતરા છે, કારણકે પાંચ આંગળીમાં જેમ ચાર આંતરા હોય, અને ચાર ભીંતામાં જમ ૩ આંતરા હોય તેમ મંડલેમાં પણ આંતરા એક ન્યૂન જેટલાજ હોય, તે રીતે સૂર્યમંડના ૧૪૩ આંતરા છે. જેમાં પહેલાથી બીજા મંડલ વચ્ચેનું મંડલવિનાના ખાલી ક્ષેત્રરૂપ એક આંતર, અને બીજાથી ત્રીજા મંડલવચ્ચેનો બીજે આંતરે. ઇત્યાદિ રીતે આંતરા એટલે સૂર્યચંદ્રના સ્પર્શવિનાનું શૂન્ય ક્ષેત્ર જાણવું. તથા આકાશની અંદર જેટલી જગ્યામાં ફરતા ચંદ્રસૂર્યના વિમાનને ઘસારે-લીટી પડે તેટલું ઘસારાવાળું ક્ષેત્ર તે એક મંત્ર કહેવાય, માટે
Page #403
--------------------------------------------------------------------------
Page #404
--------------------------------------------------------------------------
________________
- ચંદ્રમંત્ર અને મંટના માંના | ( પિત્ર નં. ૨ )
સવ નડલ ૧પ, અન૨ ૧૪.
49.54 + + અશ્વિન કલા કિges,
મેરુ પર્વત
આ
;
,
છ,
: -: 1:” એ મેડલથી નડલનુ અ રે દંડ અને દ૬ ૬ - લ અટલે આ મેડલ લીટીએ રે; યે. જે ડી નગુર્જ! ચ
ધી નાહ્યમ : ", કર -1 નાની લીટી પ્રજા અસતા જાય છે.
મેરૂ ૧૨૬
શ્રી મદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.
Page #405
--------------------------------------------------------------------------
________________
सूर्यमंडल अने मंडलना आंतग । ( चित्र नं. २ )
સર્વ જાહથ
-
-
પર્વત
-
-
-
-
- -
-
-
સ થી જ સુધીનુ રત'ની લીટીનુ - લાલ છે અને તે ૫૧૦ : એજન છે. આ છે ક ડ વર્લ્ડ લ લીટી ડું 1ી ત
ન ડલ ‘ગુ - ચિ. અવાં ૧૮ ક મ ડલ છે. સૂર્ય ન સુધી જઈને દવલી લીટી અમારે મ - હું
તો નય હ. બીજે સર્ચ બ ધાનથી એવાં જ બીજા ક્રાં . ડાક્ષ ૧૮૮ કરે છે. એ કુર્યનાં મ ડલ અક લીટીમાં બાવન નથી, પણું પ-1 1. ની જુદી લીટીઆ માટે દંડ, રૅમ દરેક ડલ ૨-૨ એજનને ન ાય છે.
-
-
શ્રી માય પ્રિ-ટમ પ્રેમ-ભાવનમર,
Page #406
--------------------------------------------------------------------------
Page #407
--------------------------------------------------------------------------
________________
ચંદ્રમંડલ તથા સૂર્યમંડલેના અંતરનું પ્રમાણ. ૨૫૯ વિમાનના વિસ્તારને અનુસારેજ મંડલને પણ વિસ્તાર ૨ તથા ફુ યેજન જાણ છે ૧૭૦ છે
અવતા: –પૂર્વગાથામાં ચન્દ્રસૂર્યના મંડલની સંખ્યા અને આંતરા કહીને હવે આ ગાથામાં ચન્દ્રમંડલના આંતરા તથા સૂર્યમંડલના આંતરા ઓનું પ્રમાણ કહે છે, તે આ પ્રમાણે– पणतीसजोअणे भाग तीस चउरो अ भागसगभागा(हाया) अंतरमाणं ससिणो, रविणो पुण जोअणे दुन्नि ॥ १७१ ॥
શબ્દાર્થ –– વળતા પાંત્રીસ
અંતરમાળ-અન્તર પ્રમાણ મા તીસકત્રીસ (એકસઠીયા) ભાગ સિનો ચન્દ્રના મંડળનું ન =ચાર
વિો જ વળી સૂર્યના મંડલનું મને માત્ર સાતીયા ભાગ
દુસિ=બે
સંસ્કૃત અનુવાદ. पंचत्रिंशद्योजनानि भागास्त्रिंशञ्चत्वारश्च भागाः मतभागाः । अन्तरमानं शशिनो रवेःपुनर्योजने द्वे ॥ १७१॥
Tયાર્થ:-ચન્દ્રના મંડલેના અન્તરનું પ્રમાણ ૩૫ જન ૩૦ એકસઠીયા ભાગ અને એક એકસઠીયાના સાનીયા જ ભાગ જેટલું છે, અને સૂર્યના મંડલેનું અન્ડર ૨-૨ જન છે ૧૭૧ છે
વિસ્તરાર્થ:–મંડલક્ષેત્ર પૂર્વે ૫૧૦ એજન ૪૮ એકસઠીયા ભાગ અધિક કહ્યું છે, માટે અહિં ગણિતની સુગમતા માટે પાંચસોદશ એજનના પણ એસડીયા ભાગ બનાવીએ તો [ ૫૧૦૪૬૧= ] ૩૧૧૧૦ ભાગ આવે તેમાં ૪૮ ભાગ ઉમેરતાં [૩૧૧૧૦+૪૮=] ૩૧૧૫૮ એકસઠીયા ભાગ આવ્યા. હવે ૧૫ મંડલ છે, અને તે દરેક પદ ભાગ જેટલું છે, માટે ૧૫ ને પ વડે ગુણતાં ૮૪૦ ભાગ આવ્યા તેને ૩૧૧૫૮ માંથી બાદ કરતાં આંતરાનું સર્વક્ષેત્ર ૩૦૩૧૮ ભાગ રહ્યું, તેને એજન કરવામાટે ૬૧ વડે અને આંતરા લાવવામાટે ૧૪ વડે ભાગવા જોઈએ, જેથી પ્રથમ ૧૪ આંતરાવડે ભાગતાં–
Page #408
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત. (૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ
૬૧)૨૧૬૫(૩૫ જન
૧૮૩ ૨૩
૩૩૫
૩૦૫ =૨૧૬૫૬
૩૦ ભાગ એકસઠીયા.
૭૮
છે. ભા. પ્રતિભાગ એટલે ७०
જવાબ ૩૫-૩૦-૪ પ્રતિભાગ
ચે. ભાગ.
૩૫–૧૦૪ જવાબ. તથા અહિં સૂર્યમંડળે ૧૮૪ છે, અને દરેક મંડળ ૪૮ ભાગનું છે માટે ૧૮૪ ને ૪૮ વડે ગુણતાં [ ૧૮૪૪૪૮= ] ૮૮૩ર ભાગ આવ્યા તેને પ્રથમ કહેલા ૩૧૧૫૮ મંડળક્ષેત્રાંશમાંથી બાદ કરતાં રર૩ર૬ ક્ષેત્રાંશ આવે, તેને ૧૮૩ આંતરાવડે ભાગતાં ૧૨૨ અંશ આવે અને એ એકસઠીયા અંશ હોવાથી ૬૧ વડે ભાગતાં ૨ જન સંપૂર્ણ અન્તર આવે. એ પ્રમાણે પહેલા સૂર્યમંડળથી બીજું સૂર્યમંડલ ૨ જન દૂર છે. ત્યારબાદ બીજાથી ત્રીજું ત્રિીજાથી ચામું યાવત્ ૧૮૩ માથી ૧૮૪ મું મંડળ બે એજન દૂર છે.
| | અન્તર અને મંડલ દ્વારા મંડલક્ષેત્રની પ્રાપ્તિ છે.
અથવા બીજી રીતે વિચારતાં એ અત્તર ઉપરથી મંડલક્ષેત્રની પ્રાપ્તિ પણ આ પ્રમાણે થાય છે. –ચંદ્રમંડલાન્તર છે. ૩૫-૩૦–ભાગ છે, તો પ્રથમ ૩૦ ના સાનીયા ભાગ સર્વ બનાવતાં ૩૦:૪૭=૧૦ માં ૪ ઉમેરતાં ૨૧૪ સાનીયા ભાગ તે એકસઠીયા અંશ છે. માટે ૩૫ જનના પણ એકસઠીયા અંશ બનાવવાને ૩૫ ને ૬૧ વડે ગુણનાં ૨૧૩૫ અંશ આવ્યા તેને ૭ થી ગુણતાં ૧૪૯૪૫ આવ્યા તેમાં એ ર૧૪ ઉમેરતાં ૧૫૧૫૯ સાતીય વિભાગ–પ્રતિભાગ આવ્યા. થો ભાગ પ્રતિo |.
આ ૧૫૧૫૯ પ્રતિભાગ એક મંડલાનરના અથવા ૩૫-૩૦--૪ ઉતરતી
આવ્યા માટે ૧૪ મંડલાન્તરે ગુણનાં ૨૧રરર ભાજ - ૩૫
પ્રતિભાને આવ્યા હવે મંડલ પદ ભાગનું છે માટે પ્રમાણે ૨૧૦
તેને ૭ વડે ગુણનાં ઉલ્ટ આવે, તેને ૧૫મંડલે ૨૧૩૫ ભાગ
ગુણતાં૫૮૮૦ પ્રતિભાગ આવ્યા તેને પૂર્વના +૩૦ ભાગ ૨૧૬૫ ભાગ | ૨૧રરર૬ માં ઉમેરતાં ૨૧૮૧૦૬ સર્વ પ્રતિભાગ
આવે એ પ્રતિભાગ સાતીયા હોવાથી સાતે ૧પ૧૫૫
ભાગતાં ૩૧૧૫૮ભાગ એકસઠીયા આવ્યા તેને + ૪ ૧૫૧૫ ચણિભાગ. | પુન: ૬૧ વડે ભાગતાં ૫૧૦ એજન ૪૮ અંશ
( એક આંતરાના ) મંડલક્ષેત્ર આવે.
Page #409
--------------------------------------------------------------------------
________________
જંબુદ્રીપમાં તથા લવસમુદ્રમાં સૂચન્દ્રનુ ચારક્ષેત્ર.
૨૧
તથા સૂર્ય મંડલાન્તર ૨ યેાજનને ૧૮૩ અતરવડે ગુણતાં ૩૬૬ યાજન આવ્યા, અને ૪૮ એક મડલાશને ૧૮૪ વડે ગુણતાં ૮૮૩ર આવ્યા તેને ૬૧ વડે ભાગતાં ૧૪૪ ચા૦ ૪૮ અશ આવ્યા તેને ૩૬૬ માં ઉમેરતાં ૫૧૦ યા૦ ૪૮ અંશ સપૂર્ણ મડેલક્ષેત્ર પ્રાપ્ત થાય. ।। ૧૭૧ ॥
અવતરણ:-જ બૂઢીપના સૂર્યચંદ્રનાં જ બૂઢીપમાં કેટલાં મંડલ? અને કેટલુ મંડલક્ષેત્ર છે ? અને લવસમુદ્રમાં કેટલાં મડલ તથા મંડલક્ષેત્ર છે ? તે આ ગાથામાં દર્શાવાય છે—
दीवंतो असिअस पणपणसट्टी अ मंडला तेसिं । तीसहिअतिसयलवणे, दसिगुणवीस सयं कमसो ॥ १७२ ॥
શબ્દા :
રીચયંતો-જીપની અંદર નિસ- એકસા અસી યાનમાં
પા--પાંચ મળ
પળટ્રો-પાંસઠ
મિ-તેમનાં-ચંદ્ર અને સૂર્યનાં
તીસત્રિ-ત્રીસ અધિક મય-ત્રણસો યેાજન
મ-દશ
મુળવીમ સય-એક સે ઓગણીસ ચમનો-અનુક્રમે ( ચંદ્ર સૂર્યનાં )
સંસ્કૃત અનુવાદ.
द्वीपान्तरशीत्यधिकशते पंच पंचषष्टिश्च मंडलानि तयोः । त्रिंशदधिकत्रिशते लवणे दशैकोनविंशत्यधिकशतं क्रमशः ।। १७१ ।।
ધાર્થ:- જ બુઢીપની અંદર એકઞા એત્રી યોજનમાં ચંદ્રનાં પાંચ મંડલ અને સૂર્યનાં પાંસઠ મંડલ છે, અને લવણુસમુદ્રમાં ત્રણસાત્રીસયેાજન [ ૪૮ અશ સહિત માં અનુક્રમે ચંદ્રના દશ મડલ છે, અને સૂર્યનાં પાંસડ માંડલ છે !! ૧૭૨ ગા
વિસ્તરાર્થ:——જ બુઢીપમાં મંડલક્ષેત્રના વ્યાસ ૧૮૦ યેાજન સંપૂર્ણ છે, તેમાં સૂર્યનાં ૬૫ મડલ સંપૂર્ણ અને છાસઠમા મંડલના કંઇક ભાગ પ્રાપ્ત થાય છે, અને ચન્દ્રનાં પ માંડલ સંપૂર્ણ અને છઠ્ઠા મડલના ઘણા ભાગ પ્રાપ્ત થાય છે,
* ૬પ મંડલથી ૧૭૯ યો॰ ૯ અંશ ક્ષેત્ર રોકાયુ છૅ માટે ૬૬ મા મંડલના પ૨ અંશ જ ખૂદ્રીપમાં છે, એ પતિએ ચક્ષેત્ર સ્વતઃ ગણવુ,
Page #410
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્ધ સહિત.
અને લવણુસમુદ્રમાં ૩૩૦ ચેજિન-૪૮ અંશ જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રનાં ૧૦ મંડલ અને સૂર્યનાં ૧૧૯ મડલ થાય છે, જેથી સર્વ મળી યા. ૫૧૦-૪૮ અશ જેટલા સંપૂર્ણ મંડલક્ષેત્રમાં ચંદ્રનાં [ ૫૧૦] ૧૫ માંડલ અને સૂર્યનાં [ ૬૫+૧૧૯= ] ૧૮૪ સમડલા થાય છે. વળી વિશેષ એ કે સૂર્યનાં ૬૫ મંડલામાં પણ ભરત સૂર્યનાં ૬૩ મડલા નિષધપર્વતઉપર અને બે મડલા રિવર્ષ - ક્ષેત્રમાં ઈશાન ખૂણે થાય છે, તેવીજ રીતે બીજા ઐરવતસૂર્યનાં ૯૩ માંડલે નીલવંત પર્વતઉપર અને બે મડલેા રમ્યક્ષેત્રના નૈઋત્યકેણમાં ( ક્ષેત્રર્દિશાની અપેક્ષાએ ) થાય છે.
પ્રશ્ન:૬૪-૬૫ મા મંડલને હિરવર્ષ અથવા રમ્યકક્ષેત્રના ખણામાં કહ્યું અને ત્યારબાદનાં મંડલ સમુદ્રનાં ગણ્યાં, તા દ્વીપના પર્યન્તે આવેલી ૪ ચેાજનવિસ્તારવાળી જગતીઉપર એકમ`ડલ સંપૂર્ણ અને બીજામડલને ઘણા ભાગ થવા ચેાગ્ય છતાં એકપણુ મંડલ ન કહ્યું તે કેમ ઘટે ?
ઉત્તર:----જગતીઉપર સાધિક ૧ મડલ થાયછે, પરન્તુ જગતીના ૪ ચેાજન હરિવર્ષ રમ્યકક્ષેત્રની જીવામાં ( લંબાઈમાં ) ગણાયછે, જેથી તે ૪ ચેાજન હરિવર્ષ રમ્યકક્ષેત્રના હાવાથી ક્ષેત્રના ખૂણામાં એ એમડલ કહ્યાં છે, અને જગતીના વિસ્તાર જંબુદ્રીપના તે તે ક્ષેત્રાદિમાં અનંતગણુવાનુ જગતીના વર્ણ નપ્રસંગેજ કહેવાઇ ગયુ છે. માટે વાસ્તવિકરીતે સાધિક ૧ મંડલ જગતીઉપર થાય છે, તા પણ જતાઉપર ન કહેતાં ક્ષેત્રની જીવાકોટીમાંજ ગ્રંથકર્તાઓ ગણે છે.
તથા ગાથામાં ૧૮૦ અને ૩૩૦ એ એ યેાજનક કહેલા હોવાથી સંપૂર્ણ ૫૧૦ યેાજન મંડલક્ષેત્ર થાય છે, અને મંડલક્ષેત્ર તેા ૫૧૦ ઉપરાન્ત ૪૮ અંશ જેટલું છે, તોપણ ૪૮ અંશ જેટલા અશ્પક્ષેત્રની અહિં અલ્પતાના કારણથી વિક્ષા નથી કરી એજ હેતુ સમજાય છે, માટે વિસવાદ ન જાણવે.
અવતરળ:-જ ખૂદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય કહ્યા, તેમાં એક સૂર્યચંદ્રની હામે બીજી બાજુએ બીજો સૂર્યચંદ્ર હાય છે, તે સર્વાભ્યન્તરમ`ડલમાં
૧ વિષ્ણુના પ્રારંભમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં ઉદ્ય પામી સૂર્યનું પહેલું માંડલ ( અને ૧૮૪ માંનુ બીજુ મંડલ ) નિષધપર્વત ઉપર પ્રારભે છે તે ` ભારતસર્ય કહેવાય, એ પતિએ ઐરાવતર્યું એવુ ઉપચારનામ જાણવું, વાસ્તવિક નહિ,
Page #411
--------------------------------------------------------------------------
________________
સર્વાભ્યન્તરમલે ચન્દ્રથી ચન્દ્રને તથા સૂર્ય થી સૂર્યને કેટલુ અંતર ? ૨૬૩ વર્તતા ચંદ્રથી ચદ્રને અથવા સૂર્યથી સૂર્ય ને કેટલુ અન્તર ? તેમજ સર્વ બાહ્યમંડલમાં ફરતી વખતે કેટલુ અન્તર ? તે એ અન્તર આ ગાથામાં કહેવાય છે— ससिससि रविरवि अंतरि, मज्झे इगलरकुतिसयसादृणो । साहिय दुसयरि पण चइ - बहि लरको छसयसाठहिओ ॥ १७२ ॥
શબ્દાઃ—
સસ સસ=એક ચંદ્રથી બીજા ચંદ્રને રવિ વિ=એક સૂર્યથી ખીન્ન સૂર્યને અંતર=પરસ્પર અન્તર મૉમધ્ય માંડલે, પહેલા મડલે J=એક લાખ યાજન તિયાળોત્રણસા સાઠ ચેાજન ન્યૂન
' મય ટુરિ=સાધિક અહેાત્તર યાજન વળ=સાધિક પાંચ ચેાજન
પવૃદ્ધિ (દર મંડલે અધિક વધારતાં ) દિ=સ બાહ્યમ ડલે
વો એક લાખ ચેાજન
ઇમયમાટે હિંગો=જીસા સાઠ યેાજનઅધિક.
સંસ્કૃત અનુવાદ.
शशिनः शशिनो रखे खेः अन्तरं मध्ये एकलक्षं त्रिशतपष्टयनम् । साधिकद्विसप्ततिपंचचयो बहिलक्षं पशतपथ्र्यधिकम् ॥ १७२ ॥
T5:--સર્વાભ્યન્તરમડલે ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર અન્તર ત્રણસેા સાઠ યેાજન ન્યૂન ૧ લાખ યોજન પ્રમાણ [ ૯૯૬૪૦ ચેાજન ] છે, ત્યારબાદ દરેક મડલે સાધિક છર ાજન ચંદ્રાન્તર વધતાં અને સાધિક ૫ યાજન સૂર્યાન્તર વધતાં સર્વબાહ્યમંડલે છસાસાઠ યાજન અધિક ૧ લાખ ચેાજન પ્રમાણ =૧૦૦૬૬૦ યેાજન જેટલુ પરસ્પર અન્તર હોય છે ૫૧૭ના
વિસ્તરાર્થ:જ બુઢીપની જગતીથી એટલે જંબુદ્રીપના પર્યન્તભાગથી દ્વીપની અંદર ૧૮૦ ચાજન ખસતુ ચદ્રસૂર્યનું પહેલુ સર્વોયન્તરમંડલ છે, માટે પૂર્વ તરફના ૧૮૦ અને પશ્ચિમતરફના ૧૮૦ મળી ૩૬૦ ચેાજન જમ્મૂદ્વીપના ૧ લાખ યોજન બ્યાસમાંથી બાદ કરતાં ૯૯૬૪૦ યેાજન જેટલું અન્તર સર્વાભ્યન્તરમંડલમાં વર્તતા ચંદ્રને ચદ્રથી અને સૂર્યને સૂર્યથી હાય છે, અને એજ ૯૯૬૪૦ માંથી મેરૂપર્વતના ભૂમિસ્થ વ્યાસ ૧૦૦૦૦ યાજન બાદ કરી બાકી રહેલા ૮૯૬૪૦ યેાજનના બે વિભાગ કરતાં ૪૪૮૨૦ યેાજન આવે તેથી એમ સ્પષ્ટ થયું કે—સર્વાભ્યન્તરમડલમાં વર્તતા [ એટલે ઉત્તરાયણના છેલ્લા માંડલને
Page #412
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સમાપ્ત કરતા અને દક્ષિણાયનના પહેલા મંડલને પ્રારંભતા ] ભારતસૂર્ય નિષધઉપર રહ્યો છતા મેરૂથી અગ્નિખૂણે ૪૪૮૨૦ યેાજન દૂર રહ્યો છે, તેજ વખતે ઐરાવત સૂર્ય તેનીજ ખરાખર વક્ર સમશ્રેણિએ મેરૂપર્વતથી ૪૪૮૨૦ યાજન દૂર વાયવ્ય ખૂણે નીલવંતપર્વ તઉપર મંડલને પ્રારંભતા હાય છે, એથી અધિક નજીક આવવાના હવે બીજો કાઇ અવકાશ નથી, માટે સર્વાભ્યન્તરમંડલે વર્તતા એ પૂર્વના મેરૂના પશ્ચિમના
સૂર્યને પરસ્પર ૪૪૮૨૦+૧૦૦૦૦+૪૪૮૨૦= ] ૯૯૬૪૦ યેાજન જેટલુ અન્તર હાય છે, એજ રીતે બે ચન્દ્રને પણ પરસ્પરઅન્તર એટલું જ જાણવું. ॥ તિ सर्वाभ्यन्तरमंडले चंद्र चंद्रने वा सूर्य सूर्यने अन्तर ||
તથા સર્વબાહ્યમ ડલ લવસમુદ્રમાં જ ખદ્વીપના પર્યન્તભાગથી ૩૩૦ યેાજન દૂર સખાજીએ ક્રતુ હાવાથી બે બાજુના ૩૩૦-૩૩ ગણતાં ૬૬૦ ચેાજન જ દ્વીપના ૧ લાખ યોજન ગ્રાસમાં અધિક ગણવાથી ૧૦૦૬૬૦ યાજન થાય છે, જેથી એમ સ્પષ્ટ થયું કે સર્વબાહ્યમ ડલને સમાપ્ત કરતી વખત એ ૧૮૪ મા મંડલમાં વર્તતા ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર ઉત્કૃષ્ટ અન્તર ૧૦૦૬૬૦ યાજન માં ૧૬ ભાગ ન્યૂન] હાય છે, એ વખતે ભારતસૂર્ય મેરૂપર્વતથી ૪૫૩૩૦ યાજન દૂર અગ્નિ ણે સમુદ્રમાં રહેલા હાય છે, ત્યારે બીજો એરાવતસૂર્ય તેનીજ ( ભારતસૂર્યની જ ) વક્ર ( ખણાથી પણા તરફની ) સમશ્રેણિએ મેરૂથા વાયવ્યકાણમાં સમુદ્રને વિષે મેથી ૪૫૩૩૦ યાજન દૂર રહેલા હાય છે, એ પ્રમાણે ચન્દ્ર ૧૫ મા મડલે એજ સ્થાને એ રીતે જ રહેલા હાય ત્યારે એક ચદ્રથી બીજા ચંદ્રન ઉત્કૃષ્ટઅન્તર ક્ષણવુ. આ બન્ને અન્તર મેરૂપર્વત વચ્ચે આવવાથી વ્યતિન્તર જાણવુ. તિ મત્રાયમ છે चन्द्र चन्द्रने सूर्य सूर्यने उत्कृष्ट अन्तर ||
હવે દરેક મંડલે પરસ્પર અંતરવૃદ્ધિ આ પરસ્પરઅન્તર પૂર્વે ૩૫ યેાજન-૩૦ ભાગ-૪ હાય છે, અને એટલુ અન્તર બીજી સ્હામી
પ્રમાણે-ચદ્રમડલથી ચદ્રમંડલનું પ્રતિભાગ કહ્યું છે, તે એક બાજુનુ બાજુએ પણ હાય છે, તે એ એ
*
અહિં
થી સૂર્યતે ઉત્કૃષ્ટ અન્તર તા ગાથામાં કહ્યા પ્રમાણે સંપૂર્ણ છે, પરન્તુ
ચંદ્રથી ચંદ્રના ઉત્કૃષ્ટ અન્તરમાં ૧૬ ભાગ એાછા ખવા, કારણ કે સૂર્યમંડલ ૪૮ અંશનુ છે, ત્યારે ચંદ્રમંડલ ૫૬ અશત્રુ છે, જેથી બન્ને બાજુથી ૮-૮ ભાગ પુરતાં ૧ ભાગ ૩ટે, માટે બાલમંડલે ચંદ્રથી ચને ઉત્કૃષ્ટ અન્તર્યા. ૧૦૦૬૫૯-૪૫ ભાગ જેટલું હોય છે. એ વિશેષ છે.
Page #413
--------------------------------------------------------------------------
Page #414
--------------------------------------------------------------------------
________________
॥ सूर्य सूर्यनुं परस्पर अन्तर, एज रीते चंद्र चंद्रनुं पण परस्पर अन्तर ।।
[ T[૦ 1 ૧૨, g૦ ૨૬ * ]
ર૬/૨૪/ર૯/૨૪
) 3/3/3 و
મે ૨
૫
૧૫
૨
૪ ૪ ૮ ૨૦ ૧૦ ૦ ૦ ૦ ) ૪ ૪ ૦ ૨ ૦ - અબ ધા - વિ૨ત/ અબાધા /
- સર્વોચ્ચ
- સર્વત્ર
આ મંડલા વાસ્તવિક નથી, પરંતુ પ્રાયઃ મડલ તુચ છે, જે ગણિત માત્ર સમજવાને માટે છે. એમાં સવોચન્તર મંડલે વર્તતા એ સૂર્યનું પરસ્પર અત્તર ત્રણે એક મનીને ૯૬૪૦ ૨ાજન, અને સર્વબાહામંડલે પાંચ અંક મળીને ૧૦૦૬૬૦ એજન અખ્તર છે.
જન છે, અને ચંદ્રની પરસ્પર
તથા સૂર્યની પરસ્પર અન્તરવૃદ્ધિ એ આજનું ૨ ૪૬ ૨૬ અન્તરવૃદ્ધિ પ્રતિમલે બે બાજુ ૩૬– ૨૫– ૪ જૂદી જૂદી છે.
શ્રી મહાય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર.
Page #415
--------------------------------------------------------------------------
Page #416
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રસૂર્ય મંડળનું અંતર
૪
૨
બાજુનાં અંતર ભેગાં કરતાં ૭૦ એજન ૬૦
૩૫-૩૦-૪ ભાગ અને ૮ પ્રતિભાગ (સાતીયા) આવ્યા,
૩૫-૩-૪ પુનઃ ચંદ્રમંડલ પ૬ ભાગનું છે, તે પણ બન્ને
૭૦-૬૦–૮ બાજુનું ગણતાં ૧૧૨ ભાગ સાઠમાં ઉમેરતાં ૧૭૨ ભાગ થયા. તથા સાતીયા ૮ પ્રતિભાગ
૭૦-૧૭-૮ માંથી સાતપ્રતિભાગને ૧ ભાગ ૧૭૨ માં ઉમેરતાં ૧૭૩ ભાગ થયા, અને ૧ પ્રતિભાગ
૭૦–૧૭૩-૧ રહ્યો, તે ૧૭૩ પ્રતિભાગને ૬૧ વડે ભાગતાં
+ ર૦-૧૨૨ ૨ ચીજન આવ્યા તે ૭૦ માં ઉમેરતાં ૭૨
૭૨-૫૧યેાજન આવ્યા, અને ભાગ ૫૧ રહ્યા, તેથી
અંતર ૩૫-૩૦-૪ દરેક મંડલે યે. ૭૨ ભા. ૫૧ પ્રતિભાગ ૧ મંડલ + પ૬ (ય. ૭૨ ભા. ૫૧) અધિક અધિક અં
૩૫-૮૬-૪ તર વધતું જાય છે. અથવા બીજી રીતે
+ ૧૦-૬૧ ગણીએ તો એક બાજુનું અંતર અને મંડલ
૩૬-૨૫-૪ મળીને ચે. ૩૬ ભા. ૨૫ પ્રતિ. ૪ થાય તેને બે બાજુનું ગણું દ્વિગુણ કરતાં પણ યે. ૭ર
૭૨-૫-૮ ભા. ૫૧ પ્રતિ. ૧ અંતરવૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
+1 –૭
૭૨-૫૨-૧ હવે સૂર્યમંડલેમાં દરેક મંડલ ૨ - જન અંતરે છે, અને ૪૮ ભાગ મંડલના ચે. ભાગ મળીને ૨ જન ૪૮ ભાગ એક બાજુની ૨-૪૮ એક બાજુના અંતરવૃદ્ધિ હોય છે, તેવી જ બીજી બાજુ
+ ૨-૪૮ બીજી બાજુની ગણતાં ૪ યોજન ૬ ભાગ આવે, એમાં ૯૬ માંથી ૬૧ ભાગનો એક જન કાઢી
+ ૧-૬૧ લઈ ચાર એજનમાં ઉમેરતાં જન ૫ થાય, |
૫-૩૫ અને ભાગ ૩૫ હે, જેથી સ્પષ્ટ થયું કે દરેક મંડલે બે સૂર્યને પરસ્પર પલેજન ૩૫ ભાગ જેટલું અન્તર વધતું જાય છે. અને એ પ્રમાણે વધતાં વધતાં સર્વ બાહામંડલે ૧૦૦૬૬૦ યોજન જેટલું અન્તર બે સૂર્યને પરસ્પર પ્રાપ્ત થાય છે.
અથવા ચન્દ્રના પહેલા મંડલની આદિથી ચન્દ્રનું છેલ્લું મંડલ એક બાજુએ [મંડલક્ષેત્રની અપેક્ષાએ મંડલક્ષેત્રના પ્રારંભથી યો. પ૦૯–૫૩ ભાગ દૂર છે, તેવી જ રીતે બીજી બાજુએ પણ ગણતાં [. ૫૦૯-પ૩ ભા.૪૨=] . ૧૦૧૯-૪પ ભાગ
૩૪
Page #417
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
છે. ભા. પ્રતિ. જેટલા ક્ષેત્રમાં ૧પ મંડલ પૂરાય છે, અને દર મંડલે અંતરવૃદ્ધિ ૭૨–૫૧-૧ છે, અને
છે. ભાગ અન્તર ૧૪ છે માટે ૭૨–૫૧-૧ ને ૧૪ વડે ગુણતાં પણ ૧૦૧૯-૪૫ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સૂર્યને અંગે ગણતાં મંડલક્ષેત્રના પ્રારંભથી છેલ્લે મંડલ એક બાજુએ ૫૧૦ અને બીજી બાજુ પણ ૫૧૦ હોવાથી ૧૦૨૦ યોજન
. ભા. મંડલક્ષેત્રમાં દૂર છે, અને અન્તરવૃદ્ધિ ૫-૩ય છે જેથી ૧૮૩ આંતરાએ ગુણતાં [ મંડલસહિત આંતરાએ ગુણતાં ] ૧૦૨૦ જન પ્રાપ્ત થાય છે. એ મંડલક્ષેત્રમાં જંબદ્વીપના ૯૯૬૪૦ યેાજન બન્નેમાં ઉમેરતાં ચંદ્રનું ઉત્કૃષ્ટ અન્તર પૂર્વે
છે. . . . ભા. કહ્યા પ્રમાણે [૯૬૪૦+૧૦૧૯-૪૫=] ૧૦૦૬૫૯-૪૫ આવે, અને સૂર્યનું ઉત્કૃષ્ટ અન્તર [ ૬૪૦+૧૦૨૦=] ૧૦૦૬૬૦ જન સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. આ સૂર્યના અન્તરમાંથી જ ચંદ્રમંડલની અધિકતાના [ ૮+૪=] ૧૬ ભાગ ઓછા કરતાં પૂર્વોક્ત ૧૦૦૬૫૯-૪૫ ચંદ્રાન્તર પ્રાપ્ત થાય છે. ઇત્યાદિક અનેક રીતે ગણિતજ્ઞોએ અંતરવૃદ્ધિ ઉપરથી મંડળક્ષેત્ર અને મંડળક્ષેત્ર ઉપરથી અંતરવૃદ્ધિ સ્વત: પ્રાપ્ત કરવી. ૧૭૩ છે
અવતાT:– હવે આ ગાળામાં દરેકમંડલે ચંદ્ર એકમુહૂર્તમાં કેટલું ચાલે? તે કહેવાય છે – साहिअपणसहसतिहुत्तराई ससिणो मुहुत्तगइ मज्झे । बावन्नहिआ सा बहि, पइमंडल पउणचउवुड्डी ॥ १७४ ॥
શબ્દાર્થ સાદિક સાધિક
મ=મધ્યમંડલે પહેલામંડલે Tr =પાંચ હજાર
વન્નદગા=બાવન જન અધિક તિદુરદૃ ત્રિપુર–તોતેર
સા=પૂર્વોક્તગતિ મુદ્ર=મુહૂર્તગતિ
T3g૩=પણ ચાર એજન
સંસ્કૃત અનુવાદ साधिकपंचसहस्रत्रिसप्ततिः शशिनो मुहूर्तगतिमध्ये । द्विपंचाशदधिका सा बहिः प्रतिमंडलं पादोनचतुर्वृद्धिः ॥१७४ ॥
Page #418
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રની સર્વાભ્યન્તરમ`ડલે મુહૂત્તગતિ
૧૬૭
ગાથાર્થ:---સર્વાભ્યન્તરમંડલે ચન્દ્રની મુહૂ ગતિ પાંચહજાર ત્રિહ્ત્તર યાજનથી કઇંક અધિક છે, અને સર્વ બાહ્યમડલે એજ મુહૂત્ત ગતિખાવનયેાજન અધિક છે, તથા દરેક મંડળે પાણા ચાર યેાજન મુહૂગતિમાં વૃદ્ધિ થતી જાય છે. ૫ ૧૭૪
વિસ્તરાર્થ:——સોભ્યન્તરમડલના પરિધિ ૩૧૫૦૮૯ ( ત્રણ લાખ પંદર હજાર નેબ્યાસી ) યેાજન છે, તેટલા પિરિધિને એ ચન્દ્ર મળીને અધિક એક અહારાત્રમાં ગતિવડે સમાપ્ત કરે છે, જેથી એક અધમંડલને પૂરતાં એક ચંદ્રને અધિક અહારાત્ર કાળ લાગે છે; અને સંપૂર્ણ માંડલ પુરતાં સાધિક એ દિવસ એટલે ગણિત પ્રમાણે ૨ દિવસ ૨ મુહૂત્ત અને એક મુહૂર્તના બસે દિ મૃ. એકવીસીઆ ૨૩ ભાગ [ =૨-૨૨૨૩ ] જેટલા કાળ લાગે છે, અને સૂર્ય એ જ મડલને સંપૂર્ણ એ અહેારાત્ર જેટલા કાળમાં સંપૂર્ણ કરે છે. અહિં ચંદ્રની ગતિ મંદ હોવાથી સૂર્યના મંડલપૂર્તિકાળથી ચદ્રને મડલપૂર્તિકાળ અધિક છે. અહિં ગણિતની સુગમતા માટે ૨ દિવસ ૨ મુદ્રના સર્વના બઞા એકવીસીયા મુહૂ ભાગ કરીએ તે પ્રથમ ૨ દિવસના ૬૦ મુહુમાં ૨ મુહૂ ઉમેરતાં ૬૨ મુહૂર્ત થયા તેને ૨૨૧ વડે ગુણતાં ૧૩૭૦૨ આવ્યા તેમાં ૨૩ અશ ઉમેરતાં ૧૩૭૨૫ અંશ થયા.
હવે મડલના પણ અશ કરવામાટે ૩૧૫૦૮૯ ચેાજનને ૨૨૧ વડે ગુણીએ તે ૬૯૬૩૪૬૬૯ મડલાંગ થયા. તેને ૧૩૭૨૫ મુહૂર્તા શવડે ભાગતાં ૫૦૭૩,૬૪૨ ૨ હ, યેાજન જેટલી ચંદ્રની મુહૂત્તગતિ પ્રાપ્ત થઈ. અંકગણિત આ પ્રમાણે-
દિ. મુ. અંશ.
૨૦-૨-૨૩
×૩૦
६०
+
૨૨૧]
૧૨૪
૧૩૭૦૨
સુ.
દર સુ.
×૨૨૧ મુહૂર્તોશ
૬૨
૧૨૪
ર૩
૧૩૭૨૫ મુહૂતૢશ
૩૧૫૦૮૯ ચેાજન સર્વાભ્યન્તર મંડલના પિરિધ
×૨૨૧
૩૧૫૮૯ ૩૦૧૭૮૪
મુહૂર્તોશ. ૬૩૦૧૭૮××
૧૩૭૨૫) ૬૯૬૩૪૬૬૯ મડલાંશ (૫૦૭૩ યેાજન.
૬૮૫
યાજન =૫૦૭૩૪૩૩૨૫
૬૬૪૪
૧૦૦૯૬૬ ૯૬૦૭૫
૪૮૯૧૯
૪૧૧૭૫
૭૭૪૪ અંશ. શેષ.
Page #419
--------------------------------------------------------------------------
________________
~-~
२६८
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત અહિં બસોએકવીસીઆ અંશ કેવી રીતે ? તેની ઉત્પત્તિ ગ્રન્થાન્તરથી જાણવી, કારણકે તે ઉત્પત્તિવર્ણવવાનું વક્તવ્ય અધિક હોવાથી અહિં તેનું પ્રયોજન નથી.
હવે સર્વબાહ્યમંડલને પરિધિ ગણિતરીતિ પ્રમાણે ૩૧૮૩૧૫ [ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર | જન છે, તેને પણ પૂર્વોક્ત રીતે ૨૨૧ વડે ગુણ ૧૩૭૨૫ મુહૂર્નાશવડે ભાગતાં ૫૧૨૫૬૬, જન જેટલી મુર્તગતિ પ્રાપ્ત થાય ત્યાં ૩૧૮૩૧૫ને ર૨૧વડે ગુણતાં ૭૦૩૪૭૬૧૫જનાંશમંડલાશ આવે છે.]
એ પ્રમાણે ચન્દ્ર ૧૫ મંડલેમાંના કોઈપણ મંડલમાં ભ્રમણ કરતે હોય ત્યારે તેના પરિધિને ( પૂર્વોત્તરીતે ઉપજાવેલા મંડલાશોને ) ૧૩૭૨ વડે ભાગતાં તે મંડલે ચંદ્રની મુહુર્તગતિ પ્રાપ્ત થાય, અથોતું ત્યાં ચંદ્ર એક મુર્તમાં એટલું ક્ષેત્ર વ્યતીત કરે. પુન: દરેક મંડલને પરિધિ જાણવાની રીતિ આ
છે. ભા. પ્રતિક પ્રમાણે–પૂર્વે ૭૨–૫૧-૧ જેટલી અન્તરવૃદ્ધિ કહી છે, તેનો પરિધિ ગણિતની રીતિ પ્રમાણે લગભગ સાધિક ૨૩૦ એજન જેટલું થાય છે, જેથી દરેકમંડલે ૨૩૦
જન પૂર્વમંડલ પરિધિમાં ઉમેરતાં અનન્તર ( અગ્ર અગ્ર ) મંડલનો પરિધિ આવે, જેમકે પહેલા મંડલને પરિધિ ૩૧૫૦૮૯ જન છે તો તેમાં ૨૩૦
જન ઉમેરતાં ૩૧૫૩૧૯ પેજન આવે, પુનઃ એમાં ૨૩૦ ઉમેરતાં ૩૧૫૫૪૯ ચેજન આવે, એ પ્રમાણે યાવત્ છેટલા પંદરમા મંડલને પરિધિ ૩૧૮૩૧૫
જન પ્રાપ્ત થાય છે. અહિં ચોદવાર ૨૩૦ ઉમેરતાં એટલે [૨૩૦x૧૪] ૩૨૨૦ જન ઉમેરતાં ૩૧૮૩૦૯ જન આવવાથી ૬ યોજન ત્રુટે છે તે ૨૩૦ જન ઉપરાન્તને દેશાન જન ન વધારવાથી ગુટે છે, માટે પર્યતે વા મળે પૂર્ણ અંકસ્થાને દેશોન માયોજનથી ઉપજતો અંક વધારવાથી પરિધિ બરાબર પ્રાપ્ત થઈ શકે છે, માટે એ ગુટતા ૬ યજન સંબંધિ વિસંવાદ ન જાણો.
હવે ચંદ્રના પ્રત્યેક મંડલે ૨૩૦ જન પરિધિ વધે છે, તેને પૂર્વે કહ્યા પ્રમાણે ર૨૧ વડે ગુણી ૧૩૭૨૫ વડે ભાગતાં ૩૬; જન એટલે લગભગ કિંચિયૂન ૩ ૨૩૦ યોજના ૧૩૭૨૫) ૫૦૮૩૦ (૩ એજન
૪૧૧૭૫ જનજેટલી મહ- Xરર૧ મુહૂર્તાશ
૯૮૨૫ પેજનાંશી શેષ. ર્તગતિ દરેક મંડલે ૪૬૦૪ વધતી જાય છે. જેથી ૪૬૦xx
=૩૬ જન એ વા ને ૧૪વડે ૫૦૮૩૦ પેજનાંશ. ગુણતાં (૧૪૪૩=પરા જનવૃદ્ધિ પંદરમા મંડલે થઈ, પરન્તુ એજન
Page #420
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
પ્રત્યેક મંડલે સૂર્યની મુહૂર્તગતિ. સંપૂર્ણ ન હોવાથી પંદરમે મંડલે તે ન્યૂનતાઓને એકત્ર કરી ને જન ઓછો કરતાં સંપૂર્ણ પર (બાવન) જનવૃદ્ધિ પહેલા મંડલની અપેક્ષાએ છેલ્લા મંડળમાં પ્રાપ્ત થઈ છે ૧૭૪ | નિ તિમંદ વંજિતિ
અવતર:–પૂર્વગાથામાં ચંદ્રની મુહુર્તગતિ મંડલે મંડેલે કહીને હવે આ ગાથામાં પ્રત્યેક મંડલે સૂર્યની મુહૂર્તગતિ કેટલી છે? તે કહેવાય છે–
जा ससिणो सा रविणो, अडसयरिसएणऽसिसएणहिआ । किंचूणाणं अट्ठारसट्ठिहायाण [भागाण] मिहवुड्डी ॥ १७५ ॥
શબ્દાર્થ – ના સળિો -જે મુહૂર્તગતિ ચંદ્રની વિનં-કંઈક ન્યૂન સા વેળો-તે મુહૂર્તગતિ સૂર્યની
ગટ્ટાર–અઢાર ભાગ અસર સા–એક અડ્યોત્તર મમM-સાઠીયા ભાગેની અમિતUT–એકસો એંસી જનવડે –આ સૂર્યની મુહૂર્તગતિમાં દબા–અધિક જાણવી.
યુઠ્ઠી-પ્રતિમંડલે વૃદ્ધિ જાણવી
સંસ્કૃત અનુવાદ, या शशिनोः मा रव्योः अष्टसप्तत्यधिकशतेनाशीत्यधिकशतेनाधिका । किंचिन्न्यूनानामष्टादश पष्टिभागानामत्रवृद्धिः ॥ १७५ ॥
નાથાથ–પૂર્વગાથામાં જે મુહૂર્તગતિ ચંદ્રની કહી તેજ મુહૂર્તગતિ સૂર્યની જાણવી, પરંતુ સભ્યન્તરમંડલે ૧૭૮ જન અધિક જાણવી, અને સર્વ– બાહ્યમંડલે ૧૮૦ જન અધિક જાણવી, તથા અહિં સૂર્યની મુહૂર્તગતિમાં દરેક સૂર્યમંડલે સાઠીયા ૧૮ ભાગ જેટલી વૃદ્ધિ જાણવી કે ૧૭પ
વિસ્તરાર્થ:---પૂર્વગાથામાં ચંદ્રની સર્વાભ્યન્તરમંડલે મુહૂર્તગતિ ૫૭૩ જનથી અધિક કહી છે, તેમાં ૧૭૮ જન અધિક કરતાં (૫૦૭૩+૧૭૮=] પરપ૧ જન લગભગ મુહૂર્તગતિ સૂર્યની સભ્યન્તરમંડલે જાણવી. અને સર્વબાહ્યમંડલે ચંદ્રની મુહૂર્તગતિ સાધિક ૫૧૨૫ યોજન કહી છે તેમાં ૧૮૦
જન અધિક કરતાં [૫૧૨૫+૧૮૦=] પ૩૦૫ જન જેટલી મુહૂર્તગતિ સૂર્યની સર્વબાહ્યમંડલે જાણવી. તથા દરેક સૂર્યમંડલે સૂર્યની મુહૂર્તગતિ કંઈક ન્યૂન સાઠીયા ૧૮ ભાગ જેટલી વધતી વધતી જાય છે, એ પ્રમાણે ગાથાને અનુસારે છૂલથી [ અંશ પ્રત્યંશ વિના લગભગ અંકપૂર્વક ] મુહૂર્તગતિ દર્શાવી, હવે સૂક્ષમતાથી અંશ પ્રત્યંશપૂર્વક મુહૂર્તગતિની ઉત્પત્તિ આ પ્રમાણે
Page #421
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તાર્થ સહિત. પૂર્વગાથાના વિસ્તારમાં દર્શાવ્યા પ્રમાણે સભ્યન્તરમંડલનો પરિધિ ૩૧૫૦૮ જન છે, અને સૂર્ય પોતાના કેઈપણ મંડલને સંપૂર્ણ બે દિવસે ગતિવડે સમાપ્ત કરે છે, જેથી બે દિવ- | દ૦) ૩૧૫૦૮૯ (પરપ૧ યોજના સના ૬૦ મુહૂર્ત વડે સર્વાભ્યન્તર પરિ
૩૦૦ ધિને ભાગતાં પરપ૧ જન ઉપરાન્ત
૧૫૦ સાઠીયા ૨૯ ભાગ એટલું ક્ષેત્ર સૂર્ય ૧૨૦ =૫૨૫૧૬ યોજન સભ્યન્તરમંડલે એક મુહૂર્તમાં ચાલે
૩૦૮ છે. ત્યારબાદ બીજા મંડલે કંઈક
૩૦૦ ન્યૂન-૬ યોજન અધિક ચાલે છે જેથી
૮૯ ત્યાં બીજે મંડલે સૂર્યની મુહૂર્તગતિ ર+૧૦=૪૭ અંશ અને પરપ૧
ર૯ શેષ અંશ જન [ પર૫૧ ( યોટ જેટલી હોય છે, એ પ્રમાણે પ્રત્યેક મંડલે ૧૮-૧૮ ભાગ વધારતાં વધારતાં યાવત્ ૧૮મે મંડલે ૧૮૩ વાર અઢાર ભાગ વધે જેથી ૮૩૪૧૮=૩૨૯૪ ને દવડે ભાગતાં ૬૦) ૩૨૯૪ (૫૪ ૦ પ૪ યોજન ૫૪ અંશ આવે તે પરપ૧
૩૦૦ ર૯ માં ઉમેરતાં પ૩૦૫–૮૩ આવે,
૨૯૪
૨૪૦ પરન્તુ વધારવા યોગ્ય ૧૮ અંશ સંપૂર્ણ
૫૪ અંશ નહિં પરન્તુ કંઇક ન્યૂન હેવાથી
પ૨૫૧-૨૯. તે ન્યૂનતાઓ એકત્ર કરતાં છેલ્લા
+ ૫૪–૫૪ મંડલે ૬૮ અંશ ત્રુટે છે, તે બાદ
પ૩૦૫-૮૩ કરતાં ૧૫ અંશ આવે, માટે ૫૩૦૫
જન અને સાઠીયા ૧૫ અંશ ૫૩૦૫-૧૫ જેટલી સૂર્યની મુહૂર્તગતિ સર્વબાહ્ય- ' =૫૩૦૫: પેજન મંડલે હોય છે. અથવા બીજી રીતે વિચારીએ તે–સર્વબાહ્યમંડલને પરિધિ ૩૧૮૩૧૫ જન છે તેને ૬૦ વડે ભાગતાં પણ એજ મુહૂર્તગતિ પ્રાપ્ત થાય. ૬૦) ૩૧૮૩૧૫ (પ૩૦૫ જન
હવે દરેક સૂર્યમંડલે ? ૩૦૦
જન વૃદ્ધિ થવાનું કારણ કહે૧૮૩
વાય છે –દરેક સૂર્ય મંડલની અન્ત૧૮૦ =૫૩૦૫૪ ૦
રવૃદ્ધિ ૨ યેાજન ૪૮ અંશ કહી ૩૧૫
છે, તેવી જ બીજી બાજુ પણ
અન્તરવૃદ્ધિ હોવાથી બને ભેગી ૧૫ અંશ. શેષ.
કરતાં ૫ જન ૩૫ અંશ પૂર્વે
બાદ
૩૦૦
Page #422
--------------------------------------------------------------------------
________________
સૂર્યના ઉદય-અસ્તનું અંતર
ર૭૧
કહી છે, તેને ગણિતરીતિ પ્રમાણે પરિધિ કાઢતાં સાધિક ૧૭ જન અથવા દેશોન ૧૮ જન થાય છે તે પણ લવ્યવહારથી સંપૂર્ણ ૧૮ યોજના ગણવા, જેથી પ્રતિસૂર્યમંડલે ૧૮-૧૮ જન પરિધિ વધતું જાય છે. વળી સૂર્ય પોતાના કેઈપણ મંડલને ૬૦ મુદ્દતે સંપૂર્ણ કરે છે, તેથી એ ૧૮ ની વૃદ્ધિને ૬૦ વડે ભાગતાં ૧૮ સાડીયા અંશ જેટલી મુહૂર્તગતિમાં વૃદ્ધિ પ્રત્યેક સૂર્યમંડલે પ્રાપ્ત થાય છે. તે ૧૭૫ છે.
ઉનવતર:–-હવે સૂર્ય સ ભ્યન્તર વા સર્વ બાહ્યમંડલે હોય તે વખતે જ્યાંથી ઉદય પામતે દેખાય ત્યાંથી કેટલે દૂર અસ્ત પામે તે ઉદયઅસ્તનું અત્તર આ ગાથામાં કહેવાય છે
मज्झे उदयत्वंतरि चउणवइसहस्सपणसयछवीसा । बायाल सट्ठिभागा, दिणं च अट्ठारसमुहुत्तं ॥१७६॥
| શબ્દાર્થ – મ=સભ્યન્તર મંડલે
વાયા=બેંતાલીસ ૩૨ બથ મંતરિ=ઉદય અસ્તનું અન્તર | સટ્રિમાTM સાઠીયા ભાગ ૨૩ વર્મ=ચારાણું હજાર
ત્રિદિવસ gvમય વી=પાંચસ છવીસ
બદૃાર મદુ=અઢાર મુહર્તાનો
સંસ્કૃત અનુવાદ, मध्ये उदयास्तान्तरं चतुर्नवतिसहस्रपंचशतषड्विंशतिः । द्विचत्वारिंशत् पष्टिभागाः दिनं चाष्टादशमुहूर्त्तम् ॥ १७६ ॥
જાથાર્થ –સભ્યન્તરમંડલે સૂર્ય હોય તે વખતે ચારણહજારપાંચસો છવીસ પેજન ઉપરાન્ત સાઠીયા બેંતાલીસ ભાગ જેટલું ઉદયથી અસ્તનું અન્તર હાય, અને દિવસ ૧૮ મુહૂર્તને હોય. છે ૧૭૬ છે
વિસ્તરાર્થ:-- સૂર્ય જ્યારે સભ્યન્તરમંડલે હોય છે ત્યારે પ્રકાશક્ષેત્રની પહોળાઈ ૩ ( ત્રણ દશાંશ ) જેટલી હોય છે, અને અંધકારની પહોળાઈ , (બે દશાંશ) જેટલી હોય છે, પુન: તે , પ્રકાશક્ષેત્ર ૧૮ મુહૂર્તે સમાપ્ત થાય છે તે આ પ્રમાણે-અભ્યન્તરમંડલને પરિધિ ૩૧૫૦૮ છે, તેને ૧૦ વડે ભાગી
Page #423
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા
ત્રણે ગુણતાં ૯૪૫૨૬ ચાજન ઉપરાન્ત દશીયા સાત ભાગ આવે છે એ દૃશીયા સાત ભાગ તે સાઠીયા શ્વેતાલીસ ભાગ જ છે. કારણ કે બન્ને રકમને છ ગુણી કરતાં દશને સ્થાને ૬૦ અને સાતને સ્થાને ૪૨ આવે છે.
૨૭૨
અથવા બીજી રીતે વિચારતાં પૂર્વે સૂર્યની જે એક મુહૂર્તની ગતિ કહી છે તે ગતિને ૧૮ વડે ગુણતાં પણ એજ ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત થાય છે.
૨૯
× ૧૮
પ૨૫૧ × ૧૮
૯૪૫૧૮ ૦
+ ૮-૪૨
૯૪પર૬-૪૨
ચા
અંશ
૪૮૦
=૯૪૫૨૬ ચાજન ૪૨ અશ
સહિત.
૨૩૨
૨૯
૬૦) પ૨૨(૮ ૦
૧૦)૩૧૫૦૮૯(૩૧૫૦૮
૩૧૫૦૮૦
૯
૩૧૫૦૮-૯ × ૩
યેા. બા.
તે આ પ્રમાણે—સર્વાભ્યન્તરમંડલે સૂર્ય એકમુહૂર્તમાં પર૫૧-૨૯ ચાલે છે, અને તે મંડલે દિવસ ૧૮ મુહૂર્ત્તના છે માટે પર૫૧ ને ૧૮ વડે ગુણતાં ૯૪૫૧૮ આવે, ત્યારબાદ ૨૯ અંશને ૧૮ વડે ગુણી સાઠે ભાગતાં આવેલા ૮ ચેાજનને યાજનમાં ઉમેરતાં ૯૪૫૨૬ ચેાજન અને ઉપરાન્ત શેષ ૪ર વધ્યા તે સાઢીયા અશ ગણાય. એ રીતે સર્વાભ્યન્તરમંડલે સૂર્ય પૂર્વમાં નિષધ પર્વત ઉપર જ્યાં ઉદય પામે ત્યાંથી ૯૪૫૨૬ ચાજન દૂર નિષધપર્વતઉપરજ પશ્ચિમદિશામાં અસ્ત પામે છે, માટે ઉદયઅસ્તનુ એ અન્તર ભરતક્ષેત્રના મધ્યભાગવતી મનુષ્યેાની અપે ક્ષાએ જાણવું, પરન્તુ સર્વની અપેક્ષાએ નહિ, કારણકે વાસ્તવિકરીતે તા સૂર્યનો અસ્ત છે જ નહિ તેમ અમુક સ્થાનેજ ઉદય પામે છે તેમ પણ નથી, સદાકાળ પ્રકાશ કરનાર છે, પરન્તુ જે સ્થાનના મનુષ્યા ને જ્યાં ન દેખાય ત્યાં અસ્ત અને જ્યાંથી દેખાય ત્યાં ઉદય એ વ્યવહારવ્યપદેશ છે.
૯૪૫૨૪-૨૭ + ૨૦–૨૦
૯૪૫૨૬-૪[ ૨૩ ]
વળી સૂર્ય જ્યારે સર્વાભ્યન્તરમંડલે હૈાય ત્યારે કંઇપણ ક્ષેત્રમાં ( દરેક ક્ષેત્રમાં) દિવસ ૧૮ મુહૂર્તનોજ હાય, કારણ કે એ વખતે પ્રકાશક્ષેત્ર પૂર્વ કહ્યા પ્રમાણે મડલના ( પરિધિના ) = ભાગ જેટલુ છે, અને મંડલપૂર્તિકાલ સૂર્યનો ૬૦ મુહૂર્ત છે, તેથી ૬૦ ને ૬૩ વડે ગુણતાં [ ×, =$ ] ૧૮ મુહૂર્ત આવે છે. ત્યારબાદ દરેક મંડલે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે દિવસ ઘટતા ઘટતા સ`બાહ્યમંડલે ૧૨ મુહૂર્ત્ત થાય છે, કારણકે પ્રકાશક્ષેત્ર ૧૩ હતુ તે ઘટતુ ઘટતુ ડે થાય છે, જેથી ખાદ્યમંડલે જતાં સૂર્યનુ ઉદયઅસ્તાન્તર-પ્રકાશ
Page #424
--------------------------------------------------------------------------
Page #425
--------------------------------------------------------------------------
________________
BESURSESSUESHUFFISFT FEESHSEBI UFFSESSFSFSFSFERS
॥ उदयास्तनुं अन्तर अने द्रष्टिगोचर ॥
અહય મંહ
૨
મંડ
LUCUCUCUCUCUCUCUCURUCUCUCUCUCUCUCURUPIAPAUNCLEUCU2ueni PPP
הרחבחבוחבוחבוחכחכחכותבותבות בחר חרחב תכתבתבחבתותבובתסובבתשובומבוססיתסכול ש
UÇUCUCUSUCUCLSLSLSLEUCLEUFUPPNAPP PIPE
(
)
ZUZUUUUUÇUCUCURUCUPULUZULUPUCUCUELCRUCUZUCURUCUZCUCUCLCLCLS
અસ્ત
सरा पर्वत
ઉં
ઉથ
?
-
રૂ
૧ //
જ દ્રષ્ટિગોચ૨
-
૨ ७ध्यातर
1 ધાન હુમલા અનુ-વ્ય -૬૦ + ૬૨ ઉદય -૧૨૬ : ; ચાજન દંર વન અન પામતા દિન ૩૪T -1 - , અને ૪ ૭૨ ૬૩ યા. દુર ઉદય પામતા અને ૪૭૨૬૩ યોજન દર ૬ વિધાન છે અને તેમના દેખે, ૪f 23: : ઉદયનની વક લીટી x જ છે. એ પ્રમાણે સર્વ મ ડલે બિકમાં આલેથા પ્રમાણે સ્ + 41.
પુરાધોપમાં ઉકુ અનાન્સર ૨ ૧૩-'૧૨૭ ચાજ ન, અધ દ પ્રિોજે. SUNSHIFSFTFSFTJFGF SFDFUFJGUESEFUESSESSUFFSFUTU]
શ્રી મડ (પ્ર- ગ પ્રસ– 1 ..
Page #426
--------------------------------------------------------------------------
Page #427
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક મંડલે દિવસ કેટલે ઘટે ?
૨૭૩ ક્ષેત્રાંશ—અને આગળ કહેવાતી દ્રષ્ટિગોચરતા એ સર્વ ઘટતું જાય છે, અને સૂર્યની ગતિ તથા મુહૂર્તગતિ અને અંધકારક્ષેત્ર વિગેરે સર્વ વધતું જાય છે, અને તે ઘટતાં ઘટતાં કેટલું ઘટી જાય છે, તે આગળની જ ગાથાઓમાં કહેવાશે.
વળી અહિં ઉદયઅસ્તનું અન્તર કેવળ સૂર્ય પ્રકાશનું જ ગણવાનું છે, પરંતુ ચન્દ્રનું નહિ, કારણ કે ચંદ્રને ઉદયઅસ્ત સૂર્યના પ્રકાશની આગળ વ્યાઘાતવાળો છે, તેમજ ચંદ્રની ગતિ મંદ હોવાથી રાત્રે પણ અનિયમિત ઉદય અસ્ત થાય છે, માટે તે કહેવાનું અહિં પ્રયોજન નથી.
વળી અહિં ઉદયઅસ્તનું જે અન્તર ૯૪પર૬ જન કહ્યું છે તે આકાશમાં પણ સીધી લીટીએ નહિ તેમજ દેખનારની અપેક્ષાએ પણ સીધી લીટીએ નહિં પરન્તુ કેવળ પરિધિના ઘેરાવાને અનુસરે જ છે, જેથી સીધી લીટીએ તો એથી પણ ઓછું લગભગ હરિવર્ષ જીવાથી અધિક [ ૭૪૦૦૦ જન] હોય છે. જે ૧૭૬ છે
નવતરછr:-—સભ્યન્તરમંડલથી સર્વબાહ્યમંડેલે સૂર્ય જતા હોય ત્યારે દરેક મંડલે દિવસ ઘટત ઘટતું જાય છે, તે કેટલું ઘટે? તે આ ગાથામાં કહેવાય છે –
पइमंडल दिणहाणी, दुण्ह मुहुत्तेगसट्ठिभागाणं । अंते बारमुहत्तं, दिणं णिसा तस्स विवरीआ ॥१७७॥
શબ્દાર્થ – જર્મ=પ્રત્યેક મંડલે
તં=સર્વ બાહ્યમંડલે રિબળા=દિવસની હાનિ
વારમા=ભાર મુહર્ત દુબે ભાગ
રિલા=નિશા, રાત્રિ મુત્તરૂાસક્રમામા =ાર્તાના એકસ- | તરૂ=દિવસ
ઠીઆ ભાગની વિવા =વિપરીત
સંસ્કૃત અનુવાદ. प्रतिमंडलं दिनहानि द्वयोर्मुहकपष्टिभागयोः । अन्ते द्वादशमुहूर्त दिनं, निशा तस्माद्विपरीता ।। १७७ ।।
Page #428
--------------------------------------------------------------------------
________________
॥ जंबूद्वीपना चंद्र सूर्यनो मंडलादियंत्र ॥
મંડલથી
જંબકીયના નડ૯ત્ર ચંડ-ચે વિપક ન
જ ડીપમાં મંડલક્ષેત્ર
લવસમુદ્રમાં મંડલ દેત્ર
ત.
સ મંડલ
યા !
મુદ્રમાં મંડલ સં લવ મંડલ
Trenta Witt
રેખાની
છે મેથીદર અલ્યો , - બાહ્ય- મંડલ મંડલ પરિધિ
મેરથી દૂર અભ્ય) મંડલ
બાહ્યમડલ પરિધિ
iceܫܝܐ܀
૬
ચંદ્ર
યા ' ૩૩ :
11
----
-
Y: એ. એ. ભાગ ૪૪૮૨૦ ૪પ૩૩૦ ૩પ૦૮૮ ૩૬૮૩૧૫
' છે. યાજના ચા જન
:
૬૬ ચો. ૨ રન ' ૪૮૨૦ ૪પ૩૩૦ ૩૧પ૦ ૪૯ ૩૧૮૩૬૫
યો, | ગોજન જન
! 'પરિધિની
વૃદ્ધિ હાનિ અભ્ય) મંડલે
શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરાર્થ સહિત.
Lehre chech
પ્રતિમંડલે અન્ડરવૃદ્ધિ પરસ્પરની બાહામંડલે
મેડલે
અભ્ય) મંડલે ! ઉદય અસ્તનું ! - અનેરા બારાકાલ ઉદય અસ્તનું અન્તર' ( દ્રષ્ટિગોચર
elete check
અભ્ય) મંડલે દિનમાન બાહ્યમંડલે
દિનમાન પ્રતિમંડલ દિનમાનની હાનિ વૃદ્ધિ અભ્ય. મંડલે
મહાન ગતિ |
બા
પ્રતિમંડલે મુહૂર્ત ૩૨૫ ગતિની હાનિ વૃદ્ધિ
'પ
Us |
લગભગ | ટહ૪૦ ૭ ૨–૫ ૨૩૦ એજન જન છે. ભા. ૧૦ ૮ ૬૬
,
, .
૧ કે ૨૫
છે.
ઉદયાના ૧૨ મુદત ૧૮ મુદાર્તા નથી અધ
ચો.
રાત્રિના
દુ
૫
કે.
૨
લગભગ ૧૮ જન
૮૬૪૦ જન
1 પ૦૫
૬ છે.
c
)
૧૦૦૬૬ ૦
.
૬૩૬ ૬૩ ઉદયાતા | ગા. તરથી
અર્ધ
દિવસ દિવસ મુદતે ||
દિવસની
Page #429
--------------------------------------------------------------------------
________________
સર્વબાહામંડલવર્તી સૂર્યના ઉદયઅસ્તનું અંતર. ર૭૫
:~દરેક મંડલે મુહૂર્તના એકસઠીયા બે ભાગ જેટલી દિવસની હાનિ થાય છે, જેથી સર્વ પર્યન્તમંડલે દિવસ બાર મુહૂર્તન અને રાત્રિ તેથી વિપરીત અઢાર મુહર્તની હોય છે કે ૧૭૭ છે
વિસ્તરાર્થ:--પકલા મંડલે ૧૮ મુદ્રનો દિવસ છે, તેમાંથી દરેક મંડલે ર મુહર્ત ઘટતાં ઘટનાં ૧૮૩ મંડલ સમાપ્ત કરે ત્યારે ; == મુહુર્ત દિવસ ઘટી જાય જેથી સર્વબાહ્યમંડલે એટલે ૧૮૪માં મંડલે ૧૨ મુહનો દિવસ રહે છે. અથવા ૧૮માંથી ૧૨ બાદ કરતાં શેપ ૬ મુ ને તફાવત ૧૮૩ મંડલોમાં થયેલ માટે ૬ મુહૂર્તના એકસઠીયા ભાગ કરતાં ૬ ૬૧=૩૬૬ ભાગ આવ્યા તેને ૧૮૩ મંડલવડે ભાગતાં ૨ અંશ જેટલો દરેક મંડલે દિવસ ઘટતો જાય એમ સ્પષ્ટ થયું. એથી બાદ્યમંડલનું પ્રકાશક્ષેત્ર પણ ઘટતું ઘટતું 13. હતું તેનું , થયું જેથી , ઘટયું, તેથી ત્યાં પણ ૬૦ મુહર્તાને એક દશાંશ તે [૬, ૪ = છ મુહર્તા દિનહાનિ થઈ, અને પ્રકાશક્ષેત્ર "> =૧૨] બાર મુહૂર્ત જેટલું આવવાથી એ રીતે પણ દિવસ ૧૨ સુફત્તને સ્પષ્ટ થયો, હવે જ્યારે દિવસ બાર મુદ્દાને છે ત્યારે રાત્રિમાં મુહર્ત વધતાં વધતાં છે મુહર્તાને વધારો થતાં અને અંધકારક્ષેત્ર , (ત્રણ દશાંશ જેટલું ) થતાં રાત્રિ [ ","* =૧૮] અઢાર મુહૂર્તની જ આવે એ સ્પષ્ટ છે. જે ૧૭૭
અવતા:-હવે સર્વબાઘમંડલે સૂર્ય આવે ત્યારે ઉદયઅસ્તનું અન્તર કેટલું ? તથા એક ચંદ્રનો પરિવાર કેટલે ? તે કહેવાય છે –
उदयत्थंतरि बाहि, सहसा तेसट्टि छसयतेसट्ठा । तह इगससिपरिवारे, रिकडवीसाडसीइ गहा ॥ १७८ ॥
શબ્દાર્થ૩ મરથ પંતરિ–ઉદય અસ્તનું અત્તર ! રૂપા સંસ પરિવારે–એક ચંદ્રના પરિવારમાં વાર્દિ–સર્વ બાહ્ય મંડલે.
વિ-નક્ષત્રો સા તેસ-ત્રેસઠ હજાર
વીસા–અાવીસ સવ તેલ-છસોત્રેસઠ જન | મસીદ્દ –અચાસી ગ્રહ
સંસ્કૃત અનુવાદ. उदयास्तान्तरं बाह्ये त्रिषष्टिसहस्राणि पदशतानि त्रिषष्टिः । तथैकशशिपरिवारे, ऋक्षाण्यष्टाविंशतिरष्टाशीतिग्रहाः ॥ १७८ ॥
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
જન
૦૦૦૦૦૦
નાથાથ:–સર્વબાહ્યમંડ ઉદયઅસ્તનું અત્તર ૬૩૬૬૩ ત્રેસઠહજાર છસો ત્રેિસઠ યોજન છે, તથા એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્ર અને ૮૮ ગ્રહ છે. મે ૧૭૮ |
વિન્નાથ –સર્વબાઘમંડલને પરિધિ ૩૧૮૩૧૫ છે, અને પ્રકાશક્ષેત્ર , (બે દશાંશ) જેટલું છે, માટે એ ગુણી ૩૧૮૬૧૫ દશે ભાગનાં ઉદયઅસ્તનું અત્તર અથવા પ્રકાશક્ષેત્ર ૬૩૬૩ જન પ્રાપ્ત થાય છે.
૧૦) ૬૩૬૯૩૦ (૬૩૬૬૩ અથવા સર્વબાહ્યમંડલે દિવસ ૧૨ મુહૂર્તનો
૩૬:૩૦ છે, અને દરેક મુહૂર્ત સૂર્ય પ૦૫ જન ચાલે છે, માટે તેને ૧ર વડે ગુણતાં પણ પ્રકાશક્ષેત્ર અથવા ઉદયઅસ્તનું અન્તર આવે. એ પ્રમાણે બને રીતે ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત
૫૩૦૫ --— ૧૫
૪૧૨ ૧૨ થાય છે. વળી જે ઉદયઅસ્તનું અત્તર છે તેનું જ અર્ધ કરવાથી સર્વાભ્યન્તરમંડલે દદદ૦ ૬૦) ૧૮૦ (૩ એજન ૪૭ર૩ એજન દૂરથી સૂર્ય ઉદય પામત
+૩ ૩
૧૮૦ દેખાય છે, તેમજ એટલે દરથી અસ્ત પામતા દદદ૩ ૦૦૦ યોજન દેખાય છે, માટે એટલો દૃષ્ટિગોચર ગણાય, તેમજ સર્વબાહ્યમંડલે પણ એ રીતે દરદય યોજનાનું અર્ધ કરતાં ૩૧૮૩૧ જન દષ્ટિગોચરતા છે તે પિતપિતાના ક્ષેત્રના મધ્યભાગવતી મનુષ્યની અપેક્ષાએ એટલો દષ્ટિગોચર સૂર્ય જાણવો.
છે એક ચંદ્રને નક્ષત્રાદિ પરિવાર છે હવે એક ચંદ્રનો પરિવાર કેટલો તે કહેવાય છે–એક ચંદ્રને ૨૮ નક્ષત્રો અને ૮૮ છે તથા આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે દદ૯૭૫ કડા કડી તારા, એટલે પરિવાર હોય છે. સૂર્યનો પરિવાર ચંદ્રવત્ જૂદો કહ્યો નથી, માટે જે ચંદ્રનો પરિવાર તેજ સૂર્યનો પણ પરિવાર ગણાય, એમ પૂર્વે અન્તર્નદીઓની પરિવારનદીઓના અભાવસદભાવની ચર્ચાને અંગે દર્શાવ્યું છે. વળી સૂર્યથી ચંદ્ર મહદ્ધિક અને વિશેષ પુણ્યશાળી છે, માટે આકાશમાં દેખાતા સર્વ નક્ષત્ર ગ્રહ અને તારા તે ચંદ્રને પરિવાર છે. સૂર્યના પરિવાર તરીકે ચંદ્રપરિવારથી જૂદા નક્ષત્ર ગ્રહ આદિ કંઈ પણ નથી, ઈન્દ્ર પદવી બન્નેને છે, પણ પરિવાર અને મહદ્ધિકતામાં એ તફાવત છે. ૨૮ નક્ષત્રનાં નામ આ પ્રમાણે –
Page #431
--------------------------------------------------------------------------
________________
એક ચંને પરિવાર
૨૭
૧ અભિજિત્ ૧૧ રોહિણી
૨૧ ચિત્રા ૨ શ્રવણ ૧૨ મૃગશીર્ષ
૨૨ સ્વાતી ૩ ધનિષ્ઠા ૧૩ આદ્રા
૨૩ વિશાળ ૪ શતભિષેક ૧૪ પુનર્વસુ
૨૪ અનુરાધા ૫ પૃવોભાદ્રપદા ૧૫ પુણે
૨૫ ભેચ્છા દે ઉત્તરાભાદ્રપદા ૧૬ આલેષા
૨૬ મૂલ ૭ રેવતી ૧૭ મઘા
૨૭ પૂવાષાઢા ૮ અશ્વિની ૧૮ પૂર્વાફાલ્ગની
૨૮ ઉત્તરાષાઢા ૯ ભરી
૧૯ ઉત્તરાફાલ્ગની ૧૦ કૃત્તિકા
૨૦ હસ્ત - લકિક ગ્રંથમાં અશ્વિનીથી પહેલું બીજું આદિ નક્ષત્ર સંખ્યા ગણાય છે, અને અહિં જૈનશાસ્ત્રોમાં અભિજિતથી પ્રારંભીને નક્ષત્રનો ક્રમ ગણાય છે તેનું કારણ કે યુગ-અવસર્પિણી આદિ મોટા કાળભેદોના પ્રારંભ સમયે ચંદ્ર અભિજિત નક્ષત્રના દેશમાં જ હોય છે માટે તથા નક્ષત્રોનાં પિતાપિતાનાં નિયત ૮ મંડલે છે તે આઠમાં જ ૨૭ નક્ષત્રો નિયત સ્થાને ફર્યા કરે છે, પરન્તુ મંડલ બદલાતાં નથી. વળી ત નક્ષત્રમંડલે ચંદ્રના ૧-૩-૬-૭-૮૧૦–૧૧–૧૫ એ આઠ મંડલમાં એકત્ર છે. તથા આકાશમાં દેખાતાં નક્ષેત્રે તે નક્ષત્રદેવાના વિમાનો છે, અને એ વિમાનોમાં તે તે નામવાળા નક્ષત્રદેવા અધિપતિ તરીકે છે, અને વિમાનમાં બીજા અનેક પ્રજા આદિ દિવાળા નક્ષત્રદેવોની વસતિ છે.
તથા વિકાલક અંગારક લેહિતાં. શનિશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક તથા સોમ મંગળ બુધ બૃહસ્પતિ ઇત્યાદિ ૮૮ ગ્રહ છે. એ પણ ગ્રહદેવાના વિમાનો છે અને તે વિમાનોમાં વિકાલક આદિ નામવાળા અધિપતિ ગ્રહદેવા રહે છે, અને તેમાં બીજા પ્રજા આદિ ભેટવાળા પણ અનેક ગ્રહદેવા અને ગ્રહદેવીઓ પિપાનાના પ્રાસાદોમાં રહે છે, આકાશમાં જે ગ્રહો દેખાય છે તે વિમાનો જ દેખાય છે. વળી ચંદ્રસૂર્યવતુ ગ્રહોનાં અનેક મંડલા નથી, તેમ નક્ષત્રવત્ નિયમિત મંડલો પણ નથી, પરંતુ મેરૂની આસપાસ વલયાકારે અનિયમિતભંડલની પદ્ધતિએ ફરતા રહે છે, કોઈ વખત ફરતા ફરતા બહુ દૂર જાય છે, અને કોઈ વખત નજીક આવી જાય છે. કોઈ વખત પાછા હઠીને પશ્ચાત ચાલથી પણ ચાલે છે, એ પ્રમાણે અનિયતગતિના કારણથી શાસ્ત્રમાં નિયમિત ગણત્રીના વિષયમાં આવતા નથી, કોઈ રાહુ કેતુ મંગળ આદિ ગ્રહે કંઇક નિયતગતિવાળા હોવાથી તેનું ગણિત લેકમાં પ્રવર્ત છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, વળી અન્ય શાસ્ત્રોમાં એકજ ચંદ્ર અને એકજ સૂર્ય માનીને તેની પંચાંગ ગણત્રી બંધબેસતી દર્શાવી છે અને જેનદર્શનમાં બે ચંદ્ર બે સૂર્ય ગણુને પંચાંગણત્રી બંધબેસતી દર્શાવી છે, પરન્તુ લેકસમુદાયમાં લૌકિક ગ્રંથ પ્રમાણે જ પંચાંગણત્રી પ્રવર્તે છે, ઈત્યાદિ ઘા વક્તવ્ય શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ -સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ જૈનશાસ્ત્રોથી જાણવા ગ્ય છે.
ઉપર પ્રમાણે એક ચંદ્રના ૨૮ નક્ષત્ર અને ગ્રહ હોવાથી આ જ બદ્વિીપમાં બે ચંદ્ર છે, માટે જ બુદ્ધીપમાં પદ નક્ષત્ર અને પ૭૬ ગ્રહ છે એમ જાણવું. ૫ ૧૭૮ છે.
અવતા:-હવે આ ગાળામાં એક ચંદ્રને તારા પરિવાર દર્શાવાય છે— छासद्विसहसणवसय-पणहत्तरि तार कोडिकोडीणं। सणंतरेणवुस्सेहंगुलमाणेण वा हुंति ॥ १७९ ॥
શબ્દાર્થ – છાટ્ટિસદસ=છાસઠ હજાર
દિયોદળ=કોડાકોડી વસવ=નવસે
સન્નતા વી=અથવા સંજ્ઞા પmત્તર=પંચાત્તર
સેપુરમાભ=ઉત્સધાંગુલનાપ્રમાણ વડે તાર તારા
વાં હૃતિ અથવા હોય છે.
સંસ્કૃત અનુવાદ. पद्पष्टिसहस्रनवशतपंचसप्ततिः तारककोटिकोटीनां ।
संज्ञान्तरेण वोत्सेधांगुलमानेन वा भवंति ॥ १७९ ।।
થાળ – છાસઠ હજાર નવસા પંચોત્તર કોડાંકડી તારા એક ચંદ્રને પરિવાર છે. અહિં કડાકડિપદને કોઈ સંજ્ઞાનર માને છે, અથવા ઉત્સધાંગુલના પ્રમાણથી એટલા તારા હોય છે, એમ બે રીતે અભિપ્રાય છે. તે ૧૭૯ છે
વિરતાઃ –એક કોડને કંડે ગુણતાં કડાકડિ સંખ્યા કહેવાય, જેટલી કોડાકડિ કહી હોય તેટલી સંખ્યાને કોડગુણ કરી પુન: કંડગુણ કરવી. અહિં ૬૬૯૭૫ કોડાકડિ કહી છે તેથી પહેલીવાર ક્રોડે ગુણતાં ૬૬૯૭૫૦૦૦૦૦૦૦ અને બીજી વાર કોડે ગુણતાં ૬૬૯૭પ૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ સંખ્યા આવે તેટલા તારા એક ચંદ્રનો પરિવાર છે, હવે અહિં શંકા એ ઉપસ્થિત થાય છે કેજંબદ્વીપનું પ્રમાણ ૧ લાખ યોજન છે, અને તેનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૭૧પ૦
Page #433
--------------------------------------------------------------------------
________________
એક ચન્દ્રના તારા પરિવાર,
૨૯૯
ચેાજન તે અતિ અલ્પ છે, અને તારાઓની સંખ્યા ઘણી છે, તા એટલા તારા જ દ્બીપના આકાશમાં કેવી રીતે સમાય ? તેના ઉત્તર તરીકે ગ્રંથકારે ગાથામાં જ સમાધાન કર્યું કે—અહિં કાડાર્કાડિ એ શબ્દ કાઇ અમુક સંખ્યાની સન્નાવાળા છે, એટલે કાડાડિ શબ્દથી પ્રસિદ્ધ સખ્યા જે ક્રોડથી ક્રોડગુણી આવે છે તે અહિં ન લેતાં કાઇક એવી અલ્પ સંખ્યા જ ગ્રહણ કરવી, જેમ લેાકમાં ૨૦ ની સંખ્યાને પણ કેાર્ડિ કહેવાય છે, તેમ અહિં પણ એવી જ કોઇ અલ્પ સંખ્યાને કાડિ કહીએ તા તેટલા તારા જ અદ્વીપમાં સુખે સમાઇ રહે, અથવા બીજા આચાર્યા આ બાબતમાં એમ કહે છે કે--કાડાકાર્ડિ સંખ્યા તા પ્રસિદ્ધ સંખ્યા જ [ [ ચોદ શૂન્યવાળી ] લેવી, પરન્તુ તારાનાં વિમાનાનું માપ ઉત્સેધાંગુલથી જાણવું, પરન્તુ પુરુવિન વિમાળા. આદિ પાઠ પ્રમાણે પ્રમાણાંગુલધી ન ાણવું, જેથી જદ્દીપનુ ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૭૧૫૦ યાજન છે તે પ્રમાણાંગુલના હિસાબે છે, તેને ઉત્સાંગુલ પ્રમાણે [ ૪૦૦ વા ૧૬૦૦ ગુણ કરતાં જદ્દીપનું આકાશ ઘણું મોટુ ગણાય, અને તેટલા આકાશમાં પ્રસિદ્ધ કાડાર્કાડિ સંખ્યાવાળા ૬૬૯૭૫ કાડાકાર્ડિ તારાઓ સુખે સમાઇ શકે.
એ પ્રમાણે જ બૂઢીપના આકાશમાં તારાઓ સમાઇ રહેવાના સબંધમાં એ આચાર્યાના બે જૂદા જૂદા અભિપ્રાય શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે આ ગાથામાં પણ દર્શાવ્યા, k
અહિં પ્રમાણાંશુલ શું અને ઉત્ક્રાંશુલ શું ? તે ખખત શ્રી છત્સગ્રેડણીમાં આવી ગઇ છે, માટે અહિં તે વર્ણવવાનુ પ્રયેાજન નથી, માત્ર એટલું જ સમજવા ચેગ્ય છે કે-ઉત્સેધાંગુલથી પ્રમાણાંગુલ રા ગુણ ૪૦૦ ગુણ ૧૦૦૦
**
અહિં જંબુદ્રીપના ક્ષેત્રફળ) પ્રમાણે ટલું જ આકાશ ગણીને તેમાં તારાઓનાં વિમાન સમાવવાની વાત જણાવી, પરંતુ બી રીતે વિચાર એ તા જંબુદ્રીપના ક્ષેત્રકળ જેટલું જ આકાશ શા માટે ગણવું? ૧૧ યોજન જેટલું તિષ્મતર ઉંચું છે. તે ઉંચાઈ ગણીએ તા પુનઃ ૧૧૦ ગુણ આકાશ એટલ ઘનફળ પ્રમાણે આકારા પણ ગણવું હોય તા ગણી શકાય તેમ છે, કારણ કે તારા પાતિપ્રતની ઉંચાઈમાં પ્રારંભથી પર્યન્ત સુધી રહ્યા છે, અમ પણ શાસ્ત્રમાં માનેલું છે, ચા યોતિપ્રતનું ઘનફળ ગણીને પુનઃ તારાઆનું પ્રમાણ ઉસેવાંગુલથી ગણીએ તે પણ્ તારાઓના સમાવેશ માટે ણુ ક્ષેત્ર મળી આવે તેમ છે. વળી બીજી વાત એ છે કે- બૃદીપના કેટલાક તારામને લવણુસમુદ્રના આકાશમાં પણ રહેલા ગણીએ તા પણ શુ હાનિ ! લવણુસમુદ્રના ચંદ્રના તારાઓમાં એ તારાએ મિશ્ર કેમ થાય ! એવા તર્કને પણ અવકાશ નથી, કારણ કે લવસમુદ્રના ચંદ્ર સમુદ્રમાં ઘણું દૂર છે, અને ત્યાં ચાર ચંદ્રના પરિવાર માટે ક્ષેત્ર ઘણું છે. માટે આ સર્વવક્તવ્યસમાધૈય તર્કવાદરૂપ છે, તેથી સત્યનિય શ્રી સર્વજ્ઞગમ્ય,
Page #434
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત ગુણ અને ૧૬૦૦ ગુણ અમ યથાસંભવ ઘણું મોટું છે. કઈ પદાર્થ માટે કઈ રીતે અને કોઈ પદાર્થ માટે બીજી કોઈ રીત યથાવસ્થિત માપ લેવાય છે, માટે
જ્યાં જેમ સંભવતું હોય ત્યાં તેટલા ગુણ પ્રમાણગુલ ગણીને તે વસ્તુનું માન જાણવું યોગ્ય છે કે ૧૭૯ છે
અના :–હવે કયા કપના સમુદ્રમાં કેટલા ગ્રહ નક્ષત્ર તારા હોય ? તેનું કરણ કહેવાય છે –
गहरिरकतारगाणं, संखं ससिसंखसंगुणं काउं । इच्छिअदीवुदहिम्मि अ, गहाइमाणं विआणेह ॥१८०॥
શબ્દાર્થ – T IRI[--ગ્રહનક્ષત્ર તારાઓની | 0િ3-ઈલા સર્વ-સંખ્યાન
વરૂટરમિ-દ્વીપસમુદ્રમાં મસિં—ચન્દ્રની સંખ્યા સાથે
Tહારૂમા-ગ્રહાદિનું પ્રમાણ સા 1-ગુણાકાર કરીને
વા-જાણો
સંસ્કૃત અનુવાદ. ग्रहऋक्षतारकाणां संख्यां शशिसंख्यासंगुणां कृत्वा ।
इटद्वीपसमुद्र च' ग्रहादिमान विजानीत ॥ १८० ॥ વગાથાથ-ગ્રહનક્ષત્ર અને તારાઓની સંખ્યાને ચંદ્રની સંખ્યા સાથે ગુણાકારકરીને છલા દ્વીપ વા સઇદ્રમાં પ્રહાદિકનું સંખ્યા પ્રમાણ જાણે [ જાણવું | ૫ ૧૮૦ ||
વત્તરાથ:-ગ્રહની સંખ્યા ૮૮, નક્ષત્રની સંખ્યા ૨૮, અને તારાઓની સંખ્યા દદ૯૭૫ કડાકોડિ છે, તે પૂર્વગાથામાં એક ચંદ્રના પરિવારરૂપ કહેલી છે, માટે જ દીપમાં વા સમુદ્રમાં જેટલા ચંદ્ર હોય તેટલા ચંદ્રની સાથે તે સંખ્યાને ગુeીએ તો ત કીપ વા સમુદ્રમાં સર્વ ગ્રહનક્ષત્ર નારાની રાખ્યા આવે. જેમંકે–જંબદ્રીપમાં ૨ ચંદ્ર છે તા ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર અને ૧૩૩૯૫૦ કેડ કે ટી તારા જબદ્રીપમાં છે, અને પુષ્કરદ્વીપમાં છરે ચંદ્ર છે, તા ૮૮૮૭ર=} ૬૩૩૬ ગ્રહ, ( ર૪૨૮e | ૨૦૧૬ નક્ષત્ર, અને (૭ર૪૬૬૯૭૫=] ૪૮૨૨૨૦૦ કડાકડી તારા અપુષ્કરદ્વીપમાં છે, એ પ્રમાણે યાવતું સ્વયંભૂરમણસમુદ્રસુધી ગ્રહાદિજાણવાની એજ રીતિ છે ! ૧૮૦
Page #435
--------------------------------------------------------------------------
________________
॥ अढीद्वीपमा ज्योतिषीओनी संख्या ॥
જ્યોતિષીનાં નામ,
જબૂલવણ ધાતકી કાલેદધિ દ્વીપમાં સમુદ્રમાં ખંડમાં સમુદ્રમાં
પુષ્કારાર્ધ દ્વીપમાં
વિમાનનું પ્રમાણ
Bje
ચંદ્ર
૨
૪
૧૨
છર ફ
ક્ત
મંદ
| અધિક
કર
૨૬ જન અધિક
તેથી અલ્પ
અહીદ્વીપમાં જ્યોતિષીઓની સંખ્યા
ગ્રાડ
૧૭૬
ઉપર
૧૦પદ
૩૬૯૬
૩૩૬
૨ ગાઉ તેથી અધિક તેથી અલ્પ
નક્ષત્ર
પદ
૧૧૨
૩૩૬
૧૧૭૬ :
ર૦૧૬
૧ ગાઉ તેથી અધિક છે તેથી અ૫
' ૧૩૩૯૫૦ ર૬૭૯૦૦ ૮૦૩૦૦ ૨૮૧૨૯૫૦ કેવા કેડી કેકે. કે. કોઇ કાટ કા
૪-રરર૦૦ કા કા
તારા
કા ગાઉ તથી અધિક તેથી અમે
૨૮૧
Page #436
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. મrtT:-પૂર્વગાથામાં દ્વીપસમુદ્રોમાં ગ્રાદિકની સર્વસંખ્યા જાણવાને તે દ્વીપની ચંદ્રસિંખ્યા સાથે ગુણાકાર કરવાનું કહ્યું, પરન્ત કયા દ્વીપમાં વા સમુદ્રમાં કેટલા ચંદ્ર વા સૂર્ય છે ? તે જાણ્યા વિના ગ્રહાદિસંખ્યા જાણી શકાય નહિં, માટે આ ગાથામાં દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસંખ્યા જાણવાનું કરણ કહેવાય છે, તે આ પ્રમાણે– चउ चउ बारस वारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु अ, तिगुणा पुव्विल्लसंजुत्ता ॥ १८१ ॥.
શબ્દાર્થ:ધાનિ-ધાતકીખંડમાં
૩૮ વેસુ-સમુદ્રોમાં અને ક્રીપામાં સમસૂવા–ચંદ્ર અને સૂર્ય
તUTI-ત્રણ ગુણ કરીને પર [ ]- ત્યારપછીના Tદેવમંગુત્ત-પૂર્વના ચંદ્રાદિ સહિત કરવા.
સંસ્કૃત અનુવાદ. चत्वारश्चन्वारी द्वादश द्वादश लवण तथा धातकीखंड शशिसूर्याः । परत उदधिद्वीपेषु च, त्रिगुणाः पूर्वसंयुक्ताः ॥ १८१ ॥
Tયાર્થ:--ચાર ચંદ્ર ચાર સૂર્ય લવણસમુદ્રમાં છે, બાર ચંદ્ર બાર સૂર્ય ધાતકીખંડમાં છે, ત્યારપછીના સમુદ્રામાં અને દ્વિપમાં ત્રિગુણા કરીને પૂર્વના સર્વ ચંદ્રસૂર્ય ઉમેરવા, છે જેથી આગળ આગળના દ્વીપસમુદ્રમાં ચંદ્રાદિકની સંખ્યા આવે છે. મેં ૧૮૧ છે
fવનાથ:–જંબદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ રસૂર્ય છે તે ૧૬૯ મી ગાથામાં કહેવાઈ ગયું છે, ત્યારબાદ લવણસમુદ્રમાં ૪ ચન્દ્ર ૪ સૂર્ય છે, ત્યારબાદ ધાતકદીપમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય છે, અને ત્યાર પછીના સમુદ્રમાં અને દ્વીપમાં ચંદ્રસૂર્યની સંખ્યા જાણવી હોય તો તે માટે કરણ કહે છે-જે સમુદ્ર વા દ્વીપમાં ચંદ્રસૂર્ય જાણવા હોય તેથી પૂર્વના [ પાછલા | દ્વીપ વે સમુદ્રમાં ચંદ્રસૂર્યની જે સંખ્યા હોય તેને ત્રણગણી કરીને તેથી પણ પહેલાંના દ્વીપસમુદ્રોમાં જેટલી ચંદ્રસૂર્ય સંખ્યા વ્યતીત થઈ હોય તે સર્વ આ ગુણાકારમાં ઉમેરવી, જેથી છેલા દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસૂર્યની સર્વસંખ્યા પ્રાપ્ત થાય, તે આ પ્રમાણે–
ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય જાણેલા છે અને તેથી આગળના કાલોદધિસમુદ્રમાં જાણવાના છે, તે ધાતકીખંડના ૧૨ ચંદ્રસૂર્યને ૩ ગુણ
Page #437
--------------------------------------------------------------------------
________________
મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની વ્યવસ્થા.
૨૮૩
કરતાં ૩૬ આવ્યા, તેમાં તે પહેલાંના વ્યતીત થયેલા લવણુસમુદ્રના ૪ અને જંબુઢીપના ૨ મળી૬ ચંદ્રસૂર્ય ઉમેરતાં કાલેાધિસમુદ્રમાં ૪૨ ચંદ્ર કર્ સૂર્ય પ્રાપ્ત થયા, પુન: એ ૪ર ને ૩ ગુણા કરતાં ૧૨૬ થયા, તેમાં ધાતકીના ૧૨ લવણના ૪ અને જગૃદ્વીપના ૨ મળી ૧૮ ચંદ્રસૂર્ય ઉમેરતાં પુષ્કરદ્વીપમાં ૧૪૪ ચદ્ર ૧૪૪ સૂર્ય આવ્યા, અને તેનું અર્ધ કરતાં અર્ધ પુષ્કરદ્વીપમાં ૭૨ ચંદ્ર ૭૨ સૂર્ય પ્રાપ્ત થયા, એ પ્રમાણે ચંદ્રસૂર્યની સંખ્યા જાણવાનું 'કરણ કહ્યું ૫૧૮૧૫ જ્યાતિષીઆ મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે રહેલા છે ? તથા કેટલે દૂરથી દ્રષ્ટિગોચર થાય છે ? ઇત્યાદિ આ ગાથામાં કહેવાય છે
14-~~ હવે એ ચંદ્રસૂર્યાદિ
णरखित्तं जा समसेोणिचारिणो सिग्घसिग्घतरगइणो । दिपिहमिति खित्ताणुमाणओ ते णराणेवं ॥ १८२ ॥
શબ્દા
ચિત્ત--નરક્ષેત્ર, અઢીઢીપ
નર્ --સુધી સમમેળિ સમશ્રેણિએ વળિો- ચાલનારા સિધ્ધસિધ્ધતર-શીઘ્ર શીવ્રતર
Th–ગતિવાળા, ચાલનારા
-
વિટ્વિટ્-દ્રષ્ટિથ, દ્રષ્ટિગાચર કૃતિ-આવે છે, થાય છે વિત્ત અનુમાનો-ક્ષેત્રને અનુસારે ળાળ-મનુષ્યાને વં-આ પ્રમાણે
સંસ્કૃત અનુવાદ.
नरक्षेत्रं यावत् समश्रेणिचारिणः शीघ्रशीघ्रतरगतयः । द्रष्टिपथं यन्ति क्षेत्रानुमानतस्ते नराणामेवं ।। १८२ ॥ ગાથા$:---—તે ચંદ્રાદિ જયાતિષીએ મનુષ્યક્ષેત્રસુધી સમશ્રેણિએ ચાલનારા છે,
૧ ચંદ્રની સખ્યાજાણવાનું. આ કરણ પુષ્કરદ્રપ સુધી કે આગળના સદ્વીપ સમુદ્રાન માટે છે ! તે સંબધ વિચારવા બહુ દુષ્કર છે. કારણ કે અદીદીપની બહાર ચંદ્ર સૂર્ય કેવી રીતે રહ્યા છે ? તેને નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કરણ માટે પણુ નિર્ણય થ શકે તેમ નથી, માટે આ સબંધમાં વિસ ંવાદની ચર્ચા અન્યગ્રંથોથી નવા યોગ્ય છે, પુષ્કરા દ્વીપ સુધી તે આ કરણ અને ચદ્ર ની સમશ્રણમાટે કે પણ પ્રકારનો વિસંવાદ નથી.
Page #438
--------------------------------------------------------------------------
________________
* *
*
* * * * * * * * * * *
* * * *
* * *
^= * *
૨૮૪
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અને ક્રમશ: શીધ્ર શીધ્રતર [અધિક અધિક ઝડપથી] ગતિ કરનારા છે, તથા ક્ષેત્રને અનુસારે (મોટા નાના ક્ષેત્ર પ્રમાણે) મનુષ્યોને ! દરથી વા નજીકથી ] દ્રષ્ટિગોચર થાય છે, તે આ પ્રમાણે છે ૧૮૨ છે
વિસ્તાઃ –પુકરાર્ધદ્વીપસુધીના અઢીદ્વિીપ અને બે સમુદ્ર જેટલા અથવા ૪૫ લાખ જન જેટલા મનુષ્યક્ષેત્રસુધીમાં એટલે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં જેટલા
જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના મેરૂથી બે બાજુએ બે સમણિએ રહીને ફરતા રહ્યા છે, અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં સર્વમળીને ૧૩ર ચંદ્ર તથા ૧૩ર સૂર્ય છે, ત્યાં મેરૂની પૂર્વ દિશામાં જ્યારે દર ચંદ્રની એક સમશ્રેણિ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે ત્યારે બીજી ૬૬ ચંદ્રની સમશ્રેણિ એજ મેરની પશ્ચિમ દિશામાં પ્રદક્ષિણે દેતી ફરે, જેથી ૧૩ર ચંદ્રની એક મેટ સીધી પંક્તિના બે વિભાગ, વચ્ચે મેરૂ આવવાથી થયેલા છે, એજ રીતે ૧૩ર સૂર્યની પણ એક મોટી સમશ્રેણિવ મેરૂ આવવાથી દદદદ સૂર્યની બે શ્રેણિ ગણાય છે. શ્રેણિમાં રહેલા ચંદ્રસૂર્યોમાને કેએક પણ ચંદ્રસૂર્ય શ્રેણિથી ખસતો કે આ પાછે કે પણ વખત થતા નથી. એ રીત મેરની આસપાસ બે શ્રેણિ ચંદ્રની અને બે શ્રેણિ સૂર્યની મળીને ચાર શ્રેણિઓ એજ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે છે, પરંતુ ધાતકીહીપના બે મેરુ અને પુષ્કરદ્વીપના બે મેરૂની આસપાસ જ્યોતિષીઓની પ્રદક્ષિણા નથી.
વળી નક્ષત્ર ગ્રહ અને નારાઓની સમશ્રેણિએ પણ એ રીતે સરખા સરખા નામવાળાની જાણવી, જેમ કે દ૬-૬ અભિજીતુ નક્ષત્રોની બે સમણિ, દ૬દર શ્રવણ નક્ષત્રની બે શ્રેણિ ઈત્યાદિ રીતે અાવીસ નક્ષત્રાની દરેકની દ૬-૬૬ ની બે સમશ્રેણિ છે, જેથી મેરૂની આસપાસ નક્ષત્રની પદ શ્રેણિઓ છે, એજ રીતે દરેક નામવાળા ગ્રહની ૬૬-૬ ની બે શ્રેણિઓ હોવાથી મેરૂની આસપાસ ગ્રહની ૧૭ શ્રેણિઓ છે, એ રીતે તારાની સમશ્રેણિઓ પણ યથાસંભવ પિતાની મેળે વિચારી લેવી. 0 1 સમજનાર: //
તથા ચંદ્ર સર્વથી મંદગતિવાળા છે, તેથી સૂર્ય અધિક ગતિવાળા છે, તેથી ગ્રહ નક્ષત્ર અને તારા અનુક્રમે અધિક અધિક ગતિવાળા છે. દૃતિ પ્રતર ગતિઃ |
તથા ૧૭૬ અને ૧૭૮ મી ગાથામાં ઉદયઅસ્તનું અન્તર કહેવાયું છે, તે ઉદયઅસ્તના અન્તરથી અર્ધ દ્રષ્ટિગોચરતા હોય છે, ત્યાં જંબદ્વીપમાં ક્ષેત્ર નાનું
1 અથવા સમણિમાં રહીને મંડલાકાર કરવાનું હોવાથી ૬૬-૬, સૂર્યો પણ પૂર્વ પૂર્વથી ક્રમશ: શીધ્રગતિવાળા છે, જેમાં દરેક બેની સંમતિ હોય છે, એ રીત ચંદ્રાદિ પણ જાણવા.
Page #439
--------------------------------------------------------------------------
Page #440
--------------------------------------------------------------------------
________________
Xxxxxxx H H H H H X X X X
xxxxxxxxx
S
શ્રી મહેાય પ્રીન્ટીંગ પ્રેસ, દાણુાપીઠ–ભાવનગર,
॥ अढी द्वीपमां चंद्र सूर्यनी ४ सूचीश्रेणि ॥
वहार वलयश्रेणि.
3D
D
~D
~D
D
બૂ દ્વી
જંબૂનો મેરૂ ૫૦
D
D
D
~D
D
-
A
*AN 12131415 57 25113
3 Fete 2107
*គ
npye 250k fore
Od
xxx
[ गा० ૧૮૬, પૃ.
Apr
MN
૨૮૪ ]
X X X X X HHHHH HH HH HHHHHHM
Page #441
--------------------------------------------------------------------------
Page #442
--------------------------------------------------------------------------
________________
મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની વ્યવસ્થા.
૨૮૫
હોવાથી ( ૧ લાખ જન માત્ર હોવાથી ) પરિધિ પણ ૩૧દરર૭ યોજનથી અધિક તે હાને છે, માટે પરિધિને અનુસારે પૂર્વ કહ્યા પ્રમાણે ૯૪પર૬ ફૂ
જન ઉદયાતનું અન્તર છે તો તેથી અર્ધ ૪૭ર૬૩ દ્રષ્ટિગોચરના પણ અલ્પ છે, દ્રષ્ટિગોચરતા સભ્યન્તરમંડલે વર્તતા સૂર્યની છે, અને સર્વબાહ્ય મંડલે વર્તતા સૂર્યની ૧૭૮મી ગાથામાં કહ્યા પ્રમાણે તેથી અર્ધભાગની ૩૧૮૩૧
જનની છે, ત્યારબાદ લવણસમુદ્રાદિક્ષેત્રોમાં વધતા વધતા ક્ષેત્રપ્રમાણે મંડલ પરિધિને અનુસારે ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગોચરતા પણ ઘણું અધિક અધિક વધતી જાય છે, તે યાવત્ પુકરાર્ધદ્વીપના પર્યન્તમંડલની પરિધિ ઘણું મટી હોવાથી ત્યાંનું ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગોચરતા પણ ઘણા જન પ્રમાણે હોય છે તેથી ત્યાંના મનુષ્યોને સૂર્યોદય જ બુદ્વીપના મનની અપેક્ષાએ ઘણે દરથી દેખાય છે, તેમ સૂર્ય અસ્ત પામતા પણ ઘણે દૂરથી દેખાય છે, હવે તે કેટલા જન દૂરથી દેખાય છે તે આ પ્રમાણે, એટલે આગળની ગાથામાં કહેવાય છે તે પ્રમાણે જાણવા. મે ૧૮૨
અવતT:- પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાળામાં પુષ્કરદ્વીપના મનુએ ચંદ્રસૂર્યને ઉદયઅસ્ત પામતા કેટલા જન ક્રથી દેખે તે કહેવાય છે -
पणसयसत्तत्तीसा, चउतीससहस्स लकइगवीसा । पुकरदीवडणरा, पुव्वेण ऽवरेण पिच्छंति ॥ १८३ ॥
શબ્દાર્થ – TTમાનત્તમ-પાંચ સાડત્રીસ | પુરીજા-પુષ્કરદ્વીપાઈના મનુષ્ય પffમનમ-શાત્રીસ હજાર | પુw-પૂર્વદિશામાં ઉદય પામતા ૨૬માં-એકવીસ લાખ
અવર-પશ્ચિમદિશામાં અસ્ત પામત તિ –દેખે
સંસ્કૃત અનુવાદ. पंचशतानि सप्तत्रिंशदधिकानि चतुस्त्रिंशच्छहस्राणि लक्षाण्येकविंशतिः । पुष्करद्वीपार्धनराः पूर्वस्यामपरस्यां प्रेक्षन्ते [ पश्यन्ति ] ॥ १८३ ।।
જાથા–અર્ધ પુષ્કરદ્વીપના મન પૂર્વ દિશામાં ઉદય પામતા સૂર્યને એકવીસ લાખ ત્રીસ હજાર પાંચસો સાડત્રીસ પેજન દૂરથી દેખે છે, તેમજ એટલેજ દૂરથી પશ્ચિમદિશામાં સૂર્યને અસ્ત પામતે દેખે છે કે ૧૮૩
Page #443
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વિસ્તાર્થ:–અર્ધ પુષ્કરદ્વીપને પરિધિ ૪૫ લાખ જન વ્યાસને અનુસાર ગણિતરીતિ પ્રમાણે ૧૪૨૩૦૨૪૯ (એકઝંડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસ ઓગણપચાસ યોજન છે, તેનું પૂર્વ દર્શાવ્યા પ્રમાણે , ત્રણદશાંશ) તાપક્ષેત્રપ્રકાશક્ષેત્ર ગણવાથી પ્રથમ દશ વડે ભા. ગતાં ૧૪ર૩૦૨૪ ૬ આવ્યા તને ૩ વડે ૧૦)૧૪૨૩૦૨૪૯(૧૪૨૩૦૨૪૦ ગુણતાં ૪ર૬૯૦૭૪ આવ્યા, એટલું પ્ર
૧૪૨૩૦૨૪૦ કાશક્ષેત્ર છે અથવા એટલું ઉદય અસ્તનું
શેષ , અન્તર છે. જેથી એનું જ અર્ધ કરતાં
१४२३०२४-८ ૨૧૩૪૫૭ વા જેટલી દ્રષ્ટિગોચરના
૪ર૬૯૦૭- ૨૭ આવી, અહિ વા ને એ ગુણવાથી
+૨૦–૨૦ ૨૧ અને ૧૦ ને એ ગુણવાથી ૬૦ ) ૪૯૬૯૭૪-૭ (પ્રકાશક્ષેત્ર
૪૨૧૯૦૫૬૪ - ૨૧૩૪પ૩૭ આવે જેથી ? એ સરખા અંક ગણતાં
૨) ૭ (સાા દષ્ટિગોચર *૨૧૩૪પ૩૭. જન દરથી પુષ્કરાધદ્વીપના મનુષ્યો સૂર્યને ઉદય પામતા દેખે અને એટલેજ દરથી સૂર્યને અસ્ત પામતે દેખે. | તિ વિતા |
અવતાT:-- હવે મનુષ્યની બહારના ચંદ્રસૂર્યનું સ્વરૂપ દર્શાવાય છે— णरखित्तवहिं ससिरवि-संखा करणंतरेहिं वा होई । तह तत्थ य जोइसिआ. अचलद्धपमाणसुविमाणा ॥ १८४ ॥
શબ્દાર્થ – રિદ્ધિત્તરદિ–નરક્ષેત્ર બહાર
નો સિગા-જ્યોતિષીઓ સfસર વિમવા-ચંદ્ર સૂર્યની સંખ્યા ! 27-સ્થિર તારિ બીજા કરણ વડે
૪૫મા-અર્ધા પ્રમાણના વા-અથવા, પણ
fમા-સુંદર વિમાનવાળા તરુ તથ-તથા ત્યાંના
4 જખદીપવન પ્રકાધીપમાં સર્વોત્તરમંડલ વર્તતા અંતિમ ( ૬૬મા ) સૂર્યની અપેક્ષાએ ઉદ ઉદયઅસ્તાન્તર અથવા દરગાચતા છેદ શંક અને સર્વભાદ્યમંડલ વખત અ૯૫ અતર વા દૃષ્ટિગોચરતા હોય, અને એ પ્રમાણે ૬૬માં મૃનું અભ્યન્તરમંડલ માનુષાત્તર પરથી અથવા મનાવક્ષેત્ર પર્યન્ત ભાગથી અંદરના ભાગમાં ૫૧ ૦ ૦૪ ખમતું નજીક હોય છે, અને તે સ્થાને મંડલને પરિધિ પંક્ત પરિધિથી અપ હોય છે, જેથી દયઅસ્તાન્તર અલ્પ અને દૃષ્ટિગીચતા ૫ ૨૧૬૮૫૩૭ર : યાજનથી અપ હાય, તે અહિ બાશ્ચમ ડલની અપે ક્ષાએ ઉદયાસ્તનું અન્તર તથા દૃષ્ટિગોચરતા ૨૧૩૪પ૩ર કેવી રીતે પ્રાપ્ત થાય ? તે શ્રી બહુતગમ્ય.
Page #444
--------------------------------------------------------------------------
________________
મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રસર્યનું સ્વરૂપ
૨૮૭
સંસ્કૃત અનુવાદ नरक्षेत्रावहिः शशिरविसंख्या करणान्तरेण वा भवति । तथा तत्र च ज्योतिष्का अचलाधप्रमाणसुविमानाः ॥ १८४ ॥
ગાથાર્થ –મનુષ્યક્ષેત્રથી બહાર ચંદ્રસૂર્યની સંખ્યા પૂર્વે કહેલા ત્રિગુણપૂર્વ યુક્ત કરણથી થાય છે અથવા બીજા કાગવડ પણ થાય છે. તથા ત્યાં રહેલા
તિષીએ ગતિવાળા નથી પણ અચલ સ્થિર છે, અર્ધ પ્રમાણવાળા છે, અને વિશેષ સુંદર વિમાનવાળા છે ! ૧૮૪
વિસ્તાથ:-- મનુષ્યત્રસુધીના ચન્દ્રસૂર્યની સંખ્યાાણવામાટે ૧૮૧ મી ગાથામાં ત્રિગુણપૂર્વ યુક્તનું કરણ કહેવાયું છે, તેજ કરણવંટે મનુષક્ષેત્રની બહારના ચન્દ્રસૂર્યની સંખ્યા જાણી શકાય છે, અથવા બીજા કોઈ કારણવડ પણ સંખ્યા પ્રાપ્ત કરી શકાય છે–અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે–મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યોને મનુષ્યત્રવત સમણિવાળા માનીએ તો પૂર્વોક્ત કરણ પ્રમાણે જે સંખ્યા આવે તેટલા જ ચંદ્રસૂર્ય હોય છે, અને જે વલય શ્રેણિએ પરિધિ સરખી ગોળાકાર શ્રેણિમાં રહેલા માનીએ તો બીજા કારણથી ઉપજના સંખ્યા જેટલા ચંદ્રસૂર્ય હોય છે. ત્યાં મણિના મત પ્રમાણ માનું ધાર પર્વતથી બહારના અધાં પુષ્કરદ્વીપમાં ૮ લાખ યોજનમાં ] છર ચંદ્ર અને ઉર સૂર્ય હોવાથી કદ-૩૬ ની પંક્તિ ચંદ્રની તથા ૩૬-૩૬ ની બે પંક્તિ સૂર્યની તે અંદરના પુષ્પરાર્ધ સરખી જ હોય. અને જે વલયણિ માનીએ તે માનપાત્તર પર્વતથી ૫૦ હજાર યોજન દરે પહલી વરવ જિ. છે, તેમાં ૭ર ચંદ્ર અને સૂર્ય પરસ્પર અંતરિત | ચંદ્ર સૂર્ય-ચંદ્ર-સૂર્ય-ચંદ્ર એ રીત : રહ્યા છે, ત્યારબાદ ૧ લાખ યોજન દર બીજી પંકિતમાં બે ચંદ્ર એ સૂર્ય અધિક મળીને ૭૪ ચંદ્ર ૭૪ સૂર્ય પરસ્પર અંતરિત રહ્યા છે, એ પ્રમાણે યાવતું આઠમી ૧-૧૪૪ | પંક્તિમાં ૧૭૨ ચંદ્રસૂર્ય રહેલા છે, દરેક પંક્તિ લાખ લાખ જનને ૨-૧૪૮ અન્તરે આવેલી છે. માટે પુરાઈથી આગળના દરેક દ્રીપ વા ૩–૧૫ર સમુદ્ર જેટલા લાખ જનનો હોય ત્યાં તેટલી પંકિતઓ હોય, ૪-૧૫૬ જેમકે–પુષ્કર પછીને વારૂણુંવરીષ ૧૪ લાખ જનને છે તે ૫–૧૬૦ ત્યાં ૬૪ પંકિતઓ વલયાકારે છે. આ પ્રમાણે બાહ્યપુષ્કરાર્ધમાં ૮
પંકિતઓમાં સર્વમળીને ૧૨૬૪ ચંદ્રસૂર્ય સમુદિત હોવાથી જરૂર 9--૧૬૮ ચંદ્ર અને દકર સૂર્ય છે. આ પ્રમાણે દરેક પંક્તિમાં આગળ આગળ ૮–૧૭ર | બે ચંદ્ર બે સૂર્યના વધારો કરવા એજ બીજું વલયપંક્તિને અનુ૧ર૬૪ સારે જાણવું. અને એ રીત મનુષક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યો માટે શાસ્ત્રમાં બે અભિપ્રાય મળવાથી કંઈ પણ નિર્ણય કહી શકાય નહિ.
Page #445
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. તથા બહારના ચંદ્રસૂર્ય સ્થિર હોવાથી જ્યાં રાત્રિ ત્યાં સદાકાળ રાત્રિ અને જ્યાં પ્રકાશ ત્યાં સદાકાળ પ્રકાશ જ હોય છે. તથા મનુષ્યક્ષેત્રના - તિષીઓનાં વિમાનથી બહારના ચંદ્રસૂર્યાદિનાં વિમાને અર્ધપ્રમાણમાં છે, જેથી ચંદ્રનું વિમાન એક યજનના એકસઠીયા ૨૮ ભાગનું સૂર્યનું ૨૪ ભાગનું ગ્રહનું ૧ ગાઉનું નક્ષત્રનું બે ગાઉનું અને તારાનું અઢીસો ધનુ પ્રમાણનું છે, તથા મનુષ્યક્ષેત્રના જ્યોતિષીઓ અર્ધ કવિઠ (ડું) ફળ [અર્ધઘનગોળના આકારે છે, અને બહારના જ્યોતિષીઓ પાકી ઈંટ સરખા એટલે લંબચોરસ આકારના છે. તેમજ અધિક સુંદર વિમાનો છે-અહિં પાકી ઇંટનું દ્રષ્ટાન્ત તે વિમાનની રક્ત કાંતિને સૂચવવા માટે છે. તથા પ્રકાશ-અન્તર ઇત્યાદિ અધિકવર્ણન અન્યગ્રંથથી જાણવા યોગ્ય છે || રૂતિ વાઘદ્વીપસમુદ્રત કત સ્વરૂપ
અવતર:–આ જંબદ્વીપના પ્રકરણમાં જંબદ્વીપ વૃત્તપ્રતર (ગાળ થાળી સરખો) છે, તે તેનો પરિધિ-ઘેરા કેટલે? તે આ ગાળામાં કહેવાય છે – इह परिहि तिलकासोलसहस सयदुन्नि पउणअडवीसा । धणुहडवीससयंगुल-तेरससड्ढा समहिआ य ॥१८५ ॥
શબ્દાર્થ – -અહિં, જબુદ્વીપનો
ધનુર્દ-ધનુષ વરિ-પરિધિ ઘેરાવ
ટાય-એકસાઅઠ્ઠાવીસ તિક્ષાઢસા-ત્રણ લાખ સોલહજાર રાજેતરમમઙ્ગા-સાડાતર અંગુલ નયર્નિં–બસો
7માં અને કંઇક અધિક વાવા-પાણીઅઠ્ઠાવીસ
સંસ્કૃત અનુવાદ. अत्र परिधिस्त्रीणि लक्षाणि पोडशसहस्राणि द्वे शते पादोनाष्टाविंशतिः । धनुषोऽष्टाविंशत्यधिकशतमंगुलानि त्रयोदशसाधानि समधिकानि च ॥१८५।।
ગાથાર્થ—અહિં જંબદ્વીપનો પરિધિ એટલે ઘેરા વણલાખ સાલહજાર બસો પિણીઅઠ્ઠાવીસ જન–એક અઠ્ઠાવીસ ધનુષ સાડાતેર અંગુલ અને તેથી પણ કંઈક અધિક છે. તે ૧૮૫ છે
વિસ્તરાર્થ – જંબદ્વીપની જગતીની બહારથી જગતીને અડીને જે જંબદ્રીપની પ્રદક્ષિણા ફરીએ તો ૩૧૬૨૨ના એજન, ૧૨૮ ધનુષ અને ૧લા અંશુદ્ધ
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૫-૧
~
~
જંબુદ્વીપનું ક્ષેત્રફળ ઉપરાન્ત કંઇક અધિક, એટલું ચાલવું પડે. એ ગોળ વસ્તુઓનો પરિધિ અથવા પરિઘ કહેવાય છે. એ પરિધિનું પ્રમાણ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ? તેનું કરણ તે ૧૮૮મી ગાથામાં જ કહેવાશે, અને અહિં તો કેવળ પરિધિનું પ્રમાભુજ દર્શાવ્યું. તથા અહિં “કંઈક અધિક” એમ કહ્યું તે ૧૩ા અંગુલ ઉપરાન્ત યવ-મૂકા-લીબ આદિ પ્રમાણ આવે છે માટે. તથા ૨૨ા જન કહ્યા તેમાંના વા જનના ૩ ગાઉ ગણીએ તે જન સંપૂર્ણ રહે જેથી
છે. ગા. ધ. અં. ૩૧૬રર૭–૩–૧૨-૧૩ એ અંકથી પણ જબૂદીપને પરિધિ ગણાય ૧૮પા
ઝવતા:હવે આ ગાળામાં જ બદ્રીપનું ગણિતપદ [ક્ષેત્રફળ કહેવાય છેसगसयणउआ कोडी, लकाछप्पन्न चउणवइ सहसा । सढसयं पउणदुकोस सड्ढबासट्ठिकर गणिअं ॥ १८६ ॥
શબ્દાર્થ – મામથક-સાત નવુ
કોલ–પિણ બે ગાઉ 3gવસ્ચારણ
સફુવાસરિ–સાડીબાસઠ હાથ સફુલ-દોઢસા
ગં–ગણિતપદ-ક્ષેત્રફળ
સંસ્કૃત અનુવાદ. सप्तशतानि नवत्यधिकानि कोटयो लक्षाणि पट्पंचाशचतुर्नवतिमहस्राणि । सार्धशतं पादोनद्विक्रोशं सार्धद्विपष्टिकरं गणितं ॥ १८६ ॥ ગાવાઈ:– સાતસોનેવું ક્રોડ છપ્પનલાખ ચોરાહજાર દોઢસા જન પણ
યોજન. ગા. હાથ. બે કોશ અને સાડીબાસઠ હાથ [ ૭૯૦૫૬૯૪૧૫૦-૧-દશા એટલું ગણિતપદ છે. મે ૧૮૬
વિતરાર્ધઃ—જબૂદ્વીપની ભૂમિને કઈ પત્થરની લાદીઓથી મઢવા છે તો ૧ યેજન લાંબા ૧ યોજન પહેાળા એવા સમચારસ પત્થર ૭૯૦૫૬૯૪૧૫૦ જોઈએ, ઉપરાન્ત ૧ યોજન લાંબા અને ૧ ગાઉ પહોળા એવા ૧ાા પત્થર
* અહિં જેમ વજનના કકડા સમચાર ગયા, તેમ ગાઉ અને અંગુલના કકડા સમચાર કેમ નહિ ? એ તર્ક થાય તો પણ એ ગણિતરીતિ પ્રમાણે તેમ બની શકતું નથી એટલું જ સમજવું રેગ્ય છે. એ ગણિતની સમજના કિલષ્ટ વર્ણનનું અહિં પ્રયોજન નથી,
૩૭
Page #447
--------------------------------------------------------------------------
________________
ર૯૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત. જોઈએ, અને તે ઉપરાન્ત એક જન લાંબા અને એક અંગુલ પહેલા એવા દરા પત્થર જોઈએ, તો આખો જંબદ્વીપ પત્થરથી મઢાઈ રહે. જેમ ૮ હાથ લાંબા અને ૮ હાથ પહોળા એક સમચોરસ ઓરડામાં ૧ હાથ લાંબી અને ૧ હાથ પહોળી પત્થરની લાદીઓ જડવી હોય તો [ ૮૪૮= ] ૬૪ લાદીએ જોઈએ તેમ આ જંબદ્વીપ જડવાને ઉપર કહેલા પત્થર જોઈએ, જેથી તાત્પર્ય એ છે કે જંબુદ્વીપની ભૂમિના જન જન પ્રમાણ સમરસ ખંડ કરીએ તો ૭૯૦ કંડ ઇત્યાદિ જેટલા થાય. આ ગણિતને ગણિતપદ-ક્ષેત્રફળ અથવા પ્રતર કહેવાય છે. જે પદાર્થ ચરસ હોય તેની લંબાઈ પહોળાઈના ગુણાકાર જેટલું જ ક્ષેત્રફળ આવે, પરંતુ જે થાળી સરખા ગોળ આકારવાળા પદાર્થ હોય તેનું ક્ષેત્રફળ જુદી રીતે આવે છે, અને તે રીતિ પણ ૧૮૮ મી ગાથામાંજ કહેવાશે. • ૧૮૬ છે
॥ वृत्तपदार्थनुं गणित प्रकरण ॥ વિજm:-હવે વૃત્ત પદાર્થોના ૮ પ્રકારના માપનું ગણિત કેવી રીતે થાય ? તે કહેવાય છેवट्टपरिहिं च गणिअं, अंतिमखंडाइ उसु जिअं च धणुं । बाहुं पयरं च घणं, गणेहिं एएहि करणेहिं ॥ १८७ ॥
શબ્દાર્થ – વારં-વૃત્ત પદાર્થના પરિધિને વાણું–બાહને, બાપાને
ગણિતપદને, ક્ષેત્રફળને પા–પ્રતોને, ક્ષેત્રફળાને તમરા- છેલા બંડથી પ્રારંભીને ધ-ઘનને ૩સુ-પુને, બાણને
–ગણે નિ- ઇવાને, ગુણને, દેરીને
રિં–આ [ આગળ કહેવાતા ] ઘ-ધનુ ખુને, ધનુષને
રહુંકરણવડ, રીનિવડે
સંસ્કૃત અનુવાદ वृत्तपरिधिं च गणितमन्तिमखंडादि' [ दीनामिपुं ] जीवां च धनुःपृष्ठं । વાહાં કતાં જ નં નામ: વાર | ૨૮૭ | જયાર્થ:–વૃત્તવસ્તુનો પરિધિ, ગણિતપદ, છેલ્લા ખંડ વિગેરેના ઇષ
Page #448
--------------------------------------------------------------------------
________________
પરિધિ તથા ક્ષેત્રફળ જાણવાની રીતિ.
૨૦૧
અથવા છેલા ખંડથી ગણાતા ઇષુ, જીવા, ધનુ:પૃષ્ટ, માહા, પ્રતર, અને ઘન એ આદ્ય માપને આ આગળ કહેવાતા કરણેાવડે [ગણિતરીતિઆવડે] ગણેા
ગણવા. ।। ૧૮૭ ૫
વિસ્તાર્થ: —વૃત્તવસ્તુના ઘેરાવા તે ધિ, અમુક માપના સમચારસ ખંડ તે નિતપ, છેલ્લાખંડ વિગેરેના અથવા છેલ્લાખડથી માતા વિષ્ણુભ તે ઋષ અથવા ધનુ: પૃષ્ઠના મધ્યથી જીવાના મધ્યભાગ સુધીને વિભ તે પુ, અથવા ખાણ, ખંડથી છેલ્લી લંબાઇ તે નવા, ખંડ પર્યન્ત ઘેરાવા ( ખંડિત ઘેરાવા )
ધનુ:”, અથવા ધનુ આકારવાળા ખંડના કામડીભાગ તે ધનુ: પૃષ્ઠ, ખંડની બે બાજુનાં પડખાં તે ચા, ખંડનુ ક્ષેત્રફળ તે વ્રત, અથવા ચારસ પદાર્થની લખાઇ પહેાળાઇના ગુણાકાર તે પ્રતર, તથા લખાઇ પહેાળાઇ અને ઉંચાઇને ગુણાકાર તે ન. ॥ ૧૮૭ ॥
અવતરળ:--પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે હવે આ ગાથામાં પ્રથમ પરિધિ જાણવાની રીતિ અને ત્યારબાદ ગણિતપદ્મ જાણવાની રીતિ દર્શાવાય છે—— विरकंभवग्गदहगुण - मूलं बहस्स परिरओ होइ । વિઠુંમપાયયાળો, પરિો તÆ ગનિસપયં ॥ ૧૮૮ ॥
વિવમવગ્ન-વિભના વર્ગ વધુ દશગુણુ કરી મૂ ં—તેનુ વર્ગમૂળ કાઢતાં વટ્ટમ્સ–વૃત્ત પદાર્થ ના રો હોર્ -પરિધિ થાય છે.
શબ્દાઃ— –
વિÕમ-વિષ્ણુ ભના પાચમુળિયો-ચાથાભાગે ગુણેલે રરો-પરિધિ
તમ—તે વૃત્ત પદાર્થનુ રાશિઞયં—ગણિતપદ થાય છે
સંસ્કૃત અનુવાદ,
विष्कंभवर्गदशगुणमूलं वृत्तस्य परिरयो भवति । विष्कंभपादगुणितः परिरयस्तस्य गणितपदम् || १८८ ॥
* અહિં સંપૂર્ણ વૃત્તવસ્તુનાં પરિધિ અને ગણિતપદ હાય છે, અને એજ સ ંપૂર્ણ વસ્તુના દેશ ભાગનાં યુ આદિ ૬ માપ હોય છે, જેથી ગણિતપદ અને પ્રતર એ એના પ્રાયઃ સરખા અર્થમાં વિસંવાદ ન જાવો,
Page #449
--------------------------------------------------------------------------
________________
*,* *
*
* *
૨૯૨
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાઈ સહિત. ગાથા –વિષ્કભના વર્ગને દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢતાં વૃત્તવસ્તુને પરિધિ આવે છે, અને એજ પરિધિ વિધ્વંભના પા ભાગે [ ચોથા ભાગે ] ગુણ્યા છો તે વૃત્તવસ્તુનું ગણિતપદ થાય છે [ અર્થાત્ પરિધિને વિધ્વંભના ચોથા ભાગે ગુણતાં ગણિતપદ આવે ] ૧૮૮ છે
વિસ્તરાર્થ:——કોઈપણ વૃત્તપદાર્થને જેટલે વિષ્કભ–વ્યાસ–વિસ્તાર હોય તેનો પ્રથમ વર્ગ કરે, એટલે તેને તેટલાએ ગુણવા [જેમ જનો વર્ગ ૪૮૪=૧૬], ત્યારબાદ પુન: ૧૦ વડે ગુણવા, અને જે જવાબ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તેની રીતિ આ પ્રમાણે–
વર્ગમૂળ કાઢવાની રીતિ |
વર્ગમૂળ કાઢવા ગ્ય અંકના છેલા અંક ઉપર ! આવું ચિન્હ કરવું ત્યારબાદ – આવું ચિન્હ કરવું, એ બે ચિન્હનાં ઉભીલીટી વિષમઅંક અને આડીલીટી સમઅંકને સૂચવનારી છે, અને ભાગાકારમાં પ્રથમ ભાગાકાર વિષમઅંક સુધીનો [I એ ચિન્ડવાળી પ્રથમ લીટીના અંક સુધીનો | કરવાનો હોય છે, અને ઉતાર વાના અંક પણ વિષમ ચિન્ડ સુધીના જ ઉતારવા માટે એ ચિન્હો ઉપયોગી છે.
ત્યારબાદ પહેલા વિષમચિન્હસુધીના અંક બાદ જઈ શકે એવા વર્ગ વડે ભાગવે, અને જેના વર્ગ વડે બાદ જાય તે મૂળ અંકને ભાજકસ્થાને તથા ભાગાકાર-જવાબના સ્થાને સ્થાપીને તેને વર્ગ ભાજ્યમાંથી બાદ કરી જવાબની રકમ પુનઃ ભાજ્યઅંકમાં ઉમેરવી, ત્યારબાદ ભાજ્ય રકમ વિષમચિન્હસુધીની નીચે ઉતારી ભાજકરકમવડે એવી રીતે ભાગાકાર કરે કે ભાજક અંક આગળ જે અંક ગઠવાય તેજ અંકવડે ભાજક સાથે ગોઠવાયેલા તેજ અંક સહિતનો ગુણકાર ભાજ્યમાંથી બાદ જાય, અને તે ગુણક રકમ પુન: જવાબસ્થાને સ્થાપવી, એ રીતે સંપૂર્ણ રકમનું વર્ગમૂળ કાઢી શકાય છે, તેનું ઉદાહરણ આ જંબુદ્વીપની પરિધિદ્વારા દર્શાવાય છે તે આ પ્રમાણે
૧૦૦૦૦ નો વ્યાસ
વિષ્કનો વર્ગ કરવા માટે * ૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦ પેજને વિખંભનો વર્ગ આવ્યો.
x ૧૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ [ સો અબજ] વર્ગમૂળ કાઢવા ગ્ય ભાજ્ય રકમ થઈ.
Page #450
--------------------------------------------------------------------------
________________
પરિધિ તથા ક્ષેત્રફળ જાણવાની રીતિ.
– | – | – 1 – 1 – | લો ભાજક ૩) ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ( ૩
જન. ભાગાકાર
જે ભાજક ૬, ૧) ૧૦૦ (૧
આ છએ જનના અંકને એકત્ર કરતાં જે ભાજક દ૨, ૬) ૩૯,૦૦ (૬
૩૧૬રર૭ જન થયા. + ૬ ૩૭૫૬ ૪ થો ભાજક દફર, ૨) ૧૪૪,૦૦ (૨
+ ૨ ૧૨૬૪૪ ૫ મો ભાજક ૩૨૪, ૨) ૧૭૫૬,૦૦ (૨
+ ૨ ૧૨૬૪૮૪ દ હો ભાજક ૬૩૨૪૪,૭) ૪૯૧૧૬,૦૦ (૭
+ 9 ૪૪ર૭૧૨૯ ૭ મે ભાજક દ૩૨૪૫૪ શેષ ૪૮૪૪૭૧ શેષ જનના ગાઉ કરવા માટે છેઃ ધવભાજક
૪ ૪ [ચાર ગાઉન જન માટે ] ૬૩૨૪૫૪) ૧૯૩૭૮૮૪ (૩ ગાઉ
૧૮૯૭૩૬૨
૪૦૫૨૨ શેષ ગાઉ
x ૨૦૦૦ [ બે હજાર ધનુષને ૧ ગાઉ હોવાથી ૬૩૨૪૫૪) ૮૧૦૪૪૦૦૦ ધનુ. (૧૨૮ ધનું !
--૬૩૨૪૫૪ ૧૭૭૯૮૬૦ -૧૨૬૪૯૦૮ ૫૧૪૯પ૦ ૫૦૫૯૬૩ર ૮૯૮૮૮ ધનુષ શેષ વધ્યા.
x ૪ (ચાર હાથને ધનુષ હોવાથી ] ૬૩૨૪૫૪) ૩૫૫પર (૦ હાથ [ ભાગ ન ચાલવાથી ૦ આવી]
૦૦૦૦૦૦૩૫૯૫પર હાથે શેષ વધ્યા
૪ ૨૪ ૬૩૨૪૫૪) ૮૬૨૨૪૮ હાથ (૧૩
૬૩૨૫૪ ૨૩૦૪૭૦૮
ત્રઃ આગળ ગાઉ ધનુષ અંગુલ આદિ કાઢવા માટે એજ ભાજક સર્વત્ર ઉપયોગી હોવાથી એ ધ્રુવભાજક છે, અને ઉપરના છએ અધ્રુવભાજક ગણાય.
Page #451
--------------------------------------------------------------------------
________________
૨૯૪
યે. ગા. ધ. ગુલ
એ પ્રમાણે જંબુદ્રીપના પિરિધ ૩૧૬૨૨૭-૩-૧૮-૧૩ા પ્રાપ્ત થયા. હવે એજ પરિધિને વિષ્ણુ ંભના એટલે જ બુદ્વીપના ૧ લાખ ચેાજનના પાય-ચેાધા ભાગે એટલે ૨૫૦૦૦ વડે ગુણતાં જ બુદ્વીપનું ગણિતપદ આવે તેનુ અંકગણિત આ પ્રમાણે—
૩૧૬૨૨૭ યાજન
X ૨૫૦૦૦
==
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
૭૯૦૫૬૭૫૦૦૦ યાજન
૧૩ા અંગુલ
× ૨૫૦૦૦
૩૩૭૫૦૦ અંગુલ
૧૮૯૭૩૬૨
૪૦૭૩૪૬
૩૧૬૨૨૭
૯૧૧૧૯ અંશુલ શેષ વધ્યા.
X
૩ ગાઉ
૨૫૦૦૦ ૭૫૦૦૦ ગાઉ
૩૦૦૦૦૦ ધનુ + ૩૫૧૫ ધનુ॰ ૨૦૦૦) ૩ર૦૩૫૧૫ (૧૬૦૧ ગાઉ
૩૦૨૦૦૦
૧૫૧૫ ધનુ॰ શેષ. ૭૯૦૫૬૭૫૦૦૦ યાજન
૧૨૮ ધનુ૦ ૨૫૦૦૦ =રૂ૨૦૦૦૦૦ ધનુ
૯૬) ૩૩૭૫૦૦ (૩૫૧૫ ધનુષ
૩૩૭૪૪૦
૬૦ અંશુલ શેષ.
૭૫૦૦૦ ગાઉ +૧૦૧ ગાઉ
૪) ૭૬૬૦૧ (૧૯૧૫૦ યેાજન ७६६००
૧૯૧૫૦
૭૯૦૫૬૯૪૧૫૦ ચેાજન.
૧ ગાઉ શેષ. એ ગણિતમાં ૩૩૭૫૦૦ અગુલના ધનુષ કરવા માટે ૯૬ વડે ભાગ્યા, અને જે ધનુત્ર આવ્યા તે ૩૨ લાખ ધનુષમાં ઉમેરી ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હાવાથી તને ૨૦૦૦ વડે ભાગ્યા, જવાબ ગાઉ આવ્યા તેને મૂળ ગાઉ ૭૫૦૦૦ માં ઉમેરી ૪ ગાઉના યાજન પ્રમાણે ચારે ભાગતાં ચેાજન આવ્યા તે ચેાજનને મૂળ યેાજનમાં ઉમેરતાં ૭૯૦ ઇત્યાદિ યાજન આવ્યા, અને ભાગાકારમાં સર્વત્ર શેષ વધ્યા તે સર્વ અધિક ગણાય, જેથી એ સ્ત્રકગ
૧ એ વધેલા ૯૬૧૧૯ અગુલના શેષને આઠ આઠ ગુણા કરી વારંવાર વભાજક ૬૩૨૪૫૪થી ભાગતાં અનુક્રમે યવ-જૂ-લીખ-વાલાપ્ર-રથ-ત્રસરેણુ ઇત્યાદિ ન્હાનાં ન્હાનાં પ્રમાણ પણ આવે છે. પરન્તુ અહિં મૂળગાથા ૧૮૫ મીને અનુસારે એટલું જ ગણિત ઉપયેગી છે. તથા એ વધેલા શેપ પ્રમાણે કઈક અધિકતા ગુલ ઉપરાન્ત ગણાય. તથા અહિં ૬૩૨૪૫૪ એ ભાજકરાશિ અથવા હેદરશ કહેવાય તેનુ અધ કરતાં પણ યોજન જવાબ આવે, અને ત્યારબાદ વધેલા શેષને ગાઉ આદિક ગુણી એજ છેદાશિવડે ભાગતાં ગાઉ ધનુષુ આદિ પ્રમાણ આવે. વ મૂળમાં ભાજકથી અ જવાબ અને જવાબથી અર્ધ ભાજકરાશિ હોય છે,
Page #452
--------------------------------------------------------------------------
________________
ઈષ અને જીવા જાણવાની રીત,
ગા. ધ. અં. ણિત પ્રમાણે સંપૂર્ણ ગણિતપદ ( ક્ષેત્રફળ ) ૭૯૦૫૬૯૪૧૫૦–૧૧૫૧૫-૬૦ જેટલું આવ્યું
એ પ્રમાણે આ ગણિતપદ રીતિ સમપ્રતરવૃત્ત પદાર્થની ગણાય, પરન્તુ વલયવૃત્ત ( ચૂડી સરખા ગોળ મંડલાકાર) પદાર્થોનાં ગણિતપદ બીજી રીતે છે, તે રીતિ ગણિતના જ્ઞાતા પાસેથી સમજવી, અહિ તેના વિશેષ વિસ્તારનું પ્રયોજન નથી. તેમજ વિષમવૃત્તપદાર્થનાં ગણિતપદ અને પરિધિ પણ જૂદી રીતે હોય છે, આ રીતિ તે કેવળ સમવૃત્તની જ જાણવી. ( રૂતિ સમતૃશ્ય પરિધિરમાં, गणितपदकरणं च ॥ १८८ ॥
અવતા:-હવે આ ગાથામાં ઇષ અને જીવા જાણવાનું કારણ દર્શાવાય છે— ओगाहुउसू सुच्चिअ, गुणवीसगुणो कला उसू होइ । विउसुपिहुत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥ १८९ ॥
શબ્દાર્થગોગાદુ-અવગાહ, દૂર જવું
વિદત્ત-વૃત્તની પહોળાઈને -છપુ, બાણસ્થાનીય વિસ્તાર જાથા –ચારે ગુણેલા પુવડે મુઝ-નિશ્ચય એજ
STU–ગુણતાં અને તેનું Tળવાળો-ઓગણીસગુણો
મૃદં–વર્ગમૂલ કાઢતાં 35–કળારૂપ છેષ
ફુદ ત્રવા-અહિં જવા આવે. વિડ–છપુ રહિત કરેલી
સંસ્કૃત અનુવાદ अवगाह इषु स वैकोनविंशतिगुणाः कले" [ इपुकला ] भवति । वीपु [ विगतेषु ] पृथुन्वे चतुगुणितेपुगुणिते मूलमत्र जीवा ॥ १८९ ॥
નાથાર્થ – ધનુ પૃષ્ઠના મધ્યભાગથી ] અવગાહીએ, જેટલા દૂર જઈએ તેટલા જ નિશ્ચય કહેવાય. તથા ઓગણીસગુણ કરેલ ઈષ તે કલાઈબ્રુ
: ૧૫૧ ૫ ધનુષમાંના ૧૫૦૦ ધનુષને ગા ગાઉ ગખતાં ના ગાઉ, અને શેવ ૧૫ ધનુના ૬. હાથમાં ૬૦ અંગુને રા લય ઉમેરતાં ૬રા હાથ ૧૮૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે આવે છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
દ
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
કહેવાય, તથા ઇષુરહિત વૃત્તવસ્તુની પહેાળાઇને ચારગુણા ઇષુવડે ગુણીને વર્ગમૂળ કાઢતાં જે આવે તે અહિં જીવા કહેવાય ॥ ૧૮૯ ૫
વિસ્તરાર્થ:- વૃત્તપદાર્થના જે એક છેલ્લે દેશભાગ ધનુષના આકાર સરખા થાય છે, તેટલા દેશભાગને ખંડ કહેવાય, તે ખંડસ્થાને છેલ્લે ધનુની કામઠી સરખા દેશ પિરિધ તે ધનુ:પૃષ્ઠ કહેવાય, તે ધનુ: પૃષ્ઠના અતિમધ્યભાગથી તે ખંડના પર્યન્તભાગસુધીને ખાણુ સરખા જે વિષ્ણુભ એજ ક્ષુ કહેવાય. અહિં વિધ્યું ભ અને ઇષુમાં એજ તફાવત છે કે—તે ખંડની જ પહેાળાઇ તે વિષ્લેમ, અને ધનુ:પૃષ્ઠથી પ્રારંભીને તે ખંડની ઉત્કૃષ્ટ જીવા સુધીની પહેાળાઇ તે પુ, ઇક્ષુમાં ખંડની પહેાળાઇ અન્તર્ગત છે, અને તે ઉપરાન્ત ધનુ: પૃસુધીની પહેાળાઇ અધિક છે, અને વિધ્ધભમાંતા માત્ર ખંડની જ પહેાળાઇ ગણાય, જેથી ઘણા ક્ષેત્રામાં ઇષુથી વિધ્ધભ ન્હાના હાય છે, અને પર્યન્તવિભાગેામાં ઇષુ અને વિષ્ણુભ એ સખા હાય છે.
તથા એજ ઇષુને ૧૯ ગુણા કરતાં જે આવે તે કલાઇષુ કહેવાય. અહિં કલાઈયુ કહેવાનું પ્રત્યેાજન માત્ર ગણિતની સુગમતા માટેજ, નહિ ંતર અપૂર્ણાંક યાજનાનાં ગણિત વિકટ થઇ જાય છે, જેથી સર્વત્ર કળાએ કરીને જ ગણિત કરવામાં આવે છે.
તથા વૃત્તપદાના જ વિસ્તાર હાય તેમાંથી ઇછ્યુ બાદ કરવા, ત્યારબાદ ઇષુને ચારે ગુણી જે આવે તેના વડે [ ઇછ્યુ બાદ કરતાં આવેલી રકમ સાથે ] ગુણાકાર કરવા, જે આવે તેનુ વર્ગમૂળ કાઢતાં તે ક્ષેત્રની નવા એટલે ધનુ.ની દોરી સરખી ઉત્કૃષ્ટ લખાઇ પ્રાપ્ત થાય છે, ત્યાં ભરતક્ષેત્રના દ્રષ્ટાન્ત અંકગણિત આ રીતે~~
જી વા
ક્ષ
મ
પર૬-૬ ઇપુ
અહિં ભરતક્ષેત્રના ઇષુ પદ યાજન ૬ કળા છે, [ અને વિધ્ધભ પણ એજ
છે. ] તેને ૧૯ ગુણા કરતાં
પર-દ
×૧૯ ૯૯૯૪ કળામાં
+૬ ઉપરના કળા ઉમેરતાં ૧૦૦૦૦ દશહાર]કળાઇજી.
×૪
૪૦૦૦૦ ચતુર્ગુણુ Ug
Page #454
--------------------------------------------------------------------------
________________
વૃત્તપદાર્થાનાં નામ-વિષ્ણુભ-અને પરિધ
૨૯૭
૧૦૦૦૦૦ જણદ્વીપના વિખ્ખુંભ, ચેાજન રૂપ છે તેની સર્વ કળાએ કરવાને ×૧૯ કળાના ૧ ચૈાજન હાવાથી ૧૯ વડે ગુણતાં ૧૯૦૦૦૦૦ કળા, જયદ્વીપની પહેાળાઇ આવી તેમાંથી ૧૦૦૦૦ કળા ઇષુની માદ કરતાં ૧૮૯૦૦૦૦ કળા આવી. તેને
૪૦૦૦૦ ચતુર્ગુણ પુકળા વડે ગુણતાં
૭૫૬૦૦૦૦૦૦૦૦ સર્વ કળા આવી, તેનુ વર્ગમૂળની રીતિપ્રમાણે વર્ગમૂળ કાઢતાં ૨૭૪૫૪ કળા આવી [ ૨૭૮૮૪ શેષ વધ્યા ] તેને ૧૯ વડે ભાગતાં ૧૯)૨૭૪૯૫૪(૧૪૪૦૧ ચેાજન =૧૪૪૭૧૧ ચાજન, ભરતક્ષેત્રની
૨૭૪૯૪૯
જીવા એટલે પર્યન્ત લંબાઇ આવી. એજ ઉત્કૃષ્ટ લખાઇ છે.
૫ શેષ
એ પ્રમાણે શેષ સર્વ ક્ષેત્ર અને પર્વ તાના ઇષુતથા જીવા પ્રાપ્ત કરવી. ।। ૧૮૯૫
પિરિધ.
વૃત્ત પદાર્થોનાં નામ.
પદ્મદ્રહનું મુખ્ય કમળ [૧૦ કુરૂદ્રહકમળ
પુંડરીદ્રહનુ મુખ્ય કમળ
મહાપદ્મદ્રહનું મહાપુંડરીકદ્રહનુ નિગિછીદ્રનુ કૈસરિદ્રનુ
૧૭ ગગાદ્વીપ
૧૭ સિંધુદ્બીપ
૧૭ રક્તાદ્વીપ
21
૧૭ રક્તવતીટીપ
રાહિતા–રાહિતાંશાદ્વીપ
સુવર્ણ ફૂલા રૂખ્યલાદ્રીપ હરિકાન્તા–રિસલલાદ્વીપ
વિષ્ણુ ભ.
૧ ચેા.
"?
*
'
૪
*
'
\'\'
32
યે.
યેા.
યા.
યા.
યા.
ચા.
યા.
<
૧૬
યેા.
૧૬ યા.
૩૨ ચો.
૩?
ૐ
યા.
યા.
યા.
છુ ચા.
૧૨ યા.
૧૨૬ ચા.
ܕ
૨૫, યા.
૨૫૬૩. યા.
૨૫, યા.
૨૫ ચો.
૫૬ યા.
૫૩ યા.
૧૦૧:૬ યા.
૧ અથવા બે નાની મોટી જીવાના એ વર્ગોને ભેગા કરી વમૂળ કાઢતાં પણ બાહા આવે છે. એ ખીજ રીતિ શ્રૃ॰ ક્ષે સ॰ વૃત્તિમાં કહી છે,
૩૮
Page #455
--------------------------------------------------------------------------
________________
# # # # # # # # #
૨૯૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. નરકાન્તા-નારીકાન્તાદ્વીપ
૧૦૧, . શીતા-શીતદાદ્વીપ
૧૯૩૬ ચો. ગંગાસિંધુ-રક્તા-રક્તવતીકુંડ
૧૮૯૬૬૬ કે. રોહિતા-રોહિતાંશાકુંડ
૩૭૯૩૬ . સુવર્ણકૂલા-રૂકૂલાકુંડ
૩૭૯૬૫૬ . હરિકાન્તા-હરિસલિલા કુંડ
૭૫૮ . નરકાન્તા-નારીકાન્તાકુંડ
૭૫૮૧ . શીતા-શીતદાકુંડ
૧૫૧૭૭ . ૧૨ અન્તર્નદીઓના કુંડ
૩૭૯૩૬ . ૬૪ મહાવિદેહનદીઓના કુંડ
૧૮૯૩૭૬ . મેરૂ પર્વતનું મૂળ
૧૦૯૦ ૩૧૯૧૦ સે. મેરૂપર્વતને કંદ (સમભૂo) ૧૦૦૦૦ યે. ૩૧૬રર . નંદનવનમાં બાહ્યમેરૂ
૯૫૪ ૩૧૪૭૯ સાધિક , અભ્યન્તરમેરૂ
૨૮૩૧૬ સાધિક સૈમનસવનમાં બાધમેરૂ
૪ર૭ર ૧૩૫૧૧ સાધિક 1 અભ્યન્તરમેરૂ
કર૭૨ ૧૦૩૪૯ સાધિક પંડકવને મેરૂ
૧૦૦૦ યે. (૩૧૬ર કે યે મેરૂની ચૂલિકાનું મૂળ
૧૨ એ. ૩૭૭ . ૧૬૬ વર્ષધરાદિકનાં કૂટ મૂળ
૧૫૮૧ , . ૩ સહસાંકફૂટ મૂળ
૩૧દર . ૩૦૬ વૈતાઢ્યફૂટ મૂળ
છે. ૧૯-૦૧- ગાઉ ૩૪ ગાષભકૂટ મૂળ
૩૭ફુ યા ૧૬ વૃકુટ મૂળ
૩૭૬ કે. ૪ વૃત્તતાત્રે મૂળ
૧૦૦૦ ચો. ૩૧૬૨ . ૨૦૦ કંચનગિરિ મૂળ
૧૦૦ છે. ૩૧૬૬૬ કે. ૪ યમલગિરિ મૂળ
૧૦૦૦ ચો. ૩૧૬૨ . *અતિ વૃત્તપદાર્થોના પરિધિના ગણિતપ્રસંગે એ કેટલાક વૃત્તપદાર્થોના પરિધિ પણ દર્શાવ્યા, પરંતુ એ સિવાય બીજા ઘણા વૃત્તપદાર્થો છે, તે સર્વ લખતાં બહુ વિસ્તાર થવાના કારણથી અહિ એટલાજ પદાર્થો જ બુદ્દીપના જ કહ્યા છે. અને ચાલુ પ્રકરણ પણ જબુદ્દીપનું જ છે. ક્ષેત્રમાં સત્તિમાં ઉપર દર્શાવેલા પદાર્થમાંના કેટલાક પદાર્થ દર્શાવ્યા છે.
૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨
Page #456
--------------------------------------------------------------------------
________________
ધનુરૂષ અને બાહા જાણવાનું કરણ,
૨૯૦ અવતર:–હવે આ ગાળામાં ધનુ પૃષ અને બાહા જાણવાનું કરણ કહે છે— उसुवग्गि छगुणि जीवावग्गजुए मूल होइ धणुपिटुं । धणुदुगविसेससेसं, दलिअं बाहादुगं होइ ॥ १९ ॥
શબ્દાર્થ – ૩મુવાિ-ઈષના વર્ગને || જુદુજ-બે ધનઃપ્રક છાન-છ ગુણે કરી
વિસ–વિલેષ કર્યો નીવાવનુ-જીવાનો વર્ગયુક્ત કરતાં ! સે–શેષ રહે તેનું મૂર–તેનું વર્ગમૂળ કાઢતાં
૪િ-અર્ધ કર્યાથી જુપિદું-ધનુપૃષ્ઠ થાય
યાહુ-બે બાહા આવે
સંસ્કૃત અનુવાદ. इपवर्ग षड्गुणे जीवावर्गयुते मूलं भवति धनुःपृष्ठम् ।
धनुर्दिकविश्लेपशेषं दलितं बाहाद्विकं भवति ॥ १९० ।। Tયાર્થ:–ઈષના વર્ગને છ ગુણો કરી તેમાં જીવાને વર્ગમુક્ત કરી તેનું વર્ગમૂળ કાઢીએ તો ધન:પૃષ્ઠ આવે, અને બે [ નાના મેટા] ધનુ પૃષ્ઠને વિલેષ (બાદબાકી) કરતાં જે શેષ રહે તેનું અર્ધ કરીએ તેટલું બે બહાનું [ જૂદું જૂદ ] પ્રમાણ આવે છે ૧૯૦ છે
વિસ્તારર્થ:-–સુગમ છે, ભરતક્ષેત્રના ઉદાહરણથી અંકગણિત આ પ્રમાણે
યો.
ક.
૧૦૦૦૦ ભરતની ઈષકળા ૧૪૮૭૧–૫ ભરત છવાયોજન x૧૦૦૦૦ ,
x૧૯ ૧૦૦૦૦૦૦૦૦ ભરતઈષવર્ગ કળા
ર૭૪૯૪૯
+ ૫ ૬૦૦૦૦૦૦૦૦ ષગુણ ભરતઈન્કમાં
૨૭૪૯૫૪ ભરત જીવા કળા, ૭પ૦૦૦૦૦૦૦૦૦ જીવાવર્ગકલા ઉમેરતાં ૪ર૭૪૯૫૪ ભરત જીવા કળા ૭૬૨૦૦૦૦૦૦૦૦ કળાનું વર્ગમૂળ ૭૫૫૯૭૦૨૧૧૬ વર્ગકળા વર્ગમૂળ
કરતાં
+૨૯૭૮૮૪ વખતે રહેલા શેષ ૨૬૨૧૫૧ શેષ વધ્યા, ૫૫૨૦૮૬ ભાજક ૫૬૦૦૦૦૦૦૦૦ જીવા વર્ગકળા રાશિ આવ્યો, અને જવાબ ૨૭૬૦૪૩ કળા, તેને ૧૯ વડે ભાગતાં ૧૪૫૨૮ જન ૧૧ કળા એ ભરતક્ષેત્રનું ધનુ પૃષ્ઠ જાણવું
હવે બહાનું અંકગણિત આ પ્રમાણે–અહિં સંપૂર્ણ ભરતક્ષેત્ર એક ગણતાં
Page #457
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તથ સહિત.
ધનુ પૃષ્ઠ પણ એક હોય, અને તેથી બાહાહાય નહિં, પરંતુ વચ્ચે આવેલા વૈતાલ્યથી ભરતના દક્ષિણભરત અને ઉત્તરભરત એવા બે વિભાગ પૂર્વે ૮૧ મી ગાથામાં કહ્યા છે તે રીતે ઉત્તરભારતની બે બાહા હોઈ શકે છે, પરંતુ દક્ષિણભરતની નહિં. જેથી ઉત્તરભારતની બહાનું ગાથામાં કહ્યા પ્રમાણે અંકગણિત આ પ્રમાણે
૧૪૫૨૮-૧૧ [ ઉત્તરભારતનું ] મોટું ધનુ પૃષ્ઠ તેમાંથી ૧૦૭૪૩–૧૫ [ દક્ષિણભરતનું] નાનું ધનુ પુષ્ટ બાદ કરતાં
૩૭૮૪-૧૫ શેષ રહ્યા તેનું અર્ધ કરતાં X 011
૧૮૯૨-છા [ અઢારા બાણુ જન સાડાસાત કળા ] એ ઉત્તર ભરતની એક બાજુની બહા અને એટલા જ પ્રમાણવાળી બીજી બાજુની બાહા જાણવી. પરંતુ એ બે બાહા ભરતક્ષેત્રની છે એમ ન કહેવાય, ઉત્તરભારતની જ કહેવાય. ૧૯૦ છે
અવતા—હવે આ ગાળામાં પ્રતર જાણવાનું કારણ દર્શાવાય છે તે આ પ્રમાણે अंतिमखंडस्सिषुणा, जीवं संगुणिअ चउहि भइऊणं । लद्धम्मि वग्गिए दस-गुणम्मि मूलं हवइ पयरो ॥१९१॥
શબ્દાર્થ – અંતિમવિંદસ-છેલ્લાખંડના
વિધિ -જે લબ્ધ–પ્રાપ્ત થાય $-ઈષવડે
તેને વર્ગ કયે છત કરીને] ના સળગ-જીવાને ગુણને
ઢસામ–તેને દશે ગુણીને વહિં મi–ચારવડે ભાગીને
મૃદં–વર્ગમૂળ કાઢતાં
દ્રવ -પ્રતર થાય સંસ્કૃત અનુવાદ. अंतिमखंडस्येषुणा जीवां संगुणयित्वा चतुर्भिक्त्वा
लब्धे वर्गिते दशगुणिते मूलं भवति प्रतरः ॥ १९१॥ જાથા: – છેલ્લા ખંડના ઈષવડે છવાને ગુણને ચારે ભાગીને જે જવાબ આવે તેને વર્ગ કરી દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢતાં પ્રજર પ્રાપ્ત થાય છે ૧૯૧૫
વિસ્તા–આ પ્રતરનું ગણિત કેવળ ધનુષ આકારવાળા જ કેઈપણ ખંડને માટે છે, પરંતુ સર્વક્ષેત્ર વા પર્વતેને માટે નથી. જબુદ્ધીપરૂપી વૃત્તપદાર્થમાં તેવા ધનુષુ આકારવાળા ભરત અને એરવત એ બે ક્ષેત્ર છે, અને તેમાં પણ બે બે વિભાગની વિવક્ષા કરીએ તો વર્ષધરપર્વત તરફનું અર્થક્ષેત્ર પ્રાયઃ
Page #458
--------------------------------------------------------------------------
________________
* ૧/
w
* *
*
*
*
*
*
*
પ્રતર જાણવાનું કરણ,
૩૦૧ લંબચતુરન્સ આકારવાળું થાય છે, જેથી કેવળ સમુદ્ર પાસેના દક્ષિણ ભારત તથા ઉત્તરઐરવત ક્ષેત્રનું જ પ્રતર એ કહેલા કરણથી પ્રાપ્ત થાય, અને શેષ સર્વ વિભાગોનું પ્રતર જૂદું જુદું કરવું હોય તે લંબચોરસના ક્ષેત્રફળની રીતિએ પ્રાપ્ત થાય, અને પર્યન્તભાગથી ત્યાં સુધીના સર્વક્ષેત્રનું કરવું હોય તે આ કહેલા કરણથી જ પ્રાપ્ત થાય. ધારો કે-હરિવર્ષ ક્ષેત્રનું પ્રતર જાણવું હોય તો હરિવર્ષક્ષેત્ર લંબચોરસ હોવાથી ૧૯૨ મી ગાથામાં કહેવાતી રીતે જ ક્ષેત્રફળ આવે છે, પરન્તુ હરિવર્ષ ક્ષેત્રસુધીના [ ભરતથી હરિવર્ષ સુધીના ધનુષાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ જાણવું હોય તે ગાથામાં કહેલી રીતિ પ્રમાણે જ પ્રાપ્ત થાય, અને તેમાં ભારતહિમવંતપર્વત-હિમવંતક્ષેત્ર-મહાહિમવંતપર્વત અને હરિવર્ષ ક્ષેત્ર એટલા સર્વ વિભાગના ક્ષેત્રનું ક્ષેત્રફળ અંતર્ગત આવી જાય છે. એ પ્રમાણે હોવાથી આ ગાથાનું ગણિત વૃત્તપદાર્થમાં કોઈ પણ વિભાગ ધનુષાકારે હોય તેને માટે જ છે, પરન્તુ ગમે તે એકેક વિભાગ માટે નથી, હવે અહિં દક્ષિણભરતાધનજ ધનુષાકાર ગણીને તેનું પ્રતર એટલે ક્ષેત્રફળ પ્રાપ્ત કરવું હોય તો તેનું અંકગણિત આ પ્રમાણે– જે. કે.
આ ગણિતમાં ચારે ભાર૩૮-૩ દક્ષિણ ભારતના ઈષજન
ગતાં ૧ પ્રતિકલાની પણ ૪ ૧૯ [ કળાઓ કરવા માટે ગુણતાં ]
પ્રતિકળા આવી છે, તેને ૪પરર કળામાં
અપંગણી ગણિતમાં + ૩ ઉપરની કળા ઉમેતાં
ન લેવી. વળી દક્ષિણ પરપ દ. ભ. ની ઈબુકળાને * ૧૮૫રર૫ દ. ભ. ની જીવાકળાએ ગુણતાં
ભરતની જીવાળા સા૪) ૮૩૮૧૪૩૧૨૫ પ્રતિકળાને ચારે ભાગતાં
ધિક ૧૮૫૨૪છે, તેને ૨૦૯૫૩૫૭૮૧–૧ કળાનો વર્ગ કરવાને
વ્યવહારથી અહિં સં૪ ૨૦૯૫૩૭૮૧
પૂર્ણ ૧૮૫૨૨૫ ગણી
વગત છે. અને ઇબુકળાને ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૬૧
કળાને જીવાળાએ ગુણતાં
દશગુણ કળા ન આવે પણ પ્રતિ ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬૧૦ ) કરતાં કળા જ આવે એ ગણિપ્રતિકળાનું વર્ગમૂળ કરતાં શેષ રાશિ ૩૪૭૫૧૭૮૪૯, તરીતિ છે, કારણ ભાજકરાશિ ૧૩૨૫૨૦૬૩૮, અને જવાબને અંક જૂદા જૂદા પદાર્થોના દ૬ર૬૧૦૩૧૯ પ્રતિકળા આવી, તેને ૧૯ વડે ભાગતાં ! જનની કળાઓને ૩૪૮૭૪રર૭ કળા-૬ પ્રતિકળી આવી; અને પુન: ૧૯ || પરસ્પર ગુણતાં કળાને વડે ભાગતાં ૧૮૩૫૪૮૫ યોજન–૧૨ કળા-૬ પ્રતિકળા | બદલે પ્રતિકળા આવે.
* બે જીવાવર્ગને સોંળાના અર્ધનું વર્ગમૂળ કરી વિકભ સાથે ગુણતાં પ્રતર આવે, એ ગાથા ૧૮૨ માં કહેવાશે.
૧ અહિં સંક્ષેપમાં એટલું જ સમજવું કે બને સ્થાને યોજના ૧૮ ગુણા થયેલા હેવાથી જ બે ભિન્ન પદાર્થોની કળાને ગુણકાર પ્રતિકળાજ આવે.
x ૧૦
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. આવી, એજ દક્ષિણભરતનું પ્રતરજાણવું. અહિં દક્ષિણભરતનું પ્રતર એટલે સમચોરસ યજન એટલા છે, અથવા દક્ષિણભરતનું ગણિત પદ એટલું છે. જે ૧૯૧ છે
અવતર:–પૂર્વગાથામાં વૃત્તપદાર્થના ધનુષાકારવાળા છેલા ખંડનું પ્રતર જાણવાની રીતિ દર્શાવીને હવે આ ગાથામાં વૃત્તપદાર્થની અંદર લંબચોરસખંડ આવ્યા હોય તો તેનું પ્રતર કેવી રીતે કાઢવું તે કહેવાય છે, એટલે અહિં વૈતાઢ્યાદિલબરસપર્વત અને ક્ષેત્રનું પ્રતર જાણવાની રીતિ કહેવાય છે – जीवावग्गाण दुगे, मिलिए दलिए अ होइ जं मूलम् । वेयड्ढाईण तयं सपिहुत्तगुणं भवे पयरो ॥ १९२ ॥
શબ્દાર્થ – નીવવા -જવાના વર્ગને વૈદૃ કાન-વૈતાઢ્ય આદિના –બે
તચં–તેને મિટિ –મેળવ્યું , મેળવતાં પિત્તાનં-સ્વપૃથુત્વ સાથે ગુણતાં
-દળતાં, અર્ધ કરતાં તેનું મ–થાય બં મૂë–જે વર્ગમૂળ આવે
ઘયો–પ્રતર
સંસ્કૃત અનુવાદ जीवावर्गयोढिके मिलिते दलिते च भवति यन्मूलम् ।
वैताठ्यादीनां तत्स्वपृथुत्वगुणं भवेत् प्रतरः ॥ १९२ ॥
થા –નાની મોટી બે જવાને વર્ગ મેળવીને અર્ધ કરી તેનું જે વગ - મૂળ આવે તેને પોતાના વિસ્તાર સાથે ગુણતાં વેતાત્ય આદિ પર્વતો તથા ક્ષેત્રનું પ્રતર થાય છે કે ૧૯૨ છે
વિસ્તર –સુગમ છે. અને અંકગણિત વૈતાઢ્યના ઉદાહરણથી આ પ્રમાણે–
અહિં ૩૪૩૦૮૦૯૭૫૦૦ કળા તાત્યની લઘુછવા એટલે દક્ષિણભરતની ૧છવાની વર્ગકળા છે, અને મૂળકળા પૂર્વગાથામાં દર્શાવ્યા પ્રમાણે ૧૮૫રર૪ છે.
૧ દક્ષિણ ભારતની જીવા યોજન તરીકે ૮૭૪૮ યોજન છે, તેને ૧૮ વડે ગુણતાં ૧૮૫૨૨૪ આવે છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
લંબચોરસક્ષેત્રનું પ્રતર જાણવાનું કારણ
૩૦૩ એનો વર્ગકરીને વર્ગમૂળ વખતે શેષ રહેલા ૧૬૭૩૨૪ ઉમેરીએ તો ૩૪૩૦૮૦૯૭૫૦૦ આવે. તથા વૈતાઢ્યની ગુરૂછવા તે તાત્યની પિતાની જ છવા છે, ૧૦૭૨૦
જનની કળા ર૦૩૬૯૧ છે, તેને વર્ગકરી વર્ગમૂળ વખતના વધેલા ૭૪૦૧૯ શેષ ઉમેરતાં ૪૧૪૯૦૦૯૭૫૦૦ વર્ગકળા આવે. વળી ઉત્તરભારતની કળાઓ લઘુછવાની વર્ગકળા ગણાય, એ પ્રમાણે બન્ને જીવાની વર્ગકળા ઉપરથી પ્રતરનું અંકગણિત આ પ્રમાણે—
૩૪૩૦૮૦૯૭૫૦૦ વૈતાઢ્ય લઘુછવાની વર્ગકળા. તેમાં
૪૧૪૯૦૦૯૭૫૦૦ વૈતાઢ્યની ગુરૂછવાની વર્ગકળા ઉમેરતાં ૨) ૭૫૭૯૮૧૫૦૦૦ કળા આવી. તેનું અર્ધ કરતાં
૩૭૮૯૦૯૭૫૦૦ કળા આવી, તેનું વર્ગમૂળ કરતાં ૧૯૪૬૭૬ કળી અને શેષ ૩૫૨૫૨૪ તથા ભાજ,અંક ૩૮૩પર કળા. અહિં શેષના તથા ભાજકના છેદ ઉડાડતાં =૩૬ બાર વડે બન્નેનો છેદ ઉડ્યો જેથી ર૪૭૭=શેષ કળા અને ૩ર૪૪૬ ભાજકકળા થઈ. જેથી 33 રકમ મૂળકળા ઉપરાન્તની આવી.
૧૯૪૬૭૬ વર્ગમૂળ કળાને
* ૫૦ વૃતાઢ્યભૂમિની પહોળાઈવડે ગુણતાં ૯૭૩૩૮૦૦ કળા આવી. તેમાં
૨૯૩૭૭ શેષકળા + ૪૫ શેષરાશિને ૫૦ ગુણનાં આવેલી ઉમેરતાં * ૫૦ ૧૯) ૯૭૩૩૮૪૫ ક. (૫૧૨૩૦૭ યોજન ૩ર૪૪૬) ૧૪૬૮૮૫૦ (૪૫ કળા ૯૭૩૩૮૩૩
૧૨૯૭૮૪ ૧૨ શેષ કળા.
૧૭૧૦૧૦ ૧૬૨૨૩૦
૦૮૭૮૦ શેષ
થાઇન કળા એ પ્રમાણે વૈતાઢ્યભૂમિનું પ્રતર પ૧૨૩૦૭-૧૨ પ્રાપ્ત થયું, એટલે વેતાત્યની ભૂમિ એટલા સમચારસ એજનવાળી છે, તે ભાવાર્થ ગણિતપદને અનુસારેજ જાણવા. વળી અહિં ૮૭૮૦ શેષ રહ્યા તે લગભગ ; (પા) કળા જેટલો છે, માટે તેની ગણત્રી ન કરવી. અથવા એની પ્રતિકળાકરવામાટે ૧૯ વડે ગુણીએ તો ૧૬૬૮૨૦ ને ૩૨૪૪૬ વડે ભાગતાં ૩૨૪૪૬) ૧૬૬૮૨૦ (૫ પ્રતિકળા આવે.
૧૮રર૩૦
૩૫૯૦ શેષ એ પ્રમાણે ઉત્તરભરતાદિક્ષેત્રો અને લઘુહિમવંતઆદિપર્વતનું પણ પ્રતર એ રીતિ પ્રમાણે જ પ્રાપ્ત કરવું.
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પ્રશ્ન:–લંબચોરસ અથવા સમરસ ક્ષેત્રની લંબાઈ પહોળાઈના ગુણાકારમાત્રથી જ ક્ષેત્રાદિનાં પ્રતર પ્રાપ્ત થાય, એ ગણિતરીતિ હોવા છતાં “ બે જીવાવર્ગને મેળવી અર્ધ કરીને વર્ગમૂળકાઢી પહોળાઈ સાથે ગુણાકારકરવાથી પ્રતર પ્રાપ્ત થાય” એ કિલષ્ટ રીતિ દર્શાવવાનું કારણ શું ?
તર:–લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી જે પ્રતર આવે છે તે તો સર્વાશે ચારસ એટલે સીધી લીટીના લંબચોરસ વા સમરસ પદાર્થો હોય તેને માટે છે, પરંતુ વૃત્તક્ષેત્રની અંદરનાં ક્ષેત્રાદિના પર્યન્તભાગો સીધીલીટીવાળા નહિં પરન્તુ વકલીટીવાળા હોય છે, તે કારણથી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે પ્રતર પ્રાપ્ત થાય છે, અને તે પણ પૂલથીજ પ્રાપ્ત થાય છે, અને લંબાઈ પહોળાઈના ગુણાકારમાત્રથી પ્રાપ્ત કરવા જઈએ તો પ્રતર ઘણું જૂન આવે છે. તથા બે જીવાની અર્ધ સાથે [ એટલે મધ્યમ લંબાઈ સાથે | પહોલઈને ગુણાકાર કરી પ્રતર લાવવાની રીતિ પણ કોઈ આચાર્યો દર્શાવી છે, પરન્તુ તે મતાન્તર તરીકે ગણીને જ બુદ્વીપના ક્ષેત્રાદિમાટે ઉપયોગી નથી એમ જણાવીને ઘણું ગણિતજ્ઞ ગ્રંથક્તઓએ સ્વીકારી નથી. બુક્ષેત્ર માસમાં સ્પષ્ટ રીતે તે ગાયામાં કહેલા ગણિતને અગ્ય ગણી સ્વીકાર્યું નથી. મે ૧૯૨ છે
અવતUT:-પૂર્વગાથામાં કહેલું પ્રતર ગણિતવ્યવહારથી સ્થળ ગણિત છે. એમ આ ગાળામાં સૂચના કરાય છે—
एवं च पयरगणिअं, संववहारेण दंसिअं तेण । किंचूणं होइ फलं, आहिपि हवे सुहुमगणणा ॥१९३॥
શબ્દાર્થ gવું –વળી એ પ્રમાણે કહેલું | તૈm-તે કારણથી પથરામિં–પ્રતરગણિત
ત્રિ –કંઈક ન્યુન સવવાન–વ્યવહારથી
–ફળ, જવાબ, પ્રતર રવિ-દર્શાવ્યું છે.
અધિક પણ
મુદુમાન–સૂક્ષ્મ ગણિતથી
સંસ્કૃત અનુવાદ. एवञ्च प्रतरगणितं संव्यवहारेण दर्शितं तेन । किंचिदूनं भवति फलमधिकमपि भवेत् सूक्ष्मगणनया ॥ १९३ ।।
Page #462
--------------------------------------------------------------------------
________________
ધન ગણિત. થઈ–વળી એ પ્રતરગણિત વ્યવહારથી દર્શાવ્યું છે, માટે સૂમ ગણત્રીવડે પ્રતરરૂપ જવાબ કંઈક ન્યૂન આવે, તેમ અધિક પણ હોય. ૧લ્લા
વિસ્તર –એ પ્રતરગણિત વ્યવહારથી સ્થૂલકહેવાનું કારણ એ છે કે વર્ગમૂળમાં રહેલા શેષ છેડી દીધેલા હોય છે, માટે જે શેષઅંશ પ્રત્યેશ . (કળા પ્રતિકળામાંના પણ શેષ) ગણવામાં આવે, તો પણ સંપૂર્ણ પ્રતર બરાબર ન આવે. વળી એ પ્રતરગણિત અલ હેવાનાં કારણથી જ સર્વપ્રતને એકત્ર કરીએ તો ૭૭૯૧૮૭૭૪૫ જન થાય છે, અને જંબદ્વીપનું ગણિતપદ
. ગા. ધ. હાથ (પ્રતર) તે પૂર્વે ૭૯૦૫૬૯૪૧૫૦-૧-૧પ૧૫–રા આવ્યું છે, જેથી ૧૧૩૮૧૬૬૯૪ એજનથી કંઇક અધિક જેટલો તફાવત આવે છે, અર્થાત્ એકત્ર કરતાં એટલું ન્યૂન પ્રતર આવે છે. માટે કરણથી જ એ તફાવત આવે છે, તત્વ શ્રીસર્વજ્ઞ જાણે છે ૧૯૩
અવતા:–પૂર્વગાથાઓમાં પ્રતરગણિતહીને હવે આ ગાથામાં નાખત
पयरो सोस्सेहगुणो, होइ घणो परिरयाइसव्वं वा। करणगणणालसहि, जंतगलिहिआउ दट्ठव्वं ॥ १९४ ॥ .
શબ્દાર્થ – રો–પ્રતરને
10 TOT -ગણિત ગણવામાં સસ્સા –પિતાની ઉચાઈ સાથે ગુણ- અહિં–આળસુઓએ
કાર કરતાં બંતાત્રિાસ-યંત્રલિખિતમાંથી ફો –ઘન થાય છે.
૨૪ર્વદેખવું, જાણવું. વરિય મારૂ સવં–પરિધિ વિગેરે સર્વ |
સંસ્કૃત અનુવાદ. प्रतरः स्वोत्सेधगुणो भवति घनः परिरयादिसर्वं वा । करणगणनालसैयन्त्रकलिखिताद् द्रष्टव्यम् ।। १९४ ॥
* જીવાઓમાં વર્ગમૂળ પહેલાં પણ ઘણા અંશે અને પ્રત્ય શા બાકી હોય છે, અને તેના પુનઃ વર્ગ કરવાથી ઘણા અંશ પ્રત્યક્ષેત્ર છે, તેથી તફાવત પડે તે વાસ્તવિક છે, વળી આ વિશા તફાવત ખતરગતિમાં અધિક આવે છે, અને ધનુ: પૃછાદિકમાં આ૫ આવે, તો વળક્ષા નહિ.
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
-
-
--
-
-
-
-
-
॥ जंबूद्वीपना क्षेत्र-पर्वतोना
ઇર્ષ
ક્ષેત્રાદિકનાં નામ
(દેશપરિધિ) |
વિષ્કભ
જીવી
છે. કળા
ધનુ: પૃષ્ઠ
૯૭૪૮-૧૨
દક્ષિણ ભારત ઉત્તર ઐવિત
૨૩૮– ૩ ૨૩૮– ૩
૨૩૮-– ૩ | ૯૭૬ – ૧ | ૨૩૮ - ૩
દીર્ઘતાત્યપર્વત
૨૮૮– ૩ !
૫૦
| ૧૦૭૪૩–૧૫ / ૧૦૭૨૦-૧૧
ઉત્તર ભારત દક્ષિણ ઐરાવતા
પ૨૬– ૬ પર૬- ૬
૨૩૮– ૩ | ૧૪૫૨૮–૧૧) ૧૪૪૭૧- ૫ ૨૩૮ – ૩
લઘુ હિમવંતપર્વત | શિખરી પર્વત
૧૫૭૮–૧૮ ! ૧૮૫૨–૧૨ | ૨૫૩૦ – ૪ ૨૪૯૩૨– ૧૫૮–૧૮ | ૧૦૫૨–૧૨
હિમવંતક્ષેત્ર હિરણ્યવંતક્ષેત્ર
૩૬૮૪– ૪ | ૨૧૦૫– ૫ | ૩૮૭૪–૧૦ | ૩૮૬૭૪-૧૫ ૩૬૮૪– ૪ | ૨૧૦૫– ૫
મહાહિમ પર્વત રૂક્ષ્મી પર્વત
૭૮૯૪–૧૪ | ૭૮૯૪–૧૪
૪૨૧૦–૧૦ | પ૭૨૯૩–૧૦ | પ૩૯૩૧-૬ો ૪૨૧૦–૧૦
હરિવર્ષ ક્ષેત્ર રમ્યક ક્ષેત્ર
૧૬૩૧૫-૧૫ | ૧૬૩૧૫-૧૫ |
૮૪ર૧- ૧ ૮૪૦૧૬- ૪૭૩૯૦૧-૧૭ ૮૪૨૧– ૧
૯૪૧૫૬- ૨
નિષધ પર્વત નીલવંત પર્વત
૩૩૧૫૭–૧૭ ૩૩૧૫૭–૧૭
૧૬૮૪૨– ૨ ૧૨૪૩૪૬-- ૯ ૧૬૮૪૨– ૨ |
૫૦૦૦૦
૧૬૮૪૨– ૨ ૧૫૮૧૧૩-૧દા ૧૦૦૦૦૦
ઉત્તર વિદેખાઈ દક્ષિણ વિદેડાઈ
૫૦૦૦૦
૧૬૮૪૨– ૨.
Page #464
--------------------------------------------------------------------------
________________
કટ
જબૂદીપના ક્ષેત્ર-પર્વતને ઈષ વિગેરેને યત્ન, इषु विगैरेनो यन्त्र ॥
મહા
પ્રતર (ક્ષેત્રફળ)
ઘનફળ
એ. ક. પ્ર.કળા. ઉંચાઇ વા ઉંડાઈ-રહિત હોવાથી ૧૮૩૫૪૮૫-૧૨-૬
ઘનફળ ન હોય—–
૪૮૮–૧૧
૫૧૨૩૦૭૬– ૬ ભૂમિસ્થ થતાંઢ પ૧૨૩૦૭-૧૨] ૧ લા ભાગે
૩૦૭૩૮૪૫-૧૫ પહેલી મેખલાનું ૩૦૭૩૮૪-૧૧ ૬ ૨ જે ભાગે
૫૧૨૩૦૭–૧૨ બીજી મેખલાનું ૧૦૨૪૬૦- ૦ ૩ જ ભાગ ૮૭૦૯૨૨૯-૧૪ સર્વ ઘનફળ
૧૮૯૨– છા
૩૦૩ર૮૮૮-૧૨
૫૩૫૦–૧પા
૨૧૪૫૬૯૭૧-૮-૧૦
T
૨૧૪૫૬૭૧૪૪–૧૬–૧૨
55
૬૭૫૫– ૩
૬૭૨૩૧૪૫-૫–૮
૨૭૬– ૯ | ૧લ્પ૮૬૮૧૮૬-૧૦-
૩૯૧૭૩૬૩૭૩૦૮-૦–૧૨
૧૩૩૬૧– દા
|
પ૪૪૭૭૩૮૭૦-૭
૨૦૧૬૫– રા
૧૪૨૫૪૬૬૫૬૬–૧૮
પy૦૧૮૬૬ર૭૯૭૯
૧૬૮૮૩–૧૩
[ ૧૬૩૫૭૩૯૩૦૩
Page #465
--------------------------------------------------------------------------
________________
લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
–જે પર્વતાદિનું પ્રતર આવે તે પ્રતરને તેજ પર્વતાદિની ઉંચાઈ સાથે ગુણે તો તેનો (પર્વતાદિન) નિ આવે. અથવા ગણિતગણવાના આળસુઓએ પરિધિ વિગેરે ઉપરના સર્વ યંત્રમાં લખ્યું છે તેમાંથી જાણવું. . ૧૯૪ છે
વિરતાર્થ—અહિ ઘનફળનો ઉપયોગ પર્વતો અને સમુદ્રાદિમાટે છે, કારણ કે પર્વતોની ઉંચાઈ અને સમુદ્રાદિ જળાશયની ઉંડાઈ હોય છે, માટે ભૂમિપ્રતરને ઉંચાઈ તથા ઉંડાઈસાથે ગુણતાં તેનું ઘનફળ આવે છે, ઘનફળ એટલે જેમ પ્રતરમાં ભૂમિસ્થાને સમરસખંડનું માપ આવે છે. તેમ ઘનફળમાં તે આખી વસ્તુના સર્વસમચોરસખંડનું માપ આવે છે. ઉદાહરણ તરીકે ચાર યોજન લાંબી ચાર યોજન પહોળી અને ચાર જનઉંચી વસ્તુમાંથી સમરસ યોજન જેવડા ( ૪૪૪=] ૧૬ ખંડ નિકળે તે પ્રતર ગણિત અથવા ક્ષેત્રફળ કહેવાય, અને તે એક જન જેટલી ઉંચાઈમાંથીજ ૧૨ ખંડ થયા છે, માટે શેષ ત્રણજન જેટલી ઉંચાઈમાંથી તેવાજ સમરસ ખંડ ૪૮ નિકળે જેથી તે આખી વસ્તુમાંથી [૪૪૪૪૪=] ૬૪ ખંડ નિકળે, એ ઘનફળ કહેવાય, એજ રીતે પર્વત સમચોરસ એજનના માપથી ઉંચાઈ સહિત કેટલા જનપ્રમાણના છે. તે જાણવાને માટે આ ઘનગણિત ઉપયોગી છે. ત્યાં વૈતાત્યપર્વતના ઉદાહરણથી અંકગણિત દર્શાવાય છે તે આ પ્રમાણે--વૈતાદ્યપર્વતની બે મેખલા છે, તેમાં પહેલી મેખલાની નીચે ભૂમિવૈતાત્યનું ઘન આ પ્રમાણે –
છે. ક. પ૧ર૩૦૭-૧ર વૈતાદ્યનું ભૂમિપ્રતર છે, તેને દશયોજનની ઉંચાઈ સાથે ગુણતાં
૧૯ ) ૧૨૦ ( ૬ યોજન ૫૧૨૩૦૭૦-૧૨૦
૧૧૪ +૬ –
૬ કળા શેષ. ૫૧૨૩૦૭૬-૬ ભૂમિવૈતાત્યનું ઘનફળ
૪૧૦
છે. ક. ૩૦૭૩૮૪-૧૧
૪૧૦ ૩૦૭૩૮૪૦-૧૧૦
૩૦૭૩૮૪૫-૧૫
થા. ક. ૧૦૨૪૬૧-૧૦ ,
૪૫ ૫૧૨૩૦૫-૫૦..
પહેલી મેખલાનું પ્રતર, તેને પહેલી મેખલાની ૧૦ જન ઉંચાઈએ ગુણતાં
૧૯ ) ૧૧૦ ( ૫ છે. પહેલી મેખલાનું ઘનફળ ૧૫ ક. બીજી મેખલાનું પ્રતર, તેને બીજી મેખલાની પ - જન ઉંચાઈએ ગુણતાં
* ૧૯ ) ૫૦ (૨ . . . બીજી મેખલાનું ઘનફળ " ૧૨ ક. '
૨
-
પ૧ર૩૦૭-૧૨
Page #466
--------------------------------------------------------------------------
________________
વૈતાઢય પર્વતનું ઘનફળ
ઉલ ૫૧૨૩૦૭૬- ૬ ભૂમિસ્થ તાત્યનું ઘનફળ છે. ૩૦૭૩૮૪૫–૧૫ પહેલી મેખલાનું , એ ત્રણને એકત્ર કરતાં
૫૧૨૩૦૭-૧૨ બીજી મેખલાનું , J. ૮૭૦૯૨૨૮-૩૩
+૧–૧૯ સમગ્ર વૈતાઢ્યનું ઘનફળ પ્રાપ્ત થયું. એટલે સમગ્ર .૮૭૦૯૨૨૯-૧૪ ક. વૈતાઢ્યમાંથી જન જન પ્રમાણના સમરસ ખંડ કાઢીએ તે એટલા ખંડ નિકળે એ તાત્પર્ય.
એ પ્રમાણે વૈતાઢ્યપર્વતની ત્રણ પહોળાઈ જૂદી જૂદી હોવાથી ત્રણવાર ઘન ૩૪ વૈતાઢ્યને સરખી રીતે આવે છે, શેષ હિમવંતરિ લંબચોરસ પર્વતના ઘન એકવાર જ થાય છે, અને રીતિ સરખી જ છે. સમઘનવૃત્તપર્વતોના ઘનકરવા હોય તે કંઈક તફાવતવાળી રીતિએ પ્રાપ્ત થઈ શકે, પરન્ત શાસ્ત્રમાં તેવા પર્વતના ઘન કરેલા નથી માટે અહિં પણ તેનું પ્રયોજન નથી. તથા ઉંડાઈને અંગે સમુદ્રાદિપરિમંડલ જળાશના ઘનની રીતિ લવણસમુદ્રના પ્રસંગે કહેવાશે, અને ચોરસ દ્રહો વાવડીઓ વિગેરેના ઘન તો લંબાઈ પહોળાઈ અને ઉંડાઈના ગુણાકારથી જ આવે, જેમ કે-પદ્યસરવર ૫૦૦ એજન પહોળું છે, અને ૧૦૦૦ એજન દીધું છે તે [૫૦૦×૧૦૦૦=] ૫૦૦૦૦૦ એજન થયા તેને ૧૦ એજન ઉંડાઈએ ગુણતાં [૫૦૦૦૦૦x૧૦=] ૫૦૦૦૦૦૦ પચાસલાખ
જન ઘનફળ આવ્યું. એ રીતે શેષ દ્રહાદિકનું પણ ઘનફળ પ્રાપ્ત થાય છે. તથા ગણિતગણવાથી પરિશ્રમપામતા જિજ્ઞાસુઓને માટે આ પૃષ્ઠ ૩૦-૩૦૭માં લખેલા યંત્રથી શેષ ક્ષેત્રપર્વતાદિના ઈષ વિગેરેના તૈયાર અંક એવા. ૧૯૪
છે તિ પ્રથમ શ્રીગંખ્વદીપાધવાર સમાન છે કર્યું છJ૬; gિ Byલાઈક, સ્થા
Page #467
--------------------------------------------------------------------------
________________
7252
છે
ક
ર
-લેન્ટ
કો
-
કે-અનેક –-ન્દ્રા
છક
I
FORESTER
लवण समुद्रनुं वर्णन
,
છે
t
૯ -
૦
૦
-૯
-
--
Gट-50
અવતર:–પૂર્વે જંબદ્વીપનું સ્વરૂપ કહીને હવે તે જંબદ્વીપની ચારે બાજુ ફરતા પહેલા લવણસમુદ્રનું સ્વરૂપ કહેવાય છે— गोतित्थं लवणोभय-जोअण पणनवइसहस जा तत्थ । समभूतलाओ सगसय-जलवुड्ढी सहसमोगाहो ॥१॥ १९५॥
શબ્દાર્થ – તિરં ગોતીર્થ, ભૂમિને ઉતાર | સમસૂતા=સમભૂલથી વમા=લવણસમુદ્રની બે બાજુ સસી=સાત જન નવ =પંચાણું હજાર
નવી=જળવૃદ્ધિ, પાણીને ચઢાવ ગાયાવત્, સુધી
સ=એક હજાર યોજના તથ ત્યાં
ગો =અવગાહ, ઉંડાઈ
સંસ્કૃત અનુવાદ गोतीर्थ लवणोभयतो योजनानि पंचनवतिसहस्राणि यावत् तत्र । समभूतलात् सप्तशतजलवृद्धिः सहस्रावगाहः ॥ १ ॥ १९५ ॥
–લવણસમુદ્રમાં બે બાજુએ ૫૦૦૦ જનસુધી ગોતીર્થ છે, અને ત્યારબાદ ત્યાં મધ્યભાગે સમભૂતલથી સાત જન ઉંચી જળવૃદ્ધિ છે, અને એકહજાર ૧૦૦૦ એજન જેટલી ઉંડાઈ છે. છે ૧ ૧૫ છે.
વિસ્તરાર્થ:–જંબદ્વીપને ફરતે લવણસમુદ્રને ફરતે ધાતકીખંડ છે, જેથી લવણસમુદ્રનું બન્ને કિનારાનું જળ બે કપના બે કિનારાને અડીને-સ્પશીને રહ્યું છે. તેમાં જંબુદ્વીપને સ્પર્શેલ અભ્યન્તરકિનારો અને ધાતકીદ્વીપને સ્પર્શેલ બાહ્યકિનારે ગણાય, ત્યાં જંબુદ્વીપની જગતીને સ્પશેલા અત્યન્તર
Page #468
--------------------------------------------------------------------------
________________
લવણસમુદ્ર વર્ણન
૩૧૧ કિનારાથી ૯૫૦૦૦ જન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુકમે નીચી નીચી ઉતરતી ગઈ છે, જેથી ૯૫૦૦૦ જનને અને ૧૦૦૦ એજન જેટલી ભૂમિ ઉંડી થવાથી ત્યાં જળની ઉંડાઈ ૧૦૦૦ યોજન છે, તેવી જ રીતે ધાતકીખંડને અડેલા કિનારાથી સમુદ્રમાં ૫૦૦૦ જન (જંબુદ્વીપતરફ) આવીએ ત્યાં સુધી ક્રમશ: ભૂમિઉતાર થતાં ત્યાં પણ ૯૫૦૦૦ ને અને જળની ઉંડાઈ ૧૦૦૦ એજન થયેલી છે, એવા પ્રકારના ભૂમિઉતારને શાસ્ત્રમાં તીર્થ કહે છે. અર્થાત્ છે એટલે ગાય પાછું પીતી વખતે જેમ મુખતરફ નમેલા અને પૂછડાતરફ ઉંચા અંગવાળી હોય છે, તેવા પ્રકારનું જે તીર્થ એટલે જળમાં ભૂમિઉતાર અથવા જળને ઉતાર તે પોતીર્થ કહેવાય. જેથી જંબદ્વીપને અડતું જળ અંગુલના અસંખ્યાતમાભાગનું ઉંડું ગણવું, અને ત્યારબાદ અનુક્રમે જળની ઉંડાઈ વધતાં વધતાં ૫૦૦૦ એજનને અને ૧૦૦૦ જન ઉંડુ છે. એજ રીતે ધાતકી તરફના ૯૫૦૦૦ ચોજનમાં પણ જાણવું.
તથા લવણુસમુદ્ર ર૦૦૦૦૦ બે લાખ જન વિસ્તારવાળો હોવાથી બે બાજુના ૯૫૦૦૦-૫૦૦૦ એજન ગોતીર્થના બાદ કરતાં અતિમધ્યભાગે શેષ રહેલા ૧૦૦૦૦ દશ હજાર યોજન જેટલા વિસ્તારમાં ૧૦૦૦ એજન ઉંડાઈ એક સરખી રીતે છે.
તથા બન્ને બાજુએ જેમ ૫૦૦૦ જનસુધી ભૂમિઉતાર છે તેમ ૯૫૦૦૦ જનસુધી જળ પણ અનુક્રમે સમભૂમિની સપાટીથી ચઢતું ચઢતું ઉંચું થતું ગયું છે, જેથી બન્ને બાજૂ ૫૦૦૦ને અને સમભૂમિની સપાટીથી ૭૦૦ એજન જેટલું ઉંચું જળ છે. જેથી તે સ્થાને નીચે ૧૦૦૦ જન ઉંડાઈ અને ૭૦૦ જન ઉંચાઈ હોવાથી ત્યાંની ભૂમિથી ૧૭૦૦ એજન જેટલું ઉંચુ જળ છે. ૧ ૧૯૫ |
અવતર:–પૂર્વગાથામાં લવણસમુદ્રના જળની કમશ: વૃદ્ધિ થતાં ૯૫૦૦૦ ને અને ૭૦૦ એજન જળવૃદ્ધિ કહી, તા ૯૫૦૦૦ માંના કોઈપણ ઇચ્છિતસ્થાને જળવૃદ્ધિ જાણવી હોય તો શી રીતે જાણવી ? તેનો ઉપાય આ ગાથામાં [ ગણિતરીતિ ] દર્શાવાય છે
પ્રશ્ન-જળને કુદરતી સ્વભાવ હંમેશાં સપાટીમાં રહેવાનું છે, છતાં આ જળને કમશ: ચઢાવપૂર્વક ૭૦૦ એજન ઉંચું કહો છે તે કેમ બને ? ૩ –આ લવણસમુદ્રનું જળ તથા પ્રકારના ક્ષેત્રરવભાવેજ ક્રમશઃ ચઢતું છે, એટલું જ નહિ પરંતુ આગળ કહેવાતી ત્રીજી ગાથાને અનુસાર કોટ સરખા ઉભા આકારનું અથવા ઉભી ભત્તિ સરખું પણુ છે, તે વળી એથી પણ અધિક આશ્ચર્યકારક છે,
Page #469
--------------------------------------------------------------------------
________________
કર
લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત तेरासिएण मिज्झिल्लरासिणा संगुणिज अंतिमगं । तं पढमरासिभइ उव्वेहं मुणसु लवणजले ॥२॥१९६ ॥
શબ્દાર્થતેરસ-ત્રિરાશિવડે, થી
તં-તે ગુણાકારને મસ્ટિસિપા–મધ્યરાશિવડે
દ્રમાસિ–પહેલા રાશિવડે સંકુળિગ-ગુણો
મgÄ–ભાગતાં જે આવે તે અંતિમ – છેલ્લા રાશિને
શ્વે€ મુજસુઉંડાઈ જાણે સંસ્કૃત અનુવાદ, त्रिराशिकेन मध्यराशिना संगुणयेदन्तिमकं ।।
तं प्रथमराशिभक्तं उद्वेधं मुणध्वं लवणजले ॥२॥ १९६ ॥
થા:ત્રિરાશિના ગણિતથી મધ્યરાશિવડે છે લારાશિને ( અંકને) ગુણ, અને તે ગુણાકારને પહેલા અંકવડે ભાગવા, જે આવે તેટલી લવણ સમુદ્રમાં તે સ્થાને ઉંડાઈ જાણવી છે ૨ ૨૯૬ છે.
વિસ્તરાર્થ:–-લવણસમુદ્રમાં કોઈપણ સ્થાને જળવૃદ્ધિજાણવાનો ઉપાય ત્રિરાશિના ગણિતથી છે, અહિં ત્રિરાશિ [ત્રણ અંકવાળા ] ગણિતમાં સર્વજન પહેલે અંક, જળવૃદ્ધિને બીજો અંક, અને અતિકમેલા ઇષ્ટજન એ ત્રીજો (છેલ્લે) અંક છે, તે આ પ્રમાણે—ધારો કે ૧ જન દૂર ગયા તો ત્યાં જળવૃદ્ધિ કેટલી, તે જાણવાને ત્રિરાશિ સ્થાપના આ પ્રમાણે જન જતાં જળવૃદ્ધિ તે અને કેટલી ? આવા ગણિતમાં બીજા ૯૫૦૦૦ – ૭૦૦ – ૧
ત્રીજા અંકના ગુણાકારને પહેલા અંકવડે ભાગવા એજ રીતિ હોય છે, જેથી ૭૦૦૧=૭૦૦ ભાગ્યા ૫૦૦૦ જેથી જ, એ પ્રમાણે બન્ને અંકની બે બે શૂન્ય ઉડાડતાં ફિક એટલે એક જનના ૯૫૦ ભાગ કરવાથી જે એક ભાગ આવે તેવા સાત ભાગ જળવૃદ્ધિ ૧ યેજન દૂર જતાં હોય.
જનગયે જળવૃદ્ધિ તો જનોયે કેટલી જળવૃદ્ધિ? બીજું ઉદાહરણ-૫૦૦૦ – ૭૦૦ – ૪૨૦૦૦
*વર્તમાનપદ્ધતિની ત્રિરાશિમાં ૭૦૦ એજન છેલ્લા અને ૪ર૦૦૦ મધ્યમાં સ્થપાય છે. પરંતુ ગણિતમાં તફાવત ન હોવાથી એમાં પણ વિસંવાદ નથી.
Page #470
--------------------------------------------------------------------------
Page #471
--------------------------------------------------------------------------
________________
છે છે કે ॥ જીવનસમુદ્રમાં મોતીર્થ અને નહિ ! (
એ ગાનીધી બે જાવૃ ૢિ
જળવાઇ
-
ર્વકંભમાં
અન સમતલ મળી લવણ સમુદ્રના ૨૦૦૦૦૦ અને શિખાધિકબ મળીને પણ
૦૦૦૦
ખ
શખા વિકમ જળવૃધ્ધ
૧૦૦૦૦
,૦૦૦ વિસ્તંભમાં
22
ન
૯૫૦૦૦ ગોતી નિષ્કુભ
ચિત્ર નં. ૬. )
[ ; » ચેાજન પૂર્ણ. યાજન પૂર્ણ.
d
ધા
૧૦૦ સમતલ
કુંભ
1-- ૐ ૐ 9 11-1- ]
૮૦૦૦
ગતી વિદંત
ત
o
૪ બુદ્વીપથી ૯૫૦૦૦ યાજન સુધી સમુદ્રમાં વૃદ્ધિ અનુક્રમે ઉત્તરની યાથી હની અધિકતા અનુક્રમે ય તથા અલિંક ના દેવ અને દેખાવ. તેવીજ રીતે ધાતકીમથી પણ ૯૫૦૦૦ ચેન સુધી તેવા અનુક્રમે યાન એક સરખી ૧૦૦૦ યાનની ઉંડાઇ હાવાથી સમાન જળ અને સમાન સમુદ્રનલના દાયર || વૃદ્ધિનો દેખાવ પણ એ રીતે જ, અને વચ્ચે ૧૦૦૦૦ ચીનમાં
બન્ને બાજુથી ૭૦-૭૦૦ ચેોજન તે ચિત્ર આગળ દર્શાવાશે.
વચ્ચે ૧૦૦૦૦ A ગમંÁ || શિાખા છે,
વિજ્ઞાનમેળામ
Page #472
--------------------------------------------------------------------------
________________
કૅ---
-
------
गोतीर्थ अने जळ वृद्धिनो ( જબ તરફથી દેખાવ )
- --====== = ====== વેતરથી તાર I (વિત્ર નં ૨),
( ધાતકી ખંડ તરફથી દેખાવ )
| [ T૧૫-૧૫૬ ૧૧-૧૨ ]
૬ મી રખા
જ
/૪
.
છે
૧ ૦ ૦ ૦ ૦
Uા ૧
o જ ળ વાઘ - ૧૦ o
૦
૦
૦
૦
_ _
_
૦ ૦ ૦ ઉંડા
ઈ
| ૧૦૦૦૦ યોજન, ન સમતલ ફી
+ વ તથા 7 એ જ વૃદ્ધિ ૭૦૦-૭૦૦ એજન ( પd ) ઉરી છે.
7 1 તથા ઘ છે # એ એ ગોતી છે. ૧૦૦૦૧૦૦૦ એજન ( પર્યન્ત ) ઉડો છે. રામતલથી શિખાજલ સુધીનું જળ ૧૭૦૦૦ એજન ઉંચું છે. તે ૧૦૦૦૦ યોજનમાં નવી ઉંચાઈ છે.
=== =========== શ્રી મહાલય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર.
= =ામ નામ
* અ
જર અ
ન
=============
==
Page #473
--------------------------------------------------------------------------
Page #474
--------------------------------------------------------------------------
________________
૯૫
૨૮૫ ૦૯૦
લવણસમુદ્રની જળશિખા.
(૩૧૩ ૪૨ggX૭૦૦ ૨૯૪૦૦
! અહિ અપૂર્ણાંકની રાતિ પ્રમાણે અંક૯૫s s
સ્થાપના કરી ત્રણ ત્રણ શૂન્ય ઉડાવતાં
ઉપર ૪૨ અને ૭૦૦ રહ્યા તને ગુણાકાર ૫) ૨૪૦૦ (૩૦૯ એજન
ર૯૪૦૦ આવ્યું, તેને ૯૫ વડે ભાગતાં
૩૦૯ જન આવ્યા. અને ૪પ વ અ_ ૯ ૮૫૫
વધ્યા તેને ૫ ભાજક સાથે પાંચવડે ‘મ ૧૯ ૦૬૫ શેષ ભાગ ઉડાવતાં જ આવ્યા, જેથી જવાબ
એ આવ્યા કે બદ્રીપના કિનારાથી ૪૨૦૦૦ યેજન દર સમુદ્રમાં જઈએ ત્યાં અથવા ધાનકાંડના કિનારાથી ૪ર૦૦૦ ચોજન દૂર સમુદ્રમાં જીપતરફ આવતાં બન્ને સ્થાન ૩૦૯, યોજન જેટલી જળવૃદ્ધિ હોય. એ પ્રમાણે ત્રિરાશિની રીત કઈ પણ કથાને જવૃદ્ધિ જ શકાય છે. ૨ ૧૯૬ છે
અવતઃ–હવે લવણસમુદ્રના અનિમયભાગે જળની શિખા [ કેટ સરખું ઉભું અને સર્વબાજુએ ફરતું વલયાકાર જળ છે તે આ ગાળામાં કહેવાય છેहिट्टबरिसहसदसगं, पिहुला मूलाउ सतरसहसुच्चा। लवाणि सिहा सा तदुवरि, गाउदुगं वड्डइ दुवेलं ॥३॥ १९७॥
શબ્દાર્થ:દિવર-હેડે અને ઉપર
રવજ-લવણસમુદ્રમાં, લ૦ લ૦ ની સમi-દશહજાર યેજન
સિટ-શિખા વિદુ- પહોળી, વિસ્તારવાળી
મા -તે શિખા મૂર૩-મૂળમાંથી, સમુદ્રભૂમિથી 73–ત ૧૭૦૦૦ ૦ થી ઉપર સતરસ–સત્તારહજાર યોજના
૩-બે ગાઉ ઉંચી ૩ -ઉંચી
વર-વધે છે
ટુવે-બે વાર [એક અહોરાત્રમાં]
સંસ્કૃત અનુવાદ. अध उपरि महसदशकं पृथुला मूलात् सप्तदशसहस्रोचा । लवणे शिखा सा तदुपरि गव्यूतद्विकं वर्धने द्विवेलं ॥३॥ १९७ ।।
Page #475
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, થાઈ—નીચે અને ઉપર દશહજાર જન પહોળી, અને મૂળમાંથી સત્તરહજાર જન ઉચી એવી જળશિખા લવણસમુદ્રમાં છે, તે શિખા પુનઃ ૧૭૦૦૦
જનના ઉપરભાગે [ એક અહોરાત્રમાં ] બે વાર બે ગાઉ ઉંચી વધે છે. [ઉછળે છે.] . ૩ મે ૧૯૭
છે લવણસમુદ્રની ૧૬૦૦૦ એજન ઉંચી શિખા છે વિરતાર્થ:–૧૫ મી ગાથામાં કહ્યા પ્રમાણે બે બાજુના ગોતીર્થની વચ્ચે જે ૧૦૦૦૦ જન સુધી એક સરખું ૧૦૦૦ એજન ઉંડું જળ છે, તે જળની ઉપલી સપાટીથી ૧૬૦૦૦ એજન ઉંચું ચારે તરફ વલયાકારે ભીત્તિ સરખું જળ છે, તે શિવ ( લવણસમુદ્રરૂપ પુરૂષની ઉભી ચોટલી સરખું ) કહેવાય છે. એ શિખાજળ તે જંબુદ્વીપની આસપાસ સર્વબાજુએ ૯૫૦૦૦ એજન દૂર રહેલે અને ૧૬૦૦૦ એજન ઉંચો જળનો કોટ-ગઢ-કિલ્લો બાંધેલો હોય તેવું છે. વળી નીચેની ઉંડાઈ ૧૦૦૦ એજન ગણીએ તો એ શિખા ( જળને કોટ ) સમુદ્રના તળીયાથી ૧૭૦૦૦ એજન ઉંચી ગણાય, અને મૂળમાં (ભૂમિતળે) ૧૦૦૦૦ એજન પહોળી છે, તેવી જ સેળ હજાર ઉંચાઈની ઉપર પણ તેટલી જ ૧૦ હજાર જન પહોળી છે.
તથા ૧૬૦૦૦ ની ઉંચાઈ ઉપર એટલે શિખાની ઉપરનું જળ દરરોજ બે વખત બે ગાઉ ઉંચું ચઢે છે, અને પુનઃ નીચે ઉતરી જાય છે. જેથી એ ચઢેલી જળવખતે સમુદ્રના ભૂમિતળથી જળની ઉંચાઇ ૧૭૦૦૦ એજન ઉપરાન્ત ૨ ગાઉ અધિક હોય છે. એ ઉર્ધ્વ જળવેલ પણ ૧૦૦૦૦ એજન જેટલા વિસ્તારમાં ચઢે છે, પુન: એ શિખાજળ જેમ ઉંચું ચઢવાના સ્વભાવવાળું છે તેમ ભીતિભાગમાંથી બન્ને બાજુ બે હીપતરફ પણ વધવાના-ફેલાવાના સ્વભાવવાળું છે, પરંતુ નાગકુમારનિકાયન દે ત્રણે બાજુ વધતીવલને અટકાવવામાં સદાકાળ નિયુક્ત જોડાયેલા છે, તેથી ત્રણ બાજુની વલ વધુ ફેલાતી નથી તે વાત આગળ ગાથામાંજ કહેવાશે. એ ૩ મે ૧૯૭ છે
શિખાનું જળ બે ગાઉ જેટલું ઉચુ ઉછળવાનું કારણ બુમિતળમાં રહેલા મેટા નાના પાતાળકળશના વાયુ છે, તે સંબંધ આગળ ૮-૮ મી ગાથામાં કહેવાશે. તથા આ વલને શે. લોકપ્રકાશમાં સંપૂર્ણ બે ગાઉ નહિં પરંતુ કંઇક યૂન બે ગાઉ ઉંચી કહી છે.
૧ તથા શિખાનું જળ ત્રણે બાજુ અધિક નહિં ફલાવાનું કારણ બને દ્વીપમાં રહેલા બીસંધ અરિહંતભગવંત અને ચક્રવતિ આદિ મહાપુયશાળી જીવાને પુણ્યપ્રભાવ છે, અથવા જગતસ્વભાવે પણ શિખાજળ અધિક વધતું નથી, એમ બે કારણે શાસ્ત્રમાં અધિક કહ્યાં છે, . ઉપરાન્ત વાયુ વિપર્યાનું પણ ત્રીજું કારણ કર્યું છે, જેથી સર્વભળી ચાર કારણોથી શિખા જળ અધિક ફેલાતું નથી.
Page #476
--------------------------------------------------------------------------
Page #477
--------------------------------------------------------------------------
________________
॥ लवण समुद्रमां शिखानो देखाव ॥ સમભૂમિના સમજળથી ૧૬૦૦૦ ચેાજન ઉંચી અને સમુદ્રનલથી ૧૭૦૦૦ એજન ઉંચી આ જળની શિખા લવણસમુદ્રમાં મધ્યભાગે ચાર બાજુ ફરતા વલય આકારે જળના કેટ સરખી દેખાય છે. એનો વિસ્તાર ૧૦૦૦૦ પેજનમાં છે. એટલે ૧૦ હજાર યેાજન પહેાળી છે.
[ T[ ° ૭, g૦ ૨ ૨૪ ]
ખા
સ
શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર.
Page #478
--------------------------------------------------------------------------
________________
ΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥ
! પાતાર વેદરા |
લવણસમુદ્રના અતિમયભાગે ચાર દિશાએ ચાર મેટા પાના કળશ છે, ત દરેક રત્નપ્રભાપૃથ્વીમાં ૧૦૦૦૦૦ એજન ઊંડા છે, ૧૦૦૦૦૦ રોજનનું પેટ છે. ૧૦૦૦૦ એજન પહા મુખ છે, અને તેટલું જ પહાઈ બુમ ( મુંધુ ) છે, ૧૦૦૦ ચાજન જાડી ઠીકરી છે, તેના ઉંચા ના ૩ ભાગમાં ( ૩૩૩૩૩ ૨૦ માં ) નીચે કેવળ વાયુ, ઉપરના બીજા કે ભાગમાં જળ અને વાયુ, તથા ઉપરના ભાગમાં કેવળ જળ છે.
[ T[ , ૪૦ ૨ ].
લ વ ણ
સમુ દ્ર
૦
૦
?
૦
-
3 માં જળ - વાયુ
છે
૨નમમાં
પ્ર
સ્ત્રી
3 માં વાયુ
૩ ભાગમાં રહેલા મહાવાયુએ સૈાભ પામવાથી સમુદ્રનું જ ઉછળે છે તેથી ભરતી એટ થાય છે. દિવસમાં બેવાર સામાન્યથી અને અમાવાસ્યાદિ તિથિએમાં અત્યંત વાયુ શંભ થાય છે.
-
-
-
-
-
----------
----
--
-
-
-
-
---
----------
Page #479
--------------------------------------------------------------------------
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૧૫
લવણસમુદ્રમાં ચાર મોટા પાતાળકળશા. अवतरण:-~वे सपा समुद्रमा २ या२ मीटर पातास २७सा छ ते દર્શાવાય છે – बहुमझे चउदिसि चउ, पायाला वयरकलससंठाणा । जोअणसहस्स जड्डा, तद्दसगुणहिट्ठवरि रूंदा ॥४॥१९८॥ लकं च मज्झि पिहुला, जोअणलखं च भूमिमोगाढा । पुव्वाइसु वडवामुह-केजुवजूवेसरभिहाणा ॥ ५॥ १९९॥
शहाथ:बहुमज्झे-मध्यमागे
जोअणसहस-०१२ योन पायाला-पता
जड्डा-ost वयरकलस-बाना घटस२५॥
तद्दसगृण-तेथी ( ४थी) शगुष्य हिट्ठउवरिकंदा-383५२ विस्तारवाणा
संठाणा-सारा
लक्ख-से साप योगन
वडवामुह-परवाभुम मन्झि पिहुला-मध्यभागे पडत
केजुव-यू५ भूमिं ओगाढा-भूमिमा माता
जूव इसर-यू५ मने विर पुव्वाइसु-पूर्वाद या२ हिशामामा अभिहाणा-नाभाट
સંસ્કૃત અનુવાદ. बहुमध्ये चतुर्दिक्षु चत्वारः पाताला वज्रकलशसंस्थानाः योजनसहस्रजड्डाः तद्दशगुणा अधउपरि रुन्दाः ॥४॥१९८॥ लक्षं च मध्ये पृथुला योजनलक्षं च भूमाववगाढाः। पूर्वादिषु वडवामुख-केयूपयूपेश्वराभिधानाः ॥५॥१९९ ॥
गाथार्थ:-समुद्रना अतिमध्यमाभा (भूभितणमा ) न घर स२५ આકારવાળા ચારે દિશાએ ચાર મોટા પાતાલકળશ છે, તે હજાર જન જાડા અને હેઠે ઉપર જાડાઈથી દશગુણા વિસ્તારવાળા-પહોળા છે ૪ ૧૯૮ | મધ્યભાગમાં લાખ યોજન પહોળા અને લાખ જન ભૂમિમાં દટાયેલા છે, તે પૂવોદિ ચારદિશાએ વડવામુખ-કેપ-ધૂપ-અને ઈશ્વર એ ચાર નામવાળા છે પા ૧૯૯૫
विस्तरार्थ:-स१९समुद्रना या२ भादा पाताशनु स्व३५ ४उपाय छे
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત,
૫ લવસમુદ્રમાં ૪ મેટા પાતાલકળશ ।
સમુદ્રના જે અતિમધ્યભાગમાં દશહજાર યેાજન જેટલા વિસ્તારમાં જળશિખા કહી છે, તેજ શિખાની નીચે ભૂમિનળમાં મેટા ઘડાના આકાર સરખા ચાર દિશાએ ચાર મેાટા કળશ છે, તે વારતમય છે, તથા એ કળશેાની ઠીકરી ૧૦૦૦ ચેાજન જાડી છે, અને ઠીકરીથી દશ ગુણા એટલે ૧૦૦૦૦ દશહજાર યેાજન નીચે બુધ્મભાગે ( બુધે ) પહેાળા છે, તેમજ એટલાજ ઉપર પહેાળા છે, એટલે એ કળશાનુ મુખ ૧૦૦૦૦ યોજન પહેાળુ છે. તથા મધ્યભાગમાં એટલે કળશેનુ પેટ એક લાખ યેાજન પહેાળુ છે, અને ભૂમિમાં ૧૦૦૦૦૦ એકલાખ ચેાજન ઉંડા દટાયલા છે, જેથી આ રત્નપ્રભાપૃથ્વીની સમભૂમિથી-સપાટીથી ૧ લાખ ઉપરાન્ત એક હજાર યેાજન નીચે કળશનું તળીયુ છે, જેથી દરેક મહાકળશ છ નરકપ્રતોને ઉલ્લંઘીને છઠ્ઠા ભવનપતિનિકાયસુધી ઉંડા ઉતરેલે છે, તથા દરેક કળશનું મુખ સમુદ્રના ભૂમિતળની સપાટીમાં આવેલું છે, પણ ભૂમિથી ઉંચુ નથી. એવા પ્રકારના એ ચાર મહાકાનાં ચાર નામ તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં વવમુળ, દક્ષિણદેશામાં યુવ પશ્ચિમક્રિશામાં મૂત્ર અને ઉત્તરદિશામાં ટ્રૅક્ચર નામના મહાકછાશ છે. ॥ ૪-૫ ૫ ૧૯૮૫ ૧૯૯ ।
૩૧૬
અવસર:પૂર્વગાધામાં જે ચાર મેટા પાતાલકળશે! કહ્યા તે ઉપરાન્ત સમુદ્રમાં બીન્ત અનેક નાના પાતાલકળશે. પણ છે તે આ ગાથામાં કહેવાય છે—
अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वत्तस सपमाण तत्थ तत्थ प्पएसेसु ॥ ६ ॥ २०० ॥
શબ્દા
અને-બીજા
હ્ર ુવાયા–લઘુ પાતાળકળશે
સામા-સાતજાર અસયા-આઠસા સચુસીઞા—ચાર્યાસીસહિત
વ્રુત્ત-પૂર્વોક્ત, પ્રથમકહેલા નયનમા—સામા અશર્જેટલા
તત્ત્વ તત્ત્વ-તે તે સમુ–સ્થાને માં
સંસ્કૃત અનુવાદ.
अन्ये लघुपातालाः सप्तसहस्राण्यष्टशतानि सचतुरशीतिः । पूर्वाक्तशतांशप्रमाणास्तत्र तत्र प्रदेशेषु ॥ ६ ॥ २०० ॥
Page #482
--------------------------------------------------------------------------
Page #483
--------------------------------------------------------------------------
________________
" કે महा पातालकलश *७८८४ लघु पातालकलश लवण समुद्रमां ॥
[
૨૩૦, पृ० ૨૨૩
દરેક દિશામાં પહેલી
બીજી
ત્રીજી
ચાથી પાંચમી
છઠ્ઠી
સાતમી
આઠમી
નવમી
5.
૦ ૦ ૦
0000
-
શ્રી ખાય પ્રીન્ટીંગ પ્રેસ, શુાચીન
000000000
00000.
૦ ૦
૧૦ ૦૦૦૦૦૦૦
૧૦ ૦.૦૦
""
૩.૦૦
પંક્તિમાં
૦૧.
૦ ૦ ૦ ૦.
ܘ9
50000 000000000
૨૧૫
૨૧૬
૨૧૬
૨૧૬
૨૧૯
૨૨૦
૨૨૧
***
૨૨૩
૧૯૬૧
૦૦૦૦
૦૦૦૦
મ દિશા
૭૮૮૪
૦૦૦૦
૦૦૦ ૦૦૦૦ 0000000 000000000
ܘܘܘ ܘܘܘ
૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦
લ
પાતાળ
ઉંડા
કા ભૂમિમાં ૧૦૦૦ યાન ૧૦૦૦ યાજન પેટવાળા, ૧૦૦ યેાજન મુખે અને બુધે પહાળા તથા ૧૦ યા ાડી ઠીકરીવાળા છે.
ધુ પાનાલ કલશાની નાણુ સ્થાપના ચિત્રમાં તેટલાને ત અમુક સખ્યા આપેલ છે.
સંખ્યા તેવું ૧૮૮૪ સમાવેશ ન થાય
ત
3. માટે
Page #484
--------------------------------------------------------------------------
Page #485
--------------------------------------------------------------------------
________________
લવણસમુદ્રમાં બીજા અનેક નાના પાતાળ કળશા.
૩૧૭
~~~
~
~
~
~
પથાર્થ –લવણસમુદ્રમાં તે તે સ્થાને બીજા સાત હજાર આઠસો ચોર્યાસી ૭૮૮૪ નાના પાતાલકશે છે, તે પૂર્વે કહેલા ચાર મહાકળશથી સામા ભાગે પ્રમાણુવાળા છે કે ૬ ૨૦૦ છે
વિસ્તર–લવણસમુદ્રની જ્યાં શિખા આવેલી છે, ત્યાં શિખાના અભ્યન્તરભાગને જબૂદ્વીપ તરફને પરિધિ [ સમુદ્રને ઘેરા ] ૨૦૦૦૦ બે લાખ નેવું હજાર યેજનના વ્યાસ પ્રમાણે ૯૧૭૦૬૦ નવલાખ સત્તરહજાર સાઠ છે, તે ઘેરાવામાં આવેલા ચાર મહાકાશના ચાર મુખનો એકત્ર વિસ્તાર ૪૦૦૦૦ ચાલીસહજાર યોજન બાદ કરીએ તે ૮૭૭૦૬૦ આઠ લાખ સિત્તેરહાર સાઠ યેજન આવે, તેને ચાર મહાકળશનો ચાર આંતરાવડે ભાગતાં ૨૧૯૨૬પ
જનનું એકેક આંતરૂ આવે, વળી દરેક આંતરૂ ૧૦૦૦૦ જન વિસ્તારવાળું છે, ત્યાં અભ્યન્તરના એ લઘુપરિધિમાં ચાર આંતરામાં દરેકમાં ૨૧૫૨૧૫ લઘુ પાતાલકળશની ચાર શ્રેણ પરિધિ પ્રમાણે ગોળ આકારમાં આવેલી છે. ત્યારબાદ
બીજી પંક્તિમાં ૨૧-૨૧ પાતાળકળશે, ત્રીજી પંક્તિમાં ૭૮૪ લઘુ ર૧૭-ર૧૭, ચોથી પંક્તિમાં ૨૧૮-ર૧૮, પાંચમી પંક્તિમાં પાતાળ કળશે ૨૧-૨૧૯, છઠ્ઠી પંક્તિમાં ૨૨૦–૨૦, સાતમી પંક્તિમાં
રર૧-૨૨૧, આઠમી પંક્તિમાં ૨૨૨-૨૨૨, અને નવમી પંક્તિમાં ૨૨૩–૨૨૩ પાતાલકોશ છે, જેથી એક આંતરામાંની ૯ પંક્તિઓમાં સર્વમળીને ૧૯૭૧ પાતાલકાશ છે, અને ચારે તરાના સર્વ કળશે ગણતાં [ ૧૯૭૧૪૪= ] ૭૮૮૪ લઘુ પાતાલકળશ થાય છે. અહિ છેલ્લી નવમી પંક્તિ ધાતકીખંડતરફ શિબાની બાહ્ય પરિધિમાં આવેલી છે, અને પહેલી પંક્તિથી
* અભ્યારપરિધિસ્થાને મહાપાતાળકળશનું મુખ જો કે ૧૦૦૦૦ જન વિસ્તારવાળું નથી, પરંતુ સમુદ્રના મધ્યભાગમાં જ છે. તે પણ મધ્યભાગે રહેલા મુખવિસ્તારની સીધી લીટીએ-સમણીએ અભ્યન્તર પરિધિમાં પણ ૧૦૦૦૦ મુખવિરતાર ગણ અનુચિત નથી. પુનઃ અહિં બીજી એ પણ આશંકા થવા યોગ્ય છે કે-સમુદ્રને મધ્યપરિધિ ગણો ઉચિત છે, તેને બદલે અભ્યત્તરપરાધ ગણીને દશહજાર જન મુખ કેમ ગયું? મુખને મધ્યવિસ્તાર મધ્યસમુદ્રમાં હોવાથી મધ્યપરિધ ગણવો જોઈએ, એ શંકાના સમાધાનમાં એટલું જ કહી શકાય કે લઘુકળશની પહેલી પંક્તિ જે સ્થાને ગઠવવી છે તેજ સ્થાનને પરિધિ ગણવો યોગ્ય હોવાથી મધ્યપરિધિ ન ગણતાં અભ્યત્તર પરિધિ જ ગણે, અને મુખને મધ્યવિસ્તાર ત્યાં ન હોવા છતાં સીધી લીટી પ્રમાણે મધ્યવિસ્તાર બાદ કર્યો તેમાં કોઈ વિવાદ નથી, એ પણ ગણિતરીતિ જ છે. વળી ૨૧૫ની પહેલી પંક્તિ પરસ્પર આંતરા પૂર્વક રહી શકે છે એમ પણ અભ્યત્તરપરિધિના પ્રમાણ ઉપરથી સ્પષ્ટ થાય છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, ધાતકીખંડતરફ જતાં મેટા મેટા પરિધિ હોવાથી દરેક આંતરામાં એકેક માતાળકળશ અધિક અધિક આવેલો છે. તથા એ લઘુ પાતાળકળશે પણ પરસ્પર યથાસંભવ કંઈક આંતરે આંતરે રહેલા છે, પણ એકબીજાને અડીને રહ્યા નથી.
એ દરેક લઘુપાતાળકળશ મેટા કળશથી ૧૦૦ મા ભાગના લઘુપાતાળ છે, જેથી ૧૦ જન જાડી ઠીકરી છે, ૧૦૦ એજન મુખે કળશેનું પ્રમાણ પહોળા છે, ૧૦૦ એજન બુધે (તળીયે) પહોળા છે, ૧૦૦૦
યોજન પટવાળા છે, અને ૧૦૦૦ એજન ઉંડા ભૂમિમાં દટાચલા છે. એ પ્રમાણે એ ૭૮૮૪ લઘુ કાશ તર તથ [તે તે સ્થાનમાં ] એટલે ચાર મોટા કળશના ચાર આંતરામાં રહેલા છે. આ દરેક કળશના પણ અધિપતિ દેવો છે તે સાતમી ગાથામાં કહેવાશે. વળી એ લઘુ કાશો પણ સચિત્ત વારલમય પૃથ્વીના છે. તે ૬ મે ૨૦૦ છે
તરT:—હવે આ ગાથામાં એ સર્વ કળશના અધિપતિ દેવે કહેવાય છેकालो अ महाकालो, वेलंबपभंजणे अ चउसु सुरा । पलिओवमाउणो तह, सेसेसु सुरा तयद्धाऊ ॥७॥२०१॥
શબ્દાર્થ –
-કાળ નામને દેવ માળેિ-મહાકાલ
–વલંબ મંગળ-પ્રભંજન ૪૩ણુ-ચારે મહાકળશના
સT-દેવ વરિગોવન-પલ્યોપમના આયુષ્યવાળા તતથા સ–શેષ લઘુકળશના તઅદ્ધ ગાઝ-તેથી અર્ધ આયુષ્યવાળા
સંસ્કૃત અનુવાદ, कालच महाकालो वेलंबः प्रभंजनश्च चतुर्पु सुराः ॥
पल्योपमायुषस्तथा शेषेसु सुरास्तदर्धायुषः ॥७॥ २०१॥ જવા:–ચાર મહાકળશના ચાર અધિપતિદેવ કાળ–મહાકાળ–વેલંબઅને પ્રભંજન એ નામના છે, તે ચારે દેવ પલ્યોપમના આયુષ્યવાળા છે, અને શેષ લઘુકળશના અધિપતિ જે દેવે છે તે સર્વ તેથી અર્ધ આયુષ્યવાળા [ બા પલ્યોપમ આયુષ્યવાળા ] છે કે ૭ મે ૨૦૧ છે
Page #487
--------------------------------------------------------------------------
________________
પાતાળકળશનાં
નામ.
વડવા મુખ
કેયૂપ
ચૂપ
ઈશ્વર
લઘુકળરા
૭૮૮૪
કઇ દિશાએ
દક્ષિણ
પશ્ચિમ
:Ls
D
ચાર આંત
રામાં ૯-૯ પંક્તિએ ૨૧૩ થી ૨૨૩
alp2by ->હિ
lab] રૂત
મુખ વિસ્તાર
,,
મુખ અન્તર
ઠીકરીની જાડાઈ
૧ લાખ યા. ૧૦ હજાર ૧ લાખ ૧૦ હ્યુજાર૨૧૯૨૬૫૧૦૦૦ યા. કાલ
39
le? JhéJe
elleld6Jtle
1,
મહાકાલ
વેલન
પ્રભુ જન
યારેવિદિશામાં ૧૦૦૦ યા. ૧૦૦ યા. ૧૦૦૦યા. ૧૦૦ યા. યથાસંભવ ૧૦ યા. દરેકના જૂદા ચાર કળશના
Rl ] [ lely lo
વાયુ આદિ
""
કયે સ્થાને
ખી^ } માં વાયુ-જળ ઉપરના હૈમાં જળ
મધ્યવર્તી
પાતાળકળશના યંત્ર.
૩૧૯
Page #488
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વિસ્તર –પૂર્વદિશામાં વડવામુખનામના કળશને અધિપતિ નામનો દેવ છે, દક્ષિણ દિશામાં કેયૂપનામના કળશન અધિપતિ મહાજાત્ર દેવ છે, પશ્ચિમ દિશામાં યૂપનામના કળશને અધિપતિ વે દેવ છે, અને ઉત્તરદિશામાં ઈશ્વરનામના કળશન અધિપતિ મંઝન નામનો દેવ છે. એ ચારે દેવો એકપપમના આયુષ્યવાળા છે, તે દેવોની રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાબાદ આવેલા બીજા લવણસમુદ્રમાં પોતપોતાની દિશિમાં વિજયદેવ સરખી ૧૨૦૦૦
જન વિસ્તારવાળી છે, શેષ ૭૮૮૪ લઘુ પાતાલકોશોના અધિપતિ દેવો ને પલ્યોપમના આયુષ્યવાળા છે. એ છે કે ૨૦૧ છે.
અવતરણ – હવે એ પાતાલકોશમાં શું શું રહ્યું છે? તે અને તેમાં રહેલા વાયુથી જે વેલવૃદ્ધિ થાય છે તે આ ગાળામાં કહેવાય છે.
सव्वेसिमहोभागे, वाऊ मज्झिल्लयंमि जलवाऊ । केवलजलमुवरिल्ले, भागदुगे तत्थ सासुब्व ॥८॥२०२॥ बहवे उदारवाया, मुच्छंति खुहंति दुन्निवाराओ । एगअहोरत्तंतो, तया तया वेलपरिवुढी ॥९॥ २०३ ॥
શબ્દાર્થ – સદસિં–સર્વ કળશના
-ધાગા પોમા–અભાગે, નીચે
વાવા-મેંદા વાયરા મણિરામ-મધ્યભાગે
ઈન-સમૂછે છે, ઉત્પન્ન થાય છે. ૪ –કવળ જઈ
વરત શોભ પામે છે, ઉછળ છે ૩વરિ-ઉપલા ભાગમાં
સિવારે--બે વાર મા - બે ભાગમાં
Tઢાર ગત –એક અહોરાત્રમાં નિરા–ત્યાં, કળશમાં
17| નવા=જ્યારે ત્યારે સામુત્ર–શ્વાસવતું
વાણિી -વલની વૃદ્ધિ થાય છે
૧ આ દેવની રાજધાનીઓ શ્રી વાભિગમઇ વિગેરેમાં પર રાત કહી નથી, પરંતુ આ પ્રકરણની જ ૨૦ મી ગાથાને અનુસરે રાજધાનીએ કે વામાં વિસંવાદ નથી, કારણ કે પધાપમના આયુષ્યવાળા અને મધ એ ચાર દે છે, અને લધુ શિધિપતિદેવાની રાજધાની હશે કે નહિ તે શ્રી બનશેમ્પ. પરન્તુ બે પક્ષના આયુ. વાળ હોવાથી એ દેવા રાજધાનીઓ ન હોવી જોઈએ એ વિશેષ સમય છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
પાતાલ કળશાના મેટા વાયરા તથા વેલવૃદ્ધિ
સંસ્કૃત અનુવાદ.
सर्वेषामधोभागे वायुर्मध्ये जलवायू વરું નજમુરતને, માનદિયે તંત્રોમવત્ ॥૮॥ ૨૦૬ ॥ बहव उदारवायवो मूर्च्छन्ति क्षुभ्यन्ते द्विवारं । एकाहोरात्रान्तस्तदा तदा वेलपरिवृद्धिः ॥ ९ ॥ २०३ ॥
૩૧
થાર્થ:——સર્વ કળશેાની નીચેના ત્રિભાગમાં કેવળ વાયુ હોય છે, મધ્યના ત્રિભાગમાં વાયુ અને જળ એ મિશ્ર હોય છે, અને ઉપરના ત્રિમુગમાં કેવળ જળ હાય છે, ત્યાં નીચેના બે ભાગમાં શ્વાસાાસની પš ઘણા મોટા વાયરા ઉત્પન્ન થાય છે, અને એક અહોરાત્રમાં બેવાર એ રીતે ઉત્પન્ન થઇ ધ્રાભ પામે છે, તેમ તેમ સમુદ્રની વલ વૃદ્ધિ પામે છે ॥ ૮-૯ | ૨૦૨ ૫ ૨૦૩ ૫
।। પાતાલ ફળરોડના મોટા વાયરા અને તેથી વલવૃદ્ધિ !
જ
વિસ્તરાર્થ:- ચાર મહા પાતાલકા ૧ લાખ યજન યોજન ઊંડા અથ ઉંચા છે તેના ત્રીજે ભાગ ૩૩૩૩ ચાજન છે, જેથી નીચેના ૨૦૩૯૬ ચન્દ્ર નમાં ફક્ત વાયુ હોય છે, તેની ઉપરના ૩૩૬૩૩૨ યાજનમાં વાયુ અને જ બન્ને મિશ્ર રહે છે, અને ઉપરના ૩૩૩૩૩, યાજયમાં કેવળ જળ હૈ ચ, અને અ રીત લઘુકશાન ૩૩૩ યોજન જેટલો ત્રણ ભાગમાં વાયુ-જળવાયુ અને જળ હાય છે, એ પ્રમાણે નીચેના બે ભાગમાં વાયુ મુખ્ય છે, અટલે સ્વભાવથીજ મોટા વાયરા ઉત્પન્ન ધાય છે, અને કાભ પામે છે એટલે ઉંચે ઉછંગ છે, જેમ મનુષ્યના પેટમાં રહેલા ધાસાદાસ રૂપે પ્રણયુ પેટમાં ઉત્પન્ન થઇ ઉગસ રૂપે બહાર નિકળે છે, તેમ કાશમાં મહાલ યુ. હા એક કાશની બહાર નિકળવાના પ્રયત્ન કરતા હુંય તમ ઉંચા ઉછળ છે, અને તી કળશાનું જળ બહાર નિકળવાના પ્રયત્નથી કાણેની ઉપર રહેલ ૧૭૦૦૦ યોજન ઊંચુ શિખાજળ પણ ઉંચુ ઉછળે છે. જેથી શિખાની ઉપરનું જ! બે ગાઉ સુધી ઉછળીને સ્વભાવથી અથવા અનુવલધર દેવાના પ્રયત્નથી અટકે છે, અને બે પડખે ફેલાતુ જળ શિખાબીત્તિથી વિશેષ આગળ વધતું નથી, પરંન્તુ ૭૦૦ ચેોજન વૃદ્ધિવાળા ભાગમાંથી " આખા સમુદ્રનું જળ અમુકમર્યાદ એ વધીને કિનારા છોડી ઉપરાન્ત વધી જાય છે, તેમાં પણ જ્યાં જ્યાં જગતીવડે રાધાચલુ છે તે તા જગતીનેજ અથડાય છે, અને જગતીમાંના કેટલાંક વિરામાં થઈને જે જળ દ્વીપની અંદર પ્રવેશ કરેલુ હાય છે તે જળ ભૂમિઉપર વધી
૪૧
:
Page #490
--------------------------------------------------------------------------
________________
લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત જાય છે, અને તે કળશના મોટા વાયરા જ્યારે શાન્ત થાય છે ત્યારે ભૂમિ ઉપર વધેલું દ્વીપવર્તી જળ અને શિખા ઉપર વધેલું બે ગાઉ ઉંચી વેલનું જળ એ બને ઉતરીને મૂળ સ્થાને આવી જાય છે.
વળી એવા પ્રકારના કળશવાયુઓના ક્ષે એક અહોરાત્રમાં બે વખત થાય છે, તેથી વેલવૃદ્ધિ પણ દિવસમાં બે વાર જ હોય છે. તથા અષ્ટમી પૂર્ણિમા અને ચતુર્દશી તથા અમાવાસ્યા એ ચાર દિવસોમાં એ વાયરાઓ ઘણે ભા પામે છે, તેથી એવા દિવસોમાં વેલવૃદ્ધિ ઘણી અધિક થાય છે.
અન્યદર્શનમાં કેટલાક લોક એમ માને છે કે સમુદ્રને પુત્ર ચંદ્ર છે, તે ચંદ્ર શુદિ દિવસોમાં વિશેષ વૃદ્ધિવાળો હોવાથી બહુ ખુશી થયેલો ચંદ્રને પિતા બહુ ઉછળે છે, એટલે જાણે ચંદ્રને ભેટવા જતો હોય તેમ ઉંચે ઉછળે છે, પરંતુ એ સર્વ કવિઓની કલ્પના છે, અને વાસ્તવિક કારણ તે સમુદ્રને વાયુવિકારજ છે. છે ૮-૯ મે ૨૦૨ / ૨૦૩ !
અવતા:–હવે શિખાની ત્રણે બાજુ થતી જળવૃદ્ધિને અટકાવવામાટે નિયુક્ત થયેલા દેવોની સંખ્યા આ ગાથામાં કહેવાય છે– बायालसहिदुसयरि-सहसा नागाण मज्झुवरिबाहि । वेलं धरंति कमसो, चउहत्तरु लरकु ते सव्वे ॥१०॥२०४॥
શબ્દાર્થ – વાર ( સ )=બેંતાલીસ હજાર વેર્સ્ટ=વેલને, વધતા જળને ટ્ટિ (સા)=સાઠ હજાર
પતિ-ધરે છે, અટકાવે છે 38રિ સલા=બહાર હજાર જમણો=અનુક્રમે નાબ=નાગકુમાર દેવોની સંખ્યા
=ચત્તર હજાર એક લાખ મન સવારિ વાર્દિ=અંદર ઉપર બહાર તે સર્વે તે સર્વ વેલંધર દેવે
સંસ્કૃત અનુવાદ, द्विचत्वारिंशच्छष्टिद्विसमतिसहस्राणि नागानां मध्योपरिवायां । वेलां धरन्ति क्रमशश्चतुःसप्ततिसहस्राधिकलक्षं ते सर्वे ॥ १० ॥ २०४ ॥
વાઘા-અનુકમ કર૦૦૦ નાગકુમાર દેવો મધ્યવેલને (જંબદ્વીપ તરફની વેલને) અટકાવે છે, ૬૦૦૦૦ દેવે શિખાની ઉપર વધતી વેલને અટકાવે છે, અને ૭૨૦૦૦ દે બહારના ભાગનાં વધતી વેલને અટકાવે છે. એ પ્રમાણે એ સર્વ નાગકુમાર દેવા ૧૭૪૦૦૦ છે કે ૧૦ મે ૨૦૪
Page #491
--------------------------------------------------------------------------
________________
૩ર૩
વેલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર જેવા વિસ્તા–શિખાની અભ્યન્તરની બાજુએ એટલે જંબુદ્વીપતરફના ભિત્તિભાગે વધતા જળને કર૦૦૦ (બેંતાલીસ હજાર) નાગકુમાર દેવો અટકાવે છે,
એટલે જળની ભિત્તિની સપાટીમાંથી વિશેષ ખસવા દેતા નથી, વેલવૃદ્ધિને અટ- તેવી જ રીતે શિખાની બહારની બાજુમાં પણ ૬૦૦૦૦ (સાઠ કાવનારા નાગ- હજાર) નાગકુમાર દેવ જળને ધાતકીખંડતરફ ખસવા દેતા કુમાર દે નથી, અને શિખાની ઉપરના ભાગમાં બે ગાઉ જેટલું ઊંચું
વધવા દઈને અધિક વધતું અટકાવવાને નિયુક્ત થયેલા ૭૨૦૦૦ નાગકુમાર દે છે. એ પ્રમાણે ત્રણે બાજુ વધતા જળને અટકાવવા માટે એ દેવ તે તે સ્થાને હાથમાં મોટા કડછા રાખીને આકાશમાં રહેલા હેય છે, તે કડછાઓ વડે વધતા જળને આઘાત કરી કરીને અટકાવે છે.
વળી એ બધું જળ અટકાવવાનું કામ સમભૂમિથી ૭૦૦ જન જળવૃદ્ધિથી ઉપરાન્તની શેષ શિખામાં જ એટલે સમભૂમિથી ૧૦૦૦૦ ઉંચી શિખામાં ૭૦૦ બાદ કરતાં ૧૫૩૦૦ જેટલી ઉંચી શિખામાં જ ચાલે છે, અને ૭૦૦ એજન જેટલા ઉંચા વિભાગમાંનું વધતું જળ તે પૂર્વ ગાથાના વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે વધીને અમુક હદ સુધી દ્વિીપમાં પણ પ્રવેશે છે, અને તેથી મૂળ કિનારાને છોડીને પણ ભૂમિઉપર વધી જાય છે, અને કળશવાયુઓના મહાનું શોભથી પણ એ (૭૦૦ એજનમાંનું) જળ ઘણું વધવું જોઈએ તેને બદલે અતિઅ૫ વધીને જ અટકે છે તે જગસ્વભાવે જ, અથવા દ્વીપવતી શ્રીસંઘ આદિક પુણ્યવંતના પુણ્યપ્રભાવે જ સમુદ્રજળ નિયમિત મર્યાદા છોડીને વધતું નથી. તથા શિખાનું જળ ઉપર ગમે તેટલું વધે તે કોઈ હરકત નથી, પરંતુ બે બાજુએ ભિત્તિભાગમાંથી (વાયુઓના નિર્વિધ્ધ ભપૂર્વક) વધવા માંડે તે પણ દ્વીપને બાવી દે, માટે એ રીતે પણ નહિ વધવામાં જ સ્વભાવ તથા શ્રીસંધાદિકને પુણ્યપ્રભાવ કારણરૂપ ગણવામાં કે વિરોધ નથી.
એ પ્રમાણે વેલવૃદ્ધિને રોકનારા સર્વ નાગકુમાર દેવે એકલાખ ચુમોત્તર હજાર ૧૭૪૦૦૦ છે, એ સર્વ ભવનપતિની બીજી નિકાયના છે. ૧૦ ૨૦૪
અવતર–પૂર્વગાથામાં વધતી વેલને અટકાવનારા જે વેલંધરદેવે કહ્યા તેના અને તેની આજ્ઞામાં વર્તનારા અનુલંધર દેવે તેના સર્વ મળી આઠ પર્વત આ સમુદ્રમાં છે તે આ ગાળામાં કહેવાય છે—
૧ અથવા એ વેલવૃદ્ધિ દેવોના પ્રયત્ન છતાં પણ અટકે એવી નથી, છતાં પણ અટકે છે, એટલે વિશેષ વધતી નથી તેનું કારણ શ્રીસંધાદિકને પુણ્યપ્રભાવ તથા જગાવ તથા સમુદ્રના બીજા બહારના પ્રતિકૂળ મેટા વાયરા છે,
Page #492
--------------------------------------------------------------------------
________________
હર૪
"શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. बायालसहस्सहिं, पुवेसाणाइदिसिविदिसि लवणे। वेलंधराणुवेलंधरराईणं गिरिसु वासा ॥११॥२०५॥
– વારસાર્દિ=બેતાલીસ હજાર | જalt=લવણસમુદ્રમાં
ચોજન દૂર ! ઘર વેલંધર રાજાઓના જુવ ફંસTTY=પૂર્વ આદિ અને ઈશાન ? જુવૈધri=અનુલધર રાજાઓના
આદિ | જિરિન પર્વત ઉપર કિસિ વિિિમ=દિશિમાં અને વિદિશીઓમાં | વા=નિવાસસ્થાને છે.
સંસ્કૃત અનુવાદ. द्विचत्वारिंशत्महस्रः पूर्वशानादिदिग्विदिक्षु लवणे ।
वैलंधरानुवेलंधरराजानां गिरिपु वासाः ।। ११ ।। २०५ ॥
પાર્થ –લવણસમુદ્રમાં ર૦૦૦ એજન દર જઈએ ત્યાં પૂર્વ આદિ ચાર દિશાઓમાં વેધરાજાઓના અને ઈશાન આદિ ચાર વિદિશિઓમાં અનુવલંધર રાજાઓના પર્વતે આવે છે, તે ઉપર તેમના આવાસ ( પ્રાસાદ) છે. ! ૧૧ મે ૨૦૫
વિસ્તર –– સમુદ્રની વધતી વેલને વ–ધારણ કરનાર જે પૂર્વે ૧૭૦૦૦ નાગકુમાર દેવ કહ્યા તેમના રાજા એટલે અધિપતિ ચાર દે છે, તથા વેલધરને –અનુસરનારા એટલે ૧૭૪૦૦૦ દેવેની આજ્ઞાને અનુસરનારા તે અનુસંધર દેવના પણ ચાર અધિપતિ દેવ છે, એ પ્રમાણે ચાર વેલંધરાધિપતિદેવના અને ચાર અનુસંધરાધિપતિના ૪-૪ પર્વત લવણસમુદ્રમાં જબુદ્વીપના કિનારાથી ૪૨૦૦૦ એજન દૂર છે, ત્યાં ચાર દિશામાં વિલંધરના અને ચાર વિદિશામાં અનુવલંધરના ચાર ચાર પર્વત છે, એ આઠે પર્વત ઉપર આઠ અધિપતિદેવોના આઠપ્રાસાદ છે, તેમાં કોઈ વખત આવીને બેસે છે, અને આરામ લે છે, અને એ આઠેનું મૂળ સ્થાન તો અસંખ્ય દ્વિીપસમુદ્ર વ્યતીત થયા બાદ આવતા બીજા લવણસમુદ્રમાં પિતાપિતાની દિશિમાં ૧ર૦૦૦
જન વિસ્તારવાળી વિજયરાજધાની સરખી ગોસ્તપાદિ રાજધાનીઓ છે, આઠે દેવોનું આયુષ્ય એકેક પલ્યોપમનું છે, અને એ આઠ અધિપતિઓ પણ નાગકુમારનિકાયના છે. ૧૧ મે ૨૦૫
Page #493
--------------------------------------------------------------------------
________________
परवाना निवासस्थान... अवतरण:--- ४॥ ५२ ४यो अधिपति ३५ २ छ ? तेन नाम उपाय छगोथूभे दगभासे संखे दगसीमनामि दिसि सेले । गोथूभो सिवदेवो, संखो अमणोसिलो राया ॥ १२ ॥ २०६ ॥ कक्कोडे विजुपभे केलासऽरुणप्पहे विदिसिसेले । ककोडगु कद्दमओ केलास रुणेप्पहो सामी ॥ १३ ॥ २०७॥
शहाथ:गोभे-२४५ पर्वत ५२
गोथूभो-गस्तृ५ नामनी हे दगभान-मास पर्वत ५२
मिवदेवो-शिवद्वेष नामनोहर सम्व-श पर्व ५२ दगसीम नामि-भीम नामना पर्व ५२ मणोसिलो-मनोशिसव दिमि सेले- शिान पर्वत। ५२ राया-01, अधिपति छ.
संग्वो-शुपय
कक्कोड- ट: ५ ५२
कका डगु-ट: नामना व विजुपभे-विमुत्प्रम पर्वत 3५२
कदमओ-४६म व फलाम-- - पर्व ५२
कन्टाम-सास हेव रणुप्पहे.--३४न पर्वत ५२ रणुप्पहो-२५३५४म ५ विदिसिमडे- वहशिना पत। ३५२ । सानी-वामी, मधिपति
સંસ્કૃત અનુવાદ गोस्तूपे दकभासे शंग्वे दकसीमनाम्नि दिशैलेषु । गोम्तूपः शिवदेवः शंखश्च मनःशिलो राजा ॥ १२ ॥ २०६ ।। कर्कोटकविद्युत्प्रभे कैलासेऽरुणप्रभे विदिशैलेपु ।
कर्कोटकः कर्दमकः कैलामोऽरुणप्रभः स्वामी ॥ १३ ॥ २०७ ।। गाथार्थ:-गोस्तृ५ नामना ५ 8५२ स्तुपपना निवास छ, ६४मास પર્વત ઉપર શિવદેવને, શંખ પર્વત ઉપર શંખદેવ અને દસમ નામના
१ रुणुःपहे, रुणुप्पहो में।। ५।६ मुद्रित सधुक्षेत्रसमासमा ७.
Page #494
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, પર્વતઉપર મનઃશિલ નામને દેવ અધિપતિ છે, એ પ્રમાણે ચાર દિશાના ચાર પર્વત ઉપર એ ચાર દેવ અધિપતિ કહ્યા છે ૧૨ મે ૨૦૬ છે
તથા કર્કોટકપર્વતનો અધિપતિ કટક દેવ છે, વિવૃત્મભપર્વતને કર્દમક દેવ છે, કેલાસપર્વતને કૈલાસદેવ, અને અરૂણુપ્રભપર્વતને અધિપતિ અરૂણ પ્રભ નામે દેવ છે, એ પ્રમાણે વિદિશિના ચાર અનુલંધર પર્વતના અધિપતિ કહ્યા છે ૧૩ મે ૨૦૭ ૫
વિસ્તરાર્થ:–ગાથાર્થવત્ સુગમ છે. અને એ દેશની રાજધાની આદિ વિગત પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કહી છે. તથા પર્વત ઉપરના આઠે પ્રાસાદ દર યોજન ઉંચા અને ૩૧ જન વિસ્તારવાળા છે. એ પ્રાસાદના મધ્યભાગે સર્વરત્નમય મણિપીઠિકા ૧ જન વિસ્તારવાળી અને મા જન ઉંચી છે, અને તે ઉપર અધિપતિદેવને બેસવા યોગ્ય એક સિંહાસન છે, અને તેને ફરતાં સામાનિકાદિ દેનાં ભદ્રાસને છે, એ પ્રમાણે વિજયદેવના પ્રાસાદસરખો એ પ્રાસાદ છે. પોતાની ગેસૂપા આદિ નામવાળી રાજધાનીમાંથી જ્યારે અહિં આવે ત્યારે પરિવાર સહિત પોતાના પ્રાસાદમાં બેસે છે, નહિતર પ્રાસાદ શૂન્ય રહે છે, પરંતુ પર્વત ઉપરના મનહર સપાટપ્રદેશમાં તો હંમેશાં અનેક દેવદેવીઓ ફરતા વા સૂતા બેસતા હોય છે. મેં ૧૨-૧૩ મે ૨૦૬-૨૦૭ છે
અવતા:-હવે આ ગાળામાં આઠ વેલંધર પર્વતનું પ્રમાણ તથા વર્ણ વિગેરે કહેવાય છે – ए ए गिरिणो सबे, बावीसहिआ य दससया मूले। चउसय चउवीसहिआ, विच्छिन्ना हुंति सिहरतले॥१४॥२०८॥ सतरससय इगवीसा, उच्चत्ते ते सवेइआ सब्बे । कणगंकरयय फालिह, दिसासु विदिसासु रयणमया॥१५॥२०९॥
શબ્દાર્થ – pg જિળિો-એ પર્વત
ર૩ર-ચાર વીર હિમા-બાવીસ અધિક જવા અદિા–ચોવીસ અધિક સ સવા–દસ સે, એક હજાર િિરરા-વિસ્તીર્ણ, પહેલા મ–મૂળમાં, ભૂમિઅંદર
સિત-
શિખર ઉપર
Page #495
--------------------------------------------------------------------------
Page #496
--------------------------------------------------------------------------
________________
॥ लवण समुद्रमा ८ वेलंधर पर्वत अने १२-१२ चंद्रसूर्यना द्वीप, १ गौतमद्वीप ॥
[ રા૦ ૨૦૬, ૦ ૨૨ ૬ ] ૪ લધ૨પર્વત દિશામાં
૧૨ સૂર્યદ્વીપ પશ્ચિમદિશામાં ૪ અનુલધરપત વિદિશામાં
૧ ગૌતમીપ ૧૨ ચક્રદીપ પૂર્વ દિશામાં
૪ સૂર્યદ્વીપની વચ્ચે બાતમીપ છે. ઉત્ત૨
0
0
0
29)
સ
૮ પર્વત ૧૭૨૧ ૨ાજન ઉંચા
૧૦૨૨ ૨૦ મૂળ વિસ્તાર ૪ર૪ ૨૦ શિખર વિનાર ૯૬૯૬ ૨૦ જા ઉપર જ બૂ૦ ૧૨૬ ૯૬૩૬ ચા
, રિઆ નરક્ર ૪ર૦૦૦ ૨૦ જબ૦ થી ઢર
દર્દિક ૨ ૫ દીપે ૧૨૦૦૦ ૨૦ જબ૦ થી દૂર
૧૨૦૦૦ ૨૦ વિસ્તૃત
૮૮ ૨૦ જ બ૦ ત૨ફ જળથી ઉપર ૨ ગાઉ જળથી ઉંચા શિખા તરફ
શ્રી મદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર.
Page #497
--------------------------------------------------------------------------
Page #498
--------------------------------------------------------------------------
________________
વિલંધર પર્વતનું પ્રમાણ
૩૭.
--
~~-~~~-~~-
~
~-
~
સતવસસાદ વીસ-સરત્તસો એકવીસ | જ-કનકના, સુવર્ણના ૩–ઉંચાઈમાં
મં–અંક રત્નના તે-તે સવે પર્વતે
રચય-રજતમય, રૂપાના સગા-વેદિકા સહિત
ફિટિકમય સ–સર્વે
રયામ-રત્નમય
સંસ્કૃત અનુવાદ. एते गिरयः सर्वे, द्वाविंशत्यधिकानि च दशशतानि मूले । चतुःशतानि चतुर्विंशत्यधिकानि विस्तीर्णा भवन्ति शिखरतले ॥१४॥२०८।। सप्तदशशतान्येकविंशत्यधिकान्युच्चत्वे ते सवेदिकाः सर्वे । कनकांकरजतस्फाटिकमया दिक्षु विदिक्षु रत्नमयाः ॥ १५ ॥ २०९ ॥
Tr:–એ સર્વે પર્વતો મૂળમાં ૧૦૨૨ જન વિસ્તારવાળા, અને શિખર ઉપર ૪૨૪ જન વિસ્તારવાળા [ઊર્ધ્વગપુછાકાર છે. તે ૧૪ ૨૦૮ છે તથા તે સર્વે પર્વત ૧૭૨૧ જન ઉંચા છે, પર્યન્ત વેદિકા સહિત છે, પૂર્વાદિ દિશાએમાં અનુક્રમે સુવર્ણ—અંકરન-રૂપું-અને સ્ફટિકના છે, તથા વિદિશામાં ચારે પર્વત રત્નના (તવણે) છે. છે ૧૫ ૨૦૯ છે.
વિસ્તરાર્થઃ-ગાથાર્થવત્ સુગમ છે.
અવતર:–એ આઠ વેલંધરપર્વતે જળઉપર કેટલા દેખાય છે ? તે કહેવાય છે–
णवगुणहत्तरिजोअण, बहि जल्लुवरि चत्त पणणवइभाया। एए मज्झे णवसय, तेसट्ठा भाग सगसयरि ॥१६॥२१०॥
શબ્દાર્થ – નવગુરિ –નવસે એગુણોત્તર | ET-એ આઠે પર્વત હિં–બહાર, જબુદ્ધીપતરફ
મ–મધ્યભાગે, શિખાતરફ ૪ ૩વરિ–જળની ઉપર
જવાયતે –નવસે ત્રેસઠ જન જત્ત ઇનવર્મા –પંચાણુઆ
મા સાસરિ–સિત્તત્તર ભાગ ચાલીસ ભાગ
Page #499
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ नवशतान्येकोनसप्ततिर्योजनानि बहिर्जलोपरि चत्वारिंशत् पंचनवतिभागाः । ત્તેિ મળે નવશતાનિ ત્રિપદમણઃ સમતતિઃ | ૨૬ / ૨૨૦ .
થાર્થ –એ આઠે પર્વત બહાર જંબુદ્વીપતરફ જળના ઉપર નવસ અગુણોત્તર રોજન અને પંચાગુઆ ચાલીસ ભાગ [૯૬૯ જન] ઉંચા દેખાય છે, અને મધ્યભાગે શિખાતરફ નવસે ત્રેસઠ યોજન ઉપરાન્ત પંચાણુઓ સિત્તેર ભાગ [૬૩૭ જન] જળથી ઉંચા દેખાય છે. ૧૬ ૨૧૦.
વિતરાર્થ:–આ આઠે પર્વતો જળમાં કેટલા ડુબેલા છે, અને જળની ઉપર બહાર કેટલા દેખાય છે તે અહિ દર્શાવવાનું છે, તેમાં પ્રથમ એ પર્વત જબૂદ્વીપના પર્યન્ત કિનારાથી ૪૪૦૦૦ યોજન દૂર છે, એમ કહેવાયું છે, અને
૫૦૦૦ જન સુધીમાં ૭૦૦ જન જેટલું જળ ક્રમશ: ઉંચું વધતું ગયું છે. આ વાત પણ પૂર્વે કહી છે, તો એ ઉપરથી ત્રિશશિગણિત કરવાથી તે સ્થાને જળ કેટલું છે? તે પ્રથમ જાણ્યાબાદ ત્યાં ગોતીથે કેટલું છે તે જાણીને બને સવળ કરીએ તેટલા પાણીમાં ડૂબેલા છે, અને પર્વતની ઉંચાઈમાંથી બાદ કરતાં બાકી રહે તેટલા જળ ઉપર દેખાય છે, તે આ પ્રમાણે—
૧ વદ-બહાર એ શબ્દનો અર્થ વ્યવહાર રીતે તેમજ બીજા ગ્રંથમાં કહ્યા પ્રમાણે “ લવણસમુદ્રની શિખાતરફ ” થાય છે, અને મને મધ્ય-અભ્યર એ શબ ને અર્થ જંબુપ તરફ થાય છે, પરંતુ આ પ્રકરણમાં આ બન્ને દિનો અર્થ એથી વિપરીત કરવાનો છે, જેથી વદ એટલે જંબુપરક અને મન્ન અટલ શિખા તરફ એવા વિલક્ષણ અર્થ કરવાને છે. એવા વિલક્ષણ અર્થે રાખવામાં પણ ગ્રંથકર્તાની અપેક્ષા છે કે બંધબેસતી છે, પરનું સ્થલ દ્રષ્ટિએ કંઈક ગુંચવણવાળી છે, તે અપેક્ષા આ પ્રમાણ- દીપના પર્યત ભાગે ઉભા રહીને જ્યારે જખદીપતરક નહિ પણ બહાર લવણસમુદ્રનાક છ કરીએ ત્યારેજ જબૂદીપતરફ ની પર્વતાદિકની ઉચાઈ દેખી શકય માટે અહિ બહાર અટલે જંબુદીપરફ એવો અર્થ ઉપજી શકે છે, અને શિખાતરફ ઉભા રહીને જ્યારે અન્તર એટલે જ ખૂદ્વિીપતરફ દ્રષ્ટિ કરીએ ત્યારે જ શિખાતરફની બહારની ઉંચાઈ પર્વતાદિકની દેખી શકાય છે માટે એ અપેક્ષાએ મધ્ય-અભ્યતર અટલ શિખાતરફ એવો અર્થ થઈ શકે છે. એ પ્રમાણે આ ક્ષેત્રમાસ પ્રકરણમાં આગળ પણ બહાર એટલે અંદર અને અભ્યતર એટલે બહાર એ વિલક્ષણ અર્થજ કરવા,
Page #500
--------------------------------------------------------------------------
Page #501
--------------------------------------------------------------------------
________________
茶茶茶茶
IIIIIIIIIIIIIIII
да ба
जळ उपर देखातो वेलंधर पर्वत ॥
2110 2
с-цент
વેલંધર પર્વત
кодушно что
it ]
216 до
રા
Z.
S
[ E
КЖЖЖЖЖИКА
КЖЖЖЖЖЖ ЖИЛИИИИ
Page #502
--------------------------------------------------------------------------
Page #503
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૧. શેષ
- ૭૦૦
૯૫
વેલંધર પર્વતનું સ્વરૂપ,
૩૨૯ જન ગ તીર્થ તે પેજને કેટલું? કરશgmx૧૦૦૦૦ ૨૦૦૦૦ ૯૫૦૦૦ – ૧૦૦૦૦ – ૪૨૦૦૦
૯૫oga ૫)૪ર૦૦૦૦(જર જન ૪૧૯૯૦
અર્થાત ૪ર યોજના ૧૦ ભાગ તીર્થ છે. યોજને ચે. જળવૃદ્ધિ તે પેજનેકેટલી? ૪૨ sઇ g૪૭૦૦ ૨૯૪૦૦ ૯૫૦૦૦
૪૨૦૦૦
૯૫smg ૫)૨૯૪૦ (૩૦૯ યાજન
કેજર-૧૦ તીર્થ ૯૩૫૫
૩૦૯-૪૫ જળવૃદ્ધિ ૦૦૦૪પ શેષ
૭પ૧-૫૫ જળાવગાહ ૧૭ર૧ પર્વતની ઉંચાઈમાંથી ૭પ૧-૫૫ જનાવગાહ બાદ કરતાં ૯૬૯-૪૦ એટલા યોજન જળઉપર જંબદ્ધીપતરફ પર્વતની ઉંચાઈ છે.
એ પ્રમાણે ૭પ૧ જન પપ પંચાણુઓ ભાગ જેટલો પર્વત જળમાં બેલે છે, તો મૂળથી ૫૧ જન ઉંચાઈને સ્થાને એટલે જણાવગાહના પર્યન્ત અને દ્રષ્ટિગોચરના પ્રારંભસ્થાને પર્વતને વિસ્તાર- પહોળાઇ કેટલી છે ત જાને ર૦૦૦ જનમાં ઉમેરીને તેટલે દર જઈએ તો જણાવગાહ કેટલો ? તે જાણ્યાબાદ શિખાતરફનો બાહ્ય દેખાવ કાઢી શકાય, માટે ઉ૫૧૩ યોજન જણાવગાહને અન્ત વિસ્તાર જાણવાને ગણિતની સુગમતા માટે પ્રથમ જળાવગાહના ભાગ-અંશેજ કરી નાખવા, જેથી ૭૫૧*૫=૧૩૪૫ માં ૫૫ ઉમેરતાં ૧૪૦૦ સર્વકળ જળાવગાહની આવી, ત્યારબાદ વિચાર વિમો એ આ પ્રકરણની જ ૧૪ મી ગાથામાં દર્શાવેલી રીતિ પ્રમાણે બે વિસ્તારને વિલેષ કરતાં ૧૦રર બાદ ૪૨ = ૫૯૮ આવ્યા તેને ઉંચાઈના ૧ર૧ વડે ભાગતાં ભાજક અધિક હોવાથી ભાગાકાર થાય નહિ માટે એ ભાગાકાર બંધ રાખીને પ્રથમ ૫૯૮ ને
૧૪૦૦ વડે ગુણીને પછી ૧૭ર૧ વડે ભાગવી, જેથી ગુણાકાર [૫૯૮૪૭૧૪૦૦= ૪ર૬૯૭૨૦૦ આવ્યા, તેને ૧૭૨૧ વડે ભાગતાં જવાબ ૨૪૮૦૯ અને શેષ ૯૧૧ આવ્યા, એ ૯૧૧ શેવ તે ૧૭ર૧ ભાજકને અર્ધ ઉપરાન્તનો અંક હોવાથી વ્યવહારથી પૂર્ણ ગણીને ( ૧ ગણીને ) ૨૪૮૦૯ માં ૧ ઉમેરતાં ૨૪૮૧૦ આવ્યા, તે પંચાણુઓ ભાગ હેવાથી ૯૫ વડે ભાગતાં ૨૬૧ જન ૧૫ ભાગ આવ્યા, તેને મૂળવિસ્તાર ૧૦૨૨ માંથી બાદ કરતાં શેષ ૭૬ યોજન ૮૦ પંચાણુઆ ભાગ આવ્યા જેથી સ્પષ્ટ થયું કે પર્વતની ઉંડાઈના અને અથવા દેખાવના પ્રારંભમાં પર્વતને વિસ્તાર ૭૬ યોજન છે.
૪૨
Page #504
--------------------------------------------------------------------------
________________
(૩૩૦.
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
હવે શિખાતરફનો જળાવગાહ જાણવા માટે એજ અંક ઉપરથી જવૃદ્ધિ પ્રાપ્ત કરીને પૂર્વોક્ત જણાવગાહમાં ઉમેરવા ગ્ય છે, માટે ગણિતની સુગમતા માટે પ્રથમ ૭૬ જનના સર્વ પંચાણુઆ ભાગ બનાવતાં ૭૬૦૪૯૫=૭૨ ૨૦૦+૮૦=૭૨૨૮૦ ભાગ થયા. જેથી પુન: ત્રિરાશિ આ પ્રમાણે–
જન છે. જળવૃદ્ધિ તે ભાગે કેટલી જળવૃદ્ધિ ? ૯૫૦૦૦ – ૭૦૦ – ૭૨૨૮૦
અહિં અન્ય એક ભાગરૂપ છે માટે પહેલો અંક પણ ભાગરૂપ સરખો જ હોવો જોઈએ એ ગણિતરીતિ હોવાથી ૯૫૦૦૦૪૯૫=૯૦૨૫૦૦૦ ભાગ આવ્યા જેથી પુનઃ ત્રિરાશિ
ભાગ દૂર ગયે . જળવૃદ્ધિ તે ભાગ દુર ગયે કેટલી વૃદ્ધિ? ૯૦૨૫૦૦૦ - ૭૦૦ – ૨૮૦
૯૦૨૫૦૫૦૫૯૬(૫ જન એ પ્રમાણે ૫ યોજન ઉપરાન્ત ૪૫૧૨૫ ૫૪૭૧ શેષ તે પ્રતિભાગ રૂપ ગણાય, જેથી ૦૫૪૭૧ શેષ પ્રતિભાગ
લ્ય વડે ભાગતાં પ૭ ભાગ આવ્યા અને પ૬ પ્રતિભાગ શેષ રહ્યા તે ભાજક ૯૫ ૯૫૫૮૭૧(પક ભાગ ના અર્ધ ઉપરાન્ત હેવાથી વ્યવહારે સંપૂર્ણ
૪૭૫ ગણું ૧ ભાગ ગણીએ તો ૫૭+૧=૫૮
૭૨૧ ભાગ આઆ, જેથી ૫ યોજના ૫૮ ભાગ જેટલી જળવૃદ્ધિ જબધીપતરફની જળ
પદ શેપ પ્રતિભાગ. વૃદ્ધિથી અધિક આવવાથી પૃવકત જળવૃદ્ધિમાં ઉમેરતાં ૭પ૧-૫૫ અભ્યન્તર જળથી [ ૨૦૦૦ એજન દરની
પ-પ૮ અધિક જળવૃદ્ધિ બાહ્ય ભાગે [ ૭૬ વ્યાસની ] ઉપદ-૧૧૩
બાદ ૯૫ - ૧ છપ૭-૧૮ જળ ૨૭૬ યોજન દૂર પ્રાપ્ત થયું.
એ પ્રમાણે ૭પ૭-૧૮ જળમાં ૧૭ર૧ જન ઉચા પર્વત બેલ હોવાથી તે ૧૭૨૧–૦ ઉંચામાંથી
૧૭ર૧ માંથી બાદ કરતાં ૯૬૩ એજન ૭૫૭-૧૮ જળાવગાહ બાદ કરતાં ! ૭૭ પંચાણુઆ ભાગ જેટલો પર્વત શિખા ૯૬૩-૭૭
| | તરફ જળથી ઉચા દેખાય. અથવા બીજી રીતે ગણુએ તે જે ૫ જન ૫૮ ભાગ આવ્યા છે, તેને અભ્યન્તર દ્રષ્ટિગોચરમાંથી બાદ કરતાં પણ એજ જવાબ આવે, તે આ પ્રમાણે
Page #505
--------------------------------------------------------------------------
Page #506
--------------------------------------------------------------------------
________________
॥ लवण समुद्रमा ५६ अन्तीपनो सामान्य देखाव ॥
[ T[૦ ઉત્ત ૨
૨ ૧૨, વૃ૦ ૩ રૂ 1 ]
લવ
KOOOK
- we e 6009X2K1 ના
પશ્ચિમ
જ
બૂ
(
)
કી
પ
પૂર્વ
+
000000
ભરત ક્ષેત્ર
સ મુ દર
દલિમ્
શ્રી માય પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગ૨.
Page #507
--------------------------------------------------------------------------
Page #508
--------------------------------------------------------------------------
________________
૩૧
પર અંતરદ્વીપનું વર્ણન, ૯૬૯-૪૦ જંબદ્વીપતરફ દ્રષ્ટિગોચર પર્વત, તેમાંથી
પ-૫૮ બાદ કરતાં ૪૦ માંથી બાદ ૫૮ ન જાય માટે ૬૯ ને બદલે ૯૯૮ યેાજન રાખી ૧ એજનના ૫ ભાગ ૪૦ માં ઉમેરતાં ૧૩૫ ભાગ થાય
છે. ભાગ, | જેથી પુન: અંક સ્થાપના કરી બાદ કરતાં પણ એજ ૯૬૮ - ૧પ માંથી
! જવાબ આવે. જેથી એમ સ્પષ્ટ થયું કે શિખાતરફ - ૫ - ૫૮ બાદ બહાર ભાગમાં એ પર્વતા ૯૬૬ જન જળથી
| ઉંચા દેખાય છે કે ૧૬ મે ૨૧૦ છે
| લવણસમુદ્રમાં પ૬ અન્તીંપ છે 11T: - હવે લવણસમુદ્રમાં પદ અનર્દીપનું વર્ણન કરાય છે– हिमवंतंता विदिमीमाणाइगयासु चउसु दाढासु । मग सग अंतरदीवा, पढमचउकं च जगईओ ॥१७॥२११।। जोअण तिसागर्हि तओ, मयसयवुड्डी अ छसु चउकेसु । अन्नुन्न जगइ अंतरि अंतरसम वित्थरा सव्वे ॥१८॥२१२॥
શ-દાર્થ – fai1 1 ડિ.નવાપર્વતને અન્ત | મન મ-સાત સાત
અંતરની અનદીપા છે વિદિશા
1 - પહેલું ચતુક, પઠેલા ચાર મારા ઇશાન આદિકમાં રહેલી બમ ટTT ચાર દાતાઓમાં ઉપર ||
અrtતમ -ત્રણ જનાર
–અન્ય અનરવાળા તમ–ત્યારપછી ના ચતુકામાં ) 137 13. જગતીથી અંતરવાળા સમય -- આ જન અધિક બંનરમમ–અંતર તુલ્ય છેમુ નક્રમ-છ ચતુષ્કામાં
નિગરા-વિસ્તારવાના
સંસ્કૃત અનુવાદ. हिमवन्तान्ताद्विदिक्षु ईशानादिगतामु चतुसृषु दंष्ट्रासु । सप्तममान्तीपाः, प्रथमचतुष्कं च जगतीतः ॥ १७ ॥ २११ ॥
Page #509
--------------------------------------------------------------------------
________________
૩૩ર
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. योजनत्रिशतैस्ततः शतं शतं वृद्धिश्च षट्सु चतुष्केषु ।
अन्योन्यजगत्यन्तरे अन्तरसमविस्तराः सर्वे ॥ १८ ।। २१२ ॥ પાયા:હિમવંતપર્વતના છેડાથી (પર્યન્તથી) ઈશાનાદિ વિદિશાઓમાં રહેલી ચાર દાઢાઓ ઉપર સાત સાત અનકપ છે, એમાં પહેલા ચાર અન્નદ્વપ જગતીથી ત્રણસજન દુર છે, ત્યારબાદ એ ચતુષ્કોમાં દીપાનું પરસ્પર અન્તર તથા જગતથી દ્વીપનું અન્તર એ બેમાં ૧૦૦-૧૦૦ જનની વૃદ્ધિ કરવી, તથા એ સર્વીપ જગનીથી જેટલા ટૂર છે, તેટલાક વિસ્તાળા છે. જે ૧૭-૧૮ ૨૧૧-૧ર છે
વિરાર્થ:-ભરતક્ષેત્ર છે જે લઘુહિમવંત નામને પહલે વર્ષધરપર્વત છે તેને એક છેડા પર્વ સમુદ્રને અને બીજે છેડા પરિસમસમુદ્રને મળેલો છે. ત્યાં પૂર્વ છેડે એ પર્વત જળસપાટી જેટલી પ્રારંભની ઉંચાઈથી આગળ સમુદ્રમાં ફાડેલા મગરમુખસર બે ફાડરૂપ થઈને આવી રીતે વધેલ છે કે જેની એક ફાડ દક્ષિણ તરફ વધતી વધતા જગતીને અનુસરે વક થતી ગઈ છે અને બીજી ઊર્ધ્વફાડ ઉત્તરતરફ વધીન જગતીને અનુસાર વક થતી ગઈ છે. એજ રીત હિમવતપર્વતને પશ્ચિમ છેડા પણ સમુદ્રમાં ફાટેલા મગરમુખની પર બે ફાડ થઈ અનુક્રમે જગતને અનુસાર વક પ વધતા ગમે છે. એ પ્રમાણે હિમવન પર્વત બન્ને છે? દંઢા=દાદાના અટલે મગરની બે દાદા અથાતુ ફાંદલા મુન : આકારે વધેલું હોવાથી આ ચાર ફાડનું નામ જ દાતા કહેવાય છે. મગરમુખની સાથે વિવાદ એટલેજ છે કે મગરમુખની ફાડ પ્રારંભે પહોળી અને પર્યન્ત નાં કરી હોય છે, અને આ પર્વતની ફાડ પ્રારંભમાં સાંકડી અને કમળ: પહાળી ધન થતાં પર્યને ઘણી પહોળી છે.
આ ચાર દાદાઓમાં પર્વ છેડાની ઉત્તર તરફ ગયેલી ન પહલી ઈશાન વિદિશાની દાવા કહેવાય, દક્ષિણતરફ વળેલી બીજી દાદા અગ્નિખૂણાની દાદા ગણાય, પશ્ચિમ છેડે દરિફ વળેલી ન નવચંકાણની ત્રીજી દાદા, અને ઉત્તર વળેલી તે વાયવ્યકોણની ચાથી દાઢા ગણાય. એ પ્રમાણે પ્રદક્ષિણવર્તન કમ પ્રમાણે 4 વિદિશાઓમાં ૪ દાવાઓ છે ત્યાં પહલી ઈશાન દાદા
ઉપર જગતીથી પ્રારંભ.થી ) ૩૦૦ થાજન દુર જઇએ ત્યાં દ્વીપથી દ્વીપનું ૩૦૦ જન વિસ્તારવાળા પહલે અન્ન આવે છે, કે અને જગતીથી જેની સન્મુખ સીધી લીટીએ આવેલી જાતી પણ તેટલી જ દ્વીપનું અધિક 300 યોજન દર છે, અથવા સમણિમાં રહેલી જગતીથી એ અધિક અન્તર પહેલે દ્વિીપ સમણિએ 30 યોજન દર છે, ત્યારબાદ પહેલા
દ્વીપથી ૪૦૦ એજન દૂર જઈએ ત્યારે બીજે દ્વીપ ૪૦૦ જન
Page #510
--------------------------------------------------------------------------
Page #511
--------------------------------------------------------------------------
________________
॥ दाढा अने अन्तरद्वीपनी वास्तविक स्थिति ॥
[ 1૦ ૨ ૨ ૧-
અને
, g૦ ૩૩ ૨ ]
ના
| Bત્ત ,
૨૮. ૦ ૦
inી
|
૮૦૦ )
દo e
L.
' છે અનાર હોઈ
-
9
0
0
8)
૬ ૦ ૦
uniiiiiiiiuuuuuuu
પo e
)
R
લઘુ હિમવંત ગિરિ - 1
આ ચિત્ર માપણીપૂર્વક છે.
Page #512
--------------------------------------------------------------------------
Page #513
--------------------------------------------------------------------------
________________
અ’તરદ્વીપાના વિસ્તાર,
૩૪૩
વિસ્તારવાળે આવે, આ દ્વીપથી હામેની જગતી ૪૦૦ યેાજન દૂર છે, પરન્તુ જ્યાંથી દાઠા નિકળી તે મુખજગતી તા ૧૦૦૦ યેાજન દૂર રહી, અર્થાત્ જ્યાંથી દાઢા નિકળી તે પ્રારંભસ્થાનથી ૧૦૦૦ યાજન દુર દાઢા ઉપર ચાલીએ ત્યારે બીજા દ્વીપ આવે. તથા એજ બીજા દ્વીપથી ૫૦૦ ચે!જન દૂર જતાં ત્રીજા દ્વીપ ૫૦૦ ચેાજન વિસ્તારવાળા આવે, અને સન્મુખ જગતીથી પણ એ ૫૦૦ યાજન દૂર છે, ત્યારબાદ ૯૦૦ ચાજન દૂર ગયે ૬૦૦ યજન વિસ્તારવાળા ચાથા દ્વીપ સન્મુખ જગતીથી પણ ૬૦૦ યાજન દર ઇં, ત્યારબાદ ૭૦૦ યોજન દૂર ૭૦૦ વૈજન વિસ્તારવાળા અને સન્મુખ જગતીથી પણ ૭૦૦ યોજન દૂર પાંચમા દ્વીપ છે, ત્યારબદ ૮૦ જન દર ૮૦૦ યાજન વિસ્તારવાળા અને જગતીથી પણ ૮૦૦ યેાજન દર છઠ્ઠો દ્વીપ છે, ત્યારબાદ છઠ્ઠા દ્વીપથી અને સન્મુખ જગતીથી ૯૦૦ યાજન દર ૯૦૦ યજન વિસ્તારવાળે સાતમા દ્વીપ છે. એ પ્રમાણે ઇશાન દાઢા ઉપરના સાનીપાનું પરસ્પર અન્તર સાથે સા ચાજન અનુક્રમે અધિક અધિક છે, તેમજ જગતીથી દીપનુ અન્તર પણ ક્રમશ: સા મા યોજન અધિક છે તથા જેવી રીતે ઇશાનદાદાના છ દ્વીપ કહ્યા તેવી રીતે શેષ ત્રણ દાદાન પણ સાત સાત દ્વીપ સરખી રીતે કહેવા, અને સર્વદ્વીપ વૃત્ત આકારના છે. ૫તિ ન્યાય અન્તર તથા નમતીથી ત્રા
તથા અહિં પહેલું ચતુષ્ક એટલે ચાર દાતા ઉપરના ત્રણસો ત્રણસા યાજન દૂર ગયે આવતા પહેલા ચાર ડીપ જણવા, ત્યારબાદ ચારસા યોજન દૂર જતાં જે આવે તે ચાર પાનું બીન્તુ ચતુષ્ક કહેવાય, એ રીતે ત્રીજી ચાક્ષુ યાવત સાતમુ ચતુષ્ક ઋણવું. રૂતિ ચક્રકે
એ પ્રમાણે આ લઘુમિયતપર્વતના બે છેડે આવેલી ( પર્વતની ) ચાર દાઢાએઉપર સર્વ મળીને ૨૮ ડીપ થયા તે બત =જાની અંદર રહેલા હેાવાથી વાવ અથવા બ્રેન્ચ એટલે એક બીજાથી અમુક અન્તરે અન્તરે (દૂર દૂર) રહેલા એવા ત્રીવ તે બાવ એવી વ્યુત્પત્તિ શાસ્ત્રમાં કહેલી છે. | તિ અન્સટીવ સન્ધ્યાર્થ |
વળી અવાજે ૨૮ બીજા અન્તરીય શિખરીપર્વતની દાઢાઆ ઉપર છે તે ૨૪મી ગાથામાં કહેવાશે, જેધી સર્વમળીને જંબૂઢીપમાં ૫૬ અન્વીપ છે. તધા એ છીપાની ઉંચાઇ તથા અમાં યુલિકાની વસતિદિનું સ્વરૂપ તથા ઢીપનાં નામ પણ આગળની ગાધાઆમાં કહેવાશે. ॥ ૧૭-૧૮ ॥ ૨૧૧–૨૧૨ ૫
૧એ પ્રમણે ૩૦+૧૦૦+
૦+૪૦૦++:+૫+++$°e+$૦૦+૮+
1
ર
3
૪
૮૦૦+૮૦૦+2t= ૪૦. અર્થાત્ સાતમાં દ્વીપ સમાપ્ત થયે ૮૪૦૦ યોજન થાય છે.
૬
માટે દરેક દાદા ૮૪૦૦ યોજન વીધ છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
અવતરળ:—હવે અન્તરદ્વીપા જળની ઉપર કેટલા ઉંચા દેખાય છે, અને તે ઉપરથી જળમાં કેટલા ડૂબેલા છે, તેનું પ્રમાણ આ ગાથામાં દર્શાવાય છે— पढमचउकुच्च बहिं, अड्डाइअजोअणे अ वीसंसा । सरिसबुडि परओ, मज्झदिसिं सव्वि कोसदुगं ॥ १९ ॥ २१३ ॥
શબ્દાઃ—
૩૩૪
૧૮મ૧૩-પહેલુ ચતુષ્ક ૩૪--જળથી ઉંચુ વહિં—બહાર, જબદ્રીપતરફ સટ્ટાઞ ગોત્રજ્ઞે-અઢી યાજન વીસ ગંસા-વીસ અશ
સચર અંત-સિત્તેર અશ વર્જિ–વૃદ્ધિ, અધિક.
વો-આગળ આગળના દ્વીપામાં મિિન-મદિશિએ, શિખાતરફ મનુાં એ કાશ
સંસ્કૃત અનુવાદ.
प्रथमचतुष्कमुचं बहिः सार्धे द्वे योजने च विंशत्यंशाः ।
सप्तत्यंशा वृद्धिः परतो मध्यदिशि सर्वे क्रोशद्विकम् ।। १९ ।। २१३ ।।
વર્ષ:---પહેલા ચાર દ્વીપ જંબદ્રીપતરફ અઢીયેાજન વીસા જળથી ઉંચા છે, અને ત્યાર પછીના ચાર ચાર દ્વીપા એટલે ? ચતુષ્કા ૭૦ અંશ અધિક અધિક ઉંચા છે, અને સાત ચતુષ્કા મધ્યદિશિએ ! શિખા તરફ તા એ બે ગાઉ જ ઉંચા છે !! ૧૯ ૫ ૨૧૩ ૫
વિસ્તાર્ક:-જગતીથી ૩૦૦ ચેાજન દૂર રહેલા અને ૩૦૦ યાજન વિસ્તાર વાળા જે પહેલા ચાર ક્રીય છે તે રા યાજન ઉપરાન્ત પંચાણુ ૨૦ ભાગ જેટલા જળથી ઉંચા દેખાય છે, અને એ સિવાયના બધા ભાગ જળમાંજ એલા છે. હવે આ ઠેકાણે એટવા બાહ્ય દેખાવ કેવી રીતે ? તે જાણવાની ગણિતરીતિ આ પ્રમાણે;--૫ચાણુ હાર યેાજને ૧૦૦૦ ગાતીર્થ છે, અને ૭૦૦ અન્તરદ્વીપાના યાજન જળવૃદ્ધિ છે તા ત્રણના યાજન દૂર ગયે ગાતીર્થ અને જળ ઉપર દેખાવ જળવૃદ્ધિ કેટલી ? તે પ્રાપ્ત કરીને બન્નેના સર્વાળા કરીએ તેટલું જળ ત્યાં હોય, પરન્તુ અહિં શાસ્ત્રમાં સીપેાની ઉંચાઇ જૂદી જૂદી કડ઼ી નથી, કે જેથી તે સવાળા ઉંચાઇમાંથી બાદ કરાય, કેવળ જળ ઉપરના દેખાવ માત્ર કહ્યો છે, માટે પ્રથમ અભ્યન્તરભાગની ઉંચાઇ જાણવાને
Page #515
--------------------------------------------------------------------------
________________
૨-૨૦
અંતરદ્વીપને જળમાં દેખાવ.
૩૩૫ માટે શિખાતર બે ગાઉને સર્વેને જે સર દેખાવ કહ્યો છે તેજ અહિં ઉપયોગી છે, માટે કેવળ જળવૃદ્ધિ જ પ્રાપ્ત કરવી તે આ રીતે–
છે. ગયે જળવૃદ્ધિ તે પેજને કેટલી ?
૫૦૦૦ – ૭૦૦ --- ૩૦૦ - રાક = '૯૫)૨૧ (૨ . એ પ્રમાણે ૨ જન ૨૦ ભાગ જેટલી જળવૃદ્ધિ ૩૦૦ જન ૧૯૦ દૂર જતાં હીપના પ્રારંભે હોય અને શિખાતરફના પર્યન્ત
૨૦ ભાગ. ભાગે પુન: ૩૦૦ જન જતાં પણ એટલી અધિક જળવૃદ્ધિ યે. ભા. હાવાથી કયેજન ૪૦ ભાગ જળવૃદ્ધિ હોય, પુન: એટલી
જળવૃદ્ધિ હાઈને પણ ૨ ગાઉ ઉંચા પર્યન્ત દેખાય છે, +૨ -૨૦
- તવાજ બે ગાઉ ઉંચા જંબદ્ધીપતરફ પણ હોયજ અને તે ઉપરાન્ત પર્યન્તભાગ સુધીના જે ૨-૪૦ અધિક બેલા ગણ્યા હતા તે જંબદીપતરફ તટલે ખુલ્લો હોય છે, જેથી
ય ગાઉ ભાગ. ૨- - ૦-૪૦ જંબદ્ધી તરફ અધિક દ્રષ્ટિગોચર ૦-૨–૦ પર્યન્તભાગવતું પ્રથમથી જ દ્રષ્ટિગોચર જન ભાગ. ૨ –૨–૦ જંબુદ્વિપ તરફ સર્વ સામાન્ય
=રા-૪૦ હવે ૩૦૦ જન ગયે શાન કેટલું છે તે જાણવાને ઉપાય પણ આ પ્રમાણેછે. ગયે ગઈ તા પેજને કેટલું ? ૫૦૦૦ - ૧૦૦ --- ૩૦૦ ૯૫)3 K૩ છે
૩–૧૫ ગાતીર્થ ) ૨–૨૦ જવૃદ્ધિ ૬ ૩૦૦ જન ચે
પ-૩૫ જળાવગાહ ) એ પ્રમાણે ગતર્થ અને જાળવૃદ્ધિ મળીને પહેલે દ્વીપ જ બદ્રીપતરફ ચો. ભા. પ-૩પ જળમાં બેલે છે અને
૫-૩૫ જળાવગાડ, રા-૪૦ દ્રષ્ટિગોચર છે, તો તે બે રા-૩૦ દ્રષ્ટિગોચર મેળવતાં પહેલા દ્વીપની અભ્યન્તર બા-૭પ દ્વીપની અભ્યતર ઉંચાઈ. ઉંચાઈ કા જન-૭પ ભાગ જેટલી આવી, પુન: ત્રણ યોજન દુર શિખા
છે. ભા. તરફના ભાગમાં ઉંચાઈ જાણવી હોય તા ૩ યોજન સંબંધિ ૩-૧૫ જેટલું અધિક તીર્થજ ઉમેરવાનું રહ્યું, કારણકે જળવૃદ્ધિ તો પ્રથમથી જ અભ્યન્તર દ્રષ્ટિગોચરમાં અન્તર્ગત ગણેલીજ છે, માટે પુન: ગણવાની જરૂર હોય નહિ જેથી
કી બા
Page #516
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
છા-૭૫ અભ્યન્તર ઉંચાઈ પહેલા દ્વીપની, તેમાં + ૩–૧૫ પર્યન્ત અધિક તીર્થ ઉમેરતાં
૧૦-૯૦ પહેલા દ્વીપની બાલ્દા ઉંચાઈ ( શિખાતરફની). એ પ્રમાણે આ પહેલા દ્વીપની ઉંચાઈ વિગેરેને સર્વ સંગ્રહ આ પ્રમાણે
ચા. ભા. ૫ –૩૫ અભ્યન્તર જળાવગાહ ( જળમાં ડૂબેલે) રા–૪૦ અભ્યન્તર દ્રષ્ટિગોચર (જળથી ઉંચા દેખાય છે). ૭–૭૫ અભ્યન્તર ઉંચાઈ ૧૦ –૭૦ બાહ્ય જળાવગાહ ( શિખા તરફ જળમાં ડૂબેલે)
– ૦ બાહા દ્રષ્ટિગોચર (જળથી ઉંચા દેખાય છે) ૧૦–૭૦ બાહ્ય ઉંચાઈ ! અભ્યતર જળાવગાહને દ્વિગુણ કરી બે
ગાઉ ઉમેરતાં . હવે બીજા ચારીપ ત્રીજા ચારદ્ધિીપ યાવત સાતમા ચારદીપ એ છે ચતુષ્કમાં અનુક્રમે દ્રષ્ટિગોચરમાં 90–190 અંશ અધિક અધિક વધતા જાય છે તેનું કારણ કે એ ચતુષ્કો જગનથી સા રે જન અધિક અધિક દૂર
. . છે માટે ૯૫૦૦૦-૭૦૦ તા --૧૦૦ જને કેટલી ? એ ત્રિરાશી પ્રમાણે
= આ રીત પંચાગુઆ ૭૦ અંશજ કામ થાય છે માટે અંદરના ભાગમાં ૭૦-૭૦ અંશે વધતા જાય છે, જેથી બીજે ઠપ રા-૯૦, ત્રીજે દ્વીપ ૩-૫, ચોથો દ્વીપ કા-૪૦, પાંચમે દીપ પા૧૫, છટ્ટા દીપ પા-૮૫, અને સાત દ્વીપ –૬૦ જેટલા જળથી ઉંચા દ્રષ્ટિગોચર થાય છે. અને એ સાતે ચતુષ્ક ( અઠ્ઠાવીએ છીએ ) શિખાતરફ તા બે ગાઉજ દ્રષ્ટિચર છે.
દ્વીપની ઉંચાઈ જે ક શાસ્ત્રમાં કહી નથી, તે પણ જાણવી હોય તો બીજી ત્રીજા આદિ ચતુષ્કામાં અનુક્રમે અભ્યન્તર ભાગે ૧ જન ૫ અંશ અને બાહ્યભાગ ૨ જન ૧૦ અંશ અધિક અધિક વધારતા જવું, જેથી બીજા દીપની અભ્યન્તર ઉંચાઈ ચા. ૮-૮૦ ભા. અને બાહ્ય ઉંચાઈ જે. ૧ર-૦૦ ભા. છે, ઈત્યાદિ ઉંચાઈ જાણવી. છે ૧૯ મે ૨૧૩ ૫
અવતર":–હવે આ ચાર ગાથાઓમાં અનછ પાનાં નામ કહે – सव्वे सवेइअंता, पढम चउकम्मि तेसि नामाइं । एगोरुअ आभासिअ वेसाणिअ चव लंगूले ॥ २० ॥ २१४ ॥
Page #517
--------------------------------------------------------------------------
________________
339
અંતરદ્વીપનાં નામ. बीयचउक्के हयगय-गोसकुलि पुव्वकन्नणामाणो । आयंसमिंढगअओ-गोपुव्व मुहा य तइयम्मि ॥२१॥२१५॥ हयगयहरिवग्घमुहा, चउत्थए असकन्न हरिकण्णो । अकण्ण कण्णपावरणु दीवा पंचमचउक्कम्मि ॥२२॥२१६॥ उक्कमुहो मेहमुहो विज्जुमुहो विज्जुदंत छट्टम्मि । सत्तमगे दंतंता, घणलट्ठनिगूढसुध्धा य ॥ २३ ॥ २१७ ॥
शार्थ:मवह अना-मन्त व समित । तेसि-त याहीपनां
पदमचउम्मि-पहसा यारदीपमा
नामाई-नाभा या
वीअचउक- oilon याहीपमा (नi) पुव्य-पूर्व कणणामाणो - ४९f में नामा
पुब्वमुहा--पूर्व ४ "भु" मेवा नामवा! तइअम्मि-त्री यादीमा (नi)
मुहा-(
है। पूर्व ४) भुपनामा
पचम च उपम्मि--पांयमा यतुन
दंत अन्ना- ( हान) अन्त हन्तु ।
શબ્દસહિત નામવાળા.
संस्कृत अनुवाह. सर्वे मवेदिकान्ताः प्रथमचतुष्के तेषां नामानि । एकोरुकआभासिकोपाणिकश्चैव लांगूलिकः ॥ २० ॥ २१४ ॥ द्वितीयचतुष्के हयगजगोशष्कुलिपूर्वककर्णनामानः । आदर्शमेंढायोगोपूर्वमुखाश्च तृतीये ॥२१॥ २१५ ॥
४३
Page #518
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, हयगजहरिव्याघ्रमुखाश्चतुर्थके आसकर्णो हरिकर्णः । अकर्णः कर्णप्रावरणो द्वीपः पंचमचतुष्के ॥ २२ ॥ २१६ ॥ उल्कामुखो मेघमुखो विद्युन्मुखो विद्युद्दन्तः षष्ठे ।। સતમે ઢન્તાન્તી થ ઇ-જૂદ–ગુઢા || ૨૩ મે ૨૨૭ ||
થા–સર્વે દ્વીપને અને વેદિકા છે [અર્થાત્ દરેક દ્વીપ પર્યન્તભાગે વન અને વેદિકાવટે વીટાયેલે છે ], સાતચતુષ્કમાં જે પહેલું ચતુષ્ક એટલે પહેલા ચાર દ્વિીપ છે તેનાં નામ-એકરૂક-આભાસિક-વેષાણિક-અને લાંગલિક દ્વીપ | ૨૦ ૨૧૪
બીજ ચતુષ્કમાં [ ધ ગજ ગો અને શકુલી એ ચાર શબ્દો પૂર્વે રાખીને ઉત્તરમાં દરેકને તે શબ્દ જેડીએ એવા નામવાળા છે એટલે ] યકર્ણ—ગજકર્ણ –ગોકર્ણ—અને શખુલીકર્ણ એ ચારનામવાળા છે, તથા ત્રીજા ચતુષ્કમાં [ આદર્શ મેંઢ અ અને ગો એ ચાર શબદને પૂર્વ રાખી ઉત્તરમાં “મુખ” શબ્દ જોડવાથી જે નામ થાય તેવા નામવાળા છે એટલે ] આદમુખ-મેંઢમુખ-અમુ-અને ગોમુખ એ ચારનામવાળા છે ર૧ / ૨૧૫ .
ચોથા ચતુર્કમાં હય આદિને મુળ શબ્દ જોડવાથી ક્યમુખ-ગજમુખહરિમુખ (સિંહમુખ)--અને વ્યાધ્રમુખ એ નામવાળા દ્વીપ છે, તથા પાંચમા ચતુષ્કમાં આસકર્ણ – હરિક-અકર્ણ-કર્ણ પ્રાવણીપ એ ચાર નામવાળા દ્વીપ છે. જે ૨૨ મે ૨૧૬ છઠ્ઠા ચતુકમાં ઉલ્કામુખ–મેઘમુખ–
વિન્મુખ–અને વિદ્યુત ચાર નામવાળા દ્વીપ છે. અને સાતમા ચતુષ્કમાં ! ઘન આદિ શબ્દને અન્ત “દન” શબ્દ જોડીએ એવા નામવાળા એટલે] ઘનદન-લખુદન્ત-ગઢદન્ત-અને શુદ્ધદન્ત એ ચાર નામવાળા દ્વીપ છે. ૨૩ ૨૧૭
વિસ્તરાર્થ:-ગાથાર્થવત સુગમ છે. વિશેષ એજ કે એ સર્વે દ્વીપ કાંગરા સિવાયના કેટસરખી એકેક વેદિકાવડે વીટાયેલા છે, જે બદ્વીપની જગનીઉપર વેદિકાનું જ સ્વરૂપ કહ્યું છે, તેવી જ બે ગાઉ ઉંચી અને પ૦૦ ધનુ પહોળી આ વદિકાઓ પણ જાણવી. તથા વન પણ જગતીઉપરના વનસરખું યથાસંભવ જાણવું. | ૨૦-૨૧-૨૨-૨૩ મે ૨૧૪-૨૧૫–૧૬-૧૭
અવાજ:–જેવા ૨૮ અન્તદ્રવ લઘુહિમવંતપર્વતના બે છેડે છે, તેવાજ બીજા ૨૮ અનહીં શિખર પર્વતના બે છેડે પણ છે તે, તથા અન્તદ્વીપમાં કેની વસતિ છે ? તે આ ગાથામાં કહેવાય છે –
Page #519
--------------------------------------------------------------------------
________________
શિખર પર્વતની દાઢા ઉપર રહેલા ૨૮ અંતરીપ ૩૩૯ एमेव य सिहरिम्मिवि, अडवीसं सव्वि हुंति छप्पण्णा । एएसु जुअलरूवा, पलिआसंखंसआउ णरा ॥ २४ ॥२१८॥
શબ્દાર્થ – gવ–એ પ્રમાણે જ
એ અન્તદીપિમાં fમરિમિતિ-શિખરી પર્વતને અંતે પણ ગુરૂવા-યુગલિક રૂપ બરા-અઠ્ઠાવીસ અનૂપ છે વત્રિક કાસમ 3–પલ્યોપમના અસંસવિ છquor-સર્વમળીને છપનદ્વીપ ખ્યાતમા ભાગ જેટલા આયુવાળા
T-મનુષ્ય (તિર્યચા પણ)
સંસ્કૃત અનુવાદ. एवमेव च शिखरिण्यष्टाविंशतिः मर्वे भवन्ति पदपंचाशत् । एतेषु युगलरूपाः पल्यामंग्येयांशायुपो नराः ॥ २४ ॥ २१८ ।।
Tધાથ:–એ પ્રમાણેજ શિબરીપર્વતના બન્ને છેડે પણ ૨૮ દ્વીપ છે, જેથી સર્વમળીને પદ અન્તપ છે, અને છપ્પન અનહી પમાં યુગલિકમનો પલ્યોપમના અસંખ્યામાભાગના આયુષ્યવાળા વસે છે [ ગર્ભજતિર્યચી પણ એવાજ વસે છે તું છે ર૪ ૨૧૮ છે
વિસ્તા–લઘુહિમવતને છેડે જેવા ૨૮ અન્તરદ્વીપ કહ્યા તેવાજ ઉત્તરદિ શામાં અવતશેત્રને અને રહેલા શિખરી વર્ષધર પર્વતના બે છેડે પણ ૨૮ અન્તરદ્વીપ છે. જેથી સર્વ પદ અખ્તરીપમાં યુગલિકમનો અને યુગલિકનિચે પણ પાપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા વસે છે, તથા ભૂમિ ક૯પવૃક્ષ ઇત્યાદિ જે સ્વરૂપ હિમવંતક્ષેત્રાદિનું કહેવાયું છે, તે સર્વસ્વરૂપ અહિ પણ યથાયોગ્ય જાણવું. સમ્મર્ણિમ તિર્યચપચન્દ્રિય પણ આયુષ્યના તત્કાએગ્ય શુભઅધ્યવસાયે અનહીં અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે અને અહિં ઉત્પન્ન થાય છે, અને તેથી હીન પણ તત્કાગ્ય શુભ અધ્યવસાયે યુગલતિર્યંચનું જ આયુષ્ય બાંધી અહિ યુગલતિર્યંચમાં ઉત્પન્ન થાય છે. ગાથામાં છે કે યુગલતિઈંચ કહ્યા નથી તો પણ ઉપલક્ષણથી ગ્રહણ કરવા. એ ર૪ ૨૧૮
અવતા:હવે આ ગાળામાં અન્તરદ્વીપના યુગલિકોના શરીરની ઉંચાઈ પાંસળી આહારનું અત્તર અને અપત્યપાલના એ ચાર બાબત કહેવાય છે –
Page #520
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત जोअणदसमंसतणू पिढिकरंडाणमसि चउसही । असणं च चउत्थाओ, गुणसीदिणवच्चपालणया ॥२५॥ २१९॥
શબ્દાર્થ –
કાસગં -એક એજનનો દશમો ભાગ તણૂ-શરીરની ઉંચાઇ પિટ્ટieri--પૃષ્ઠકરંડકે, પાંસળીઓ
મિ-એ યુગલિકોને વસ-ચોસઠ
ગણvi -વળી આહાર (નું અન્તર) તથાગો-ચતુર્થભકતથી (એક દિવ
સને આંતરે) Traffનિ-એગોન્યાસી (૭૯) દિવસ અશ્વપારાવા–અપત્યપાલના
( સંતતિ પાલન )
સંસ્કૃત અનુવાદ,
योजनदशमांशतनवः, पृष्ठकरंडकानामेतेपां चतुःपष्टिः । अशनं च चतुर्थादकोनाशीतिदिनान्यपन्यपालना ॥ २५ ।। २१९ ।।
થાળ –એ યુગલિંકાનું શરીર એજનના દશમા ભાગ જેટલું [ ૮૦૦ ધનુરનું ઉંચું હોય છે, એ મનુષ્યોને પાંસળીઓ જ હોય છે, એક દિવસને અન્તરે આહાર હોય છે, અને અપત્યપાલના ૭૯ દિવસ સુધી હોય છે. જે ૨૫ ૨૧૯
વિસ્તરાર્થ:–-ગાથાર્થવતું સુગમ છે. વિશેષ એજ કે—એ ચારે બાબત યુગલિકમનુષ્યોને અંગેજ જાણવી, પરન્તુ યુગલતિર્યંચાને અંગે નહિ. કુરૂક્ષેત્રના યુગલતિર્યંચાને ઉત્કૃષ્ટ આહારા બે દિવસનું કહ્યું છે, અને મનુષ્યને ત્રણ દિવસનું કહ્યું છે, તે અનુસાર શેષ ગુગલભૂમિઓમાં પણ યુગલતિર્યંચાને મનુષ્યની અપેક્ષાએ કંઈક ન્યુન આહાર સંભવે, પરનું પણ કહેલું નથી માટે અહિં પણ કેટલું આકારાન્તર તે સ્પષ્ટ કહેવાય નહિં અને શેષ ત્રણ વાર તા યુગલતિર્યંચનેમાટે કુરુક્ષેત્રમાં તેમજ બીજે પણ દર્શાવી નથી.
તથા છ માસ આયુષ્ય શેષ રહ્યું યુગલપ્રસવ હોવાથી અહિં ૭૯ દિવસ સુધી પુત્રપુત્રીનું રક્ષણકરી શેપ (૧૦૧ દિવસ લગભગ ) આયુષ્ય પૂર્ણ કરી માતાપિતા ભવનપતિ અથવા વ્યરમાં જાય છે, અને ૭૯ દિવસબાદ યુગલબાળકો યુવાન થઈ સ્વતંત્ર વિચરે છે. ૨૫ ૨૧૯ છે
Page #521
--------------------------------------------------------------------------
________________
॥ ५६ अन्तरद्वीप, कोष्ठक ॥
અનડીપ
જગીથી દર
પૂર્વ છાપથી
B અપિ શિખત- કાળ અને પૃષ્ઠ કરડક રે
, શરીરની , & નરફ જથિી રફ જળ મનુષ્ય આડારાનર ઉચાઈ આયુષ્ય, [, ઉચા થી ઉંચો તિર્યંચ અપત્ય પાલન
દીપ પરિધિ
પહેલા જ દીપ ૩૦, .
૪ - {પર્વ
બીજ ૪ : પ
બીજા ૪ ડીપ
/
'• ૧
૧૦ . . ૩૦૦ પા. રા . ર ગાઉ ત્રીજા આરાના
વય ન સરખા. . . “'.
૪.૦ ૧. કપ).
ર ગાઉ અને મનુ
તથા નીચા પ . ધ ઇ . યા. -- પ ર ગાઉ યુગલિક
ત્રીજ ૪ કપ
પદ અન્તરદ્વીપનું કોષ્ટક
પ .
જન ( અથવા ૮૦૦ ધનુષ )
પલ્યોપમને અસંખ્યાતમે ભાગ
ચોથા
પ્રાપ
૬૦૦
૬ ૧
૬ ૧ થી.
–
1 દિવસના અંતરે આવાર છ૯ દિવસ અપત્ય પાલન
૨ ગાઉ
59.29 zil she
પાંચમાં
ડીપ ડ'
ઉ૦
૭૦૦ મે. પા–
૨ મા !
૨૨૧૩
,
૨૫૪૪
છ ૪ કીપ ૮૦૦ ૮૦ ૮૦૦થા. પા–૮૫ ૨ ગાઉ સાતમાં ૪ કપ ૯૦૦ છે. ૪૦૦ ૪૦૦ છે. કા– ૬૦ , ર ગાઉ !
૨૮૪૫.
૩૪૧
Page #522
--------------------------------------------------------------------------
________________
3४२
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, अवतरणः-पूर्व थायाम सा ५६ अन्त२५९५२॥d vlod by ગૌતમીપઆદિ દીપિ આ લવણસમુદ્રમાં છે તે આ બે ગાથાઓમાં કહેવાય છેपच्छिमदिसि सुत्थिअ लवणसामिणो गोअमुत्ति इगुदीवो । उभओवि जंबुलावण दु दु रविदीवा य तसिं च ॥२६॥२२०॥ जगइपरुप्परअंतरि, तहवित्थर बारजोअणसहस्सा । एमेव य पुव्वदिसिं, चंदचउकस्स चउदीवा ॥२७॥२२१॥
शार्थ:पच्छिमदिमि-पश्विमहिशाय
उभओवि-मन्ने थे ५५५ सुत्थिअ-सुस्थित नामना
जंबुलावण-महीपना अने सवलवणसामिणो-सव समुद्रना अधिपतिना
સમુદ્રના गोअनुत्ति-गौतम का नामना
दुदु रवि दीवा- सूर्य दी। गु दीवा-मेडी५ 2
तसिं च-मन तडीपानु
।
जगइ (अंतरि)-तीथी अन्तर परुप्पर अंतरि-- ५२२५२ अन्तर तह वित्थर-तथा विस्तार बारजोअणसहस्सा- २ योन
एमेव य-वजी प्रमाणित पुवदिमि-पूर्व दिशामा चंदच उकस्म-यार यंदना चरदीवा-यावी
સંસ્કૃત અનુવાદ. पश्चिमदिशि सुस्थितलवणस्वामिनो गौतमेत्येको द्वीपः। उभयतोऽपि जाम्बुलावणयो? द्वे द्वीपे च तेपां च ॥२६ ॥ २२० ॥ जगतीपरस्परान्तरं तथा विस्तारो द्वादशयोजनमहस्राणि । एवमेव च पूर्वदिशि चन्द्रचतुष्कस्य चत्वारो द्वीपाः ॥२७ ॥२२१ ॥
गाथार्थ:---पश्चिमहिशामा सवा समुद्रना अघिपनि सुस्थितनामना हेपन। શતિમત્રી નામને એક ડીપ છે, અને તે ગૌતમીપની બે બાજુએ જબાદીપના બે સૂર્યના બે દીપ અને લવણસમુદ્રના બે સૂર્યના [ચાર સૂર્યમાંથી બે સૂર્યના]. બે દ્વીપ છે, તથા તે પચે દીપનું જગતીથી અન્તર અને દ્વીપનું પરસ્પર
Page #523
--------------------------------------------------------------------------
________________
લવણસમુદ્રમાં ર૪ ચન્દ્રસૂર્યદીપ, ૧ ગીતમદ્વીપ.
૩૩
[ દ્વીપથી દ્વીપનું ] અખ્તર તથા વિસ્તાર બાર હજાર જન છે, અને એ પ્રમાણે જ પૂર્વ દિશામાં ચાર ચંદ્રના ચાર દ્વીપ છે. જે ૨૬-૨૭ ૨૨૦–૨૨૧ છે
વિસ્તાર્થ – હવે આ લવસમુદ્રમાં ચંદ્રસૂર્યના આવાસ દ્વીપ છે તે કહેવાય છે – |લવણસમુદ્રમાં ર૪ ચંદ્રસૂર્યદ્વીપ તથા ૧ ગતમદ્વીપ છે
લવણસમુદ્રના અધિપતિ સ્થિત એ નામને વ્યન્તનિકાયનો મહદ્ધિક દેવ છે, તેની સુસ્થિતા નામની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા લવણસમુદ્રમાં પશ્ચિમદિશામાં વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે, ત્યાં આ સુસ્થિતદેવ રહે છે, પરંતુ જ્યારે પોતાના તાબાના લવણસમુદ્રના કોઈ કાર્ય પ્રસંગે અથવા બીજા કેઇ કારણે અહિં આવે ત્યારે આ ગામદીપના ઉપર ભમેય આવાસમાં આરામ લે છે, આ કીડા આવાસ દરા જન ઉચા અને કલા જન વિજ્ઞારવાળો છે, એમાં સુસ્થિતદેવને બેસવાયગ્ય સિંહાસન નથી પરંતુ શયનકરવાગ્યે શય્યા છે, સુસ્થિતદેવનું ૧ પપમ આયુષ્ય છે. લવણસમુદ્ર અને સમુદ્રમાં રહેલા દ્વીપ પર્વત આદિ પદાર્થો પ્રત્યે પણ એનું આધિપત્ય છે, નારદને અવિરતિ જાણીને દ્રોપદીએ પોતાના નિવાસબુવનમાં આવતાં ચોગ્યસત્કાર ન કર્યો ત્યારે લેશપ્રિય નારદે ધાતકી બંડની અપરકંકા નગરીના પદ્માસ્તરરાજા આગળ દ્રોપદીની સુંદરતાનું વર્ણન કરતાં રાજાએ સ્વાધીનદેવ દ્વારા દ્રપદીનું હરણ કર્યું, ત વખત પદીની શોધમાં વ્યાકુળ થયેલા કૃષ્ણને અન્યકિતમાં નારદેજ દ્રોપદીનું સ્થાન દર્શાવ્યું, જેથી અમરકંકા નગરીમાં જવાને લવણસમુદ્ર ઉલ્લંઘવા માટે કૃષ્ણ એજ સુથિત સેવનું આરાધન કર્યું હતું, અને એજ દેવે લવણસમુદ્રમાં મોટી સડક સરખો સ્થલમાર્ગ કરી આપે હતો, કે જે માગે થઈને અપરકંકા નગરીમાં પાંડવો સહિત જઈ પદ્માસ્તરને જીતી દ્રોપદીને પાછી લાવ્યા.
આ મહીપ જલદીપની જગતથી ૧૨૦૦૦ એજન દૂર સમુદ્રમાં મેરૂની પશ્ચિમદિશાએ એટલે જયંતદ્વારની સન્મુખ છે, અને એ દ્વીપની લંબાઈ પહાબાઈ પણ ૧૨૦૦૦ એજન છે, અને સમવૃત્ત આકારનો છે, જેથી મૂળ વિસ્તાર અને ઉપરનો વિસ્તાર બન્ને સરખા છે. તે જ્ઞાતિ વાંધપતિથિવસ્થ શૌતમઢી : II - તથા એજ તમદ્વીપને બે પડખે ઉત્તરદક્ષિણબાજુએ બે બે સૂર્યદ્વીપ છે, એમાં બે સૂર્યદ્વીપ જબદ્વીપના બે સૂર્યના છે, અને બીજા બે દ્વીપ લવણ
Page #524
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સમુદ્રની શિખાના અભ્યન્તર ભાગે એટલે બુદ્ધીપતરફ ફરતા બે અભ્યન્તર સૂર્યના છે, જેથી બે બે સૂર્યદ્વીપની વચ્ચે મૈતદ્વીપ આવે છે, અને એ ચારે દ્વીપ પણ ગોતમદ્વીપસરખા જ જાણવા, જેથી જગતીથી ૧૨૦૦૦ એજન દૂર છે, અને ૧૨૦૦૦ યજનના વિસ્તારવાળા છે, તથા પશ્ચિમદિશામાં એ પાંચ વક પંક્તિએ પરસ્પર બારબાર હજાર જન દર રહેલા છે, પણ એક બીજાને અડીને નજીકમાં રહ્યા નથી.
એ સૂર્યદ્વીપની ઉપર પણ પૂર્વ કહેલા ભેમેય આવાસ (ભવન) સરખો એકેક ક્રીડા પ્રાસાદ છે, વળી અમાં જબુદ્ધીપના બે સૂર્યની મુખ્ય રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજ જંબદ્રીપમાં છે, અને લવણ સૂર્યની બે રાજધાની એટલે જ દર બીજા લવણસમુદ્રમાં પાતપિતાના દ્વીપની પશ્ચિમદિશાએ છે. ત્યાં અનેક જ્યોતિષીદેવદેવીઓનું આધિપત્ય ભોગવે છે, જન્મ પણ ત્યાં છે, અને કાર્ય પ્રસંગે અતિ આવે ત્યારે આકાશમાં ફરતા પિતાના સૂર્યવિમાનમાં સિંહાસન ઉપર પરિવાર સહિત બેન છે, અને કોઈ વખત આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી શય્યામાં શયન કરે છે. પુનઃ આ દ્વીપ ઉપરના સપાટ પ્રદેશમાં હંમેશા બીજા અનેક તિપદેવદેવીઓ કરે છે બેસે છે સૂએ છે, અને આનંદ કરતા વિચરે છે | ન ચત્ર : |
તથા જે રીતે પશ્ચિમદિશામાં ચાર સૂર્યદ્વીપ કહ્યા તેવા જ મેરૂની પૂર્વ દિશામાં એટલે વિજયદ્વારની હામે જગતીથી ૧૨૦૦૦ યોજન દર અને ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળા : ચંદ્ર છે, એમાં પણ બે દીપ જંબદ્વીપના બે ચંદ્રના છે, અને બીજા બે કપ લવણસમુદ્રના શિખાની અભ્યના ભાગે ફરનારા બે ચંદ્રના છે. એ ચારે દ્વીપ પરસ્પર બારબારડ જાર યોજન દર રહેલા છે. તથા એ દ્વીપ ઉપરના કીડાપ્રાસાદ તથા ચંદ્રા રાજધાનીઓ વિગેરે સ્વરૂપ સર્વ સૂર્યવત્ કહેવું, વિશેષ કે આ ચંદ્રની ચંદ્રા નામની રાજધાની બીજ જ બદ્વીપમાં તથા લવણસમુદ્રમાં પૂર્વ દિશામાં જાણવી. // તિ : ચંદ્ર | એ ૨૬-૨૭ મે ૨૨૦-૨૨૧ છે
* ગતમદીપને બે પડખે બે બે અય દ્વીપ સામાન્યથી કહ્યા છે, પરંતુ એમાં જબસુર્યને દીપ કઈ બાજુએ અને અન્તરલવણના દીપ કઈ બાજુએ તે સ્થાનની સ્પષ્ટતા ઉપલબ્ધ થતી નથી, તેમજ પૂર્વ દિશામાં ચાર ચંદ્રદીપમાં પણ શ્રી ચંદ્રના દીપ કઈ બાજૂએ છે, તેની સ્પષ્ટતા દેખાતી નથી, માટે તે સ્થાનનિયમ શ્રીરાહુબતથી નવા.
અર્થાત ગૌતમદઉપર મેયવિહાર ( ભવન ) છે અને ચંદર્યપિઉપર પ્રસાદ છે. એ તફાવત છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
*
*
* * * *
*
*
લવણસમુદ્રમાં ઘાતકીખંડતરફના ચન્દ્રસૂર્યદ્વીપ.
૩૪૫ અવતર:–પૂર્વગાથામાં જંબદ્ધીપતરફ જેમ ચાર સૂર્યદ્વીપ અને ચાર ચંદ્રદીપ કહ્યા તેમ ધાતકીખંડતરફ પણ ૮ સૂર્યદ્વીપ અને ૮ ચંદ્રદીપ છે તે આ ગાથામાં કહેવાય છે— एवं चिअ बाहिरओ, दीवा अट्ठट्ठ पुचपच्छिमओ। दु दु लवण छ छ धायइ-संड ससीणं रवीणं च ॥२८॥२२२॥
શબ્દાર્થ – વં જિ-એ પ્રમાણેજ
કુટુ-બે ચંદ્રદીપ બે સૂર્યદ્વીપ વાોિ -બહારભાગમાં
વા-લવણસમુદ્રના =ચંદ્રસૂર્યના દ્વીપ
છે – ચંદ્રદ્વીપ ૬ સૂર્યદ્વીપ બ૬-આઠ આઠ
વાયદiz-ધાતકીખંડ પુર્વે મિશ-પૂર્વ અને પશ્ચિમે છે. નથી ri- ચંદ્રસૂર્યના
સંસ્કૃત અનુવાદ. एवं चंब बाह्यता द्वीपा अष्टाप्ट पूर्वपश्चिमतः द्व द्वे लावणयोः पद पद धानकीग्वंडचन्द्राणां सूयाणां च ॥ २८ ॥२२२।।
થય:- એ પ્રમાણેજ લવણસમુદ્રની શિખાથી બહારના ભાગમાં પૂર્વ દિશામાં બે દ્વીપ બાહ્યલવણચંદ્રના અને છ દ્વીપ ધાતકીબંડના અત્યન્તચંદ્રના, તથા પશ્ચિમદિશામાં બે દ્વીપ બાહ્યલવણસૂર્યના અને છ દ્વીપ અભ્યન્તરધાતકી સૂર્યના છે, સર્વ મળી ૮ ચંદ્રીપ અને ૮ સૂર્યદીપ છે. ૨૮ ૨૨૨
વિતર:----લવણસમુદ્રની શિખાની બહાર લવણસમુદ્રના બે ચંદ્ર અને બે સૂર્ય ફરે છે, અને ધાતકીખંડમાં જે ૧૨ સૂર્ય ૧૨ ચંદ્ર છે તેમાંના ૬-૬ સૂર્યચંદ્ર ધાતકીના મેરૂપર્વતની અભ્યન્તરબાજુએ લવણસમુદ્ર તરફ ફરે છે, અને બીજા ૬ સૂર્ય ચંદ્ર ધાતકીમેરૂની બહારના ભાગમાં કાળાદધિસમુદ્રતરફ પણ ધાતકીખંડમાંજ ફરે છે, જેથી ૬ ચંદ્ર ૬ સૂર્ય અભ્યન્તરઘાતકીના અને બીજા ૬૬ બાહ્ય ધાતકીના ગણાય. ત્યાં લવણસમુદ્રના પર્યન્ત લવણસમુદ્રની જગતી ધાતકીબંડના અભ્યત્તરકિનારે આવેલી છે, ત્યાંથી ૧૨૦૦૦ એજન દર પૂર્વ દિશામાં ૮ ચંદ્રદીપ આવેલા છે, તેમાં બે કપ બાહ્યલવણચંદ્રના અને ૬ દ્વિીપ અભ્યન્તર ધાતકીચંદ્રના છે, અને સર્વ રીતે પૂર્વોક્ત ચાર ચંદ્રદીપ સરખા છે, તથા પશ્ચિમ
Page #526
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
દિશામાં પણ ધાતકીના અભ્યન્તરકિનારાથી ૧૨૦૦૦ ચેાજન દૂર લવણુસમુદ્રમાં ૮ દ્વીપ છે, તેમાં બે દ્વીપ ખાહ્યલવણુસૂર્યના છે, અને ૬ દ્વીપ અભ્યન્તરધાતકી સૂર્યના છે.
તથા એ દ્વીપના તે તે ચદ્રોની ચંદ્રાનામની રાજધાનીએ તથા સૂર્યની સૂર્યનામની રાજધાનીએ પૂર્વ કહ્યા પ્રમાણે અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાખાદ ખોજા લવણુસમુદ્રમાં અને બીજા ધાતકીદ્વીપમાં પાતપાતાની દિશાઓમાં વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ ચેાજન વિસ્તારવાળી છે || ત્તિ વાઘર્તિન: ૮-૮ ચંદ્રસૂર્યઢીવાઃ ||
એ પ્રમાણે આ લવસમુદ્રમાં ૧ ગાતમીપ ૧૨ ચદ્રીપ અને ૧૨ સૂર્યદ્વીપ મળીને ૨૫ દ્વીપ સરખા પ્રમાણવાળા અને શાશ્વતા છે. એ ઉપરાન્ત રત્નદ્વીપ વિગેરે બીજા દીપા પણ સભવે છે, પરન્તુ શાસ્ત્રોમાં સમુદ્રના અધિકાર પ્રસગે તેવા દ્રીપાનુ વર્ણન આવતુ નથી, તેનુ કારણ અશાશ્વત હાય અથવા તા એવા ઝુલદીપામાં કંઇ જાણવા લાયક ન હેાય તેા તે કારણ પણ હાય, ઇત્યાદિ યાયાગ્ય કારણુ વિચારવું. ॥ ૨૮ ॥ ૨૨૨ ।।
અવતર:~ -પૂર્વગાથાઓમાં કહેલા ગાતમદ્વીપ વિગરે ૨૫ છીપા જળ ઉપર કેટલા ઉંચા દેખાય છે? તેનુ પ્રમાણ આ ગાધ!માં કહેવાય છે—
एए दीवा जलवरि, बहिजोअण सडअट्टसीइ तहा । માળવે એ જાણીતા, મન્ને પુળ સરુગમેવ ।૨૬।૨૨।
શબ્દા
U" વાવા–એડીપા
નટવુવરજી ઉપર
દિ-જઅદ્વીપ ધાતકીદ્વીપ તરફ સરૢ અટ્ટી -સાઢી અચાસી
માત્ર ત્ર-વળી ભાગ પણ ચાર્જમા-(પંચાણુ) ચાલીસ ના ઘુળ-અને શિખાદેિશ તરફ સાંદ્ય-એ કાશ જ
સંસ્કૃત અનુવાદ.
एते द्वीपा जलोपरि बहिर्योजनानि सार्धाष्टाशीतिस्तथा ।
भागा अपि च चत्वारिंशन मध्ये पुनः क्रोशद्विकमेव ||२९|| २२३||
ગાથાર્થ:- અહીપા અભ્યન્તરદિશિએ [દ્દીદિશિએ ] ૮૮૫ ચેાજન તથા ૪૦ પંચાણુઆભાગ/ટલા જળઉપર દેખાય છે, અને બહારની દિશિએ એ ગાઉજ દેખાય છે !! ૨૯ ૫ ૨૨૩ ॥
Page #527
--------------------------------------------------------------------------
________________
ગતમદી૫ આદિ ૨૫ દીપને જળઉપર દેખાવ. ૩૪૭ વિસ્તાર્થ –એ ૨૫ કીપની બહાર તથા અંદરનો જળ ઉપર દેખાવ આ પ્રમાણે –
છે ગૌતમદ્વિીપ આદિ ર૫ દ્વિપન જળઉપર દેખાવ છે
અહિં પૂર્વના સંકેત પ્રમાણે બાહ્યશબ્દથી અભ્યરદિશિ અને મધ્ય વા અભ્યન્તરશબ્દથી બાઘદિશિ એ અર્થ છે. ત્યાં એ દીપિ બાઘદિશિએ એટલે જંબદ્ધીપતરફના દીપ જ બુદ્ધીપતફ અને ધાતકીખંડતરફના દ્વીપે ધાતકીખંડતરફ જળથી કેટલા ઉંચા દેખાય છે તે દર્શાવવાનું છે, ત્યાં બન્ને દીપના કિનારાથી ૧૨૦૦૦-૧૨૦૦૦ એજન દૂર જતાં એ દીપા આવે છે અને ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળા હોવાથી ૨૪૦૦૦ એજનને અને જળવૃદ્ધિ કેટલી ? તે જાણીને ત્યારબાદ દીપદિશિના દેખાવ જાણ સુગમ હોવાથી પ્રથમ તે જળવૃદ્ધિ કાઢવાની ત્રિરાશિ આ પ્રમાણેજને–વૃદ્ધિ તા જેનેકેટલી?
૯૫૦૦૦-૭૦૦—– ૨૪૦૦૦ ૭૦૦૪૨૪sg=૧૬૮૦૦૦
૯૫stro
૯૫
930
૧૫
૧૭ ૦૦૦
૯૫) ૧૬૮૦૦૦ (૧૭૬ જન
એ પ્રમાણે ૨૪૦૦૦
જનાને ૧૭ ૬, = ૧૭૬
યોજન જાળવૃદ્ધિ
હાવાથી સમભૂમિથી ૦૫૦ પ૭૦
એટલે ઉંચા જળમાં ૦૮૦ શેષ ભાગ.
બેલે છે, અને બે ૨) ૧૭૬ ( ૮૮ ૨) ૮૦ (૪૦ ગાઉ બહાર છે, પુન:
જેવો બહારના ભા
ગમાં બહાર દેખાય છે ભા
એટલાજ અભ્યન્તર
ભાગે પણ જળબહાર દષ્ટિગોચર ૮૮-૪૦ દ્રીપદિશિ
હોય છે, અને તે (અભ્યન્તર દષ્ટિગોચર) ઉપરાન્ત અભ્યત્તર દિશિમાં ૧૨૦૦૦ એજન હઠીને પાછા આવવાથી ૧૭૬-૮૦ નું અર્ધ ૮૮-૪૦ અધિક ખુલે હોય, જેથી સર્વ મળીને ૮૮ જન૪૦ ભાગ કી તરફ સર્વે દીપ જળ બહાર ઉંચા દેખાય છે, અર્થાત્ જ બદીપ પાસેના ૯ દીપ
છે. ભા. જબૂદી તરફ ૮૮--૪૦ ખુલ્લા છે, અને ધાતકીખંડતરફના ૧૬ દ્વિપ ધાતકી
-
પી
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
યા. ભા.
તરફ્ ૮૮૫-૪૦ ખુલ્લા છે. આ પ્રમાણે બન્ને દ્વીપતરફ સરખા દ્રષ્ટિગાચર થવાનુ કારણકે-જેવું ગાતીર્થ અને જળવૃદ્ધિ જ ખદ્વીપથી શિખાસુધી છે, તેવુ જ ગાતી અને જળવૃદ્ધિ ધાતકીખડથી પણ શિખાસુધી છે. તથા બહુારભાગે એટલે એ સર્વે દીપા શિખાતરક્ તા એ ગાઉ દ્રÉિગાચર છે. તે સ્વાભાવિક છે, જેથી એ ઉંચાઇ ગણિતલબ્ધ નથી
ગાતમાદિ ૨૫ દીપાની મૂળથી *અનુક્ત ઉંચાઇ
૩૪.
હવે એ ૨૫ દીપા સમુદ્રની ભૂમિથી કેટલા ઉંચા છે ? તે એ કે શાસ્ત્રમાં દર્શાવેલું નથી તાણ અહિં વિશેષ અર્થ તરીકે કહેવાય છે તે ત્રિરાશિના ગણિ તથી આ પ્રમાણે
યેને
૯૫૦૦૦
ગાતી તે પાત્રને લું
ર
૧૦૦૦
- ૧૨૦૦૦
૯૫) ૧૨૦૦૦ (૧૨૬
૯૫
૨૫૬
૧૯૦
૦૨૦૦
૧૭૦
૩૦ શેષ ભાગ
ચે. ના. = ૧૨ - ૩૦
૧૦×૧૯૪ ૯ ૫ ૪૬ ૪૬
ગાતીર્થ. (૧૨૦૦૦ ચેનું) ષ્ટિગોચર
-2411- 80
૨૧૪ ૭૦ અભ્યન્તર ઉંચાઇ
યાજને ગાતી તા ચેાજન કેટલું ?
૯૫૦૦૦-૧૦૦૦~૨૪૦૦૦
# ધ કર
.
૧૨૦૦ 64
ની)પૂર્વ વત્
યાજનું મંગ
એ પ્રમાણે ૨૧૪-૭૦ જેટલી ઉંચાઇ નીશિએ એટલે અન્યન્તરભાગ છે, અને બાહ્યભાગે એટલે શિખાદિશિનરની ઉંચાઇ ક્ષણવાને પ્રથમ ૪ ૧૨૦૦૦ યાજન અન્તરનું ગાતીર્થ તથા જળવૃદ્ધિ કહી છે તેને જ બમણી કરવી, કારણ કે દ્વીપના પર્યન્તે જતાં વિસ્તારના બીન્ત ૧૨૦૦૦ ચેાજન અધિક વધે છે, જેથી દ્વીપથી ૪૦૦૦ યોજન દુરનું ગાતીર્થ અને જાવૃદ્ધિ પ્રાપ્ત કરીને ત્યારબાદ બા ચાજન દ્રષ્ટિગાચર ઉમેરનાં બાહ્ય ઉંચાઇ આવે છે તે આ પ્રમાણે
**
શાસ્ત્રમાં એ દીપો કૃમિભાગથી કેટલા ઉંચા છે ? તે કહ્યું નથી. માટે શાસ્ત્રમાં નોં કહેલી ઉંચાઇ તે અહિં અનુક્ત ઉંચાઇ ક્ષણવી,
Page #529
--------------------------------------------------------------------------
________________
ગીતમાદિકીપની ઉચાઈ.
૩૪૦
૨૪૦૦૦૪૧s 1 = ૨૪૦૦૦
૯૫s of ૯૫
યેજને વૃદ્ધિ તે અને કેટલી ? ૯પ૦૦-૭૦૦-૨૦૦૦
૫) ૨૪૦૦૦ (૨પર યોજના ૧૯૦
ગાતી ૫૦૦ ૪૬૫ ૨૫૦ ૧૯૦
દશેપ ભાગ ૯૫ ) ૧૬૮૦૦ (૧૭૬ જન
૯૫ જળવૃદ્ધિ.
૭૦૦૪૨૪૦ =૧૬૮૦૦
૯૫૦ - ૯પ
૧૫૦
છે. ભા. ૨પર૬૦ ગાનાર્થ જ ૧૭૬ ૮૦ વૃદ્ધિજ
પ૦ છે દ્રષ્ટિગોચર
૮ શેપ ભાગ ૨૮ ૧૪૦ + ૧ :. પંચાઇ અંશના ૧ યોજન કાઢી લઇ લેજમાં ઉમેરતાં ] ૪૨૯ – ૪૫ બઘડિશિએ શિખાતરફ ૨૫ દીપાની મૂળથી ઉંચાઇ.
ચા, ભાગ, એ પ્રમાણે ગોમાદિ દાંપની અભ્યરઉંચાઇ ૨૧૪-૭૦ અને બાહ્ય
ઉંચાઉ કરા -૪૫ વણવી. ૧ ર
રર૩
--- --- ----- -----
-----
-
- --—
- - -- -
-- -----------
૧૩૦ .
વજન
* અથવા બાદ તે નું જળ છે માટે જ
યા 1 જ
તે યાદ છે કે ન ગમે ભથિી તા પેજને કેટલું ?
૧૭૦ ૪૨૪o ૦ ૦=૪,૮૦૦
૯૫ ) ૪૦ ૮૦ ૮ (૪૦૯ છે.
૪ ૦ ઉ૫૫
હ૫o T ty
- ''
પા, ભા. ૦ ૦ ૦૪૫ રપ ભાગ
એમાં બે દિને ટિંગાચના મળતા એ રીતે પણ ૪૨-૪૫ બા ઉંચા આવે છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
॥ लवणसमुद्रना गौतमद्वीप आदि ३१ द्वीपोनो यंत्र ॥
૩૫૦
દ્વીપ
દિશા (જબૂ મેરૂથી)
જગતીથી દૂર
પરસ્પર : વૃત્ત જંબુo તરફશિખા તરફ ઉપર દૂર વિસ્તાર જળથી ઉંચા જળથી ઉંચા શું છે? |
અધિપતિ દેવ
ચા.
ભા.
૧ ગેમ દ્વીપ પશ્ચિમે
" (જંબુ. જગતથી)
૨૦૦૦ છે.
૧૨૦ ૦ ૦ | ૧૨૦૦૦ ચો.
૨ ગાયુ |
|
|
સુસ્થિત દેવ- લવણસમુદ્રન અધિપ્રાસાદ પતિ સુસ્થિતદેવ
(૮-૪૦. '
૪ ચંદ્ર દ્વીપ | પૂર્વે
,,
ચંકાસાદ ચ જંબુના
( ૨ લવણના ચંદ્ર
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
૪ સૂર્ય દ્વીપ પશ્ચિમે
,
૨ મૃ૦ જંબુના - ' ૨ મૃ૦ લવણુને
ચંદ્ર દ્વીપ | પ્રવે
(ધાતકથા)
૨ લવણચંદ્ર ચંપ્રાસાદ
| ૬ ધાતકીચંદ
૮ સૂર્ય દ્વીપ | પશ્ચિમે
,
૧ પ્રાસાદ' લવણર્યું
*
૬ ધાતકી મુર્ય
૩-૩ તીર્થ દ્વીપ
- સાધક પા
' દક્ષિણે-૩
“નયા ૧ર .
'
''
તીર્થ વિના ' માગધ-વર : પ્રસાદ દામ–પ્રભાસ
Page #531
--------------------------------------------------------------------------
________________
॥ लवणसमुद्रमां आवेला पदार्थोनुं संक्षिप्तकोष्ठक ॥
ક્યાંથી પ્રારંભીને
કેટલા
ઉંચાઇ
ઉગાઇ
પહોળાઈ
જળથી ઉપર દે ખાવ જંબૂતરફ
મૂળ ઉપર વિસ્તાર વિસ્તાર
કયાં સુધી
(જગનીથી), જે
વિશિખા તરફ
તીર્થ
૨ | બેજગતથી ૮પ૦૦૦ છે.
S, '
–
ક્રમશ:
1
1 0
. ૮૫૦ ૦ ૦ ચો. પ્રારંભથી
જળવૃદ્ધિ
ર | જગતીથી ૮પ૦૦૦ છે. ' કેમ
૭૦૦ .
. --
દિ૫૦૦૦ થા. પ્રારભથી
શિખા
૧૦૦૦૦ ૧૦૦ ૧૦
અતિ મધ્ય ભાગ 1 ( ( ૧૦૮૦૦ વાજાનમાં )
–
૧૦૦૦૦ છે. ૮૫૦૦૦ છે. ''3° ૧૬૦૦૦ ૧૧
લવણસમુદ્રમાં આવેલા પદાર્થોનું સંક્ષિપ્ત કણક,
..
લાખ છે (૮પ૦૦૦,
કળશ
( ૧ લાખ યોજનમાં )
-
છે.
મુખવિવેક્ષાએ
.
-
વિલંધર પર્વત ૮ |
૧૭૨
ઉચાઇના ચોથા ભાગે
છે૧૦૨૨ છે. જર૦૦૦ છે. કટ્ટર
છુફ ા૨ર યો. ૪૨૪ .
અન્તરદ્વીપ
૫૬ ! જગતીથી ૮૪૦૦ વા.
*
૩૦૦ થી ૯૦ ૦ છે.
૩૦૦ ૮૦૦ છે.
R
ગાઉ
ચંદ્રાદિદ્વીપ / ૨૫ ! –
–
૧૨૦૦૦. ૧૨૦૦૦. ૮૮
ગાઉ
૧૨૦૦૦ ૧૨૦ ૦ ૦ |
ચા, | યે.
૩૫૧
Page #532
--------------------------------------------------------------------------
________________
૩પર
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અવતર:–હવે એ ર૫ દ્વિીપ ઉપર સુસ્થિતદેવ તથા ચંદ્રસૂર્યના જે કીડાપ્રાસાદ રહેલા છે તે પ્રાસાદનું પ્રમાણ તથા લવણસમુદ્રના જયોતિષીવિમાનોનું કંઈક સ્વરૂપ કહેવાય છે, અને તે સાથે આ લવણસમુદ્રના અધિકાર પણ સમાપ્ત કરાય છેकुलगिरिपासायसमा, पासाया एसु णिअणिअपहणं । तह लावणजोइसिआ, दगफालिह उड्ढलेसागा ॥३०॥२२४॥
શબ્દાર્થ – ફુજિપિતા-વર્ષ ધરના પ્રાસાદો
તરતથા સમા–સરખા
રાવળામમા--લવણસમુદ્રના તિષિઓ સુ-એ દ્વીપ ઉપર
ઢTTT –દકટિક, જફિટિક રત્નના જિજ-નિજ નિજ, પોતપોતાના | જસા૫-ઉદ્ઘલેશ્યાવાળા, અધિક દૂપ્રભુના, અધિપતિઓના |
ઉતજવાળા. સંસ્કૃત અનુવાદ, कुलगिरिप्रासादसमाः प्रामादा एतेषु निजनिजप्रभृणाम् ।। तथा लावणज्योतिप्का दकम्फटिका उध्वलेश्याकाः ॥ ३० ॥२२४ ॥
થા–એ દ્વીપ ઉપર પોતપોતાના અધિપતિદેવાના જે પ્રાસાદ છે તે કુલગિરિઉપરના પ્રાસાદા સરખા છે, તથા લવાસમુદ્રના જવાનિધીઓ જાફદિકરત્નને અને અધિક ઉર્ધ્વ તજવાળા છે. ૩૦ ૨૨૮ વિસ્તરાર્થ–લઘુહિમવંત આદિ દ વર્ષઘર પર્વત ઉપર સિદ્ધાચતર સિવાયના
ટાઉપર જવા દેવપ્રાસાદ છે તેવાજ અને તેટલા પ્રમાણદ્વીપ ઉપર દેવપ્રા વાળા આ રપ દીપ ઉપરના પ્રાસાદ પણ છે, જેથી આ ૨૫ સાદનું પ્રમાણદેવપ્રસાદ દર રોજન ઉંચા અને લાવ્યાજન વિસ્તારવાળા
છે, અને એ સર્વ કીડાબસરખા છે, નિશ્ચિતના આવાસમાં એક દેવશઓ છે, પિતાની રાજધાનીમાંથી મુનિદેવ જ્યારે અદ્ધિ આવે ત્યારે શયન કીડા અથવા આરામ કરવાને માટે આ આવાસ ઉપયોગી છે, અને ચંદ્ર સૂર્યના પ્રાસાદમાં દરેકમાં એક પરિવાર સિંહાસન છે, અને તે તે ચંદ્ર સૂર્ય જ્યારે પોતાની બીજા જ બીપલવણસમુદ્રમાં રહેલી રાજધાનીમાંથી અહિ આવે ત્યારે કોઈકોઈ વખતે પોતાના આ હીપઉપરના પ્રાસાદમાં આવી સુખ બેસે છે, અને આરામ કરે છે. એ પ્રમાણે રપ પ્રાસાદોમાંના ૧ પ્રાસાદમાં શમ્યા અને ર૪ પ્રાસાદમાં સિંહાસન જાણવાં.
1 ગાથામાં સામાન્યથી ૨૫ માં પ્રાસાદ હ્યા છે તે પણ સમીપમાં મન અને ૨૪ દ્વાપોમાં પ્રાપાર છે એટલું વિશેષ જાણવું.
Page #533
--------------------------------------------------------------------------
________________
લવણસમુકઉપર રહેલા જળસ્ફટિકમય જ્યોતિષીદવાના વિમાન ૩૫૩
તથા લવણસમુદ્રની શિખા ૧૬૦૦૦ જન ઉંચી છે, અને નિપીઓ
છ૯૦ જન ઉંચે આકાશમાં ફરે છે, તે ૧૦૦૦૦ લવસમુદ્રનાં જાનિ જન જેટલા વિસ્તારવાળી શિખામાં જળ હોવાથી વિમાન જળફટિકનાં તેટલા વિસ્તાર સર્વથા નિપીઓ હિન છે કે
સહિત છે? અથાત લવાયુસમુદ્રના જ્યોતિષીઓ શિબાની આજુબાજુએ જ છે કે શિબાની અંદર પણ છે? અને જે શિબાની અંદર હાય ના જળમાં વિમાના કેવી રીતે ચાલે ? એ સર્વ શંકાઓનાં સમાધાન તરીકે આ ગાળામાં કહે છે કે- લવસમુદ્રમાં ફસ્તા તિવિમાના જટિલ અન્નનાં , અને જટિકરન જળમાં પાતાની જગ્યા કરી કરીને ચાલતું જય એવા ભાવવાનું હોય છે, માટે શિબાની અંદરનાં જાતિપવિમાનો પણ શિબાના જ ન દીન કંઈપણ નડતર વિના અખલિતપણે ફરે છે, અર્થાત્ શિબાની બહારના વિમાની જેમ ખુલ્લા આકાશમાં નિર્વિધ્રપાળ ફરે છે તેવી જ રીત શિબાની અંદરનાં વિમાને પણ જેની અંદર નિર્વિધ્રપણે ગતિ કરે છે.
પ્રશ્ન છે એ પ્રમાણે છે તો શિબાની અંદર ફરતાં યાનિ વિમાનો જ જ ટિરિનાં છે કે શિબાની બહાર ફરનાર પણ તવાજ નનાં છે ?
ઉત્તર: લવાણમુદ્ર માં જેટલાં વિમાને છે તેટલાં સર્વવિમાન જાફ - રિકનાં છે, કે શિખાબહાર જાનદ કરવાના નથી તાણ સ્વભાવથી જ સર્વ વિમાના ૬૪ ફટિકનાં છે.
પ્રશ્નતા લવણમુદ્રનું બી સમુદ્રમાં પગ જાટિકનાં કે અન્યથા?
ઉત્તર કેવળ લલાબનમુદ્રનાં જ નવ વિમાન જળકુટિકમય છે, અને શોપ નવ દી હમુદ્રનાં વિમાને સામાન્ય કટિકનાં છે.
તથા આ વિમાનાના દાવું પ્રકાશ ઘણા હોય છે. જેથી ચંદ્રસૂર્યના પ્રકાશ શિખાના પર્ય ભાગ ધી પહોચ છે, અને તેથી જ વખત જ પમાં ધાને દિવા જાય છે. તે જ બધાનની મૂળ રહેલા લવસમુદ્રના પણ સંપૂર્ણ
ત્રિમાં એવું જ બદીપના પર્ય નથી ઘાતકીખંડના જણાટક વિમાનને પ્રામસુધીમાં સત્ર દિવસે હાય છે તે વખતે તેટલા અધિક ઉર્વ પ્રકારો પત્રમાં આવેલ શિબાના ભાગ પણ તેટલા વિસ્તારમાં
૧૬૦૦૦ ચાજન ઉચાઇ સુધી પ્રકાશ હોય છે, અને બાકીના બે ભાગમાં રાધિ બાવાથી અંધકાર (ડાય છે. શિબાની અંદર જળમાં ચર્ચ ફના નથી પરનું શિખાની બન્ને બાજુએ દીપદિશિતરફ ખુલ્લા આકાશમાં ફરે છે, અને તેથી તેના કાળું ના- છે પ્રકાશ ઠેઠ શિબાની ઉપર પહોચ છે. જબદીપાદિ સર્વદીપસમુદ્રના ચન્દ્રસૂર્યના શર્વ પ્રકાશ માત્ર ૧૦૦ જન સુધી હોય
૪૫
Page #534
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
છે, અને આ લવણુસમુદ્રના સૂર્યચંદ્રના ઊર્ધ્વપ્રદ્ભાશ સાધિક ૮૦૦ ચેાજન જેટલે હાવાથી આ વિમાનેાને અધિક ઊર્ધ્વલેસ્યાવાળા ( અધિક ઊર્ધ્વતેજવાળાં ) કહ્યાં છે તે યથાર્થ છે. વળી જો એ વિમાના એવાં ઊર્ધ્વતેજસ્વી ન હેાય તા ૭૦૦ યેાજન જેટલી શિખાના ઊભાગ સર્વત્ર સદાકાળ અપ્રકાશિત જ રહે.
। લવણસમુદ્રના સ્વરૂપના ઉપસંહાર ॥
એ પ્રમાણે અહિં લવણસમુદ્રનું સ્વરૂપ હવે સમાપ્ત થયું, વિશેષવનના જિજ્ઞાસુઓએ અન્યશાસ્ત્રામાંથી વિશેષવિસ્તારજાવા યોગ્ય છે, અને કિંચિત્ સંક્ષિપ્ત સંગ્રહ કહેવાય છે તે આ પ્રમાણેઃ——
૫ લવસમુદ્રના પદાર્થોના સંક્ષિપ્ત સંગ્રહ ॥
1
૫૬ અન્વી પ
૧ ગાતમદ્વીપ
૧૨ ચંદ્રદીપ
૧૨ સૂર્યદ્વીપ
[ ૮૧ દ્વોપ ]
૬ તીર્થક્રીપ
૪ મેટા પાતાલકોશ
૭૮૮૪ લઘુ પાતાલકોશ
૭-૮૮ પાતાલકાશ ૪ વેલ ધરપત
૪ અનુવેલ ધરપત ૧. ઉત્તકમાળા (શિખા) ૧૭૮૦૦૦ વેલ ધદેવ
૪ ચન્દ્ર
૪ સૂ ૧૩૨ નક્ષત્ર
૩૫૨
૨૨૯૦૦ કા કાન્તારા ૨ ગાતીય
વળી એ ઉપરાન્ત ઉત્કૃષ્ટથી પ૦૦ યોજન ઉત્સેધાંશુલ પ્રમાણના મસ્ત્યાદિ જલચરે છે, તથા જગતીના વિવરેામાં ઇન છીપમાં પ્રવેશેલા જળમાં એ જ વિવામાં થઇને મન્ત્યાપણ વધુમાં વધુ ૯ યોજનદીર્ઘ કાયાવાળા પ્રવેશ કરે છે. આ લવસમુદ્ર કાળાદધિસમુદ્ર અને સ્વયંભુમસમુદ્રમાં મત્સ્ય ઘણી જાતિના અને ઘણા છે, અને શેષસમુદ્રામાં મત્સ્યા છે. પરન્તુ લવાદિ ત્રણસમુદ્રની અપેક્ષાએ બહુ અલ્પ છે. તેમાં પણ કાલાધિમાં મેટામાં માટા છ॰ યેાજનના મત્સ્ય અને સ્વયં ભ્રમણમાં ૧૦૦૦ યાજનના મત્સ્ય છે, શેખ સમુદ્રામાં ૭૦૦ થી ૧૦૦૦ ની દર મધ્યમપ્રમાણવાળા મત્સ્ય છે. એ રીતે આ લવસમુદ્રના અધિકાર સમાસ થયેા. ॥ ૩૦-૨૨૪૫
Ege
॥ इति द्वितीयो लवणसमुद्राधिकारः ॥
[63+
Page #535
--------------------------------------------------------------------------
________________
॥ अथ तृतीयो धातकीखंडाधिकारः॥
ઝવતા:–પૂર્વે લવણસમુદ્રને અધિકાર સમાપ્ત થયે, અને હવે આ ત્રીજા અધિકારમાં ધાતચંદ નામના બીજા દ્વિીપનું વર્ણન કરવાનો પ્રસંગ છે, ત્યાં આ ધાતકીખંડદીપ લવણસમુદ્રની ચારે બાજુ વલયાકારે વીટાઈ રહ્યા છે, તે લવણમુદ્રથી બમણો એટલે ૪૦૦૦૦૧ (ચારલાખ) જન પહોળો અને લંબાઈમાં આગળ કહેવાશે તેવા ત્રણ પરિધિઓ જેટલો પ્રારંભમાં મધ્યમાં અને પર્યન્ત વલયાકાર પરિધિવાળે છે, એટલે પ્રારંભમાં ૧પ૮૧૧૩૯ (પંદરલાખ એકાસી હજાર અને એક ઓગણચાલીસ ) જન પરિધિ આકારે લાંબો છે, અને પર્યન્ત ૪૧૧૦૯૬૧ (એકતાલીસ લાખ દશહજાર નવ એકસઠ ) જન પરિધિ આકારે લાંબો છે, પરન્તુ સીધીલીટીએ લબ નથી. તથા આ ઘાતકીડમાં ઉત્તરદક્ષિણદિશાએ ઉત્તરદક્ષિણ લાંબા બે મોટા ઇષકાર પર્વતો આવેલા છે કે જેને લઈને લંબાઈમાં ઘાતકીડના બે મેટા વિભાગ પડ્યા છે, જેમાંનો એક પૂર્વ દિશા તરફનો વિભાળ તે ધાવંતiટ અને પશ્ચિમદિશાતરફનો વિભાગ તે અમIITir? એ નામે ઓળખાય છે, તજ વાત આ ગાળામાં કહેવાય છે – जामुत्तरदीहेणं, दससयसमपिहुल पणसउच्चेणं । उसुयारगिरिजुगेणं, धायइसंडो दुहविभत्तो ॥ १ ॥ २२५ ॥
| શબ્દાર્થ – નામ ત્તર=દક્ષિણઉત્તર
ઉમેar =Sષકાર પર્વત =દીધું
mi=બે વડે મમ =( દસ) હજાર યોજના સંરો ધાતકીખંડ સમદિ=સરખે પહોળા
=બે વિભાગે gora () vi=પાંચસો યોજન ઉંચા | વિમો=વહેંચાયેલા છે.
Page #536
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ याम्योत्तरदीर्पण, दशशतममपृथुलपंचशतोचन ।
इषुकारगिरियुगेन, धातकीग्वंडो द्विधा विभक्तः ॥ १ ॥ २२५ ॥ જાયા: –દકિરણદત્તર દીધ, અડાજન ન સરખા પહોળા અને પાંચસે લેજન ( સર્વત્ર સરબા ) ઉંચા એવા બે ધુ કાર પર્વતારે આ ધાતકીખંડ બે વિભાગમાં વહેંચાયેલું છે કે ૧ ૫ ૨૨૫ એ
નિરવ બદ્રીપ તે પહેલા દીપ. અને બદીને બીટાયલા લવણ સમુદ્રને વીટાયેલે આ ધrt1= નામના બીજે દ્વીપ છે. આ દીપનું ઘાતકી ખંડ અવું નામ પડવાનું કારણ આ પ્રમાણે
છે એ ધાતકીખંડ " એ નામનું કારણું છે આ દીપમાં સ્થાને થાને ધાતકીનાં ધાડીના ઘણાં વન છે. તમે આ હીપના અધિપતિ છે દવા જાવ નરમ થાક અને માધા કા નામના બે મહાવૃક્ષ ઉપર રહે છે, તેથી જેમ જ " "બનાં ઘણાં વન અને અનાદત દેવના નિવાસન શાશ્વજબ ઉપથી પહેલા દીપનું જ નામ છે છે. તેમ અહિ પણ એ અંતકાળથી 11 + 1 એવું નામ છે , અથવા અ નામ = કામ અરબ રાત વન નું શત નામ છે | પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ ધાતકીખંડ In Tyan |
આ જીપમાં ઉત્તદિશાએ '૨ ; ; ' નામના એક નાર પર્વત છે, તે ઉત્તરદક્ષિણ દીધું છે, ૧૦૦૦ થાજન પ્રારંભથી પ ધી એક સરખા પહોળા છે, અને તેવી જ રીતે પ્રારંભથી પચે તળી પર ચાજન એક સરખા ઉચા છે, વળી અવાજ બી વાવને દક્ષિણદિશામાં પણ આવેલા છે. અને ઉત્તરદિશાને પુકારપર્વ ન લવણસમુદ્રની જગાનાના અપરાજીત થી પ્રારંભીને ઘાતકીબડની જાતીના અપરાજીતદારધી પહાલા છે, અથવા લવણમૃદ્રના ઉત્તરપર્યન્તથી કાળાદધિસમુદ્રના ઉત્તર પ્રારંભ સુધી લાંબી છે, એટલે આ પર્વનનો એક ઇં લવણસમુદ્રને મળે છે, અને બીજે છે કાળોદધિરામદ્રને મળે છે. તેવી રીતે બીજા દક્ષિાગપુકારના એક લવાજમુદ્રના વિજયંતઝાર આવે છે, અને બીજે છેડા ઘાતકીબંડના વિજયનારે પહોંચ્યા છે. જેથી ધાતકીબંડ ૪૦૦૦૦ જન પહોળા હોવાથી એ બે પર્વતા પણ ૪૦૦૦૦૧ ( ચાર લાખ ) ચાજન લા છે. અને પ્રમાણે એ બે પવિતા
Page #537
--------------------------------------------------------------------------
Page #538
--------------------------------------------------------------------------
________________
5 »» મૂકે અન
પશ્ચિમ
શ્રી માય સે લાવ
વા
ર
H
॥ धातकीखंडना २ इषुकार पर्वत ॥
જ
2
ઉત્તર
Em ફાèhe
ઉત્તર ઈયુકાર પર્વત
ૉનhe hdv
લવનું વિજ્યા દ્વાર
દક્ષિણ ઈયુકાર પર્વત
પાનકીનું દક્ષિણ
ક
૮૦
M
धा
o
14...
nu
બૃ
lin
*******
Page #539
--------------------------------------------------------------------------
Page #540
--------------------------------------------------------------------------
________________
ધાતકીખ’ડમાં ૧૨ વર્ષોંધપત, ૧૪ મહાક્ષેત્ર
૩૫૭
દ્વીપની વચ્ચે ઉત્તરદક્ષિણમાં આવવાથી ધાંતકીખંડના પૂર્વધાતાવરુ અને પશ્ચિમધાતીયઃ એવા એ મેટા વિભાગ થયેલા છે. તથા ફ્લુ અટલે ખાણના વર= આકારસરખા દીર્ઘ હાવાથી પુરૂર અવુ નામ છે, એ દરેક ઈપુકારઉપર ચાર ચાર ફૂટ-શિખર છે, તેમાંનુ પહેલુ સિદ્ધાયતનકૃષ્ટ કાલેાદધિસમુદ્રપાસે છે, ત્યારબાદ બીજી ત્રીજી ચાથુ કટ લવણુસમુદ્રતરફ છે. ॥ ૧ ॥ ૨૨૫ ॥
|| ધાતકીખંડમાં ૧૨ વર્ષધરપર્વત, ૧૪ મહાક્ષેત્ર ।।
અવતરળ:---પૂર્વ કહેલા પૂર્વ ધાતકીખંડમાં અને પશ્ચિમધાતકીખ ડમાં દરેકમાં ૬-૬ વર્ષ ધરપર્વત અને છ--૭ મહાક્ષેત્ર છે, અને તે ચક્રના ( પેંડાના ) આરા તથા આંતરા સરખા છે જેથી પર્વતા સરખી પહેાળાઇવાળા અને ક્ષેત્રા વિષમ પહેાળાઇવાળાં છે તે આ ગાથામાં કહેવાય છે
खंडदुगेछ छ गिरिणो, सग सग वासा य अर विवररुवा । धुरि अंति समा गिरिणो, वासा पुण पिहुलपिहुलयरा ॥ २ ॥ २२६ ॥
શબ્દા
સંવતુશે-અશે. વિભાગમાં છે છે - છે [ મ ગ સાત સાત ક્ષેત્ર
ચકના આરા સમા વસ્થા- તથા આંતરા સન્મા
ઘર પર્વતા
પુર તિ-પ્રારંભમાં અને અન્ત મમાં ચિરો-પર્વતે સરખા પહાળા AT- અને ત્રા f=a}Z[ -
-અધિક અધિક પહેાળાં છે,
સંસ્કૃત અનુવાદ
खंड द्विके पद पड़ गिरयः सप्त सप्त वर्षाणि चारकविवररूपाणि । धुर्यन्तं समा गिरयो, वर्षाणि पुनः पृथुलथुलतराणि ॥ २ ॥ २२६ ॥
ગથાર્થ:- મન્ને માંડમાં-વિભાગમાં ૬૬ વર્ષધરપર્વતા ચક્રના આરા સરખા છે, અને ક્ષેત્રા ચક્રના વિવર ( આરાના આંતરા ) સરખા છે, તેથી પર્વ તા પ્રારંભમાં અને અન્ત સરખા પહાળા છે, અને ક્ષેત્રા અધિક અધિક પહેાળાઇવાળાં છે ॥ ૨ ॥ ૨ ॥
વિશ્વાર્થ: - પૂર્વ કહ્યાપ્રમાણે ધાતકીખંડના જે એ મેટાવિભાગ થયેલા છે તેમાં પહેલાવિભાગમાં અટલે પૂર્વ ધાતકીખંડમાં અને ખીજાવિભાગમાં એટલે
Page #541
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી લઘુત્રસમાસ વિસ્તાથ સહિત.
૧
^
^
^
w
~-~
પશ્ચિમધાતકીખંડમાં જબૂદ્વીપની પેઠે ૬-૬ વર્ષધરપર્વત અને ૭-૭ મહાક્ષેત્રે આવેલાં છે, જેથી જંબુકીપમાં ૬ વર્ષધર છે, ત્યારે અહિં ૧૨ વર્ષધર છે, અને જંબુદ્વીપમાં ૭ મહાક્ષેત્ર છે ત્યારે અહિં ૧૪ મહાક્ષેત્ર છે, એ તફાવત છે.
- I વર્ષધો આરાસરખા અને ક્ષેત્રે વિવરસરખાં છે
ધાતકીખંડ તે એક મહાન ચક ( રથના પૈડા ) સરખે છે, જેમાં જંબદ્વીપસહિત લવણસમુદ્ર તે ચકની નાભિ છે, અને કાલેદધિસમુદ્ર તે ચકનો પ્રધિ (લોખંડની વાટ સરખે ) છે. એવા પ્રકારના એ ધાતકીદ્વીપ રૂપી મહાચકમાં ૧૨ વર્ષધર અને ૨ ઈષકાર મળી ૧૪ પર્વતે આરા સરખા છે, અને એ ચાદ આરાના ૧૪ આંતરામાં ૧૪ મહાક્ષેત્ર રહ્યાં છે, માટે ક્ષેત્રે આરાના વિવરસરખાં (આંતરાસરખાં) છે. એ પ્રમાણે ૧૪ પર્વત આરા સરખા હોવાથી પ્રારંભમાં એટલે લવણસમુદ્ર પાસે જેટલા પહોળા છે, તેટલા જ પહોળા પર્યો એટલે કાલેદધિસમુદ્ર પાસે પણ છે, અર્થાત્ એ ચૌદે પર્વતનો એક છેડો લવણસમુદ્રને અડેલો છે, અને બીજે છેડો કાલેદધિસમુદ્રને અડેલે છે, જેથી ચોદે પર્વતે ૪૦૦૦૦૦ (ચાર લાખ) યોજન લાંબા છે. એ પર્વત પ્રારંભે અને પર્યન્ત કેટલા પહોળા છે ? તે આગળ ૧૦મી ગાથામાં વિજ્ઞાન ધુવ એ ગાથાના વિસ્તરાર્થમાં (પૃ. ૩૭૫-૩૭૬ થી) કહેવાશે.
તથા વૈદ આંતરામાં રહેલાં ૧૪ મહાક્ષેત્ર તે પણ ધાતકીખંડની પહોળાઈ પ્રમાણે વર્ષધરપર્વત જેટલાં જ ૪ લાખ જન લાંબાં છે, અને પહોળાઈમાં બહુ વિષમતા છે, કારણ કે લવણસમુદ્રપાસે ઍની પહોળાઈ અ૯પ છે, ત્યાર બાદ ચક્રના વિવરપ્રમાણે વધતી વધતી કાળદધિસમુદ્રપાસે ક્ષેત્રની પહોળાઈ ઘણી જ વધી ગઈ છે, જેથી આગળ ૧૦-૧૧-૧૨ મી ગાથામાં કહેવાશે તેવી ગણિતરીતિ પ્રમાણે પ્રારંભની મધ્યની અને પર્યન્તની એમ ત્રણ પહોળાઈ જુદી જૂદી દરેક ક્ષેત્રની કહેવાશે. • ૨ ૫ ૨૨૬ !
અવતર: –હવે આ ધાતકીખંડમાં જંબદ્વીપના પદાર્થ સરખા કયા ક્યા પદાર્થ છે તે કહેવાય છે–
दहकुंडंडुत्तममेरुमुस्सयं वित्थरं वियड्डाणं । वट्टगिरीणं च सुमेरुवजमिह जाण पुवसमं ॥३॥२२७॥
Page #542
--------------------------------------------------------------------------
Page #543
--------------------------------------------------------------------------
________________
miri
॥ चक्राकार धातकी खंडना १४ पर्वत १४ आरा सरखा अने १४ क्षेत्र १४ आंतरा सरखांनो देखाव ॥
[ T[ ૦ ૧ ૨ ૬, પૃ. ૨૫૮ ]
એવંત ક્ષત્ર
*જે
ઉ. ઈડાર પર્વત
કn 25 દે .
જે છું?
*
*
ki shat
-
>
*
-
w
પાશ્ચમ ધાતકીખંડ
ઉ)
કેમ
|
મ હા
હજી) ૨ દેહ ક્ષેત્ર
પૂર્વ ધાતકી ખંડ
_નિક છે.
વિર્ષ સત્ર
/
મ જમવંત પર્વત
પરાગત પહેતું
હિમવેત ક્ષેત્ર
ઈકાર પર્વત
ભરત ક્ષેત્ર
-જિક વુિં પર્વત છે.
MinIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
શ્રી મહાદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર,
Page #544
--------------------------------------------------------------------------
________________
॥ चक्राकार धातकी खंडना १४ पर्वत १४ आरा सरखा अने १४ क्षेत्र १४ आंतरा सरखांनो देखाव ॥
[ જા° ૨૨૬, g૦ રૂ૫૮ ]
૬
|
ર
કા
ઝંખે પર્વત
૨વન હોલ
એવા ક્ષેત્ર
હિરણયવંત ક્ષેત્ર
ઉ. પુકાર પર્વત
શિખર પર્વત
Sી હિયવંત ક્ષેત્ર
' 3 કમી પર્વત
૨ મો પર્વત
|
| ૨મક ક્ષેત્ર
|
|
નીલવંત પવેન
e
૨ એક સત્ર
નીલવંત પર્વત
પશ્ચિમ ધાતકીખંડ
મહાવે છે 6) ક્ષેત્ર
મહા 6) વિદેહ ક્ષેત્ર
પૂર્વ ધાતકી ખંડ
કી
૫
જય પર્વત
Page #545
--------------------------------------------------------------------------
Page #546
--------------------------------------------------------------------------
________________
ધાતકીખંડમાં જબૂદીપસરખા પદાર્થો,
શબ્દાર્થ – ૩૮ (દુ)-કહાની ઉંડાઈ
પવિવૃત્તગિરિઓનો શું દુ-મુંડની ઉંડાઈ
સુમેરવā–મેરૂ પર્વત વજીને અમેરૂ રહિત પર્વતોની
-અહિં ધાતકીખંડમાં સચં-ઉંચાઈ
ના-જાણવું નિગ૨ વિયgi-તાવ્યોને વિસ્તાર માં પુરવયં-પૂર્વસમ, જંબદ્વીપ તુલ્ય
સંસ્કૃત અનુવાદ द्रहकुंडोंडत्वममेकमच्छ्यं विस्तारं वैताढ्यानाम् ।
वृत्तगिरीणां च सुमेरुवर्जानामत्र जानीहि पूर्वसमम् ॥३॥ २२७॥ રાયા–દ્રહોની ઉંડાઈ, કુટની ઉંડાઈ, મેરૂવિના શેષપર્વતેની ઉંચાઈ, વતાઢ્યને વિસ્તાર, અને મેરૂસિવાય શેષવૃત્તઆકારવાળા પર્વતને વિસ્તાર એ સર્વ અહિ ધાતકીખંડમાં જીપના સરખું જાણવું એ ૫ બાબત સરખી જાણવી છે કે ૩ છે રર૭ છે
વિસ્તાથ:--જીપમાં દ્રહોની અને કુડાની જે ૧૦ યોજન ઉંડાઈ કહી છે તેટલી જ ઉંડાઈ ધાતખંડના હેની અને કુંડની છે, પરંતુ એ કહેના અને કુંડાના વિસ્તારવિગેરે તે બમણું છે.
તથા મેરૂવિના શેપ કુલગિરિ ગરદન વક્ષસ્કાર યમલગિરિ કંચનગિરિ અને નાટ્યવિગેરેની જે ઉંચાઈ ધ્વીપમાં કરી છે તેજ ઉંચાઈ ધાતકીખંડમાં પણ છે.
તથા દીર્ઘતાવ્યોને વિસ્તાર જળક્રીપમાં પ૦ જન કહ્યું છે, તે પ્રમાણે જ ધાતકીખંડના ૮ દિવેતાલ્યોને વિસ્તાર પણ ૫૦ યોજન જ છે, પરંતુ લબાઇ જૂદી જૂદી છે, અને ઉંચાઈ તુલ્ય છે તે વારં એ પદથી કહેવાઈ છે. તથા મેરૂવિના શેષવૃત્તઆકારના પર્વત જે વૃત્તવેનાઢ્ય યમલગિરિ કંચનગિરિ આદિ છે તેના વિસ્તારપણ જબધીપમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણેજ ધાતકીખંડના વૃત્તવેતાશ્યાદિના પણ વિસ્તાર છે.
એ પ્રમાણે એ ૫ બાબત જબદ્ધીપતુલ્ય જાણવી. અને જંબદ્વીપથી દ્વિગુણ પ્રમાણવાળા કયા કયા પદાર્થ છે તે ૬ ઠ્ઠી ગાથામાં કહેવાશે. ૩ર૨૭.
છે ધાતકીખંડના ર મેરૂપર્વત છે ઝવતા:-હવે જંબદ્વીપના મેરૂપર્વતથી ધાતકીખંડના મેરૂપર્વતમાં જે જે બાબતને તફાવત છે તે આ ગાથામાં કહેવાય છે
Page #547
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. मेरुदुगंपि तहच्चिय, णवरं सोमणसहिढुवरि देसे । सग अडसहसऊणु-त्ति सहसपणसीइ उच्चत्ते ॥४॥२२८॥
શબ્દાર્થ – મેટુ -બે મેરૂપર્વત પણ | મા [ સન્મ-સાતહજાર યોજના તથિ-નિશ્ચય તેવાજ છે
મર્મ-અને આડ, જાર યોજના નવરંપરન્તુ વિશેષ એ છે કે
કા–ઊણ, ન્યુન સોમr—મનસવનથી
- સમાપિરચક | ઈતિ. દિઃ૩વર લેહેઠે અને ઉપરના ભાગમાં મારુ –પંચાસીહજાર જન
.-ઉંચામાં સંસ્કૃત અનુવાદ. मेरुहिकमपि तथैव, नवरं सौमनमाधम्तादुपरि देश । सप्ताष्टसहस्रोनमिति सहस्राणि पंचाशीन्युञ्चन्वे ।। ४ ।। २२८ ॥
નાયાથધાતકીબંડના બે મેરપર્વત પણ બહીપના મેર જેવાજ છે, પરનું વિશેષ એ છે કે- સમનસવનની નીચેના ભાગ સાન ઠાર યેાજન આછા છે, અને ઉપરનો ભાગ આઠ હજાર જન આછા છે. અને મેરની ઉંચાઇ ૮૫૦૦૦ [ પચાસ હજાર યોજન છે છે છે !
વિસ્તાધાજ બદ્રીપમાં એક જ મેરુ પર્વત છે ત્યારે આ ઘાતકીબંડમાં ૨ મેરૂ પર્વત છે, કારણકે ૧ મે પૂર્વ ધાતકીડના અતિમધ્યભાગમાં છે, અને ૧ મેરૂ પશ્ચિમઘાતકીખંડના અતિમધ્યભાગ છે જેથી કવિ પર્વના નદીઆ, વિગેરેની જેટલી વ્યવસ્થા સંપૂર્ણ જબઈપમાં છે, તેટલી સર્વ વ્યવસ્થા કેવળ એક પૂર્વધાતકીખંડમાં છે. અને તવી જ સર્વ વ્યવસ્થા પશ્ચિમઘાતકીબંડમાં છે, જેથી આ દ્વીપમાં બે મેરુપર્વત ધાય તે પણ વાસ્તવિક છે.
તથા જંબદ્વીપના મેરૂથી આ બે મેરૂમાં જ તફાવત છે તે આ પ્રમાણે – જંબદ્વીપના મેરૂપર્વતમાં તેની સમભૂતલ પૃથ્વીથી નીચેની ભૂમિથી | સામન સવન ૬૩૦૦૦ એજન અને ભૂમિ અંદરના મૂળમાંથી ૧૪૦૦૦ જન ઉંચું છે. ત્યારે આ ઘાતકીમેરૂનું સામસવન તથી ૭૦૦૦ જન ન્યૂન એટલે મૂળથી ૫૭૦૦૦ એજન અને સમભૂમિથી પ૬૦૦૦ જન ઉંચું છે. તથા જંબળીપના
Page #548
--------------------------------------------------------------------------
________________
ઘાતકીખંડના મેરૂને મૂળ વિગેરે સ્થાને વિસ્તાર. ૩૬૧ મેરૂના સેમસવનથી ઉપરનું પડકવન અથવા મેરૂનું શિખરતલ ૩૬૦૦૦ જન ઉચું છે, ત્યારે આ ધાતકીમેરૂના સમનસવનથી પંડકવન આઠહજાર ન્યૂન એટલે ૨૮૦૦૦ યજન ઉપર છે.
એ પ્રમાણે નીચે ૭૦૦૦ અને ઉપર ૮૦૦૦ મળી ૧૫૦૦૦ એજન લૂટવાનું કારણકે આગળની જ સારીરૂ ઉચ”=એ પદમાં ધાતકીના મેરૂ ૮૫૦૦૦૦ ઉંચા કહ્યા છે, જેથી બૂઢીપના લાખ જન ઉંચા મેરૂથી આ મેરૂ ૧૫૦૦૦
જન નીચા છે, માટે એ ૧૫૦૦૦ એજન તૂટ્યા છે. વળી અહિ ઉંચાઈ ન્યુન હેવાના કારણથી જંબદ્વીપના મેરવત એકજને ' ભાગની હાનિ વૃદ્ધિ નહિં. થાય, પરંતુ આગળની ગાથાના વિસ્તરાર્થમાં દર્શાવ્યા પ્રમાણે , ભાગની હાનિ વૃદ્ધિ થાય છે. શેષ ચારે વન વિગેરેનું સ્વરૂપ જ પવતું જાણવું, અને વિસ્તારને તફાવન આગળ કહેવાય છે. એ જ છે ૨૨૮
પ્રવાસT:–-પૂર્વ ગાથામાં કહેલા મેરૂપર્વતને મૂળઆદિ પાંચ સ્થાને વિસ્તાર કેટલો છે? ત આ માથામાં કહેવાય છે- - तह पणणवई चउणउअ अद्धचउणऊ अ अद्रुतीसा य । दस य सया य कमेणं, पणठाणपिहुत्ति हिट्ठाओ ॥५॥२२९॥
શબ્દાર્થ – વાવ [ સા ] પંચાણુ યજન | મ ર નવા દસ સે જન ૩૩-ચારા જન
મj-અનુકમે અત્ન T3 [ અર્ધચોરા, સાઢીત્રાણા વાટT-પાંચ સ્થાનની
જન | fપત્તિ-પહોળાઈ બfriા-આડત્રીસસે જન | દાબ- હેડેથી પ્રારંભીને
સંસ્કૃત અનુવાદ. तथा पंचनवतिश्चतुर्नवतिरधचतुर्नवतिश्चाष्टत्रिंशच्च । दश च शतानि च क्रमेण पंचस्थानपृथुत्त्वमधम्तात् ।। ५॥ २२९ ।।
વાઇ-- તથા મેરૂ પર્વતની નીચથી પ્રારંભીને પાંચસ્થાનોમાં અનુક્રમે ૫૦૦–૮૪૦૦-૯૩૫૦–૩૮૦૦-અને ૧૦૦૦ જનને વિસ્તાર છે [ અહિં સવા એ પદ પાનવ૬ આદિ પાંચ અંક સાથે જોડવું . છે પ . રર૯ છે
Page #549
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી લધુક્ષેત્રસમાસ વિરતાર્થ સહિત. વિસ્તર –અહિં પાંચસ્થાન તે મેરૂપર્વતનું મૂળ, સમભૂમિ, નંદનવન, સામનસવન અને સર્વથી ઉપરનું પડકવન અથવા શિખરતલ એ ઉપરાઉપરી પાંચ સ્થાનની કમશ: પહોળાઈ અનુક્રમે ૫૦૦ જનાદિ કહી તે આ પ્રમાણે – ૧ મેરૂના મૂળનો વિસ્તાર ૫૦૦ | ૪ સોમનસ સ્થાને ૩૮૦૦ ૨ સમભૂમિસ્થાને ૯૪૦૦ ૫ પંડકરને (શિખરતલે) ૧૦૦૦ ૩ નંદનવને
૯૩પ૦ બે વિસ્તારને વિશ્લેષકરી ઉંચાઈવડે ભાગતાં જે આવે તેટલી હાનિ ઉપર ચઢતાં હોય અને નીચે ઉતરતાં તેટલી વૃદ્ધિ હાય” એ ગણિતરીતિ પ્રમાણે મૂળના અને શિખરતલના નિયતવિસ્તારથી વચ્ચેના ત્રણ સ્થાનને અથવા પાંચ સ્થાનને વિસ્તાર પ્રાપ્ત થાય તે આ પ્રમાણે--
૯૫૦૦ મૂળવિસ્તારમાંથી “૧૦૦૦ શિખરવિસ્તાર બાદ જતાં ૮૫૦૦ ને ૮૫૦૦૦ની ઉંચાઈએ ભાગી શકાય નહિં માટે દશીયા અંશ કરવાને
x૧૦ દશવડે ગુણતાં
૮૫૦૦૦ દશયા ભાગ આવ્યા તેને ૮૫૦૦૦ વડે ભાગતાં ૮૫૦૦૦)૮૫૦૦૦(૧ દશી ભાગ આવ્યું જેથી સ્પષ્ટ થયું કે આ બે મેરમાં દરેક
૮૫૦૦૦ જનાદિકે એકેક દશી ભાગ એટલે કે જનાદિ ઘટે ૧૦૦૦૦ અને વધે. તે ઉપરથી સમભૂમિસ્થાનને વિસ્તાર આ પ્રમાણે –
મૂળભાગથી ૧૦૦૦ જનઉપર જમીનની અંદર ચઢીએ ત્યારે સમભૂમિ ભાગ આવે છે, એટલે મેરૂ પર્વત ભૂમિમાં ૧૦૦૦ એજન ઉડો છે, અને દરેક
જન જન ઘટે છે તે =૧૦૦ એજન ઘટતાં ૫૦૦ માંથી ૧૦૦ બાદ કરતાં ૯૪૦૦ આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે સમભૂમિસ્થાને મેરૂનો વિસ્તાર ૯૪૦૦ એજન છે. | તિ સમભૂમિ વિસ્તાર:
હવે સમભૂમિથી ઉપર ૫૦૦ જન ચઢતાં નંદનવન આવે છે માટે પાંચને દશે ભાગતાં અથવા ', વડે ગુણતાં ૫૦ જન આવ્યા, તેને સમભૂમિવિસ્તાર ૯૪૦૦ માંથી બાદ કરતાં [ ૯૪૦૦-૫૦= ] ૯૩૫૦ એજન જેટલે મેરૂને બાહ્ય વિસ્તાર નંદનવનને સ્થાને છે. રતિ નંદ્રનવને મેuસ્તાર:
(અભ્યન્તર વિસ્તાર નંદનવનના બે બાજુના ૫૦૦-૫૦૦ એજન બાદ કરતાં ૯૨૫૦ જન આવે એ પણ અહિં તફાવત રૂપ જ છે. ) - 1 અભ્યઃરમેરૂને વિસ્તાર જમ્બુદ્વીપથી અહિં તફાવત ૩૫ છે, છતાં ગ્રંથમાં દર્શાવે નથી તે ઉપવાકાણથી જાણે.
Page #550
--------------------------------------------------------------------------
Page #551
--------------------------------------------------------------------------
________________
(
૧
૦
૦
૦
૨
.
मेरुपर्वतनुं प्रमाण ॥
॥ धातकीखंडना
\ ૧૮ ૦ ૦૦ ચં.
ઉંચાઈએ પંહડપ
-1 ટી ખડના ૨ મેરૂ અને અર્ધપુકના ર મ અ ૪ મેરૂ તુય પ્રમાણ
અને નૃત્ય સ્વરૂપવાઈ છે.
સોમ
3 ૮ ૦ ૦
. તેમનસ વતાર.
૫ ૫ ૫૦૦ ધો. ૬ માઈએ એમ વન
(મૂળથી ૫૭૦૦ ચો. સીઝનસ ઉંચાઈ
સર્વ ઉંચાઈ ૮૫૦૦૦ રોજન
(નંદન વને) ૯ ૩ ૧ ૦
ચો • વિસ્તાર
£
ઉંચાઈ
આમ ભૂ તલ
૯૪ ૦ ૦ ચો • વિસ્તાર
ઉડાઈ
મૂળ
૯ ૫ ૦ ૦
• વિસ્તાર
Page #552
--------------------------------------------------------------------------
Page #553
--------------------------------------------------------------------------
________________
ઘાતકીખંડના મેરૂને મૂળ વિગેરે સ્થાને વિસ્તાર, ૩૬૩ ત્યારબાદ સમભૂમિથી પ૬૦૦૦ (મૂળથી ૫૭૦૦૦) જન એટલે નંદનવનથી પ૫૫૦૦ (પંચાવન હજાર પાંચસે) જન ઉપર ચઢતાં સમનસવન આવે છે માટે પ૬૦૦૦ ને ૧૦ વડે ભાગતાં પ૬૦૦ એજન આવ્યા તેને સમભૂમિવિસ્તારના ૯૪૦૦ માંથી બાદ કરતાં ૩૮૦૦ પેજન આવ્યા. જેથી સમનસવનમાં મેરૂને બાહ્યવિસ્તાર ૩૮૦૦ એજન છે. દતિ સમનસવને મેહવિસ્તાર:
[અભ્યતર વિસ્તાર નંદનવત્ ૧૦૦૦ બાદ કરતાં ૨૮૦૦ એજન છે ].
ત્યારબાદ સામનસવનથી ૨૮૦૦૦ એજન ઉપર જતાં અથવા સમભૂમિથી ૮૪૦૦૦ એજન ઉપર જતાં મેરૂપર્વતનું શિખરતલ અથવા પંડકવન આવે તેથી ૮૪૦૦૦ ને ૧૦ વડે ભાગ ૮૪૦૦ આવે, તેને સમભૂમિના ૯૪૦૦ માંથી બાદ કરનાં ૧૦૦૦ એજન શિખરવિસ્તાર આવે. [અહિં અભ્યન્તરવિસ્તારનો અભાવ છે, કારણ કે મેરૂપર્વત સમાપ્ત થયે, અને ચૂલિકાવિસ્તાર તે જંબુદ્વીપતુલ્ય ૧૨ જન હોવાથી પવન પણ જંબુદ્વીપવત્ ૪૯૪ જન ચક્રવાલવિસ્તાર વાળું છે. જે રુતિ શિવ વિસ્તાર: +
એ પ્રમાણે ઉપર ચઢતાં જેમાં નીચેના વિસ્તારમાંથી ઘટતી જાય છે, તેમ ઉપરથી નીચે ઉતરતાં ઉપરના વિસ્તારથી મેરૂપર્વત યોજન વધતો જાય છે, અને તે વૃદ્ધિને અનુસાર પણ નીચેના ચાર સ્થાનના વિસ્તાર પ્રાપ્ત થાય છે તે એક જ ઉદાહરણથી આ પ્રમાણે–
શિખરથી ૮૪૦૦૦ એજન નીચે ઉતરતાં ભૂમિ આવે છે, માટે ૪૦૦૦ ને ૧૦ વડે ભાગતાં ૮૪૦૦ જન આવ્યા તેને શિખરના ૧૦૦૦ યોજનમાં વધારતાં [૧૦૦૦+ ૮૪૦૦= ] ૯૪૦૦ યેજન આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે મને ક ૧૪૦૦ વોઝનવિસ્તરવાળો છે. એ રીતે જ મૂળ ૧૦૦૦ યોજન હોવાથી ૧૦૦૦-૧૦=૧૦૦+૯૪૦૦= ] ૫૦૦ જન વિસ્તાર મૂળમાં છે. હવે અહિ કેટલાંક સ્થાનને જંબદપની અપેક્ષાએ સપષ્ટ તફાવત આ પ્રમાણે–
જબૂદ્વીપમાં ધાતકીખંડમાં ૧ મેરૂને મૂળ વિસ્તાર ૧૦૦૦ ૦ ૫૦૦ યો ૨ , સમભૂમિ વિસ્તાર ૧૦૦૦૦ મે ૯૪૦૦ ૦ છે. નંદનવને બાહ્ય વિ૦ ૫૪ યોગ ૩૫૦૦
, , અભ્ય૦ વિ૦ ૮૫૪ ૦ ઈ, મનસે બાહ્ય વિ. ૪ર૭૨ ૦ ૩૮૦૦ ૨ ,, ,, અભ્ય. વિ. ૩ર૭ર૬ ૦ , શિખર વિસ્તાર "૧૦૦૦ ૦
૮૩પ૦ રે
૨૮૦૦
Page #554
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. મૂળથી સમભૂમિ ૧૦૦૦ . ઉંચે ૧૦૦૦ ઉંચે સમભૂથી નંદનવન ૫૦૦ ઉચે ૫૦૦ ચો. ઉચે નંદનથી સોમનસ ૬૨૫૦૦ પેટ ઉંચ પ૫૫૦૦ ઉંચ સોમ થી પડકશિખર) ૩૬૦૦૦ . ઉચ્ચ ૨૮૦૦૦ ૦ ઉંચ સૈભદ્રશાલ
એ રીતે મેરૂ પર્વતના સંબંધમાં જે સમાનતા અને વિષમતા જંબદ્વીપની અપેક્ષાએ છે તે અહિં દર્શાવી. બીજી સમાનતાઓઆદિ સ્વતઃ જાણવી. પારલા
અવતા:હવે જંબદ્ધીપના પદાર્થોથી બમણાપ્રમાણવાળા કયા કયા પદાર્થો ધાતકીખંડમાં છે તે આ ગાથામાં દર્શાવાય છે–
णइकुंडदीववणमुह-दहदीहरसेलकमलवित्थारं । णइउंडत्तं च तहा, दहदीहत्तं च इह दुगुणं ॥ ६ ॥२३०॥
શબ્દાર્થ – નારીવ-નદી કુંડ અને દીપ | T? –નદીઓની ઊંડાઈ વિમુ–વનમુખ
ત–તથા દ -દ્રો
દત્ત-દ્રાની લંબાઈ રીસેટ-દીર્ધ પર્વતા
–આ ધાતકીખંડમાં જમરવિવારં-કમળને વિસ્તાર | ગુ-બ્રિગુણ, અમારું
સંસ્કૃત અનુવાદ, नदीकुंडद्वीपवनमुख-द्रहदीर्घशैलकमलविस्तारः । नपुंडन्वं च तथा द्रहदीर्घत्वं चात्र द्विगुणम् ॥ ६ ॥
જાથા – વિસ્થા એ પદ દરેક સાથે જોડ્યાથી | નદીઓના વિસ્તાર, કુંડના વિસ્તાર, દીપોના વિસ્તાર, વનમુખના વિસ્તાર, દ્રહોના વિસ્તાર, દીર્ધ પર્વતાના વિસ્તાર અને કમળાના વિસ્તાર, તથા નદીઓની ઊંડાઈ, અને દ્રહની લંબાઈ તે અહિં ધાતકીખંડમાં એ સર્વ જંબૂદીપથી બમણું બમણું જાણવું છે ૬ ૨૩૦ છે
વિસ્તરા — બુદ્ધીપની ગંગા સિંધુ આદિ જે ૯૦ મોટી નદીઓ છે, તેમાં વિસ્તારઆદિકની અપેક્ષાએ ૬૮–૧૧–૪–૨ એ ચાર વિભાગ પડે છે, ત્યાં ત્રીસ વિજયની (સમાન વિસ્તારાદિવાળી ) બે બે નદી ગણવાથી ૬૮, હિમવંતા
ભદ્રશાલવનની લંબાઈ પહોળાઇ સંબંધિ તફાવત આગળ ૭મી માથામાં જૂદો કહેવાશે.
Page #555
--------------------------------------------------------------------------
________________
જબૂદીપની અપેક્ષાએ ધાતકીખંડ.
- ૩૬૫ હૈરણ્યવંતની ૪ અને ૧૨ અન્તર્નદી મહાવિદેહની ગણવાથી ૧૨, હરિવર્ષ રમ્યકની છે, અને મહાવિદેહની સીતા સતેદા એ ૨, એ રીતે ૯૦ નદીઓ જંબદ્વીપમાં છે, તેવીજ ૯૦ નદીઓ પૂર્વ ધાતકીખંડમાં બમણું વિસ્તારવાળી અને પશ્ચિમ ધાતકીખંડમાં પણ એવીજ ૯૦ નદીઓ જંબદ્રીપથી બમણ વિસ્તારવાળી છે, તથા અહિં નદીઓનો વિસ્તાર કહેવા માત્રથી પણ ઉપલક્ષણથી નદીઓને અનુસરતે નદીઓની જિપ્લિકા વિસ્તાર, જીવિકાની જાડાઈ, છબિડકાની લંબાઈ, એ પણ દ્વિગુણ દ્વિગુણ જ જાણવું, તેમજ મધ્યગિરિથી અન્તર પણ દ્વિગુણ દ્વિગુણ જાણવું. જેથી ૧૩૬-૩ર-૮-૪ એ ચાર સંખ્યાવાળી નદીઓમાં અનુક્રમે મૂળ વિસ્તાર ૧રા-૨૫–૫૦-૧૦ ોજન, અન્યવિસ્તાર અનુક્રમે ૧૨૫-૨૫૦ ૫૦૦-૧૦૦૦ યોજન, જીઠિકા વિસ્તાર ૧૨-૨૫-૫૦-૧૦૦ યાજન, છબિડકાની જાડાઈ ૧-૨-૪-૮ ગાઉ, છબિડકાની લંબાઈ ૧-૨-૪-૮ યોજન, તથા મધ્યગિરિ અત્તર બા-૧-૨-૪ જન, એ પ્રમાણે દિગુણ દિગુણવિસ્તારાદિ જાણવા. ॥ इति १८० नदीविस्तारद्विगुणत्वम् ॥
તથા ગાળામાં કુંડમાત્ર કહેવાથી પણ કુંડનો વિસ્તાર અને કુંડના કારનો વિસ્તાર પણ દિગુણ જાણ, તથા કુંડ તો નદીઓના જ છે માટે નદીઓની સંખ્યા પ્રમાણે કુંડના પણ ૧૬૮-કર-૮ અને ૪ એ ચાર સંખ્યાવિભાગમાં અનુક્રમે કુંડવિસ્તાર ૧૨૦-૨૪૦-૪૮૦-૯૬૦ એજન છે, અને કુંડવેદિકાના ત્રણ દ્વારને વિસ્તાર ૧ર-૫-૫૦-૧૦૦ એજન છે. If ન ૬૮ રવિરતારદ્રિાજવમ્ |
તથા દ્વીપ તે કુંડની અંદરના છે માટે તેના પણ કુંડવત્ ૧૬૮-૩ર-૮-૪ એ ચાર સંખ્યાવિભાગમાં અનુક્રમે ૧૬-૩-૬૪–૧૨૮ જન વિસ્તાર છે.
તથા જીપમાં મહાવિદેહની પૂર્વ દિશામાં જગની પાસેનાં ૨ મહાવન અને તેવીજ રીત પશ્ચિમદિશાનાં ૨ મડાવન મળી જ વનખંડ છે, અને ધાતકીખંડમાં તેવા ૮ વનબંડ છે, તેને વિસ્તાર વિગુણ છે, એટલે જ બવનમુખને ર૯૨૨ જન વિસ્તાર નદીની પાસે છે, અને જઘન્યથી ૧ કળા વિસ્તાર નિષધ નીલવંત પાસે છે, ત્યારે અહિં ધાતકીખંડના ૮ વનમુખને દરેકના ૫૮૪૪
જન વિસ્તાર ઉત્કૃષ્ટધી છે અને જધન્યવિસ્તાર ૨ કળા છે, પરંતુ અહિં ૪ વનમુખનો વિસ્તાર જંબદ્રીપવનમુખથી વિપરીત રીતે છે, કારણ કે ઉત્કૃષ્ટ વિસ્તાર નિષધનીલવંત પાસે અને જઘન્ય વિસ્તાર સીતા તદા નદી પાસે છે, એ વિપરીતતાનું કારણ કે ધાતકીબંડને પ્રથમ પરિધિ લવણસમુદ્રને વીટાઈને વકતાવાળો છે માટે લવણસમુદ્ર પાસેના ૪ વનમુખનો વિસ્તાર વિપરીત થયો છે, અને દિધિપાસેના (૨-૨) વનમુખને ૪ વિસ્તાર જંબુદ્વીપવત્ છે, પરંતુ
Page #556
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
-~~-
~
* ૧૧/w*
*
^^^^^
^^ ૧.૧૪
વિપરીત નથી, કારણ કે ધાતકીખંડને અન્ય પરિધિ ધાતકીખંડને જ વીટાઈને વક્રતાવાળો છે. એ પ્રમાણે ખંડના પરિધિવક્રતાના ભેદને અંગે એ તફાવત છે ॥ इति ८ वनमुखविस्तारद्विगुणत्वं, ४ वनमुखानां विपर्ययत्वं च ||
તથા જંબદ્વીપનાં ૧૬ દ્રાથી ધાતકીખંડના ૩ર કહોને વિસ્તાર બમણ છે તથા લંબાઈ પણ બમણી છે જેથી ૨ પદ્મદ્રહ ૨ પુંડરીક દ્રહ અને ૨૦ કુરૂદ્રહ એ ૨૪ કહે ૧૦૦૦ જન પહોળા અને ૨૦૦૦ જન લાંબા છે, તથા ૨ મહાપદ્મ અને ૨ મહાપુંડરીક એ ક ડ ૨૦૦૦ જન વિસ્તૃત અને ૪૦૦૦
જન દીર્ઘ છે, તથા ૨ તિગિકી અને ૨ કેસરી એ ૪ દ્રહ ૪૦૦૦ જન વિસ્તૃત અને ૮૦૦૦ એજન દીધું છે. | ઝૂતિ રૂર વિસ્તાર સૈgિT II દીર્ઘતા જો કે આ ગાળામાં જ આગળના પદમાં કહેવાની છે, તે પણ પ્રસંગત: અહિંજ કહી.
તથા દીર્ધશેલ-લાંબાપર્વતે જે ૧૨ વર્ષધર ૩ર વક્ષસ્કાર ૬૮ વૈતાઢ્ય ૮ ગજદંતગિરિ એ સર્વેનો વિસ્તાર જબુદ્ધીપવર્ષધરાદિથી બમ બમણો છે, અને લંબાઈ તે ક્ષેત્રને અનુસારે જૂદી જૂદી છે તે યથાસંભવ તે તે ક્ષેત્રને અનુસાર વિચારવી, જેમાં દ વર્ષધર અને ૨ ભરતૈરાવતવેતાસ્યની લંબાઈ તા ૪ લાખ
જન છે, અને શેષગિરિઓની ક્ષેત્રાનુસારે ૯મી ગાથાના વિસ્તરાર્થ પ્રમાણે જાણવી. / રતિ રીરિરિર્વિતારગુિજવમ ||
તથા કમળનો વિસ્તાર દ્વિગુણ છે, જેથી પદ્મસરોવર આદિ ૩ર દ્રહનાં દરેકમાં મુખ્યકમળ અને ૬-૬ વલયનાં કમળોને જૂદા જૂદ દ્વિગુણવિસ્તાર સ્વત: જાણ.
જેમાં પદ્મદ્રહ આદિ ૨૪ કહનાં મુખ્યકમળ ૨ જન વિસ્તૃત, મધ્ય ૪ કહવતી મુખ્યકમળાના ૪ જન વિસ્તાર અને અભ્યન્તરવર્તી ૪ દ્રહના મુખ્ય કમળોનો ૮ જન વિસ્તાર છે, કમળોની ઉંચાઈ વિગેરે જૂદી કહી નથી, પરંતુ વિસ્તારથી અર્ધબાહય હાય એ નિયમ પ્રમાણે ઉંચાઈ પણ ૧૨-૪ જન અનુક્રમે સંભવ છે. કુતરૂર વિજિમ | વલમાં કમશ: અર્વાધ ઉંચાઈ વિસ્તાર જાણવા. | તિ વાર્તિમાનમ II
તથા ઉપર કહેલા વિભાગ પ્રમાણે ૧૩૬-૩૨-૮-૪ નદીઓની ઉંડાઈ અનુક્રમે મૂળ સ્થાને છા-૦૧-૧-૨ જન અને પર્યને રા–૨–૧૦-૨૦ યોજન છે. તે નિ ૮ નીનામુ દ્રિાજવે. |
તથા ઉપર કહેલા દ્રહોના વિસ્તાર પ્રસંગે જ ૨૪-૪-૪ દ્રહોમાં ક્રમશઃ ૨૦૦૦-૪૦૦૦-૮૦૦૦ જન દીર્ઘતા-લંબાઈ કહેવાઈ ગઈ છે. || સુતિ રૂર द्रहाणां दीर्घत्वे द्वैगुण्यम् ॥
એ પ્રમાણે જે જે બાબતની દ્વિગુણતા ગાળામાં દર્શાવી તે મુખ્ય દ્વિગુણતાઓ છે, જેથી બીજી પણ અનેક દ્વિગુણતાઓ છે તે યથાસંભવ સ્વયં વિચારવી. દાર૩.
Page #557
--------------------------------------------------------------------------
________________
॥ धातकाखंडना १२ वर्षधर पर्वतो- कोष्ठक ॥
૧૨ વર્ષધર
પર્વત
પહોળાઈ લંબાઈ ઉંચાઈ ઊંડાઈ
ઉપરના હની | હના મુખ્ય કમળની | કર્ણિકા કણિકા લંબાઈ પહોળાઈ | પહોળાઈ ઉંચાઈ વિસ્તાર ઉંચાઈ
૨ લઘુહિમવત ચો. ક. !
૨૧ ૦૫- ૫
?૯૦૮ ૦ ૮
૧૦૬
૨૫
૨૧ ૦
૧૦૦ ૨ ૦
૧
| ૧
૨ શિખરી
૨માહિમવંત ૮૪૨-' ,
| પ૦
૪૦ ૦ ૦
૨ ૦ ૦ ૦
|
૪
૦
૨
[
૨
ઘાતકીખંડના ૧૨ વર્ષધર પર્વતનું કેક.
રૂફિમપર્વત
૨ નિષધ : ૨૩૬૮૪–૪
,,
| ૪૦૦ | 1૦૦
૮૦૦૦
૮૦ ૦ | ૮
-
૪
| ૪
૨ નીલવંત
,,
|
૪
|
૪
૨ ઈષકાર
૧૦૦૦
|
,
1 ૨૫
૩૭
Page #558
--------------------------------------------------------------------------
________________
॥ धातकीखंडनी नदीओमां द्विगुणतानो संग्रह ॥
૩૬૮
નદીઓ
જીલ્ડાને વિસ્તાર
| જહા જાડાઈ
જીહા લંબાઈ
નદીને મૂળ વિસ્તાર
નદીની | મૂળમાં ઊંડાઈ
ક્ષેત્રના ક| મધ્યગિરિથી
કેટલે દૂર
છે ' ! અન્ય વિસ્તાર
! અન્ય ઉંડાઈ
| નિર્ગમ કુંડને વિસ્તાર
કુંડમાં દ્વીપ વિસ્તાર કુંડને
દ્વાર વિસ્તાર
યો
યો
યો
ો
છે.
નદીઓ ૧૩૬ ] (મહાવિદ ૧૨૮, ભરતૈર૦ ૮)
|
જન | ૧૨ા
યી
છે. બ
બે
૧
૧રા
૧
૧૨૫
રા
( ૧૨૦
૧૬
૧૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તશર્થ સહિત.
૩૨
(૨૪ અત્તરનદી, ૮ હિમવંત હિર
ની)
૨૫
૧
૨
૨૫
બે
1
૨૫૦
પ
. ૨૪૦
૩૨
૨૫
૫૦
(હરિ રમ્ય -
માંની)
1 ૧ ૪ પદ
૨
પ૦૦
૧૦
૪૮૦
૬૪
૫૦
સીતા-સીદા) 1• ર ૮
૧૦૦
૨
૪ .
૧૦૦૦ ૨
| ૯
| ૧૨૮ / ૧૦૦
Page #559
--------------------------------------------------------------------------
________________
ધાતકી, ભદ્રશાલવનની પહોળાઈ
૩૬૯ નવતર:–હવે આ ગાથામાં ભદ્રશાલવનની લંબાઈ પહોળાઈ દર્શાવાય છે. इगलक्खु सत्तसहसा, अडसय गुणसीइ भद्दसालवणं । पुवाक्रदीहं तं, जामुत्तर अट्ठसीभइअं ॥ ७ ॥ २३१॥
શબ્દાર્થ – સ્વા+–એક લાખ
યુવાવર-પૂર્વે અને પશ્ચિમે સત્તસહસ-સાત હજાર
રીદું-દીર્ઘ, લાંબુ ગરમ-આઠસો
તં–તે ભદ્રશાલવન અથવા તે લબાઈ (ને) ગુજરુ–ગુણાતી
નામ ઉત્તર-દક્ષિણમાં અને ઉત્તરમાં પહેલું મદ્જ વળ-ભદ્રશાલવન
| સમગ્રં—અયાસીમા ભાગ જેટલું
સંસ્કૃત અનુવાદ. एकलक्षः सप्तसहस्राण्यष्टशतान्येकोनाशीतिर्भद्रशालवनम् । पूर्वापरदीर्घ तं यामोत्तरमष्टाशीतिभक्तम् ॥ ७ ॥ २३१ ॥
જાળા:–ભદ્રશાલવન એક લાખ સાત હજાર આઠસે અનાસી જન પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં દીર્ધ-લાંબુ છે, અને તેજ લંબાઇના અત્યાસમા ભાગ જેટલું દક્ષિણદિશામાં અને ઉત્તરદિશામાં પહેલું છે. જે ૭ ૨૩૧
વિસ્તા–-ધાતકીખંડ ૪ લાખ યોજન પહોળો છે તેમાં પૂર્વે કહ્યા પ્રમાણે જબૂર થી બમણી બે બાજુના બે વનમુખે ૧૧૬૮૮ યેાજન રોક્યા છે, તથા બમણ વિસ્તારવાળા આઠ વક્ષસ્કાર પર્વતાએ ૮૦૦૦ એજન કયા છે, તથા બમણા વિસ્તારવાળી ૬ અન્તરનદીઓએ ૧પ૦૦ એજન રોક્યા છે, અને આગળ કહેવામાં આવશે તે ગણિતરીતિ પ્રમાણે ૧૬ વિજયોએ ૧૫૩૬૫૪ યેાજન રોક્યા છે, તેને સર્વને સવળ કરી ધાતકીખંડની ૪ લાખ પહોળાઈમાંની બાદ કરીએ, ૧૧૬૮૮ ૪૦૦૦૦૦ અને જે રકમ રહે તેમાંથી મેરૂની ૯૪૦૦ જન ૮૦૦૦ - ૧૭૪૮૪ર
પહોળાઈ બાદ કરવી, ત્યારબાદ પૂર્વ પશ્ચિમ ૧૫૦૦ ૨૨૫૧૫૮
રૂપ બે દિશાએ ભાગતાં ગાથામાં કહ્યા પ્રમાણે ૧૫૩૬૫૪ ૧૭૪૮૪૨ ૨)૨૧પ૭પ૮
૧૦૭૮૭૯ ચેાજન પૂર્વમાં દીર્ઘ અને ૧૦૭૮૭૯
૧૭૮૭૯ વજન ૬૧ મા દધિ અને ૧૦૭ ૧૦૭૮૭૮ જન યોજના પશ્ચિમમાં દીર્ઘ ભદ્રશાલવન હોય છે.
૪૬
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
તથા પહેાળાઇ ૮૮ મા ભાગે હૈાવાથી ૮૮ વડે ભાગાકાર કરવા તે આ પ્રમાણે
૮૮)૧૦૭૮૭૯(૧૨૨૫
અહિં ભાગાકારમાં ૧૨૨૫ ચેાજન આવે છે, પરન્તુ વધેલા ૭૯ શેષ તે ૮૮ થી ૯ ન્યૂન હેાવાથી સ ંપૂર્ણ ૧ ચેાજન નથી પરન્તુ ૐ એટલે અાસીયા ૯ અંશ ન્યૂન છે, તા પણ વ્યવહારથી અલ્પ ન્યૂનતા ન ગણતાં ૭૯ શેષને એક સંપૂર્ણ યાજન ગણીને ૧૨૨૫ માં ઉમેરતાં ૧૨૨૬ યાજન
coe
*390
૮૮
૧૯૮ + ૧
૧૭૬ ૨૨૭
૧૭૬
૦૫૧૯
૪૪૦
૧૨૨૬ ય૦
૦૦૯૧ લગભગ જેટલી પહેાળાઇ ઉત્તરદિશામાં અને તેટલી જ દક્ષિણદિશામાં પણુ ગણવી.
અહિં તફાવત એ કે જ બૂઢીપના મેરૂના ભદ્રશાલવનની પૂર્વ અને પશ્ચિમ લબાઇ ૨૨૦૦૦ ( બાવીસ હજાર ) યાજન છે, અને ઉત્તરદક્ષિણમાં ૮૮ મા ભાગની પહેાળાઇ ૨૫૦ ( અઢીસા ) યાજન છે, ત્યારે ધાતકીખંડના મેરૂના ભદ્રશાલયનની લંબાઇ પહેાળાઇ ઉપર કહેવા પ્રમાણે છે. ! વૃતિ મત્રાવન સ્વયામપ્રત્વે !! ૭ || ૨૩૧ ॥
૫ ધાતકીખંડના ૮ ગજદ તગિરિની વિષમતા
અવતરળ:—હવે આ ગાથામાં ઘાતકીખંડના ૮ ગજદગિગિરની જૂદી જૂદી ૪–૪ ની લંબાઇ કહેવાય છે, [ અને એથી થતુ કુરૂક્ષેત્રનું ધનુ: પૃષ્ઠ પણ અર્થમાં કહેવાશે
बहि गयदंता दीहा, पणलस्कूणसयरिसहस दुगुणट्ठा । રૂચને તિજછપ્પન્ન-સદસ્ત ક્ષય-ળિ સમીક્ષા ॥૮॥૨॥ શબ્દાઃ
દિ-મેરૂની બહારના જયવંતા-ગજદત પર્વતા
રાહા-દીર્ઘ
પણ સ-પાંચ લાખ ઝળસયરિસન્ટ્સ-એગુણાત્તર હજાર
જુગ (સ)ટ્ટા-ખસેા આગણસાઠ રૂચ-બીજા, મેરૂથી અભ્યન્તરના તિરુવઅપ્પમĂ--ત્રણુલાખ ઈમ્પનહજાર મય દુ‚િ-અસા સીમા-સત્તાવીસ
Page #561
--------------------------------------------------------------------------
Page #562
--------------------------------------------------------------------------
________________
9960600DGNEROCOCOALESCHERECORDEDODGAGGEDCOLO69696969696969696
॥ पश्चिम धातकी महाविदेह तथा तेमां गजदंत विपर्यय अने वनमुख विपर्यय ॥२॥
Woh Apni
વનસુખ
માયેલ છે
(પશ્ચિમ ધાતકી) મ
હા
સીતા મહાનદી
નિષ ધ પર્વત
પૂર્વધાતકીના તથા પશ્ચિમધાતકીના ગજાંત અને વનમુબેને પરસ્પર સ્વવિપર્યય બે ચિત્રથી તપાસો.
શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપી-ભાવનગર,
Page #563
--------------------------------------------------------------------------
________________
॥ पूर्व धातकी महाविदेह अने गजदंत विपर्यय तथा वनमुख विपर्यय ॥१॥ અહિં પૂર્વના એ ગજાંત અતિદીર્થ છે અને પશ્ચિમના બે ગજાંત ટું છે. તેમજ પૂજા બે મુખ્ય અને પશ્ચિમનાં બે વમુખમાં પણ પ્રમાણુ વિપર્યય છે.
પ્રn be
મચલ
minn
પૂર્વ ઘાતકી) મ
જ
છે.
છેએh all
સીતા મહાનદી
નિષધ પર્વત
શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપી-ભાવનગર.
Page #564
--------------------------------------------------------------------------
Page #565
--------------------------------------------------------------------------
________________
ધાતકી ૮ ગજદંતગિરિની વિષમતા.
સંસ્કૃત અનુવાદ. बहिर्गजदन्ता दीर्घाः पंच लक्षाण्येकोनसप्ततिसहस्राणि द्वेशते एकोनपष्टयधिके । इतरे त्रीणि लक्षाणि पदपंचाशत्महस्राणि द्वे शते सप्तविंशत्यधिके ॥ २३२ ।।
Tષાર્થ:–મેરૂથી બહારના ચાર ગજદંતગિરિ પાંચ લાખ ગુણોત્તેર હજાર બસો સાઠ જન (પ૯૨૬૦ ૦ ) દીર્ઘ છે, અને મેથી અભ્યન્તરના ચાર ગજદંતગિરિએ ત્રણ લાખ છપ્પન હજાર બસે સત્તાવીસ (કપરર૭) યોજના દીધું છે કે ૮ ૨૩૨
વિરત :–અહિં મેરૂપર્વતથી બહારના ગજદંતગિરિ તે પૂર્વધાતકીબંડના મેરૂપર્વતથી પૂર્વ તરફના જે પહેલી અને સોળમી વિજયપાસે રહ્યા છે તે સમનસ અને માલ્યવંત એ બે, તથા પશ્ચિમઘાતકીખંડના મેરૂની પશ્ચિમના જે ત્યાંની મહાવિદેહની ૧૭ મી અને કર મી વિજય પાસે રહેલા વિવુંતપ્રભ અને ગંધમાદન એ બે મળી ચાર ગજદંતગિરિ બહારના એટલે કાળે દધિ-સમુદ્રતરફના છે, તે ચારેની લંબાઈ પદ૯૨૬૦ જન છે, અને પૂર્વ ધાતકીમેરૂથી પશ્ચિમના વિદ્યુત—ભ અને ગંધમાંદન તથા પશ્ચિમઘાતકી મેથી પૂર્વના સમનસ અને માલ્યવંત એ જંબદ્ધીપસન્મુખના ૪ ગજદંતગિરિની લંબાઈ ૩પ૬રર૭ જન છે. એ રીતે પૂર્વધાતકીમાં જે છે ગજદંત ઘણા દીર્ઘ છે તેજ બે ગાજત પશ્ચિમઘાતકીમાં ન્હાના-ટૂંકા છે, અને પૂર્વધાતકીના જે બે ગજદંત હાની છે, તેજ છે ગજદંત પશ્ચિમઘાતકીમાં ઘણું મોટા છે ! इति गजदंतगिरिदीपंत्यम ।।
એ પ્રમાણે ચાર ચાર ગજદંતામાં પરસ્પર લંબાઈને વિપર્યા હોવાનું કારણ એ છે કે કાળદધિસમુદ્રતનો ધાતકીખંડને બજરંતસ્થાને રહેલે પરિધિ ઘણો માટે હોવાથી મહાવિદેહનો વિસ્તાર ઘણા છે, અને ત્યાં રહેલા એ ચાર પર્વતાએ પિતાની વક્રલંબાઈથી દરેક દેશોન અર્ધવિરતાર જેટલું ક્ષેત્ર કયું છે, માટે અધિક દીર્ઘ છે, અને લવણસમુદ્રતરફને ગજદંતને સ્થાને રહેલી ધાતકીખંડને પરિધિ ના હોવાથી તેવા સ્થાને રહેલા તે ચાર ગજદતો અપ લંબાઈવાળા છે. જે ત ક–૪ જગતજ રીત્વે ચિંતુ: »
આ ગજદન્તગિરિઓની લંબાઈની ઉત્પત્તિ ગ્રંથોમાં અંકગણિતપૂર્વક દેખાની નથી, માટે અહિં વિસ્તરાર્થમાં પણ તે અંકગણિત દર્શાવ્યું નથી.
૧ વિચારતાં સમજાય છે કે એ ગજવંતગિરિઓની બે વિધમ લંબાઇ અંકગણિતથી શોધી કાઢવી તે વિશેષ વિકટ છે, જો કે એ શોધવાની રીતિ તે હોય પરંતુ એ વિકટ રીતિ આવા અર્થમાં ઉપયોગી નથી.
Page #566
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
તથા અવતુ લાકારે ભેગા થયેલા ( પર્યન્ત ભાગપરસ્પર સ્પર્શેલા નથી તાપણુ દૂરથી ભેગા જેવા દેખાતા હાવાથી ) એ ગજદ ગિરિઓનીલખાઈન સર્વાળા જે ૯૨૫૪૮૬ યાજન થાય છે તેજ કુરૂક્ષેત્રનું ધનુ:પૃષ્ઠ છે, એટલે અપલખવતું લાકાર કુરૂક્ષેત્રને એ અધ અભ્યન્તરપરિધિ છે. બાહ્યપરિધિની વિવક્ષા ધનુ:પૃષ્ઠ કહેવાના પ્રસંગમાં હાઇ શકે નહિં માટે ધનુ:પૃષ્ઠમાં સર્વત્ર અભ્યન્તરિધિજ ગણવા.
વર
તથા એ ગજદગિરિઆની પહેાળાઇ તેા ૬ ઠ્ઠી ગાથામાં કહ્યાપ્રમાણે જ ખૂગજદતથી દ્વિગુણુ હાવાથી વધરપત પાસે ૧૦૦૦ યાજન પહેાળા અને પતે ખડ્ગની ધારાસરખા પાતળા છે, તેમજ ઉંચાઇમાં પણ પ્રારંભે ૪૦૦ ચેાજન અને પર્યન્તે ૫૦૦ યેાજન હાવાથી અશ્વસ્ક’ધના (ઘેાડાની ડાક સરખા) આકારવાળા છે. !! ૮ ॥ ૨૩૨ ૫
અવસર:—વક્ષસ્કારપર્વત વિગેરેની લખાઈ કેટલી ? તે આ ગાથામાં
કહેવાય છે—
खित्ताणुमाणओ सेससेल - इ - विजय - वणमुहायामो । चलक्खदीहवासा, वासविजयवित्थरो उ इमो ॥ ९ ॥ २३३ ॥
શબ્દાઃ
વિત્ત બનુમાળો-ક્ષેત્રને અનુસારે સેસ-કહેલા પતાથી બાકી રહેલા સેન્ટ ાર વિનય---પર્વત, તથા નદી, વિજયે વળમુદ્દ–વનમુખની
બાયામ-લ માઇ
--
૪૩જીવીન્દ્--ચારલાખ ચેાજન દી વાસ-ક્ષેત્રા છે
વામ વિનય-ક્ષેત્રાના અને વિજયાના વિસ્તરો ૬-વળી વિસ્તાર ત મો-આ પ્રમાણે
સંસ્કૃત અનુવાદ,
क्षेत्रानुमानतः शेषशैल - नदी - विजय - वनमुखायामः । ચતુરુંક્ષીયોનિ વાળિ, વર્ષાવિજ્ઞવિસ્તરત્વચમ્ ॥ ૧ ॥ ૨૩૨ ૫
ધાર્થ:શેષ વક્ષસ્કારપર્વ તા નદીએ ક્ષેત્રના અનુસારે જાણવી, તથા સાતક્ષેત્રાની ક્ષેત્રા તથા વિજયાના વિસ્તાર આ પ્રમાણે પ્રમાણે ] જાણવા. ૫ ૯૫ ૨૩૩ ૫
[
વિજયા અને વનસુખાની લંબાઇ લંબાઇ ૪ લાખ યાજન છે અને આગળની ગાથામાં કહેવાશે તે
Page #567
--------------------------------------------------------------------------
________________
*
*
* *
* *
*
www w
w
ww
*
** * * * *
*
વેલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર દેવો.
૩૭૩ વિસ્તરાર્થ:-ગાથામાં કહેલે સેસ શબ્દ શબ્દની સાથે સંબંધવાળે છે, પરંતુ ઇદ આદિ શબ્દની સાથે નહિ, તેથી પૂર્વે બીજી ગાથામાં ૧૨ વર્ષની લંબાઈ અર્થપત્તિથી કહી છે, ૮ ગજદંતની લંબાઈ આઠમી ગાથામાં કહેવાઈ, ૨ ભરતૈરાવતતારાની લંબાઈ બીજી ગાથામાં અર્થપત્તિથી જાણવી, અને ૩૨ વિજયવૈતાલ્યોની લંબાઈ તેરમી ગાથામાં વિજયેની પહોળાઈ જેટલી અર્થપત્તિથી જાણવી, જેથી એ સિવાયના શેષ ૩ર વક્ષસ્કારપર્વતોજ રહ્યા તે ૩૨ વક્ષસ્કારોની, ર્ શબ્દથી ૨૪ અન્તનદીઓની તથા ૬૪ વિજયેની અને ૮ વનમુખોની લંબાઈ ક્ષેત્રના અનુસાર એટલે મહાવિદેહક્ષેત્રની પહોળાઈને અનુસારે જૂદી જૂદી જાણવી, પરંતુ અમુક જન કહી શકાય નહિં, કારણ કે મહાવિદેહને વિસ્તાર પ્રારંભથી પર્યસુધી અધિક અધિક વધતે હેવાથી અનિયત છે, જેથી જે સ્થાને જે વક્ષસ્કાર અથવા અન્તર્નદી અથવા વિજય છે તે સ્થાને મહાવિદેહને જેટલા વિસ્તાર હોય તેમાંથી ૧૦૦૦ જન સીતા અથવા સોદાનદીનો વિસ્તાર બાદ કરીને જે અંક આવે તેનું અર્ધ કરીએ તેટલી લંબઈ તે સ્થાને રહેલા વક્ષસ્કાર વિગેરેની હોય, અને એ પ્રમાણે પૂર્વધાતકીના મહાવિદેહમાં વક્ષસ્કારની લંબાઈ જૂદી જૂદી આઠ પ્રકારની આવે, બાર અન્તનદીઓની લંબાઈ છ પ્રકારની જૂદી જૂદી આવે અને વિજયેની જૂદી જૂદી સોળ પ્રકારની લંબાઈ આવે, એ રીતે ભિન્ન ભિન્ની લંબાઈ હોવાથી ગ્રંથકત્તાએ કઈ અંક ન કહેતાં “ વિરાજુમાવો શેત્રને અનુસારે ” એટલું જ કહ્યું છે તે યથાર્થ છે. મહાવિદેહના ત્રણ પ્રકારના વિસ્તાર આગળ ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થ પ્રસંગે ૪ર૩૩૩૪-૮૦૫૧૪-૧૧૮૭૦૫૪ લગભગ છે તે કહેવાશે. તથા વક્ષસ્કારાદિવ૮ ૪ વનમુખની લંબાઈ પણ બે પ્રકારની આવે. વળી એજ પદ્ધતિએ પશ્ચિમધાતકીખંડના મહાવિદેહમાં પણ પૂર્વધાતકીવતું વક્ષસ્કાદિની અનિયતલંબાઈએ આઠ પ્રકારે ઈત્યાદિ તુલ્ય લંબાઈઓ જાણવી. | તિ મવિલે વક્ષારાણીનાં ટીવમ
તથા ધાતકીખંડના ૭-૭ મહાક્ષેત્રોની લંબાઈ ધાતકીખંડની પહોળાઈમાં સંપૂર્ણ આવવાથી ૪૦૦૦૦૦ (ચારલાખ) જન છે. અને એ ૧૪ મહાક્ષેત્રોને તેમજ ૩ર-૩ર વિજયેને વિસ્તાર તો હવેની ૧૦ મી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે ક્ષેત્રાંક અને પ્રવાંકના ગુણાકારથી પ્રાપ્ત થાય છે, અને તે અંકગણિત પૂર્વક ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે. તેપણ અહિં સ્થાન ખાલી
૧ જ એ વક્ષસ્કાદિકની લંબાઈ નિયત અંકથી જાણવી જ હોય તે તે વક્ષસ્કારાદિની પહોળાઇના મધ્યભાગ સુધીના ( જ બુદ્દીપ સહિત સ્વામી બાજુ સુધીના ) વ્યાસની પરિધિ ગણીને ૯મી ગાથા પ્રમાણે ગણિત કરી: ૧૦૦૦ બાદ કરી તેનું અર્ધ કરવું, જેથી. કેવળ મધ્યભાગની પણ નિર્ણત લંબાઈ પ્રાપ્ત થશે.
Page #568
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ન રહેવાના કારણથી કહેવાય છે કે– ભરત-ઐરાવતનો વિસ્તાર– ૬૬૧૪૬ જન ! આ પ્રારંભનો જ એટલે હિમવત-હિરણ્યવંત , – ૨૬૪૫૮ જન :
! લવણસમુદ્ર પાસેના વિસ્તાર
છે, જેથી શેષ મધ્યમવિસ્તાર હરિવર્ષ–૨મ્યક , —૧૦૫૮૩૩ થ૦ અને અન્ય વિસ્તાર આમહાવિદેહ , –૪૨૩૩૩૪૨ થી ગાળ કહેવાશે. ૨૩૩ એક વિજય વિસ્તાર ૯૬૩યો (પ્રત્યેક વિજયન)
અવતા:ધાતકીખંડમાં ભરતરવતઆદિ મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે પૂર્વગાથામાં જે સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે હવે આ ગાથામાં દરેક મહાક્ષેત્રનાં ક્ષેત્રમાંક અને ધ્રુવાંકઉપરથી ક્ષેત્રવિસ્તાર કેવી રીતે જાણી શકાય તે કહેવાય છે– खित्तंकगुणधुवंके, दोसयबारूत्तरेहि पविभत्ते । सव्वत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥१०॥२३४॥
શબ્દાર્થ –
નિંક્ષેત્રાંકવડે
સ –સર્વત્ર, સર્વ સ્થાને ગુ–ગુણેલા
વાસવાસ-ક્ષેત્રોને વ્યાસ આવે ધુવંરે-ધવાંકને
ફૂટપુન–વળી અહિં ફેસચારતહિં–બઅધિકબારવડે ફુ યુવ-પ્રવાંક આ પ્રમાણે પશ્ચિમ–ભાગ્યે છતે
સંસ્કૃત અનુવાદ. क्षेत्रांकगुणध्रुवांके द्विशतैर्द्वादशोत्तरैः प्रविभक्ते ।
सर्वत्र वर्षव्यासो भवत्यत्र पुनरमी ध्रुवांकाः ॥१०॥२३४॥ જયાર્થ.—ક્ષેત્રાંકવડે ગુણેલા પ્રવાંકને બબારવડે ભાગતાં સર્વસ્થાને (પ્રારં ભે–મધ્યે-અને પર્યન્ત) ક્ષેત્રોના વિસ્તાર પ્રાપ્ત થાય, અને તેમાં પ્રવાંક તે આ પ્રમાણે (આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કે ૧૦ ર૩૪ છે
વિરત –અહિં વસંબંધિવિસ્તાર જાણવા માટે જ બદ્રીપના વર્ણન પ્રસંગે રમી ગાથામાં જે ૧-૪-૧૬ અને ૬૪ એ ચાર અંક દર્શાવ્યા છે તે. ક્ષેત્ર કહેવાય, અને હવે ૧૧-૧૨ મી ગાથામાં જે ત્રણ પરિધિઓના અંક દર્શા
Page #569
--------------------------------------------------------------------------
________________
મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે ક્ષેત્રાંક ધ્રુવાંક. ૩૭૫ વાશે તે પ્રવાં કહેવાય એમાં જે ક્ષેત્રનો જે સ્થાને વિસ્તાર જાણ હોય તે સ્થાનના પરિધિસાથે ગુણને ૨૧૨ વડે ભાગતાં જે જવાબ આવે તે તે ક્ષેત્રના તે વાનનો વિસ્તાર આવ્યો જાણવો. અહિં ૨૧૨ વડે ભાગવાનું કારણકે સમસ્ત ઘાતકીખંડને પરિધિ ક્ષેત્રાંક અને ગિરિઅંક વડે [૪૧૧૬૬૪+૧૨૮=૧૨ ક્ષેત્રમાંક તથા ૮+૩+ ૬૪+૧૨૮=૧૬૮ ગિરિઅંક= ૮૦ ખંડરૂપ અંકવડે ] સંપૂર્ણ વહેંચાલે છે.
ક્ષેત્રાંકની ઉત્પત્તિ (૨૧૨ ની) ભરત એરવત ૧-૧ ખંડપ્રમાણુનો છે માટે બે ભરત બે એરવતના જ ખંડ એજ ૪ ક્ષેત્રોક, તથા હિમ, હિરણ્ય ક્ષેત્ર ચાર ચાર ખંડપ્રમાણનું છે, માટે બે હિમ બે હિરણ્યના મલીને ૧૬ ખંડ એજ ૧૬ ક્ષેત્રાંક, તથા હરિવર્ષ રમ્યફ ૧૬-૧૬ ખંડપ્રમાણુનું હોવાથી બે હરિ બે રમ૦ ના મળીને ૬૪ બંડ એજ ૬૪ ક્ષેત્રક અને મહાવિદેહ ૬૪ ખંડપ્રમાણનું છે, માટે બે મહાવિના ૧૨૮ ખંડ તે ૧૨૮ શ્રેત્રાંક ગણતાં, ભ૦ એ જ અહિ સમજવાનું એ છે કે વર્ષધર પર્વતથી રોકાયેલું વિહિ૦ ૧૬ જે શુદ્ધ ક્ષેત્ર રહ્યું તેટલા ક્ષેત્રમાં આ ૨૧૨ ખંડ જેટલા
વિસ્તારવાળાં ૧૪ ક્ષેત્રો સમાયેલાં છે, માટે અહિં ક્ષેત્રાંક મા૦ ૧૨૮ સર્વમળીને ૨૧૨ ગણાય છે. જે રૂતિ ક્ષેત્રો ઉત્પત્તિઃ |
૨૧૨
તથા અહિં ગિરિઅંકની ઉત્પત્તિનું પ્રયજન નથી તે પણ દર્શાવાય છે કેલઘુહિમવતગિરિ ૨ બંડને છે, અને શિખરી પર્વત પણ ૨ ખંડને છેઅને તેવા બે લ૦ હિમ અને બે શિખરી હોવાથી એ ચાર પર્વતના ૮ ખંડ એજ ૮ ગિરિઅંક છે, તથા આઠ આઠ ખંડવાળા બે મહાહિમ અને બે રૂકિમગિરિ હાવાથી એ ચાર પર્વતોના મળીને ૩૨ બંડ એજ ૩૨ ગિરિઅંક, તથા બત્રીસ ખંડવાળા એ નિષધ અને બે નીલવંતપર્વત એ ચારેના મળી ૧૨૮ ખંડ તે ૧૨૮ ગિરિઅંક ગણાય. એ પ્રમાણે [૮+૩૨+૧૨૮=] ૧૬૮ શિરિષ કહેવાય. // તિ રિ ૩ત્તિ : ||
એ પ્રમાણે ૨૧૨ ક્ષેત્રખંડ અને ૧૬૮ ગિરિખંડ મળીને ૩૮૦ ખંડવડે ધાતકીખંડ વહેંચાયેલા છે. વળી અહિં ખંડનું પ્રમાણ તે જબુદ્વીપમાં જે રીતે ૧૯૦ ખંડ કહ્યા હતા તે રીતે જાણવું, જેથી જંબુદ્વીપ ૧૯૦ ખંડ પ્રમાણને છે, ત્યારે ધાતકીખંડ તેથી દ્વિગુણ ખંડવાળે એટલે ૩૮૦ ખંડવાળો છે, એ રીતે ધાતકીડની દ્વિગુણતા ખંડસંખ્યાવડે પણ યથાર્થ છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, વળી આગળ પુષ્કરદ્વીપ જે ધાતકીખંડને અનુસરત છે તે પણ આ રીતે જ ૩૮૦ ખંડને જાણ, પરંતુ ક્ષેત્રાંક અને ગિરિઅંક [ ૨૧૨ તથા ૧૬૮
એ] તુલ્ય હોવા છતાં વિસ્તારના જન અંક જૂદા જૂદા છે, તે પુષ્કરાઈ. દ્વિીપના વર્ણનપ્રસંગેજ કહેવામાં આવશે. જે ૧૦ ૨૩૪
ક્ષેત્રના વિસ્તારાદિ જાણવા માટે ધ્રુવાંક. અવતરણઃ–પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં યુવક દર્શા વાય છે, [અને વિસ્તરાર્થમાં ૧૦મી ગાથામાં કહેલી ગણિતરીતિ પ્રમાણે ક્ષેત્રોના વિસ્તાર પણ અંકગણિત સહિત દર્શાવાય છે] તથા વનમુખાદિ ૫ પદાર્થોના વિષ્કભ જાણવાની રીતિ પણ દર્શાવાય છે– धुरि चउदसलकदुसहस-दो सगणउआ धुवं तहा मज्झे । दुसयअडुत्तरसतसट्ठिसहस छव्वीस लरका य ॥११॥२३५॥ गुणवीससयं बत्तीससहस गुणयाललक धुवमन्ते। णइगिरिवणमाणबिसुद्धखित्तसोलंस पिहु विजया॥१२॥ २३६॥
શબ્દાર્થ – યુરિ–પ્રારંભમાં
મ–મધ્યભાગમાં ર૩રવનવા-વૈદલાબ
સુનામદત્તર-બસો અધિકઆઠ તુસર્સ–બે હજાર
સતસમસ–સડસઠહજાર ઢોસાળ –બસોસત્તાણું
જીવીતર્લી-છવીસ લાખ ધુવં–બ્રુવાંક
Tળવર સયં–એકસો ઓગણીસ | જરૂનિરિવળમાજ-નદીગિરિવનના પ્રમાણથી વીસ-બત્રીસહજાર
વયુદ્ધ–બાદકરેલું ગુજરાત્રિ –ઓગણચાલીસ લાખ ! વાસોસ-ક્ષેત્રના સેળમાભાગ જેટલી ધુવતે-પર્યન્ત ધુવાંક
! પિદુ વિના-વિજયે પહોળી છે
સંસ્કૃત અનુવાદ धुरि चतुर्दशलक्षद्विसहस्रद्विशतसप्तनवतिध्रुवांकस्तथा मध्ये । अष्टोत्तरद्विशताधिकसप्तषष्टिसहस्राणि षड्विंशतिर्लक्षाणि च ॥११॥२३५॥
Page #571
--------------------------------------------------------------------------
________________
મહાક્ષેત્રોના મુખવિરતાર.
૩૭૧૭
एकोनविंशत्यधिकशनं द्वात्रिंशच्छहस्राधिकैकोनचत्वारिंशल्लक्षाणि ध्रुवांकोऽन्ये । नदीगिरिवनमानविशुद्धक्षेत्र षोडशांश पृथुविजयाः ।। १२ ।। २३६ ।।
પાર્થ:---પ્રારંભના પ્રવાંક ચોદલાખ બે હજાર સેા સત્તાણુ [ ૧૪૦૨૨૯૭] તથા મધ્યના પ્રવાંક છવીસલાખ સડસઠ હન્તર ખસા આઠ ( ૨૬૬૭૨૦૮ ), તથા અન્ત્ય ધ્રુવાંક આગણચાલીસ લાખ બીસાર એકસા આગણીસ (૩૯૩૨૧૧૯) છે. તથા અન્તનદીઓ વક્ષસ્કારપર્વતા વનમુખ મેગ્વન એ સર્વના વિસ્તાર ક્ષેત્રમાંથી બાદ કરતાં ( ૪ લાખમાંથી બાદ કરતાં) બાકી રહે તેને સાળવડે ભાગતાં વિજયની પહાળાઇ આવે. ૫ ૧૧-૧૨ ૫ ૨૩૫-૨૩૬
વિસ્તર્થ:—અહિં જે એક ગુણાકાર વિગેરેમાં વારવાર ઉપયાગી થતા હોય ત પ્રવ=નિશ્ચિત બં હાવાથી ધ્રુવ કહેવાય છે, એ પ્રમાણે અહિં ભરતાદિ સાત મહાક્ષેત્રોના મુખવિસ્તાર ( લવણસમુદ્રપાસના પહેલા વિસ્તાર ) તણવાને ગાથામાં કહેલા પહેલા ૧૪૦૨૨૯૭ એક જ વારંવાર ગુણાકારમાં લેવા પડે છે માટે મુખવિસ્તાર ઋણવામાટે એ પ્રય છે. તેવી રીતે સાત મહાક્ષેત્રના મધ્યવિસ્તાર જાણવામાટે મધ્યઅંક ૨૬૬૨૭૦૮ વારંવાર ઉપયોગી હાવાથી અ મધ્યપ્રયાંક છે, તેમજ સાનના પર્યન્તવિસ્તાર ક્ષણવામાં ૩૯૩૨૧૧૯ એ એક વારવાર (સાતવાર ) ઉપયેગી હાવાથી એ પણ અન્તિમ ધ્રુવાંક કહેવાય છે.
૫૭ મહાક્ષેત્રના મુખવિસ્તાર ॥
વર્વ ગાથામાં ( ૧૦ મી ગાધામાં ) કહેલી ગણતરીતિ પ્રમાણે
૧ મરહ એવાના ક્ષેત્રાં, તેની સાથે ૧૪૦૨૨૯૭ મુખ્ય વાંકન ગુણતાં - ૧૪૦૨૨૯૪ યાજન આવ્યા તેન ૨૧૨ વડે ભાગતાં
Ye
H
૬૬૧૪ : ચાજન મુવિસ્તાર ૦ એ ના
૨૧૨ ) ૧૪૦૨૨૯૭ ( ૨૬૧૪
૧૨૭૨
૧૩૦૨
૧૨૭૨
0306
૧૨
૦૯-g!y
૪૮
૧૨૯ શેષ
Page #572
--------------------------------------------------------------------------
________________
૩૭૮
-
~~-
~
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ૪ મિ. હિરણનાં ક્ષેત્રાંક સાથે ૨૧૨) ૫૬૦૯૧૮૮ (૨૬૪૫૮
૪૨૪ ૪ ૧૪૦૨૨૯૭ મુખધુવકને ગુણતાં
૧૩૬૯ પ૮૦૯૧૮૮ જન આવ્યા, તેને
૧૨૭ર ૨૧૨ વડે ભાગતાં
૦૯૭૧ = ૨૬૪૫૮૬જન સુખવિસ્તાર આવે. ૧૨૩૮ હિમ, હિરણ્યને ૧૦૬૦
૧૭૮૮ ૧૬૯૬ ૦૦૯૨ શેષ.
૧૬ રિ૦ ર ક્ષેત્ર સાથે ૧૪૦૨૨૭ મુખઘુવકને ગુણતાં રર૪૩૬૫૨ ચો આવ્યા તેને ૨૧૨
વડે ભાગતાં = ૧૫૮૩૩. જન મુખવિસ્તાર
હરિ રમ્યને.
૨૧૨)૨૨૪૩૬૭૫૨(૧૦૫૮૩૩
૨૧૨૦ ૧૨૩૬ ૧૦૬૦. १७१७ ૧૬૯૬ ૦૭૧૫
०७८२
૧૫૬ શેષ
૨૧૨)૮૯૭૪૭૦૦૮(૪૨૩૩૩૪
૪૨૪ 909
૬૪ મવિના ક્ષેત્રાંક સાથે *૧૪૦૨૨૭ મુખપૃવાંકને ગુણતાં ૮૯૭૪૭૦૦૮ ૦ આવ્યા તેને ૨૧૨
વડે ભાગતાં = ૪૨૩૩૩૪ જન મુખવિસ્તાર
મહાવિદેહને.
૦૭૧૦
૦૭૪૦
૧૦૪૮
८४८ २००
Page #573
--------------------------------------------------------------------------
________________
મહાક્ષેત્રાના સુખવિસ્તાર,
૧ ભરત ઐરના ક્ષેત્રાંક સાથે ×૨૬૬૭૨૦૮ ગિરિવર્જીત મધ્યપરિધિને
[મધ્યધ્રુવાંકને] ગુણતાં ૨૬૬૭ર૮ ચેાજન આવ્યા તેને ૨૧૨
વડે ભાગતાં
=૧૨૫૮૧૨ યાજન, મધ્ય વિસ્તાર મ॰
ના છે.
૪ હિમ॰ હિર૦ ના ક્ષેત્રાંકવડે ×૨૬૬૭૨૦૮ મધ્યવાંકને ગુણતાં ૧૦૬૬૮૮૩ર ચે! આવ્યા તેને ૨૧૨
વડે ભાગતાં
=૫૦૩૨૪૦ મધ્યવિસ્તાર હિમ॰ હિર ને.
૧૬ હરિ॰ રમ્યકના ક્ષેત્રાંકવડે ×૨૬૬૭૨૦૮ મધ્યવાંકને ગુણતાં ૪૨૬૭૫૩૨૮ યાજન આવ્યા તેને ૨૧૨
વડે ભાગતાં
=૨૦૧૨૯૮૩૪૨ યા૦ મધ્યવિસ્તાર હરિ
રમ્યકના.
૨૧૨)૨૬૬૭૨૦૮(૧૨૫૮૧
૨૧૨
૧૪૭
૪૨૪
૧૨૩૨
૧૦૬૦
૧૭૨૦
૧૬૯૬
૦૨૪૮
૨૧૨
૩૬
૨૧૨)૧૦૬૬૮૩૨(૫૦૩૨૪
૧૦૬૦
૦૬૮૮
૩
પૅડ
૪૨૪
૯૯૨
૪૮
૪૪
૨૧૨)૪૨૬૭૫૩૨૮(૨૦૧૨૯૮
૪૨૪
૨૭૫
૨૧૨
૬૩૩
૪૨૪
૨૦૯૨
૧૯૦૮
૧૮૪૮
૧૬૯૬
૧૫૨
૩૭૮
Page #574
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
૨૧૨)૧૭૦૭૦૧૩૧૨(૮૦૫૧૯૪
૬૪ મહાવિના ક્ષેત્રાંકવર્ડ ૪ર૬૬૭ર૦૮ મધ્યધવાંકને ગુણનાં ૧૭૦૭૦૧૩૬૨ ૦ આવ્યા તને ૨૧૨ .
વડે ભાગતાં =૮૦૫૧૯૪ . મધ્યવિસ્તાર
મહાવિને
૧૧૦૧ ૧૦૦
૪૧૩ ૨૧૨ ૨૦૧૧ ૧૯૦૮ ૧૦ર
૧૮૪
૨૧૨)૨૯-૨૨૧૧૯(૧૮૫૪૭
૧ ભ૦ ૦ ના ક્ષેત્રો વડે ૪૧૯૬ર૧૧૯ બાધવાંકને ગુણતા ૩૯૨૨૧૧૯ ૦ આવ્યા તેને ૨૨
વડે ભાગતાં =૧૮૫૪૭૩ યે બાહ્ય ( અન્ય )
વિસ્તાર ભ૦ અ ન.
૧૦૬૦
111
૧૪૮૪ પિ '
૨૨ ) ૧૫૨૮૪૭ (9૪૧
૪ હિમ હિરક્ષેત્રોને * ૩૯૪ર૧૧૯ બાહ્યપ્રવાંક ગુણનાં ૧પ૭૨૮૬ ૦ આવ્યા તેને
ર૧૨ વડે ભાગતાં ૭૪૧૯૦ફ ૦ બાદ્યવિસ્તાર
હિમા હિર નો.
૪૦૪
૧૯૨૭ ૧૯૦૮
Page #575
--------------------------------------------------------------------------
________________
મહાક્ષેત્રના મુખવિસ્તાર
301
૨૧૨) ૬૨૯૧૩૯૦૪ (૨૬૭૬૩
૨૦૫૧
૧૪૩૩
૧ર૭ર
૧૬ હરિ૦ રમ્પકના ક્ષેત્રાંકને x ૩૯૪ર૧૧૯ બાધવાંકે ગુણતાં ૨૯૧૩૯૦ ૦ આવ્યા તેને
૨૧૨ વડે ભાગતાં ૨૬૭૩ યે આદ્યવિસ્તાર
હરિ રમ્યા .
૧૬૧૯ ૧૪૮૪ ૧૩૫૦ ૧૨૭ 19૮૪
૩૬ ૧૪૮
ર૧૨) ૨૫૧૫૫૬૧૬ (૧૧૮૭૦૫૪
૨૧૨
૧૮૪૫
૬૪ મહાવિ ક્ષેત્રાંકને * ૧૯૬ર૧૧૯ બાઘધવા ગુગતાં ૨૫૧૬પપ૧૬ ૦ આવ્યા તેને
૨૧૨ વડે ભાગતાં ૧૧૮૭૦૫૪ . બાદ્યવિસ્તાર
મહાવિદેહને.
૧૪૯૫ ૧૪૮૪
૧૧૧૧ ૧૦૦ ૧૦૧૬
એ પ્રમાણે સાતે મહાત્રના આદિ મધ્ય અને અન્ય વિસ્તાર જાણવા.
–ઉપરના દરેક ગુણાકારમાં ત્રણ પ્રવાંક દર્શાવ્યા, તે પ્રવકની ઉત્પત્તિ કેવી રીતે?
ઉત્તર:---ધાનકીબંડના આદિ મધ્ય અને અન્ય એ ત્રણે પરિધિઓમાંથી પર્વતનું ક્ષેત્ર બાદ કરવાથી શેષ રહેલી પરિધિ જેટલી જગ્યામાં સાત મહાક્ષેત્રો પોતપોતાના કપ્રમાણે વિસ્તારવાળાં આવેલાં છે, માટે પર્વતનું ક્ષેત્ર બાદ કરતાં બાકી રહેલું ક્ષેત્ર તેજ અહિં પ્રવાંક ગણાય છે તે આ પ્રમાણે–
Page #576
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. છે આદિમધ્ય અન્ય ધ્રુવકની ઉત્પત્તિ છે
ધાતકીખંડના ત્રણ પરિધિ છે, તેમાં લવણસમુદ્ર પાસે એટલે લવણસમુદ્રને અત્યપરિધિ તેજ ધાતકીખંડનો અભ્યન્તરપરિધિ ૧૫૮૧૧૩ એજન છે, મધ્યપરિધિ ૨૮૪૬૦૫૦ એજન છે અને અન્ય પરિધિ ૪૧૧૦૯૬૧ યોજન છે. અહિં અન્ય પરિધિ અને અભ્યન્તર (આદિ) પરિધિના સર્વાળાને અર્ધ કરવાથી મધ્યમપરિધિ પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે
૧૫૮૧૧૩૯ આદિપરિધિમાં ૨) પદ૯૨૧૦૦ + ૪૧૧૦૯૬૧ અન્ય પરિધિ ઉમેરતાં ૨૮૪૬૦૫૦ મધ્યપરિધિ
પદ૨૧૦૦ નું અર્ધ કરવાને ૨ વડે ભાગતાં
હવે એ ત્રણે પરિધિરૂપ ધાતકીખંડ ૧૨ વર્ષધરપર્વત ૨ ઈ પુકાર પર્વત અને ૧૪ મહાક્ષેત્રોથી પૂરાયેલો છે, તેમાં પણ ૧૪ પર્વતે સર્વત્ર સમવિ તારવાળા છે, જેથી એ પર્વતના વિસ્તારને બાદ કરીએ તો ૧૪ મહાક્ષેત્રોએ રેકેલું ક્ષેત્ર પ્રાપ્ત થાય, માટે તે ૧૪ પર્વતનો વિસ્તાર સર્વમળીને ૧૭૮૭૪૨ છે તે આ પ્રમાણે—
૨૧૦૫–૫ લઘુહિમવંતપર્વત ૨૧૦૫–૫ શિખરી પર્વત ૮૪૨૧–-૧ મહાહિમવંતપર્વત ૮૪૨૧–૧ રૂક્ષ્મિપર્વત ૩૩૬૮૪–૪ નિષધપર્વત ૩૩૬૮૪-૪ નીલવંતપર્વત ૮૮૨૦–૨૦
+ ૧૧ ૮૪૨૧–૧ પૂર્વધાતકીના કુલ
ગિરિઓને વિધ્વંભ
૮૮૪ર૧–૧ પૂર્વ ધા. કુલગિરિવિ ૮૮૪ર૧-૧ પશ્ચિમ ધાવ ,, ૧૭૬૮૪૨–૨ + ૨૦૦૦ બેઈષકાર વિષ્કભ ૧૭૮૮૪૨-૨ અહિં ૨ કળાને અપ ગણી વર્જવાથી ધાતકીખંડનું ગિરિ. ક્ષેત્ર ૧૭૮૮૪ર જન સંપૂર્ણ ગણવું.
એ પ્રમાણે ગિરિત્રને ત્રણે પરિધિમાંથી બાદ કરવાથી પ્રવાંક આવે તે આ પ્રમાણે
Page #577
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજ વિગેરેની પહેળાઈ ૩૮૩ ૧૫૮૧૧૩૯ પ્રથમ પરિધિમાંથી ૨૪૬૦૫૦ મધ્ય પરિધિમાંથી ૧૭૮૮૪૨ નિરિક્ષેત્ર બાદ કરતાં ૧૭૮૮૪ર ગિરિક્ષેત્ર બાદ કરતાં
૧૪૦૨૨૯૭ પહેલા ધ્રુવ
२६६७२०८ मध्य ध्रुवांक ૪૧૧૦૯૬૧ અન્ય પરિધિમાંથી અહિં ધ્રુવો તે મહાક્ષેત્રો માટે શેષ ૧૭૮૮૪૨ બાદ જતાં
રહેલી જગ્યા સૂચવે છે. ૩૯૭૨૧૧૧ ના યુવાન
+ ૩ પરિધિઓ માટે ૩ પ્રકારના વ્યાસ | પરિધિની ઉત્પત્તિ પૂર્વે જંબદ્વીપના પ્રકરણમાં ૧૮૮ મી ગાથાના પૂર્વાઈમાં દર્શાવી છે તે પ્રમાણે વ્યાસના વર્ગને દશગુણ કરી વર્ગમૂળ કાઢતાં પરિધિ આવે છે, માટે પરિધિઓ વ્યાસઉપરથી જ પ્રાપ્ત થાય છે, જેથી અહિ પહેલે વ્યાસ લવણસમુદ્રના ચાર લાખ અને જંબદ્વીપના એક લાખ સહિત ૫૦૦૦૦૦ (પાંચ લાખ) જન ગણવો. તથા ધાતકીખંડના મધ્યભાગ સુધીના બે બાજુના બે બે લાખ અધિક ગણતાં ૯૦૦૦૦૦ (નવલાખ)
જનનો બીજો વ્યાસ ગણવે, અને ધાતકીના પર્યન્તભાગ સુધીના બે બાજુના ચાર ચાર લાખ ગણું આઠ લાખ અધિક ગણવાથી (પ૦૦૦૦૦+૮૦૦૦૦૦= ) ૧૩૦૦૦૦૦ (તેર લાખ) જનને અન્ય વ્યાસ (ત્રીજો વ્યાસ) ગણો, અને તે ઉપરથી પરિધિ કાઢવા, અને તે આ ચાલુ અર્થમાં જ ત્રણે પરિધિ કહેવાઈ ગયા છે. | | મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજયે વિગેરેની પહોળાઈ
હવે જંબદ્વીપમાં ૧ લાખ જન જેટલી મહાવિદેહની મધ્ય લંબાઈ ઉપરથી જેમ વનમુખ તથા વિજયો વિગેરેના વિસ્તાર જાણવાનો ઉપાય ૧૬૫ –૧૬૬ મી ગાથામાં અને વિસ્તરાર્ધમાં દર્શાવ્યો હતો તે પ્રમાણે અહિં પણ વિજયે વિગેરેના વિસ્તાર દર્શાવાય છે – મેરૂ પર્વત નીચે ભદ્રશાલવન ૨૨૫૧૫૮ જન દીધું છે. (મેરૂ સહિત). સેલ વિજયેને સર્વ વિસ્તાર ૧૫૩૬૫૪ જન છે. આઠ વક્ષસ્કારને ,
૮૦૦૦ જન છે. ૬ અન્તર્કદીઓને , ૧૫૦૦ યાજન. બે વનમુખને
૧૧૬૮૮ જન. ૪૦૦૦૦૦ , મહાવિ૦ ની લંબાઈ.
Page #578
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. એ પાંચ પદાર્થોમાંથી જે પદાર્થનો વિસ્તાર જાણ હોય તે પદાર્થથી ભિન્ન ચાર પદાર્થોના વિખંભને સર્વ કરી ચાર લાખમાંથી બાદ કરી તે પદાર્થની સંખ્યામાં ભાગતાં પ્રતીકનો વિસ્તાર આવી રહે તે અંકગણિતપૂર્વક આ પ્રમાણે
ધારો કે પ્રત્યેક વિજયનો વિસ્તાર જાણવા છે, તો શેપ ચાર પદાર્થોને વિસ્તાર [ ૨૨૫૧૫૮+૮૦૦૦+૧૫૦૦+૧૧૬૮૮= ] ૨૪૬૩૪૬ છે તેને ૪૦૦૦૦૦ માંથી બાદ કરતાં ૧૫૩૬૫૪ જન આવ્યા તેને સમણિમાં રહેલી ૧૬ વિજયવડે ભાગતાં દરેક વિજયને વિસ્તાર ૯૬૦૩ યોજન પ્રાપ્ત છે. એ રીતે દરેક અન્તર્નદી ૨પ૦ જન પહોળી છે. દરેક વક્ષસ્કાર ૧૦૦૦ યેજના પહોળો છે, અને દરેક વનમુખ ૫૮૪૪ યેાજન પહોળું છે. જે ૧૧-૧ર છે ૨૩૫-૨૩૬ છે
॥धातकीखंडना १४ महाक्षेत्रोनो यंत्र ॥
1. આદિવિસ્તાર મધ્યવિસ્તાર અન્યવિસ્તાર :
લિંબાઈ યોજન જન જન
-- ---- ---
- --
--
૨ ભરત
૬૬ ૧૪
૨ ૫૮
.
૧૮૫૪૬; '
+
૦ ૦ ૦ ૦ ૦
૨ એરવત
૨ હિમવંત | ૪ ર૬૪૫૮
પર ૪
૪૧૮૧ ; ;
૨ હિરણ્યવંત ૪
)
૨ હરિવર્ષ
૧૬ ૧૦૫૮૩૩
૨૯ ૨૪૮:
ર૬ : ; ;
૪
૦ ૦ ૦
-
૨ રમ્યક
T 15 !
*
*
-
૨ મહાવિદેહ ૬૪ ૪૨૩૬૩૪
૮૦૫૮૪
૧૮૫૪: :
Page #579
--------------------------------------------------------------------------
________________
॥धातकीखंडमां विजयादिकनो विष्कंभ जाणवानुं करणयंत्र॥
વિષ્કભ પદાર્થઈષ્ટ પદાર્થ સિવાય શેષ પદાથાના (ઈષ્ટ પદાર્થ)| વિપ્લભ યજન
( ૪ લાખમાંથી પદાર્થો ભાગવાથી આવેલા એકત્ર કરવાથી ,
સંખ્યા ઇષ્ટ પદાર્થને ! બાદ કરતાં ભાજક) વિષ્ઠભ (એક)
મેસહિતભદ્ર
૫૩૬૫૪-૮૦૦૦-૧પ૦૦ – ૧૬૮૮
૧૭૪૮૪૨
૨૨૫૧૫૮
૧
૨૨૫૧૫૮
વન
વિજયેન
૨૦૫૬ ૬૮-૮૦ ૧૨ - ૧૫ – ૧૬૮૮
૨૪૬૩૬૬
૧૫૩૬૫૪
ધાતકીખંડમાં વિજયાદિનો વિદ્ધભ જાણવાનું કરણબ,
વક્ષસ્કારના
- ૨૫ ૫૮–૧પ૩૬ ૫ – ૧૫૦૦-
૩૯૨૦૦૦
૮૦ ૦ ૦
૧૦૦૦
અન્તર નદીઓના ૨૨૫૫૮-૧૫૩૬૫૪–૮૦૧૦-૧૧૬૮૮
૩૮૫૦૦
૧૫૦૦
૨ ૫૦
એ વનમુનો |
૨૨૫૧૫૮-૧૫૩૬૫૪-૮-૧૦-૧પ૦ ૦ [
૩૮૮૩૧૨
૧૧૬૮૮
૫૮૪૪
૪૦૦૦૦૦
ધાતકી વિખંભ પૂર્ણ.
૩૮૫
Page #580
--------------------------------------------------------------------------
________________
^
^
^
^
^^^
^
^^
^
^
^
^
^
૩૮૬
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતરણ – હવે પૂર્વગાથાઓમાં કહેલી રીતિ પ્રમાણે વિજયેને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ રીતે આ ગાથામાં દર્શાવીને નદી આદિ પાંચે પદાર્થોને એકત્ર કરતાં ધાતકીખંડની પહોળાઈ સંપૂર્ણ થાય તે પણ દર્શાવાય છે– णवसहसा छसय तिउत्तरा य छच्चेव सोल भाया य । विजयपिहत्तंणइगिरि-वणविजयसमासि चउलका ॥१३॥२३७॥
શબ્દાર્થ – વનસ-નવ હજાર
| વિનયદુનં-વિજયની પહોળાઈ છેસર તિલ-છસો ત્રણ અધિક જરૂરિ–નદી ગિરિ છ -છ જ,
જઈ–વનમુખ અને મેરૂવન સોઝ માયા –વળી સેલીયા ભાગ વિઝયમસિ–વિજયને એકત્ર કરતાં
| વિચાર લાખ યજન થાય.
સંસ્કૃત અનુવાદ. नवसहस्राणि षट्शतानि व्युत्तराणि च पट् चैव षोडशभागाश्च । विजयपृथुत्वं नदीगिरिवनविजयसमासे चतुर्लक्षाणि ॥ १३ ॥ २३७ ।।
જયાર્થ:–દરેક વિજયની પહોળાઈ નવહજાર છસે ત્રણ જન ઉપરાન્ત સોલીયા છ ભાગ (૯૬૦૩ યો) છે. તથા અન્તર્નદીઓ વક્ષસ્કારપર્વતો વનમુખ મેરૂવન અને વિજ એ સર્વનો વિષ્ક એકત્ર કરવાથી ધાતકીખંડને ૪ લાખ યોજન જેટલા વિસ્તાર સંપૂર્ણ થાય છે કે ૧૩ ૨૩૭ છે
વિસ્તર–પૂર્વગાથાના વિસ્તરાર્થને પર્યતે દરેક વિજયને વિસ્તાર કાઢવાની રીતિ દર્શાવી છે તે પ્રમાણે વિજ્યવિસ્તાર ૬૦૩ એજન છે, અને લંબાઈ તો મહાવિદેહને અનિયત વિસ્તાર હોવાથી અનિયત એટલે લવણસમુદ્રતરફની વિજય ટુંકી છે અને તદનંતર બે બે વિજયોની જોડે અધિક અધિક દીર્ઘ થતાં યાવત્ કાળોદધિસમુદ્ર પાસેની બે વિજયે ઘણી જ દીધું છે. એ ભાવાર્થ પ્રથમ કહેવાઈ ગયો છે - તથા અન્તર્નદી આદિનાં વિસ્તાર એકત્ર કરવાથી ધાતકીડની ૪ લાખાજન પહોળાઈ પૂર્ણ થાય છે તે પણ પૂર્વનન્તર ગાથાર્થ પ્રસંગે દર્શાવ્યું છે. ૧૩ ૨૩૭
સવારn:–હવે આ ગાળામાં વિજેમાંની નગરીઓ તથા કુરુક્ષેત્રમાં બે બે મહાવૃક્ષે છે તે કહેવાય છે
Page #581
--------------------------------------------------------------------------
________________
ધા૦ વિજયામાંની નગરીએ તથા કુરૂક્ષેત્રામાં મહાવૃક્ષા
पुवं व पुरी अ तरु परमुत्तरकुरूसु धाइ महधाई । હા તે મુદ્દેસળ વિતંત્તળનામયા લેવા શો ૨૩૮ ॥
શબ્દાર્થ:~
પુત્રંન-પૂર્વની પેઠે પુરી-નગરીએ
સહ-મહાવૃક્ષા
વ-પરન્તુ ઉત્તર
!-ઉત્તરકુરૂક્ષેત્રમાં
ધારૂ માર્ં-ધાતકી મહાધાતકી નામના
હવા–વૃક્ષા
તેષુ-તે વૃક્ષેા ઉપર સુબળ—સુદર્શન નામે વિઞવંસ-પ્રિયદર્શન
નામયા-નામના
સેવા-દેવા
સંસ્કૃત અનુવાદ.
पूर्ववत्पुर्यश्च तरवः परमुत्तरकुरुषु धातकी महाधातकी । વૃક્ષો તો મુદ્દીનપ્રિયર્શનનામાનૌ તેવી ॥ ૪ ॥ ૨૩૮ ॥
૩૮૭
થાર્થ:અહિં ૩૨ વિજયની ૩૨ નગરીઓનાં નામ તથા મહાવૃક્ષેાનાં નામ પણ જદ્દીપમાં કહ્યા પ્રમાણે જાણવાં, પરન્તુ તફાવત એ છે કે-પૂર્વ ધાતકીના ઉત્તરકુરૂક્ષેત્રમાં બાતીવૃક્ષ નામનુ વૃક્ષ છે, અને પશ્ચિમધાતકીના ઉત્તરકુરૂમાં માધાત વૃક્ષ નામનુ વૃક્ષ છે, અને એ બે વૃક્ષેા ઉપર એટલે ધાતકીવૃક્ષઉપર સુદર્શન નામે દેવનું ભવનાદિ છે, અને મહાધાતકીવૃક્ષઉપર પ્રિયદર્શન નામે દેવનુ ભવનિંદ છે. ૫ ૧૪ ॥ ૨૩૮ ૫
વિસ્તાર્ય:---ગાથા વત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ કે-અહિં વિજયનગરીએના નામની તથા માપની તુલ્યતા હોય પરન્તુ નદીથી અને વૈતાઢ્યથી દૂર કહી છે તે તુલ્યતા ન લેવી. તથા એ ઉત્તરકુમાં ધાતકી મહાધાતકીવૃક્ષ એ એ જૂદા નામવાળાં છે, અને બે દેવકુમાં બન્ને વૃક્ષ સમષ્ટિ ( અથવા ફૂટ શાલિ ) એ એક જ નામવાળાં છે, અને તે બન્ને ઉપર સુવર્ણ કુમારનિકાયના વેદેવ નામના જ એ દેવા છે, શેષ વન-કૂટ આદિ યથાસંભવ સર્વસ્વરૂપ જ વૃક્ષને અનુસારે વિચારવું ! ૧૪ ૫ ૨૩૮ ।।
અવસર:---૧૧-૧૨ મી ગાથામાં જે ત્રણ પ્રવાંક કહ્યા છે, તે ધ્રુવાંક ઉપરથીજ ધાતકીખંડના આદિ મધ્ય અને અન્ય એ ત્રણ પરિધ કેવી રીતે પ્રાપ્ત થાય તે આ ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે આ ધાતકીખંડનું પ્રકરણ પણ સમાપ્ત થાય છે.
धुवरासीसु अ मिलिआ, एगो लरको य अडसयरिसहसा । અદ્રુતયા વાયાહા, પદ્ધિતિનું પ્રાયમંડ ॥ ′ ॥ ૨રૂરી ॥
Page #582
--------------------------------------------------------------------------
________________
૮.
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત,
શબ્દાઃ
ધ્રુવસીયુ-ધ્રુવરાશિઓમાં મિજિન્ના–મેળવતાં, મળ્યા છતા શો છવો-એક લાખ અનુત્તસિના-અક્ષ્યોત્તર હજાર
સંસ્કૃત અનુવાદ.
ध्रुवराशिषु च मिलितानि एकं लक्षं चाष्टसप्ततिसहस्राणि । अष्टशतानि द्विचत्वारिंशदधिकानि परिधित्रिकं धातकीखंडे || १५ || २३९ ॥
ગાથાર્થ:—ધ્રુવરાશિઓમાં એક લાખ અઠ્યોત્તરહાર આસા બેંતાલીસ ઉમેરતાં ધાતકીખંડના ત્રણે પરિધિ આવે ॥ ૧૫ ॥ ૨૩૯ ॥
આદિ
મધ્ય
અન્ય
ગટ્ટસયા વાયાજા--આઠસા બેતાલીસ પરિંદ્રિતિñ-ત્રણ પરિધિ ધાયચંદે ધાતકીખંડમાં (ના) થાય.
વિસ્તરાર્થ:-—ધ્રુવાંકાની ઉત્પત્તિના પ્રસંગમાંજ ધાતકીખંડના ત્રણ પરિધિ ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરામાં કહેવાઇ ગયા છે, માટે અહિં પુન: કહેવાશે નહિં; તે પણ સ્થાનશૂન્ય ન રહેવાના કારણથી અહિં યંત્રમાત્ર દર્શાવાય છે. ॥ धातकीखंडना ध्रुवांक उपरथी ३ परिधिनी प्राप्ति ॥ ધાતકીખંડના ધ્રુવશિમાં શ્રેષ્યાંક ઉમેરતાં
પરિધિ
૧૫૮૧૧૩૯ ( આદિ રિધિ )
૨૮૪૬૦૫૦ ( મધ્ય પરિધિ ) ૪૧૧૦૯૬૧ ( અન્ય પરિધિ )
૧૪૦૨૨૯૭
૨૬૬૭૨૦૮
૩૯૩૨૧૧૯
૧૭૮૮૪૨
૧૭૮૮૪૨
૧૫૮૮૪૨
પૂર્વે વિસ્તરાર્ધમાં પરિધિ ઉપરથી ધ્રુવાંકની ઉત્પત્તિ દર્શાવી છે, અને અહિં ધ્રુવાંકથી પરિધિની ઉત્પત્તિ દર્શાવી, પરન્તુ સ્વરૂપતુલ્ય છે. તથા ૧૭૮૮૪ર તે પર્વતનિરુદ્ધ ક્ષેત્ર જાણવુ, અને તે સવિસ્તર પૂર્વે દર્શાવ્યુ છે. એ પ્રમાણે આ ધાતકી ખંડના પ્રકરણના વિસ્તરાર્ધ સમાપ્ત થયા. વળી આ પ્રકરણમાં જદ્દીપની અપેક્ષાએ જે જે તફાવતા દર્શાવ્યા છે તે તેટલાજ છે, એમ નહિ પરન્તુ તેને અનુસરતા બીજા પણ નાના નાના તફાવતા અનેક હોય તે સર્વ કહેવા જતાં વન ઘણું વધી જાય માટે શેષ નિહુ કહેલા નાના તફાવતા વિગેરે જે કઇ વિચારવા ચેાગ્ય હાય તે સર્વ યથાસ ભવ પેાતાની મેળે વિચારવું ॥ ૧૫ ll ૨૩૯ I
॥ इति तृतीयो धातकीखंडाधिकारः ॥
---
Page #583
--------------------------------------------------------------------------
________________
છીએ જેને જ વે
રે છે
જેનેન્ટ છે
જે વથ ચતુર્થ ત્રિસમુદ્રાધિકાર
છે
નામના
• ਜੋ ਬਾਲਣ-ਗਣੇਸਰ-ਬਰੰਗ੯-
੧ ਫੋਮਣ9 ਸਲਮਾਇvਡੇ:੧੬ ਜੁੜੇ ੧੩ ੴ નવતર :–પૂર્વગાથાઓમાં ત્રીજા અધિકાર તરીકે ધાતકીખંડનું વર્ણન સંક્ષેપમાં કહ્યા બાદ હવે તે ધાતકીખંડની આજુબાજુ વલયાકારે વીટાયલા ઘાટોમ નામના બીજા સમુદ્રનું સ્વરૂપ અહિં ચોથા અધિકારમાં કહેવાય છે—कालोओ सव्वत्थवि, सहसुंडो वेलविरहिओ तत्थ । सुत्थिअसमकालमहाकालसुरा पुवपच्छिमओ ॥१॥२४०॥
શબ્દાર્થ – હોમ-કાલેદ સમુદ્ર
મુરિક સમ-સુસ્થિત દેવ સરખા રામ -સસ્થાને પણ
Eાર મદાનાજ-કાલ અને મહાકાલ રા ટો-હજારોજન ઉંડા પો -વેલ રહિત
મુI-બે દેવ તમ-ને સમુદ્રમાં ( ના)
વર્ષ પરિમો -પૂર્વ પશ્ચિમમાં છે.
સંસ્કૃત અનુવાદ જો મિત્રા મહાવો રેવદિતતત્રા सुस्थितसमकालमहाकालसुरौ पूर्वपश्चिमयोः ॥१॥ २४० ॥
માથા":-- કલોદધિ સમુદ્ર સર્વસ્થાને ૧૦૦૦ જન ઊંડો છે, વેલ (શિખાદિ ) રહિત છે, તથા પૂર્વદિશામાં સુસ્થિતદેવ સરખો કાલ નામનો દેવ રહે છે, અને પશ્ચિમ દિશામાં મહાકાલ નામને દેવ રહે છે. જે ૧ ૨૪૦ |
બિનરા:– આ સમુદ્રનું પાણી કાળા વર્ણનું હોવાથી અથવા કાલ અને મહાકાલ નામના બે દેવ અધિપતિ હોવાથી અથવા ત્રણે કાળમાં શાશ્વત નામ હોવાથી આ સમુદ્રનું રોજ અથવા કાલસમુદ્ર એવું નામ છે. વળી ધાતકીખંડના છેલ્લા કિનારાથી પ્રારંભીને હામે પુષ્કરદ્વીપના કિનારા સુધી સસ્થાને ૧૦૦૦ (હજાર ) જન ઊંડો છે, જેથી કહેવાનું તાત્પર્ય એ છે કે લવણસમુદ્રવત્ આ સમુદ્રમાં ગનીર્થ નથી (સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી થઈને અમુકસ્થાને ૧૦૦૦ એજન ઊંડાઈ છે તેમ નથી.) વળી વેસ્ટવિરોિ -વેલ રહિત છે એમ કહેવાથી આ સમુદ્ર શિખા રહિત છે, જાળવૃદ્ધિ જે ૭૦૦ જન લવણસમુદ્રમાં કહી હતી તેવી જળવૃદ્ધિ રહિત છે, તેમજ પાતાલકળશે પણ
Page #584
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. નથી, અને તેના અભાવે સમુદ્રની ભરતી ઓટ પણ નથી, તથા લવણસમુદ્રની શિખા અને વેલના અભાવે વેલંધર અનુલંધર દેવ પણ નથી તેમજ તેના નિવાસપર્વતો પણ નથી તથા લવણસમુદ્રમાં જેમ સમુદ્રના વાયરાઓથી મેટાં મેટાં મોજાં ઉછળે છે તેવાં ઉછળતાં પાણું નથી, પરંતુ સ્થિર પાણી છે. તથા ઉત્તમ મેઘથી વર્ષેલા વર્ષાદ જેવું સામાન્ય જળ સરખું અતિ સ્વાદિષ્ટ પાણી છે.
તથા અતિથગ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતદેવ સમ–સરખા બે દે કાલ અને મહાકાલ નામના આ સમુદ્રના અધિપતિ છે. ત્યાં પૂર્વતરફના અર્ધા કાલેદસમુદ્રને અધિપતિ 1 નામને દેવ છે. અને પશ્ચિમદિશાતરફના અર્ધા કોલેદસમુદ્રને અધિપતિ માત્ર નામને દેવ છે, એ પ્રમાણે કાલેદ સમુદ્રમાં પણ પૂર્વ અને પશ્ચિમાઈ એ બે વિભાગ છે.
પ્રશ્ન:–અહિં સમુદ્રમાં બે વિભાગ શાથી? જેમ લવણસમુદ્રમાં બે વિભાગ અધિપતિદેવને અંગે છે નહિં, અને એકજ દેવ આખા સમુદ્રને અધિપતિ છે તેમ આ સમુદ્રને અધિપતિ પણ એકજ દેવ હોય તો શું હરકત ?
૩ત્તર:–કાલેદસમુદ્રમાં બે વિભાગ હોવા જેવું કંઈ અવશ્ય કારણ દેખાતું નથી, અને ધાતકીખંડથી પ્રારંભીને સ્વયંભૂરમણસમુદ્રસુધીના સવે દ્વીપ અને સમુદ્રોમાં બે બે અધિપતિ દેવો છે, તથા પુષ્કરદ્વીપ પછીના દ્વીપમાં વર્ષધરો તથા ક્ષેત્રો ન હોવા છતાં પણ બે બે દેવ અધિપતિ છે, તેથી ક્ષેત્રાદિ વિશિષ્ટભેદને લીધે જ બે દેવ હોય એ હેતું નથી, પરન્તુ ક્ષેત્રાદિ વિભાગે હોય કે ન હોય તો પણ ધાતકીખંડથી પ્રારંભીને સર્વદ્વીપ સમુદ્રોના જગસ્વભાવેજ બે બે અધિપતિદેવ છે એમ માનવામાં વિરોધ નથી, .
તથા કાલદસમુદ્રના એ બે અધિપતિ દેવો એક પોપમના આયુષ્યવાળા વિજયદેવ સરખા મહદ્ધિક છે, તેઓની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાબાદ બીજા કાલેદસમુદ્રમાં વિજયરાજધાની સરખી પોતપોતાની દિશામાં છે. વળી એ બે દેના બે દ્વીપ સુસ્થિતના ગેમદ્વીપ સરખા ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા અને ધાતકીખંડની જગતીથી ૧૨૦૦૦ યોજન દૂર છે, તે ઉપર એ દેવનાં ભવન છે. વળી આ બે દ્વીપ સમુદ્રભૂમિથી ૧૦૦૦ યેાજન ઉંચા જળમાં ડૂબેલા છે અને સર્વદિશાએ જળથી બે ગાઉ ઉંચા દેખાય છે, કારણ કે અહિં જળ સર્વત્ર સપાટ પ્રદેશવાળું હોવાથી વૃદ્ધિના અભાવે અમુક દિશાએ જળથી અધિક ઉંચાઈ તથા બીજી દિશાએ ન્યૂન ઉંચાઈ એમ છે જ નહિં, એવા આ બે દ્વીપોનાં નામ તથા સ્વરૂપ દેખાતું નથી પરંતુ સંભવિત રીતે ક્ષેત્રસમાસ લધુવૃત્તિના આધારે લખ્યું છે તેને પાઠ આ પ્રમાણે
तत्र कालादे सुस्थितलवणाधिपतिसमौ कालमहाकालाख्यौ सुरौ पूर्वापरदिशौ શૌતમviદક્ષીfધવતઃ[ =ત્યાં કાલદસમુદ્રમાં લવણસમુદ્રના અધિ
Page #585
--------------------------------------------------------------------------
Page #586
--------------------------------------------------------------------------
________________
॥ कालोदधि समुद्रमा ५४ चंद्रद्वीप ५४ सूर्यद्वीप २ अधिपतिद्वीप ॥
[ T[ ૦ ૨૧, g• ૩ ૧૧ ] ચિત્રમાં કાલેદધિસમુદ્રનું જળ શ્યામ હાવાથી શ્યામ વર્ણનું દર્શાવ્યું છે. સર્વે દ્વીપ જગતીથી ૧૨૦૦૦ યોજન દૂર અને ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા છે.
OOOO૦૦૦૦૦
A
00000000000
hક છે
૨ના દ્વીપ
00000000000
A૦૦૦૦૦૦૦૦૦૦
.
* કર ચંદ્રના દ્વીપ
*
જિબ્રુ દ્વીપ
000000 ,
ના કર ,
ધાત કી
ધાત કી ની રે,
ધાતડી ખે
A Cooooo000000S
કાલોદ
'૦૦૦૦૦
| 32 લાખ યોન વે ખંભ
૦૦૦૦૦ 0.
કાદ સનું
00000000000
000OOOOO
0000000000
શ્રી મહાય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર.
Page #587
--------------------------------------------------------------------------
Page #588
--------------------------------------------------------------------------
________________
કાલેાદ સમુદ્ર વર્ણન.
૧
પતિ સુસ્થિતદેવ સરખા કાલ અને મહાકાલ નામના એ દેવ પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં ગાતમદ્વીપ સરખા એ દ્વીપ ઉપર વસે છે. ] ॥ ૧ ॥ ૨૪૦ ॥
અવતરળ:લવણુસમુદ્રમાં જેમ ચદ્રસૂર્યના દ્વીપ ક્થા છે, તેમ આ કાલેદસમુદ્રમાં પણ ચદ્રસૂર્યના દ્વીપ છે તે આ ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે કાલેાદસમુદ્રને આ ચેાથે અધિકાર પણ સમાપ્ત થશે. लवणामिव जहसंभव ससिरविदीवा इहंपि नायव्वा । નવાં સમંતો તે, હોસદુમુના નજમ્બુર્જર ॥ ૨॥ ૨૪o II
શબ્દા
ચળમિવ--લવણુસમુદ્રમાં છે તેમ
નસમવયથા સંભવ સિરવિટીવા-ચન્દ્રસૂર્યના દ્વીપ દ્વિ–અહિં ( કાલેાદસમુદ્રમાં ) પણ નાયવા-જાણવા
વયં-પરન્તુ વિશેષ એ કેસમંતો–સ બાજુથી તે-તે દ્વીપા જોસદુરાણચ-બે ગાઉ ઉંચા નહ“ર્િં--જળની ઉપર
સંસ્કૃત અનુવાદ.
लवणे इव यथासंभवं शशिरविद्वीपा अत्रापि ज्ञातव्याः । नवरं समन्तात्ते क्रोशद्विकेाच्चा जलस्योपरि ।। २ ।। २४१ ॥
થાર્થ:-—જેમ લવણુસમુદ્રમાં છે તેમ યથાસંભવ આ સમુદ્રમાં પણ ચંદ્ર સૂર્યના દ્વીપ જાણવા, પરન્તુ સર્વે દ્વીપા જળથી ઉપર સબાજુએ બે ગાઉ
ઉંચા દેખાતા જાણવા. ।। ૨ । ૨૪૧ ૫
વિસ્તરાર્થ-લવણસમુદ્રમાં જે રીતે દ્વીપથી ૧૨૦૦૦ યાજન દૂર ૧૨૦૦૦ ચેાજન વિસ્તારવાળા પૂર્વ પશ્ચિમમાં ચંદ્રસૂર્ય ના દ્વીપ કહ્યા છે તે રીતે અહિં કાલેાદ સમુદ્રમાં પણ ચંદ્રસૂર્યના દ્વીપ છે તે આ પ્રમાણે ધાતકીખંડની પૂદિશામાં ધાતકીખંડની જગતીથી કાલેાદસમુદ્રમાં ૧૨૦૦૦ યોજન દૂર જઇએ ત્યાં ધાત
* શ્રી જીવાભિગમજીમાં તથા ક્ષેત્રલોકપ્રકાશ અને બૃહત્સેત્રસમાસમાં પણ એ એ અધિપતિદેવના દ્વીપની વાતજ કરી નથી, માટે સુસ્થિતની સમાનતા કહેવા માત્રથી જ એ દ્વીપ ઉપલક્ષણથી જાણુવા યોગ્ય ગણી વિવક્ષા કરી નથી અથવા તે બીજું કંઇ કારણ હશે . તે શ્રી બહુશ્રુતગમ્યું. એમ છતાં પણ ઉપરના વિસ્તરાર્થમાં એ દ્વીપ સ્પષ્ટ કહ્યા તે કેવળ લઘુ-સમાસની વૃત્તિના એ દર્શાવેલા પાડે ઉપરથીજ, તથા આ ક્ષેત્રસમાસને બાળાવમોધ શ્રીઉદયસાગરજી વિરચિત છેઅને હાલ એજ ભગુવા ભાવવાના ઉપયોગમાં આવે છે તે બાલાવબેધમાં પણ “ તેને રહેવા યોગ્ય પૂર્વ અને પશ્ચિમદિશાને વિષે ગૈતમદ્રીપ સરખા એ દ્વીપ છે” એમ લખેલું છે. તથા “ અઢીદ્વીપના નકશાનું વર્ણન ’” એ નામના બાળાવાધ ગ્રંથ પૂર્વાચાર્ય રચિત છે તેમાં પણ બે દ્વીપ કહ્યા છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. કખંડના ૧૨ ચંદ્રના ૧૨ *ી છે, તથા પશ્ચિમદિશામાં ધાતકીખંડની જગતીથી સમુદ્રમાં ૧૨૦૦૦ યેાજન દૂર જઈએ ત્યાં ધાતકીખંડના ૧૨ સૂર્યના ૧૨ સૂર્યદ્વીપ છે.
તથા કોલેદસમુદ્રની જગતીથી એટલે પૂર્વ દિશામાં પુષ્કરદ્વીપના અભ્યન્તર કિનારાથી ૧૨૦૦૦ એજન દૂર કોલેદસમુદ્રમાં આવીએ ત્યાં (પૂર્વ દિશામાં) કાલેદસમુદ્રના ૪૨ ચંદ્રના ૪૨ ચંદ્ર છે, અને કાલેદની પશ્ચિમદિશાએ પુષ્કરદ્વીપના અભ્યન્તરકિનારાથી કાલેદસમુદ્રમાં ૧૨૦૦૦ પેજન દૂર (પૂર્વતરફ) ખસતા આવીએ ત્યાં કાલદસમુદ્રના ૪ર સૂર્યના ૪૨ સૂર્યદ્વીપ છે.
એ પ્રમાણે કાલેદધિસમુદ્રમાં (૧૨૧૨૪ર૪૨+૨= ) ૧૧૦ દ્વીપ છે, તેમાં અધિપતિદેવના બે દ્વીપ ઉપર બે ભવન છે, અને શેષ ૧૦૮ દ્વીપ ઉપર ૧૦૮ પ્રાસાદ છે, ઈત્યાદિ સ્વરૂપ લવણસમુદ્રવત્ જાણવું. તથા આ ૧૧ દ્વીપના અધિપતિદેવમાં ધાતકીખંડના ૨૪ ચંદ્રસૂર્યની ૨૪ રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા ધાતકીખંડમાં છે, અને કાળોદધિના ૮૪ ચંદ્રસૂર્યની ૮૪ રાજધાનીએ તથા કાલ-મહાકાલની રાજધાની પણ એટલે જ દૂર બીજા કાલેદધિ સમુદ્રમાં છે, અને તે સર્વરાજધાનીઓ પિત પિતાની અહિની દિશિને અનુસાર તે તે દિશામાં વિજયરાજધાની સરખી છે.
એ પ્રમાણે હવેથી આવતા દરેક દ્વીપસમુદ્રના ચંદ્રસૂર્યના દ્વીપમાં એ જ વ્યવસ્થા છે કે-સમુદ્રના ચંદ્રસૂર્યદ્વીપ તેજ સમુદ્રમાં પર્યન્ત અને દ્વીપના (પશ્ચાતકીપના) ચંદ્રસૂર્યદ્વીપ અગ્રવતીંસમુદ્રમાં પ્રારંભે–પહેલા હાય.
તથા એ ૧૧૦ દ્વીપ જળથી બે ગાઉ ઉંચા દષ્ટિગોચર થાય છે અને ૧૦૦૦ એજન ઊંડા છે, જેથી ૧૦૦૦ જન ઉંચા છે તથા કાલેદધિસમુદ્રનું જળ લવણસમુદ્રવત ભૂમિના ઉતારવાળું તથા જળના ચઢાવવાળું નથી તેથી દરેક દ્વીપ સર્વબાજુથી બે બે ગાઉ ઉચા દેખાય છે. ૫ ૨ ૨૪૧
न इति चतुर्थः कालोदधिसमुद्राधिकारः M ત્રઃ અહિં શંકા થાય કે-ધાતખંડના ૧૨ ચંદ્ર ૧૨ સુર્ય સર્વમળીને છે, તેમાં ૬ ચંદ્રના અને ૬ સૂર્યના ૬-૬ (પ તે લવણસમુદ્રમાં કહ્યા છે તો આ કાલેદસમુદ્રમાં ધાતકીના શેષ ૬ ચંદ્ર ૬ સૂર્યના ૬-૬ ઠીપ હોવા જોઈએ તેને બદલે ૧૨ ચંદ્રદીપ ૧૨ સૂર્યદીપ કેવી રીતે? ઉત્તર–શ્રી છવાભિગમમાં લવણસમુદ્રના અધિકારમાં ધાતકીખંડના ચંદ્રસૂર્યનાદીપ લવણસમુદ્રમાં કહ્યા નથી, પરંતુ કાલદસમુદ્રમાં કહ્યા છે, પરંતુ પ્રકરણમાં લવણસમુદ્રને વિષે ધાતકીના ૬-૬ ચંદ્રસૂર્યદ્વીપ લવણસમુદ્રમાં કહ્યા છે અને કાલોદસમુદ્રમાં ૧૨-૧૨ ચંદ્રસૂર્યના દ્વીપ કહ્યા છે, માટે શ્રી જીવાભિગમ આદિમાં કહ્યા નથી અને ક્ષેત્રસમાસ પ્રકરણોમાં કહ્યા છે તેનું કારણ શ્રી બહુશ્રુત જાણે. વળી આગળ આગળના સર્વદીપના ચંદ્રસૂર્યના દ્વીપ પોતાના નામવાળા અગ્રસમુદ્રમાં જ કહ્યા છે. તે રીતે વિચારતાં ધાતખંડના અર્ધા ચંદ્રસુર્યદીપ પશ્ચાતસમુદ્રમાં હવા એ વિલક્ષણ છે, પરંતુ પ્રકરણમાં તેમને કહેલું હોવાથી તે પણ માનવા યોગ્ય જ ગણાય. આવી બાબતમાં આપણે કંઈ પણ વિસંવાદિવિચાર ન કરી શકીએ.
Page #590
--------------------------------------------------------------------------
________________
DEE લખ્યત્તેરપુરાધાધાર LTI
||||||||||||||
ØØ
@
@
@
@
@
@ @
@
@
inni
અવતર -પૂર્વે કાલેદસમુદ્રને ચોથો અધિકાર સમાપ્ત થયે, અને હવે અર્ધપુષ્કરદ્વીપ નામને પાંચમો અધિકાર કહેવાય છે, ત્યાં પુષ્કરદ્વીપના મધ્ય ભાગમાં વલયાકારે માનુષેત્તરપર્વત આવે છે કે જેનાથી પુષ્કરદ્વીપના અભ્યન્તરપુષ્કરાઈ અને બાહ્યપુષ્કરાઈ એવા બે વિભાગ થયા છે, તે અલ્યન્તર પુખરાઈને પર્યન્ત આવેલા માનુષેત્તરપર્વતનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે – पुस्करदलबहिजगइव्व, संठिओ माणुसुत्तरो सेलो। वेलंधरगिरिमाणो, सीहणिसाई णिसढवन्नो ॥१॥२४२॥
શબ્દાર્થ – વર૮૮–પુષ્કરદ્વીપના અર્ધભાગથી | વેરંધરકિરિ–વેલંધર પર્વતે સરખા બિહાર (બીજાઅર્ધમાં)
માને-પ્રમાણવાળા જગતી સરખા
1 સીર્ફિ -સિહનિષાદી આકાર સડિઓ-રહેલે છે
| સિવળો-નિષધ પર્વતના વર્ણવાળે માણુમુત્ત -માનુષોત્તર પર્વત |
સંસ્કૃત અનુવાદ. पुष्करदलबहिर्जगतीवत्संस्थितो मानुषोत्तरः शैलः।
વેધરિમાનઃ સિંનિપાત નિપધવઃ ૨૪૨છે. પથાર્થ:–અર્ધપુષ્કરની બહાર જગતી સરખે માનુષત્તરપર્વત રહેલેઆવેલ છે, તે લધરપર્વતસરખા પ્રમાણવાળે સિંહનિષાદી આકારવાળો અને નિષધ પર્વતસરખા વર્ણવાળો છે કે ૧ કે ૨૪ર છે
વિસ્તર–કાલેદસમુદ્રની સર્વબાજુએ વીટાયેલે વલયાકાર સરખે પુજાજ નામ દ્વીપ છે, તે કાલદસમુદ્રથી બમણું હેવાથી ૧૨૦૦૦૦૦ (સેલ
પ.
Page #591
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. લાખ) જન વિસ્તારવાળો છે, એ દ્વીપના વલયાકાર મધ્યભાગમાં એટલે એ
દ્વીપના આઠલાખ એજનના બે વિભાગ થાય તેવા પહેલા પુષ્કરદ્વીપમ વિભાગને પર્યન્ત અને બીજા વિભાગના પ્રારંભમાં માનવોત્તર
ધ્યવર્તિમાન ઉર્વત નામને પર્વત આવેલું છે. તે પણ દ્વીપવત્ વલયાકાર પત્તરપર્વત છે, જેથી એ પર્વત પુષ્કરદ્વીપના પહેલા અર્ધભાગથી બહાર
ગણાય છે, કારણકે એને વિસ્તાર બીજા અર્ધભાગમાં આવેલે છે, જેથી જંબદ્વીપતરફને અથવા કાલેદસમુદ્રને સ્પશે તે પહેલે અભ્યન્તર પુષ્કરાર્ધ સંપૂર્ણ ૮ લાખ એજનને છે, અને બીજે બાહ્યપુષ્કરાર્ધ દેશાન [ માનુપિત્તરવિસ્તારના ૧૦રર જન રહિત ] આઠલાખ જનની છે. એ પ્રમાણે અભ્યન્તરપુષ્પરાધને વીટાયેલી એ પર્વત જાણે અભ્યન્તરપુષ્કરાર્ધદ્વીપની અથવા મનુષક્ષેત્રની જગતી સર [કોટ સર] ન હોય ! તે ભાસે છે, માટે ગાથામાં “=જગતી સરખો ” કહ્યો છે.
એ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં કહેલા આઠ વેલંધરપર્વત માનુષોત્તર સરખું છે, એટલે મૂળમાં ૧૦૨૨ યોજન પહોળે ત્યારબાદ પર્વતનું પ્રમાણ એક બાજુએજ ઘટતો ઘટતા શિખરતલે ૪૨૪ જન પહોળો અને સિંહનિ છે. અને ૧૭૨૧ જન ઉંચો છે. અહિં પ્રમાણની સરખાયાદી આકાર, મણીમાં વેલ ધરપર્વત સરખો કહ્યું, પરંતુ આકારમાં તો
રીસિસિંહનિષાદી આકારવાળો છે, એટલે સિંહ જેમ આગળના બે પગ ઉભા રાખીને અને પાછલા બે પગ વાળી કુલા તળે દાબીને સંકેચીને બેસે તે વખતે પશ્ચાભાગે નીચે અને અનુક્રમે આગળ મુખસ્થાને અતિ ઉંચો દેખાય તેવા આકારનો છે, જેથી આ પર્વત બહારની બાજુમાં મૂળથીજ ઘટતા ઘટતા વિસ્તારવાળી થઈ અભ્યત્તરભાગે ઉભી ભિત્તિસરખો જ ઉચા રહી શિખરતલે કર૪ યોજન માત્ર રહે. જેથી ૧૦રર માંથી ૪૨૪ બાદ કરતાં ૫૯૮ યેજનનો ઘટાડે તે કેવળ બહારની બાજુમાંજ , અને અભ્યનરબાજુમાં કંઈપણ વિસ્તાર ન ઘટવાથી ઉભી ભિત સરખા ઉચો જ રહ્યો.
અથવા આ પર્વતના આકારમાટે શાસ્ત્રમાં બીજું દ્રષ્ટાંત કહ્યું છે તે આ પ્રમાણે–પુષ્કરદ્વીપના અત્યંત મધ્યભાગે વલય આકારે સર્વબાજુ ફક્ત એક પર્વત એ કલ્પીએ કે જે મૂળમાં ૨૦૪૪ જન વિસ્તારવાળે હોય, અને શિખરતલે ૮૪૮ જન વિસ્તારવાળ હોય. એ પર્વતકલ્પીને તેના અતિમધ્યભાગથી બે વિભાગ કરી અંદરના વિભાગને ઉઠાવી લઈ ગમે તે સ્થાને રદ કરી દઈએ,
1 અથવા જંબુંદીપને જેમ જગતી વીટાયેલી છે, તેમ મનુષ્યક્ષેત્રને આ પર્વત વીટાયેલો છે.
Page #592
--------------------------------------------------------------------------
Page #593
--------------------------------------------------------------------------
________________
ક્ષય-૨૩
*→
॥ मानुषोत्तर पर्वत अने ते उपर ४ चैत्य तथा १६ देवकूट ॥
પર્વતની ઉંચાઇ ૧૭૨૧ યાન. મૂળ પાળાઈ ૧૦૨૨ યાજન. ૪૨૪ યેાજન. શિખર પહેાળાઇ
OO
ຈ.
ચ
ન
દીપ લવણ ઘાતકી ખેડ હાલોધિ
Dougypt
સમુદ્ર
૩
[ ૦ ૨૪૨, ૦ રૂ×× આકાર સિહનિષાદી. ( જ અદ્વીપ તરફ ઉભી ભીંત સરખા અને બહાર ઉપરથી ગેાતી વત )
Call
ર
شی
હ્ય
****
د
†
re
13
Page #594
--------------------------------------------------------------------------
Page #595
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પુષ્કરાધ અને પશ્ચિમપુષ્કરાય
૩૫
તેથી જે બાહ્યઅર્ધવિભાગ જેવા આકારના બાકી રહ્યો છે તેવાજ આકારના એ માનુષાત્તરપત છે.
તથા એ પર્વત નિષધપર્વતસરખા કહ્યો, તાપણુ તપનીયસુવર્ણ સરખા રક્તવર્ણ ના નહિ, પરન્તુ રજાબૂનદ સુવર્ણમય એટલે કઇક એછા રક્તવર્ણ ના છે. તથા માનુપ એટલે મનુષ્યક્ષેત્રની ઉત્તર-ઉત્તરે એટલે પર્યન્તે આવેલા હૈાવાથી એનુ માનુષોત્તરપર્વત એવું નામ છે.
તથા એ માનુષાન્તરપર્વતની ઉપર ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ છે અને દરેક દિશામાં ત્રણ ત્રણ તે તે દેવનામવાળાં દેવટ છે, જેથી દરેક દિશામાં ૩ દેવકૂટ અને ૧ સિદ્ધફૂટ મળી ૪-૪ છૂટ છે, તથા વિદિશામાં પણ એકેક ફૂટ છે. જેથી ૧૬ દેવકૂટ અને ૪ સિટ મળી ૨૦ ફૂટ છે. તથા ૪ સિદ્ધક઼ટ જો કે સિદ્ધાન્તામાં સાક્ષાત્ કહ્યાં નથી તા પણ ચારણમુનિઓના ગતિવિષયના પ્રસ ંગે મુનિએને માનુષાત્તગિરિઉપર ચૈત્યવંદન કરતા કહ્યા છે માટે તે અનુમાનથી તેમજ આ પ્રકરણમાં પણ આગળ કહેવાતી ચલયેિ મુ રેસુ કિ નરનમિ ૨ ત્તર એ ગાથાને અનુસારે ચાર દિશામાં ચાર જિનભવન હેાવાનું સમજાય છે. વળી દિશામાં ત્રણ ત્રણ દેવકૃટ પણ કહ્યાં અને દિશામાં એકેક જિનભવનફૂટ પણ કહ્યું છે તા એ ચાર કેવી વ્યવસ્થાએ રહ્યાં છે તે સ્પષ્ટ કહેલુ નથી, માટે યથાસંભવ વિચારવું. તથા એ પર્વતઉપર સુવર્ણ કુમારદેવ, અંદરના ભાગમાં નીચે મનુષ્યા, અને બહારના ભાગમાં (સામાન્યથી ) દેવા રહે છે.
૫ એ ઇકારથી પૂર્વ પુષ્કરા અને પશ્ચિમપુષ્કરાર્ધ ॥
તથા ધાતકીખંડના એ ઇષુકારની જ સમણિમાં સીધીલીટીએ અહિં અભ્યન્તરપુષ્કરા માં પણ એ ઇષુકાગિરિ રહ્યા છે, તે પ સર્વાશે ધાતકીખંડના ઇષુકારસરખા જ છે. ત્યાં એ એ ઇષુકારના દરેકના એક છેડા કાલેદસમુદ્રને સ્પર્શ લે છે, અને ખીજો ઈંડા માનુપાત્તરપર્વતને સ્પર્શે લેા છે જેથી કાલેાદથી માતુ
૧. બીજી રીતે અ યવના આકાર સરખા પણુ માનુષોત્તરપર્વત કહ્યો છે.
૨. નિષધપતને સર્વત્ર ત્તિત્તઢો તળમો તથા સન્વંતળિક્કમ ઇત્યાદિ પાડેથી તપનીયસુવર્ણમય કહ્યો છે, છતાં આ સ્થાન નિષધતુલ્યવર્ણ કહેવા છતાં પણ ખં”નદસુવર્ણ તુલ્યવર્ણ સરખા કહ્યો તે વિવક્ષા ભેદછે, કારણ કે બન્ને વિવક્ષામાં રક્તવર્ણની તુલ્યતા છે. કેવળ અધિક અલ્પતાના જ ભેદ અવિક્ષિત છે.
૩. ૪૨૪ યાજનમાંના મધ્યભાગે ૧૬દેવકૃટ હોય અને બાહ્ય ભાગે ૪ સિદ્ધ્ટ હોય તે વીસે કૂટ ચાર્ મધ્યરૂચકફૂટના મતાન્તરીય સ્થાનવત્ વ્યવસ્થિત થઈ શકે છે.
Page #596
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત પોત્તર સુધી ૮૦૦૦૦૦ આઠલાખ જન લાંબા અને પૂર્વ પશ્ચિમ ૨૦૦૦ જન પહોળા એ ઈષકાર પર્વત છે, અને તેથી પૂર્વ તરફને ભાગ તે પૂર્વપુર્ણરાર્થ અને પશ્ચિમતરફનો ભાગ તે પશ્ચિમપુરાર્ધ કહેવાય છે. તથા એ દરેક ઈષકાર ઉપર ચાર ચાર ફૂટ છે, અને માનુષત્તરતરફના છેલ્લા એકેક કૂટઉપર સિદ્ધાયતન (શાશ્વતચેત્ય) છે, તથા શેષ કૂટો ઉપર દેવપ્રસાદે છે, અને એ બને પર્વત ૫૦૦-૫૦૦ જન ઉંચા છે.
એ ઇષકાર પછી અનુક્રમે જે ભરતક્ષેત્રાદિ ક્ષેત્રો છે તેનો અનુક્રમ પણ લેશમાત્ર કહેવાય છે તે આ પ્રમાણે— ચક્રના આરા સરખા ૧૨ વર્ષધરપર્વ અને આંતરા
સરખાં ૧૪ મહાક્ષેત્રે. ધાતકીબંડવત્ અહિં પણ ૧૨ વર્ષધરપર્વતો પુષ્કરાર્ધરૂપી ચકના પંડાના) આરા સરખા છે, જેથી ધાતકીખંડના વર્ષધરોથી બમણા વિસ્તારવાળા છે અને બમણું લંબાઈવાળા એટલે કાલેદથી માનુષત્તરસુધી ૮૦૦૦૦૦ એજન દીર્ઘ-લાંબા છે. તથા ૧૪ મહાક્ષેત્રોનો વિસ્તાર આગળ ૮ મી ગાથાના પર્યન્ત ક્ષેત્રાંક અને પ્રવાંકની ગણિતરીતિ પ્રમાણે વિસ્તરાર્થમાં કહેવાશે, અને લંબાઇ તે વર્ષધરવત્ કાલેદથી માનુષારસુધી ૮૦૦૦૦૦ એજન છે, તથા આદિ મધ્ય અને અન્ય સુધીમાં સર્વત્ર અધિક અધિક વિસ્તારવાળાં છે.
તથા પૂર્વ પુષ્કરાર્ધમાં દક્ષિણઈષકારની પૂર્વ દિશામાં પહેલું મતક્ષેત્ર ત્યાર બાદ ઉત્તરદિશામાં પુટિવંતપર્વત ત્યારબાદ હિમવેતક્ષેત્ર, ત્યારબાદ મટિમવંતપર્વત, ત્યારબાદ રિવક્ષેત્ર, ત્યારબાદ નિધપર્વત, ત્યારબાદ મવિક્ષેત્ર, ત્યારબાદ નજીવંત પર્વત, ત્યારબાદ રૂપેક્ષેત્ર, ત્યારબાદ ક્રમ પર્વત, ત્યારબાદ હિષ્યવેતક્ષેત્ર, ત્યારબાદ રિવરવત અને ત્યારબાદ ઉત્તરમાં ફેરવતક્ષેત્ર, અને ત્યારબાદ ઉત્તરને ઈષકાર પર્વત, એ પ્રમાણે પૂર્વપુષ્કરાર્ધમાં ક્ષેત્રપર્વતોને અનુક્રમ છે, તથા પશ્ચિમપુષ્કરામાં પણ દક્ષિણઈષકારની પશ્ચિમે પહેલું ભરતક્ષેત્ર ત્યારબાદ પૂર્વાર્ધવત્ છેલ્લું ઐરવતક્ષેત્ર અને તેને અને ઉત્તરને ઈષકાર પર્વત છે. ૨ મે ૨૪૩
અવતર:–આ ગાથામાં પુષ્કરાર્ધદ્વીપના ચાર બાહ્યગજદંતગિરિનું પ્રમાણ કહેવાય છેइह बाहिरगयदंता चउरो दीहत्ति वीससयसहसा। तेआलीससहस्सा, उणवीसहिआ सया दुपिण ॥३॥२४४॥
Page #597
--------------------------------------------------------------------------
________________
પુષ્કરાઈ દ્વીપના ક્ષેત્ર તથા પર્વતનું સ્વરૂપ. * અવતરન–આ ગાળામાં પુષ્કરાર્ધદ્વીપના ક્ષેત્ર તથા પર્વનું સ્વરૂપ કહે છે.. जह खित्तनगाईणं संठाणो धायए तहेव इहं । दुगुणो य भद्दसालो, मेरु खुयारा तहा चेव॥२॥२४३॥
શબ્દાર્થ – -જે પ્રમાણે
સુપુળો –વલી દ્વિગુણ ( બમણું ) ત્તિનri-ક્ષેત્ર તથા પર્વતોનો મિસTો-ભદ્રશાલ વન સંટાળો–આકાર
મે–મેરૂ પર્વત પાયg_ધાતકીખંડને વિષે
યારા-ઈલૂકાર પર્વત તદેવ-તે પ્રમાણે
ત–તે પ્રમાણે દુર્હઅહિ ( પુષ્કરાર્ધક્ષેત્રમાં ) | જેવ-નિશ્ચયથી
સંસ્કૃત અનુવાદ, यथा क्षेत्रनगादीनां संस्थानं धातक्यां तथैवेह । द्विगुणश्च भद्रशालः, मेर्विक्षुकारास्तथा चैव ॥ २ ॥ २४३ ॥
થાર્થ –ધાતકીખંડમાં જે પ્રમાણે ક્ષેત્રો તથા પર્વતનો આકાર છે તે પ્રમાણે અહિં પુષ્કરાર્ધમાં જાણ. પરંતુ ભદ્રશાલ વન બમણું જાણવું. તેમજ મેરૂ તથા ઈક્ષુકાર પર્વતનું પ્રમાણ ધાતકીખંડ માફક સમજવું . ૨ . ૨૪૩ .
વિસ્તાર્થ –ધાતકીખંડમાં ૧૨ વર્ષધરપર્વતનો આકાર ચક્રના આરા સરખે અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખો જે પ્રમાણે પ્રથમ કહેવાયો છે તે પ્રમાણે આ પુષ્કરાર્ધક્ષેત્રમાં પણ ૧૨ વર્ષધરપર્વતને આકાર ચક્રના આરા સરખો અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખો જાણ. પરંતુ ધાતકીખંડમાં જે વર્ષધર પર્વતની તેમજ મહાક્ષેત્રની લંબાઈ ૪૦૦૦૦૦ (ચાર લાખ ) જન પ્રમાણ છે તેના કરતાં અહિં દ્વિગુણ એટલે ૮૦૦૦૦૦ ( આઠ લાખ ) જન પ્રમાણ જાણવી. કારણકે પુષ્કરાઈ તરફના કાલોદધિ સમુદ્રના કિનારાથી માનુષોત્તર પર્વત સુધી વિસ્તાર ૮૦૦૦૦૦ (આઠ લાખ) જન પ્રમાણ છે માટે. એટલે કે ક્ષેત્રે તથા વર્ષધર પર્વતને આકાર ધાતકી* ૩૮૬ મા પૂછમાં નીચે અપાયેલ ૨૪૪ મી ગાથાનો સંબંધ ૩૮૭માં પૃષ્ઠ સાથે જાણ.
Page #598
--------------------------------------------------------------------------
________________
દુક
શ્રી લધુક્ષેત્રસમાસ વિતરાઈ સહિત. , ખંડના વર્ષધરે તેમજ ક્ષેત્રે સર સમજવો પરંતુ લંબાઈ દ્વિગુણ સમજવી. અને પહોળાઈ ગ્રંથકાર પતેજ આગળ આઠમી ગાથામાં કહેશે.
વલી ધાતકીખંડના ભદ્રશાલ વનની અપેક્ષાએ પુષ્કરાઈનું ભદ્રશાલ વન લંબાઈમાં તેમજ પહોળાઈમાં દ્વિગુણ સમજવું. એટલે કે ધાતકીખંડના ભદ્રશાલા વનને મેરૂની પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૦૭૮૭૯ (એક લાખ સાત હજાર આઠસેને ઓગણુ એંશી) જન વિસ્તાર છે તેના કરતાં પુષ્પરાર્ધના ભદ્રશાલવનને મેરૂની પૂર્વ–પશ્ચિમ દિશામાં વિસ્તાર તેનાથી બમણે એટલે ૨૧૫૭૫૮ (બે લાખ પનર હજાર સાતસે અઠાવન ) જન પ્રમાણ થાય. અને ધાતકીખંડના ભદ્રશાલવન સંબંધી ઉત્તર-દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વ પશ્ચિમના વિસ્તારને જેમ અચાસીઓ ભાગીએ છીએ તે પ્રમાણે પુષ્કરાર્ધના ભદ્રશાલ વન સંબંધી ઉત્તર દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વદિશાના વિસ્તારને અઠયાસી વડે ભાગ કરતાં ૨૪૫૧છુ જેટલો ઉત્તર દક્ષિણનો વિસ્તાર પ્રાપ્ત થાય.
તથા પુષ્કરાઈના બે મેરૂ પર્વત તેમજ ઈસુકાર પર્વતને વિસ્તાર ધાતકીખંડના મેરૂ તથા ઈચ્છુંકારપર્વતના વિસ્તારતુલ્ય જાણ છે ૨ | ૨૪૩ છે
Page #599
--------------------------------------------------------------------------
________________
પુષ્કરાઈ દ્વીપના ચાર બાહ્ય ગાજદંતગિરિ.
૩૭ શબ્દાર્થ – –અહિં અર્ધપુષ્કરદ્વીપમાં
વીસયસ–વીસ લાખ વાહિયઢંતા-બાહ્યગજદંતગિરિ | તમારીસા –તેંતાલીસ હજાર -ચાર
૩ણવીરગમિ-ઓગણીસ અધિક ત્તિ-દીઈપણે
સાદુનિ–બસો
સંસ્કૃત અનુવાદ, इह बाह्यगजदन्ताश्चत्वारो दीर्घत्वे विंशतिशतसहस्राणि । त्रिचत्वारिंशत्सहस्राणि एकोनविंशत्यधिके द्वे शते ॥३॥ २४४॥
થા–અહિં અર્ધપુષ્કરદ્વીપમાં ચાર બાહ્યગજદન્તપર્વત ૨૦૪૩ર૧૯ (વીસલાખ તેંતાલીસ હજાર બસો ઓગણસ) જન દીર્ઘ છે. ૩૨૪
વિસ્તાર–ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એજ કે બાહા એટલે માનોતરપર્વતતરફના બે ગજદંત પૂર્વાર્ધના અને બે ગજદંત પશ્ચિમાધના એ ચાર બાહ્યગજદંત છે, તથા આ ચારે ગજદંતની પહોળાઈ ઉંચાઈ તે ચોથી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે તે પ્રમાણે ચાર અભ્યન્તરગજદંત સરખી જ જાણવી | ૩ | ૨૪૪ છે
અવતર:–પૂર્વગાથામાં ચાર બાહ્ય ગજદંતનું પ્રમાણ કહીને હવે આ ગાથામાં ચાર અભ્યન્તરગજદંતગિરિનું પ્રમાણ કહેવાય છે– अभितरगयदंता, सोलसलरका य सहसछव्वीसा। सोलहि सयमगं, दीहत्ते इंति चउरावि ॥ ४ ॥ २४५॥
શબ્દાર્થ – મિતરાયવંતા–અભ્યન્તર ગજદંત | સ gi-એક સે સેત્રસ –સોલ લાખ
ઢી-દીઈપણે સદછંદવી-છવીસ હજાર
હૃતિ-છે સોફ્ટ ફિગં–સલ અધિક
રવિ-ચારે પણ
સંસ્કૃત અનુવાદ, अभ्यन्तरगजदन्ताः षोडशलक्षाणि च सहस्राणि पइविंशतिः । षोडशाधिकं शतमेकं दीर्घत्वे भवन्ति चत्वारोऽपि ॥ ४ ॥ २४५ ॥
Page #600
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvv^^^^^^^^^^^^ “
૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જાથા–અર્ધપુષ્કરદ્વીપમાં ચારે અભ્યત્તરગજદન્તપર્વત સોળલાખ છવીસહજાર એકસોસોલ યેજન દીર્ઘ છે. ૪ ૨૪૫ છે
વિસ્તર –ગાથાર્થવતું સુગમ છે. પરંતુ વિશેષ એજ કે–અભ્યન્તર એટલે કાલેદધિસમુદ્રતરફના પૂર્વપુષ્કરાઈના બે અને પશ્ચિમપુષ્કરાઈના બે એ ચાર ગજદન્તગિરિ અભ્યન્તરગજદન્ત જાણવા, અને તે પૂર્વાર્ધમાં વિલુપ્રભ તથા ગંધમાદન અને પશ્ચિમાર્ધમાં મનસ તથા માલ્યવંત એ ચાર અભ્યન્તરગજદત્તગિરિ છે, પૂર્વે કહેલા ચાર બાહ્યગજદંતથી આ ગજદંતે ખૂન પ્રમાણ વાળા હોવાનું કારણ ધાતકીખંડના ગજદંત પ્રસંગે દર્શાવ્યું છે તે જ કારણ અહિં જાણવું. અર્થાત્ આ ચાર ગજદૂતોને સ્થાને મહાવિદેહનો વિસ્તાર ન્યૂન છે, અને પૂર્વે કહેલા બાહ્યગજદૂતોને સ્થાને મહાવિદેહનો વિસ્તાર અધિક છે. વળી આ ચારે ગજદંતોની પહોળાઈ તો નિષધનીલવંતની પાસે ૨૦૦૦ (બેહજાર) યોજન છે, ઉંચાઈ ચારો (૪૦૦ ) જન છે, અને ત્યારબાદ અનુક્રમે પહોળાઈમાં ઘટતા અને ઉંચાઈમાં વધતા વધતા મેરૂપર્વતની પાસે ૫૦૦ એજન ઉંચા અને અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા છે ! ૪ મે ૨૪૫ છે
અવતર:–એ આઠ ગજતગિરિ સિવાયના શેષપર્વત અને નદીઓ વિગેરેનું પ્રમાણ કેટલું ? (લંબાઈ પહોળાઈ કેટલી?) તે આ ગાથામાં કહેવાય છેसेसा पमाणओ जह, जंबूदीवाउ धाइए भणिया। दुगुणा समा य ते तह धाइअसंडाउ इह णेया ॥ ५॥ २४६ ॥
સબ્દાર્થસેસ–શેષ પદાર્થો
ફુવા-બમણું ઉમાશે–પ્રમાણથી
સમ7 –અને સરખા બંગૂઢીવારૂ–જ બદ્રીપથી
તે તત્તે પદાર્થો તેવી રીતે ધE-ધાતકીખંડમાં
સંg3–ધાતકીખંડથી મજિયા-કહ્યા છે
દ યા-અહિં પુષ્કરાર્ધમાં જાણવા સંસ્કૃત અનુવાદ. शेषाः प्रमाणतो यथा जम्बूद्वीपाद्धातकीखंडे भणिताः ।
द्विगुणाः समाश्च ते तथा धातकीखंडादिह ज्ञेयाः ॥५॥२४६॥ જથr:–શેષપદાર્થોનું પ્રમાણ જંબદ્વીપથી જેમ ધાતકીખંડમાં બમણું
Page #601
--------------------------------------------------------------------------
________________
પુષ્કરાના પત્તા નદીએ વિગેરેનું પ્રમાણ,
૩૯
અને સરખું કહ્યું હતું તેવી રીતે તે પદાર્થ અહિં પુષ્કરા માં પણ ધાતકીખંડથી બમણા અને સરખા જાણવા. [ અર્થાત્ જ ખૂદ્રીપથી ચારગુણા અને સરા જાણવા. ] ॥ ૫ ॥ ૨૪૬ ॥
વિસ્તાર્થ:——અહિં શેષપદાર્થ એટલે નદીએ, નદીનાકુંડ, નદીકુંડમાંનાદ્વીપા ઇત્યાદિ, તથા વર્ષધરપર્વતો, પર્વતઉપરના દ્રા, દ્રહમાંના કમળા, ઇત્યાદિ તથા વક્ષસ્કાર આદિ પર્વત, ધાતકીખંડથી બમણા પ્રમાણવાળા છે અને સરખા છે, એટલે પહેાળાઇ લંબાઇ બમણી હોય તેા ત પદાર્થોની ઉંચાઇ આદિ સમાન હાય ઇત્યાદિ વિશેષ ધાતકીખંડના પ્રકરણમાં છઠ્ઠી ગાથામાં કહેવાઇ ગયા છે તા પણ અહિં સ્થાનશૂન્ય ન રહેવામાટે અને અધિકસ્પષ્ટતામાટે સક્ષે
પમાં કહેવાય છે~~
૧૮૦ ની—અહિં અનુક્રમે ૧૩૬-૩૨-૮-૪ નદીઓના મૂળ વિસ્તાર ૨૫-૫૦-૧૦૦ ૨૦૦ યેાજન, પર્યન્ત વિસ્તાર ૨૫૦-૫૦૦-૧૦૦૦-૨૦૦૦ ચેાજન, કુ વિસ્તાર ૨૪૦-૪૮૦-૯૬૦-૧૯૨૦ યાજન, દ્વીપવિસ્તાર ૩૨-૬૪–૧૨૮-૨૫૬ ચેાજન ઇત્યાદિ વિશેષ યત્રને અનુસારે જાણવા. તથા વર્ષ ધરપતા હે। અને કમળા આદિનુ બમણુ પ્રમાણ આ પ્રમાણે
૪ કુલિંગર ( એ લઘુહિમવત એ શિખરી ) ૪૨૧૦ ચેાજન વિસ્તારવાળા છે, એ ઉપરનાં પદ્મઆદિ ૪ દ્રહ ૨૦૦૦ ચેાજન વિસ્તારવાળાં અને ૪૦૦૦ ચેાજન દીર્ઘ છે, એ દ્રામાં એકેક મુખ્યકમળાના વિસ્તાર ૪ યાજન અને ઉંચાઈ ર ચેાજન, તથા કર્ણિકાના વિસ્તાર ૨ યેાજન અને ઉંચી ૧ ચેાજન છે.
બીજા ૪ કુલિઝિર ( એ માહિમ॰ બે કિમ ) ૧૬૮૪૨ યાજન વિસ્તારવાળા છે, એ ઉપરનાં દ્રહેા ૪૦૦૦ ચેાજનવિસ્તૃત અને ૮૦૦૦ યાજનદીર્ઘ છે, એમાં એકેક મુખ્યકમળ ૮ યેાજનવિસ્તારવાળું અને ૪ યેાજન ઉંચું છે, અને કર્ણિકા ૪ યેાજન વિસ્તૃત અને ૨ યોજન ઉંચી છે.
ખીજા ૪ કુગિરિ ( બે નિષધ એ નીલવત ) ૬૭૩૬૮૬૬ યાજન વિસ્તારવાળા છે, એ ઉપરનાં દ્રા ૮૦૦૦ યાજનવિસ્તૃત અને ૧૬૦૦૦ ચેાજનદી છે, એમાંનુ એકેક મુખ્યકમળ ૧૬ ચેાજનવિસ્તૃત અને ૮ ચેાજન ઉંચું છે, અને કણિકા ૮ યાજન વિસ્તૃત તથા ૪ યેાજન ઉંચી છે. અહિં સર્વાંત્ર કમળની ઉંચાઈ કહી તે પુષ્પની જાડાઈ જાણવી. ૫ ૫ ૫ ૨૪૬ ૫
Page #602
--------------------------------------------------------------------------
________________
॥ पुष्कराधना १२ वर्षधरपर्वतो अने २ इषुकारनो यन्त्र ॥
૧૨ વર્ષધર ૨ પુકાર
પહોળાઈ
ફિlbe
ઉંચાઈ
ઉંડાઈ
દહન | મુખ્ય કમળને કર્ણિકાને લબાઈ પહોળાઈ વિસ્તાર જાડાઈ વિસ્તાર જાડાઈ
૨ લઘુહિમ,
૮૦૦૦૦૦ ૧૦૦
| | ૪૦૦૦
૨૦૦૦
૨ શિખરી
I
)
૨ મહાહિમ
1૬૮૪રી
,, | ૨૦૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
૫૦ | ૮૦૦૦ ૪૦ ર
૨ રૂક્ષ્મી
૨ નિષેધ
૬૭૩૬૮
,, ૪૦૦ | ૧૦૦ ૧૬૦૦૦ ૮૦૦૦ | 1
|
૮ |
૮
૨ નલવંત
૨ પુકાર
૧૦૦૦
૫૦ ૦ 1
૧૨૫
Page #603
--------------------------------------------------------------------------
________________
પુષ્કરાઈના ૧૪ મહાક્ષેત્રોના વિસ્તાર જાણવા માટે ધ્રુવાંક,
૪૦૧
॥ धातकीथी पुष्करार्धनी नदीओ संबंधी द्विगुणतानो यन्त्र ॥
૧૮૦ નદીએ
૧૩૬ ૨૫ [[
lpab] 1800
l$_llow
le_p_dee
stell??
૩૨ ૫૦
m
Y
૧૦૦
1
૨
૨
૫૧
૪
અમિતર-અભ્યન્તર
ર
વિસ્તાર
૨૫
૫૦
૨૦૦ ४ 1 २००
૧૦૦
મૂળ ઉંડાઇ
ગી
1
૨
४
ap-e JloleqE
p-eha_lel3> alpabl
૨
४
૨૫૦
૫૦૦
૧૦૦૦
८ २०००
૧૮૦ કુંડના
alpabl 1+h]? $€ Alpabl
alb] alpiLé z | Paéh ]]+l3+
૨૪૦
४८०
૯૬
૧૯૨૦
૩૨
૬૪
૫૦
૧૨૮ ૧૦૦
अडसीलरका चउदस - सहसा तह णवसया य इगवीसा । अब्भिंतरधुवरासी, पुव्वत्तविहीइ गणिअवो ॥६॥२४७॥ इगकोडितेरलरका, सहसा चउचत्त सगसय तियाला | પુરવતીય, યુવરાણી સ મમિ ॥ 9 ॥ ૨૪૮ ॥ एगा कोडि अडतीसलरक चउहत्तरी सहस्सा य । પંચતયા પળસટ્ટા, પુત્રરાસી પુરવું તે ॥ ૮॥ ૨૪૬ ॥ શબ્દાઃ—
પુન્નુત્તવિદ્દી -પૂર્વોક્ત વિધિએ
ઉંડાઇ
૫
૧૦
અવતરળ:--- ધાતકી ખંડવત્ અહિં પણ ૧૪ મહાક્ષેત્રાના વિસ્તાર જાણવા માટે પ્રવાંક હેવાય છે [ કે જેને ક્ષેત્રાંક સાથે ગુણી ૨૧૨ વડે ભાગવા માત્રથીજ વિસ્તાર પ્રાપ્ત થાય છે ].
૨૦
૨૫૬ २०० ૪૦
Page #604
--------------------------------------------------------------------------
________________
૪૨
પડવા-ચુમાલીસ તિયાા–ત્રેતાલીસ
નડત્તરી-ચુમ્માત્તર
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સ-એ ધ્રુવાંક મન્ત્રમિ-મધ્યભાગના
તુવર તે—પુષ્કરાને અન્તે
સંસ્કૃત અનુવાદ.
अष्टाशीतिलक्षाणि चतुर्दशसहस्राणि तथा नवशतानि चैकविंशतिः । ગમ્યન્તરધ્રુવરાશિઃ પૂર્વી વિધિના ગણિતન્યઃ || ૬ || ૨૪૭ || एका कोटित्रयोदशलक्षाणि सहस्राणि चतुश्चत्वारिंशत् सप्तशतानि त्रिचत्वाવિધિષ્ઠાનિ ! ગુજરવદ્વીપાયે ધ્રુવશિરેપો મધ્યે । ૭ ।। ૨૪૮ ॥ एका कोटिरष्टात्रिंशल्लक्षाणि चतुःसप्ततिः सहस्राणि च । पंच शतानि पंचषष्ट्यधिकानि, ध्रुवराशिः पुष्करार्धान्ते ॥ ८ ॥ २४९ ॥
થાર્થ:--અઠ્યાસીલાખ ચોદહાર નવસેા એકવીસ [ ૮૮૧૪૯૨૧ ] એ અભ્યન્તર ધ્રુવાંકને પૂર્વ કહેલી [ ધાતકીખંડમાં હેલી ] વિધિએ ક્ષેત્રાંક સાથે ગુણવા ॥ ૬ ॥ ૨૪૭ ॥
એકકોડ તેરલાખ ચુમ્માલીસહજાર સાતસા ત્રેતાલીસ [૧૧૩૪૪૭૪૩ ] એ પ્રવાંક પુષ્કરાર્ધદ્વીપના મધ્ય ભાગના છે ॥ ૭ ॥ ૨૪૮ ૫
તથા એકક્રોડ આડત્રીસલાખ ચુમ્માતરહજાર પાંચસા પાંસઠ [૧૩૮૭૪૫૬૫] એ ધ્રુવાંક પુષ્કરાના પર્યન્તભાગના છે !! ૮ ૫ ૨૪૯ ૫
વિસ્તરાર્થ:-—ધાતકીખંડમાં દર્શાવ્યાપ્રમાણે ઉપર ગાથાર્થ માં કહેલા ત્રણ ધ્રુવાંકને ક્ષેત્રાંક સાથે ગુણતાં ક્ષેત્રવિસ્તાર આવે છે, ત્યાં ક્ષેત્રાંક પ્રમાણે—ભરત એરવતના ૧, હિંમ॰ હિરણ્યના ૪, હરિ૦ રમ્યકને ૧૬, અને મહાવિના ૬૪ ક્ષેત્રાંક છે માટે. ૧ ભ. અં॰ ક્ષેત્રને × ૮૮૧૪૯૨૧ આદિ પ્રવાંકે ગુણતાં ૮૮૧૪૯૨૧ નં ૨૧૨ વડે ભાગતાં
૨૧૨ ) ૮૮૧૪૯૨૧ (૪૧૫૭૯
૮૪૮
૪૧૫૯૩ આદિ વિસ્તાર. ભ॰ એં ના
૩૩૪
૨૧૨
૧૨૨૯
૧૦૬૦
૧૬૯૨
૧૪૮૪
૨૦૮૧
૧૯૦૮
૧૭૩
Page #605
--------------------------------------------------------------------------
________________
પુષ્કરાધના ૧૪ મહા ક્ષેત્રોને વાંક.
૧ ભ૦ એક્ષેત્રાંકને
૧ ભર એ ક્ષેત્રાંકને x ૧૧૩૪૪૭૪૩ મધ્ય ધ્રુવકે ગુણતાં x ૧૩૮૭૪૫૬૫ અન્ય ધ્રુવ
કે ગુણતાં ૧૧૩૪૪૭૪૩ ને ૨૧ર વડે ભાગતાં ૧૩૮૭૪પ૬૫ ને ૨૧૨ વડે ભાગતાં પ૩૫૧૨૬૬ મધ્યવિસ્તાર ભ. ૬૫૪૪૬, અન્ય વિસ્તાર ભ૦ ર૦ નો.
એર૦ નો ૪ હિમ હિરણ્યના ક્ષેત્રાંકને ૪ હિટ હિટ ક્ષેત્રાંક ૪૮૮૧૪૯૨૧ આદિ ધ્રુવકે ગુણતાં ૪૧૧૩૪૪૭૪૩ મધ્યપ્રુવાંક કુપરપ૯૮૪ ને ૨૧૨ વડે ભાગતાં ૪૫૩૭૮૯૭૨૨૧૨
૧૬૬૩૧૯૩૬, મધ્યવિસ્તાર હિહિનો. =૨૧૪૦૫૧ -હિહિ. મધ્યવિસ્તાર
૪ હિ૦ હિટ ક્ષેત્રાંક ૧૩૮૭૪પ૬પ અન્ય ધ્રુવાંક ૫૫૪૯૮૨૬૦-૨૧૨ =૨૬૧૭૮૪ હિહિ૦ અન્યવિસ્તાર
૧૬ હરિ રમ્યક ક્ષેત્રાંકને ૪૧૧૩૪૪૭૪૩ મધ્યધુવકે ગુણતાં ૧૮૧૫૧૫૮૯૮૨૧૨ =૮૫૬૨૦૭ મધ્યવિસ્તાર
હરિ રમ્યક
૧૬ હરિ રમ્યક ક્ષેત્રાંકને ૪ ૮૮૧૪૯૨૧ આદિ ધ્રુવકે ગુણતાં ૧૪૧૩૮૭૩૬૨૧૨ =૬૬ પર૭૭ફ હ૦૨૦ આદિવિસ્તાર
૧૬ હ૦ ર૦ ક્ષેત્રાંક * ૧૩૮૭૪૫૬૭ અત્યંધ્રુવકે ગુણતાં ૨૨૧૯લ્લ૦૪૦૨૧૨ =૧૦૪૭૧૩૬૬ અન્યવિસ્તાર
હ૦૨૦ને
૬૪ મહાવિક્ષેત્રમાંક ૪૮૮૧૪૨૧ આદિધુવકે ગુણતાં પ૬૪૧૫૪૯૪૪-૨૧૨ =૨૬૬૧૧૦૮ આદિવિસ્તાર
મહાવિને
૬૪ મહાક્ષેત્રમાંક *૧૧૩૪૪૭૪૩ મધધ્રુવકે ગુણતાં
૭૨૬૦૬૩૫૫ર-૨૧૨ =૩૪ર૪૮૨૮, મધ્યવિસ્તાર
મહાવિને
૬૪ મહાવક્ષેત્રાંક *૧૩૮૭૪૫૬૭ અન્યધ્રુવકે ગુણતાં
૮૮૭૯૭૨૧૬૦-૨૧૨ =૪૧૮૮૫૪૭ફ અન્યવિસ્તાર
મહાવિ૦નો
એ પ્રમાણે ૧૪ મહાક્ષેત્રોના આદિ વિસ્તાર કાલેદસમુદ્ર પાસે, મધ્યવિસ્તાર કાલોદ અને માનત્તર એ બેથી ૪ લાખ યેજન દૂર મધ્યભાગે, અને પર્યન્તવિસ્તાર માનુષોત્તર પર્વત પાસે જાણવો. તેને સંગ્રહ–
Page #606
--------------------------------------------------------------------------
________________
૪૦૪
२ भरत २ ऐर०
२ हिम० २ हिर०
२ हरि० २ रम्यक
२ महाविदेह
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
આદિ વિ
૪૧૫૭૯ ૨૩
૧૬૬૩૧૯:૫૬
૬૬પ૨૭૭૨
૨૬૬૧૧૦૮
મધ્ય વિ
૫૩૫૧૨૯૯
૨૧૪૦૫૧૨
૮૫૬૨૦૭૪૩
૩૪૨૪૮૨૮૬૨
અન્ય વિસ્તાર
૬૫૪૪૬૨
૨૬૧૭૮૪
૧૦૪૭૧૩૬૨૬
૪૧૮૮૫૪૭
॥ ક્ષેત્રાંક અને ધ્રુવાંકની ઉત્પત્તિ.
અહિ ક્ષેત્રાંક ૨૧૨ની ઉત્પત્તિ તથા પ્રસંગતઃ ૧૬૮ ગિરિકની ઉત્પત્તિ ધાતકીખંડના વર્ણન પ્રસંગે ૧૦મી ગાથાનાજ વિસ્તરામાં સ્પષ્ટ દર્શાવી છે ત્યાંથી જાણવી.
તથા ધ્રુવાંકની ઉત્પત્તિ આ પ્રમાણે;-ર૯ લાખ ચેાજનના વ્યાસ પ્રમાણે કાલેાદસમુદ્રને છેલ્લે બાહ્યપરિધિ અથવા એજ પુષ્કરદ્વીપના આદિપરિધિ ગણતની રીતિએ ૯૧૭૦૬૦૫ (એકાણુલાખ સિત્તર હજાર છસેા પાંચ ) યેાજન છે, અને પુષ્કરા માં ગિરિક ઉપરથી ઉપજતુ વર્ષધર પર્વતે વડે રોકાયલુ ક્ષેત્ર ૩૫૫૬૮૪ ચેાજન જેટલું છે, તે આ પ્રમાણે—પાંચમી ગાથાના વિસ્તરામાં દર્શાવ્યા પ્રમાણે ૪ પર્વતા ૪૨૧૦ યાજન વિસ્તારવાળા છે, બીજા ૪ પર્વતા ૧૬૮૪ર યા॰ વિસ્તારવાળા છે, અને ત્રીજા ચાર પર્વતો (૭૩૬૮ ચેાજન વિસ્તારવાળા છે
માટે ૪૨૧૦-૪૪=૧૬૮૪ર યાજન [ ૨ હિર૦ ૨ શિખરીએ રીકથા છે ] ૧૬૮૪૨૪૪ =૬૭૩૬૮૧ ૦ [ મહાહિ૦ ૨ રૂક્ષીએ રાકથા છે ] ૬૭૩૬૮૬×૪ =૨૬૯૪૭૩? ચા॰ [ ૨ નિષધ ર નીલવંતે રાકયા છે. २००० ચા॰ [ ૨ ઇષુકારે રોકયા છે ]
એ પ્રમાણે પુષ્કરા માં ૩૫૫૬૮૪ યાજન જેટલું ક્ષેત્ર ૧૪ મહાપર્વ તાએ કેલ છે તેથી ૯૧૭૦૬૦૫ માંથી
૩૫૫૬૮૪ બાદ કરતાં
૮૮૧૪૯૨૧ યાજન જેટલે પિરિધ બાકી રહે તેટલામાં ૧૪
મહાક્ષેત્રોના આદિ વિસ્તાર સમાયલે છે કૃતિ આğિવ ંદ્વૈત્પત્તિ: 10
* અહિંયાજન એટલે ૪ કળાને અપ ગણીને વર્ષે લી છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
પુષ્કરા માં ૧૪ મહાક્ષેત્રાનુ' પ્રમાણ,
૪૦૫
તથા પુષ્કરા ને મધ્યપરિધિ ૩૭ લાખ ચેાજન વ્યાસના અનુસારે ણિતરીતિ પ્રમાણે ૧૧૭૦૦૪૨૭ છે તેમાંથી ૩૫૫૬૮૪ ગિરિક્ષેત્ર બાદ કરતાં ૧૧૩૪૪૭૪૩ મમુયાં આવ્યા ।। તિ મધ્યવ્રુવાંòસ્પત્તિ:
તથા પુષ્કરાના પર્યન્તપરિધિ એટલે અઢીદ્વીપ રૂપ મનુષ્યક્ષેત્રને પરિધિ ૪૫ લાખ યેાજન વ્યાસને અનુસારે ગણતાં ૧૪૨૩૦૨૪૯ ચેાજનના છે, તેમાંથી ૩૫૫૬૮૪ યેાજન જેટલું ગિરિક્ષેત્ર ખાદ્યકરતાં ૧૩૮૭૪૫૬૫ અન્ત્યધ્રુવાંક આવે, // કૃતિ અન્યજીવાંત: || ૫ ૬-૭-૮ ૫ ૨૪૭-૨૪૮-૨૪૯ ૫
॥ पुष्करार्धमा १४ महाक्षेत्रोनुं प्रमाण ॥
૧૪ મહાક્ષેત્ર ક્ષેત્રાંક આદિ વિસ્તાર મધ્ય વિસ્તાર અન્ત્યવિસ્તાર લંબાઇ
૪૧૫૭૯૨ ! ૫૩૫૧૨૩૬ ૬૫૪૪૬ ૮૦,૦૦૦
૨૩૨
૨ ભરત
૨ એરવત
૨ હિમવત
૨ હિરણ્ય
૨ હરિવ
૨ રમ્યક
1
૨ મહાવિદેહ
17
૪
23
૧૬૬૩૧૯૧૬ ૨૪૦૫૧ ૨૬૧૭૮૪
""
૧૬ ૬૬પ૨૭૭૨ ૮૫૬૨૦૭૪૬ ૧૦૪૭૩૬૨૨
19
૬૪ ૨૬૬૧૧૦૮૨૪૨ ૩૪૨૪૮૨૮૨૪૧૮૮૫૪૭૨ ૨
અવતરળ:—હવે આ ગાથામાં મહાવિદેડુની એકેક વિજયને વિષ્ણુ ભ–વિસ્તાર કેટલેા ? તે કહેવાય છે—
Page #608
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. गुणवीससहस सगसय, चउणउअ सवाय विजयविखंभो । तह इह बहिवहसलिला, पविस्संति अणरणगस्साहो ॥१॥२५०॥
શબ્દાર્થ – Tળવી સત્તઓગણીસ હજાર વદિવદ-બાહેર વહેતી (પ્રવાહવાળી) સાસય ૩૩–સાતસો ચારણ સઢિી -નદીઓ સવાર–સપાદ, ચોથા ભાગ સહિત 1 વિસંતિ-પ્રવેશે છે વિનવિમો-વિજયને વિષ્કભ નરનલ્સ ગો--માનુષેત્તર પર્વતની નીચે.
एकोनविंशतिसहस्राणि सप्तशतानि चतुर्नवत्यधिकानि सपादः विजयविष्कंभः । तथात्र बहिर्वहसलिलाः प्रविशन्ति च नरनगस्याधः ॥ ९ ॥ २५० ॥
સંસ્કૃત અનુવાદ. થાર્થ – દરેક વિજયને વિસ્તાર ઓગણીસ હજાર સાતસો ચરાણ યોજના ઉપરાન્ત પા યોજન સહિત [એટલે ૧૯૭૯૪૩ યોજન] છે. તથા અહિં પુષ્કરાધમાં બહારભાગે [માનુષેત્તર તરફ] વહેતી નદીઓ માનુત્તરની નીચે પ્રવેશ કરે છે ! ૯ ૨૫૦ છે
વિસ્તર–અહિ વિજયનો વિસ્તાર જાણવા માટે વિજોના વિસ્તાર સિવાયના વનમુખ વિગેરે શેષ ચારપદાર્થોને એકત્ર વિસ્તાર પુષ્કરાર્ધના ૮ લાખ
જનમાંથી બાદ કરી ૧૬ વડે ભાગાકાર કરે. ત્યાં વનમુખાદિ ચારે વિસ્તાર આ પ્રમાણે–
ધાતકીખંડમાં કહેલા વિસ્તારથી બમણુવિસ્તાર પ્રમાણે અહિં પુષ્પરાર્ધમાં એક વનમુખની પહોળાઈ ૧૧૬૮૮ યોજના હેવાથી મહાવિદેહના પર્યતે રહેલાં બે વનમુખને એકત્ર વિસ્તાર ૨૩૩૭૬ જન છે, તથા છ અન્તરનદીઓમાંની દરેક ૫૦૦ એજનના વિસ્તારવાળી હોવાથી એકત્ર વિસ્તાર ૩૦૦૦ એજન છે, તથા દરેક વક્ષસ્કાર પર્વત ૨૦૦૦ યજન પહોળો હોવાથી આઠ વક્ષસ્કારનો વિસ્તાર ૧૬૦૦૦ એજન છે, તથા ભદ્રશાલવનની પૂર્વલંબાઈ ૨૧૫૭૫૮ જન છે, તેટલી જ લંબાઈ પશ્ચિમમાં છે, અને એ બેની વચ્ચે મેરૂ પર્વતની જાડાઈ ૯૪૦૦ એજન છે, જેથી ત્રણેને એકત્રવિસ્તાર ૪૪૦૯૧૬ જન છે. એ પ્રમાણે–
Page #609
--------------------------------------------------------------------------
________________
પુષ્ક૦ મહાવિદેહની વિજયના વિભ.
૧ વનસુખ
૧૧૬૮૮
× ર
૧ અન્તરનદી
૫૦૦
* દ
૧ વક્ષસ્કાર
૨૦૦૦
× .
૧ ભદ્રશાલન ૨૧૫૭૫૮ × ર
[એક દિશિએ] ૧ મેરૂપર્વત
૯૪૦૦
× ૧
= ૨૩૩૭૬ એ વનમુખના વિસ્તાર
E
૩૦૦૦ છ અન્તરનદીને એકત્રવિસ્તાર
૧૬૦૦૦ આઠ વક્ષસ્કાર
= ૪૩૧૫૧૬ ભદ્રશાલની એકત્ર
લખાઈ
૯૪૦૦ એક મેની જાડાઈ
૪૮૩૨૯૨
૮૦૦૦૦૦ પુષ્કરાધ વિસ્તારમાંથી
૪૮૩૨૯૨ વનમુખાદિના એકત્ર વિસ્તાર
બાદ કરતાં
૩૧૬૭૦૮ ને ૧૬ વિજયે ભાગતતાં
==૧૯૭૯૪ યા. એક વિજયની પહેાળાઇ પ્રાપ્ત થઇ.
૪૦૭
"?
|\/$X$# #
૪૪૦૯૧૬
૧૬)૩૧૬૭૦૮(૧૯૭૯૪
શેષ.
વળી એ રીતિ પ્રમાણે અ પાંચ પદાર્થમાંના કાઇપણ પદાર્થના વિસ્તાર જાણી શકાય છે તેના એક ઉદાહરણ તરીકે ધારે કે વક્ષસ્કાર પર્વતને વિસ્તાર જાણવા હાય તા શેષ ચાર પઢાર્થીના એકત્ર વિસ્તાર [ મેરૂ સહિત ભદ્રશાલવનના ૪૪૦૯૧૬ + વિજયાના ૩૧૬૭૦૮+ અન્તર્ન દીએના ૩૦૦૦+ વનમુખના ૨૩૩૭૬=] ૭૮૪૦૦૦ આવ્યા તેને ૮ લાખમાંથી બાદ કરતાં ૧૬૦૦૦ રહે, તેને આઠવડે ભાગતાં દરેક વક્ષસ્કારને વિસ્તાર ૨૦૦૦ ચેાજન આવ્યા. રૂતિ વિનયાના વિધ્યુંમારળમ્ ॥
૫ પુષ્કરાની નદીએ કાલાદમાં અને માનુષાત્તરમાં લય પામે છે
પુષ્કરા દ્વીપમાં જે મહાનદીએ ૨૮ છે, તેમાંની અભ્યન્તરપ્રવાહવાળી એટલે કાલેાદસમુદ્રતરફ વહેનારી ૧૪ મહાનદીએ કાલેાદસમુદ્રમાં મળી સમુદ્રના જળમાં મળી જાય છે, પરન્તુ બાહ્યપ્રવાહવાળી એટલે માનુષાત્તરતરફ વહેનારી ૧૪ મહાનદી માનુપાત્તરપર્વતની નીચેજ પ્રવેશી ત્યાં ને ત્યાંજ ભૂમિમાં વિલય પામે છે, પરન્તુ એ ૧૪ ના પ્રવાહુ બાહ્યપુષ્કરામાં નિકળતા નથી, માટે પર્વતની નીચેજ સજળ ભૂમિમાં સમાઈ જાય છે. ૫ ૯ ॥ ૨૫૦ ॥
૧ એ મહાનદીનું દરરાજ વહેતું જળ ૧૦૨૨ યાજન માત્ર અલ્પ વિસ્તારવાળી પર્વત ભૂમિમાં સમાઈ ય પણ જગત્સ્વભાવે ભૂમિને અતિશેષણ સ્વભાવ જ સભવે છે.
Page #610
--------------------------------------------------------------------------
________________
૪૦૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અવતર–પુષ્કરાર્ધદ્વીપમાં બે મોટા કુંડ છે તે આ ગાથામાં કહેવાય છેपुरकरदलपुवावर-खंडतो सहसदुगापिहु दु कुंडा । भणिया तट्ठाणं पुण, बहुस्सुया चेव जाणंति ॥१०॥२५१॥
શબ્દાર્થપુરવાર–પુષ્કરાધના
તુ શું-બે કુંડ છે પક્વ અવર-પૂર્વ અને પશ્ચિમ તટ્ટ-તેનું સ્થાન રવિંદ સંતો-ખંડની અંદર
દુસુયા બહુશ્રુત સદ્દા સુગ વિદુ-બે હજાર યોજન પહોળા | જ્ઞાતિ-જાણે છે.
સંસ્કૃત અનુવાદ, पुष्करदलपूर्वापरखंडान्तः सहस्रद्विकपृथुले द्वे कुंडे । भणिते तत्स्थानं पुनर्वहुश्रुताश्चैव जानन्ति ॥ १० ॥ २५१ ॥ જયાર્થ–પુષ્કરાઈ દ્વીપના પૂર્વભાગમાં અને પશ્ચિમભાગમાં બે હજાર જન પહેલા બે કુંડ શાસ્ત્રમાં કહ્યા છે, પરંતુ તેનું સ્થાન તે નિશ્ચય બહુશ્રુતજ જાણે છે ૧૦ ૨૫૧
વિસ્તર –પૂર્વપુષ્કરાર્ધમાં કાલદસમુદ્રથી ૩૯૦૦૦ એજન જઈએ તેમજ માનુષત્તરપર્વતથી પણ ૩૯૦૦૦ યોજન જતાં દ્વીપના બરાબર મધ્યભાગમાં ર૦૦૦ જન લાખો પહોળો અને ૧૦ એજન ઉડા તથા તળીયે અલ્પ વિસ્તારવાળો અને ઉપર ઉપર અનુક્રમે અધિક વિસ્તારવાળો એક મોટો શું છે, અને એજ બીજે કુંડ પશ્ચિમપુષ્કરાર્ધમાં પણ છે, જેથી ૨ મહા પુષ્કરાધમાં પણ છે, પરંતુ એ કુંડ ક્યા ક્ષેત્રમાં ક્યું સ્થાને હશે તે નિશ્ચય આ ગ્રંથકર્તાથી થઈ શક્યો નથી, કારણકે વર્તમાન સમયમાં વર્તતાં શાસ્ત્રોમાં પણ તેનું સ્થાન દર્શાવ્યું નથી, તેથી એ વાતને નિશ્ચય “શ્રી બહુત જાણે” એમ કહ્યું છે. ૧૦ | ૨૫૧ ૫
* કુંડની ઉંડાઈ તથા આકાર અહિં ગાથામાં કહ્યો નથી, પરંતુ બીજા ગ્રંથોમાં કહ્યો છે.
૧ શ્રી બહુકૃતોએ જ કરેલા વર્તમાનમાં ઉપલભ્ય શાસ્ત્રોમાં જે સ્થાનનિશ્ચય નથી કહ્યો તો “શ્રી બહુશ્રુતો જાણે” એમ કહેવું અનુચિત કેમ નહિ? ઉત્તર-શાસ્ત્રમાં સ્થાન ન કહેવા માત્રથી તે શાસ્ત્રોક્તઓ સર્વે જાણતાજ નથી એમ ન માની શકાય માટે અહિં એ સ્થાનને જાણનારા એવા બહુશ્રુત ગ્રહણ કરવા.
Page #611
--------------------------------------------------------------------------
________________
॥५ पदार्थोना विष्कंभथी पुष्करार्धनी पूरायली पहोळाइ ८००००० ॥ ( अथवा ८ लाख योजनमा पूरायला ५ पदार्थोना विष्कंभ )
પ્રાપ્ત થયેલ પ વિષ્ક પદાર્થ ઇષ્ટ પદાર્થથી શેષ ૪ પદાર્થોના વિધ્વંભ એકત્ર કરતાં
એકેકની વિકુંભ
એટલાખમાંથી
તેને ભાગવાના ભાજક અંક
બાદ કરતાં
૧ મેરૂ સહ વનને 1 ૩૧૬૦૮-૧૬૦૦૦-૩૦૦૦ – ૨૩૩૭૬, ૭૫૮૧ ૮૪ | ૪૪૦૮૧૬ |
૧
| ૪૪૦૮૧૬
આઠલાખ યોજનમાં પાંચ પદાર્થોને વિષ્કભ.
૧૬ વિજયેનો
૪૪૦૯ -૧૬૦૦૦–૩૦૦૦-૨૩૩૭૬
૪૮૩૨૮૨ | a૧૬૭૦૮
૧૬
| ૧૮૭૯૪
૮ વક્ષસ્કારનો
૪૪૦૮૧૬–૩૧ ૬૭૦૮-૩૦૦૦-૨૩૩૭૬ | ૭૮૪૦૮૮ | ૧૬૦ ૦ ૦ [
૮
२०००
૬ અન્તરનદીઓ
૪૪૦૮૧૬-૩૧૬૦૮-૧૬ ૦ ૦૦-૨૩૩૭૬ [ ૭૭૭૦૦૦ |
૩ ૦ ૦૦
૫૦૦
૨ વનમુનો
૪૪૦૮૧૬-૩૧૬૭૦૮-૧૬૦૦૦–૩૦૦૦ | ૭૭૬ ૨૪
૨૩૩૭૬ |
૨
| ૧૧૬૮૮ |
=૮૦ ૦ ૦ ૦ ૦
૪
-
Page #612
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતર-પૂર્વે ધાતકીખંડમાં જેમ ચાર મહાવૃક્ષ કુરુક્ષેત્રમાં કહ્યા છે, તેમ અહિ પુષ્કરામાં પણ કુરૂક્ષેત્રમાં ચાર મહાવૃક્ષે છે તે આ ગાથામાં કહેવાય છે
इह पउममहापउमा रुरका उत्तरकुरूसु पुवं व । तेसु वि वसंति देवा, पउमो तह पुंडरीओ अ॥११॥२५२॥
શબ્દાર્થ – -અહિં પુષ્પરાધમાં
તેવિ-તે વૃક્ષો ઉપર પણ પરમ મ€T૩મા–પદ્ધ મહાપદ્મ
વસંતિ સેવા–દેવ રહે છે હવા-વૃક્ષ
૫૩મો-પદ્યદેવ પુર્વ --પૂર્વવતું, જંબૂવૃક્ષવત્ | | ગો-પુંડરીક દેવ
સંસ્કૃત અનુવાદ. अत्र पद्ममहापौ वृक्षौ उत्तरकुरुषु* पूर्ववत् । तयोरपि वसन्ति देवौ पद्मस्तथा पुंडरीकश्च ॥ ११ ॥ २५२ ॥
જયાર્થ:–અહિ પુષ્કરાર્ધમાં પણ બે ઉત્તરકુરૂક્ષેત્રમાં જંબૂવૃક્ષસરખાં પદ્મવૃક્ષ અને મહાપદ્મવૃક્ષ નામનાં બે વૃક્ષ છે, તેમાં પદ્મવૃક્ષઉપર પદ્મદેવ અને મહાપદ્મવૃક્ષઉપર મહાપદ્મદેવ રહે છે કે ૧૧ મે ૨પર છે
વિસ્તરાર્થ:–જબૂદ્વીપના ઉત્તરકુરૂક્ષેત્રમાં જેવું જ બવૃક્ષ છે, તેવાં ધાતકીખંડના બે ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતકી અને મહાધાતકી એ બે વૃક્ષ ધાતકીખંડના વર્ણનમાં કહેવાઈ ગયાં છે, અને અહિં પુષ્કરાઈના બે ઉત્તરકુરૂક્ષેત્રમાં એટલે પૂર્વ પુષ્કરાના ઉત્તરકુરૂમાં વૃક્ષ નામનું મહાવૃક્ષ જંબવૃક્ષસરખું છે, અને પશ્ચિમ પુષ્કરાર્ધના ઉત્તરકુરૂમાં માપવૃક્ષ નામનું વૃક્ષ જંબવૃક્ષસરખું છે, ત્યાં પદ્મવૃક્ષ ઉપર પદ્મદેવ પૂર્વપુરાધના અધિપતિ અને મહાપદ્મવૃક્ષઉપર પુંડરીક દેવ પશ્ચિમપુષ્કરાઈને અધિપતિ પૂર્વદિશાની શાખાઉપરના ભવનમાં રહે છે. શેષ સર્વસ્વરૂપ ધાતકીઉત્તરકુરૂના બે વૃક્ષવત્ જાણવું. તથા અહિં બે દેવકુરૂમાં તે
*અહિં બે ઉત્તરકુરૂમાટે વિચનને બદલે બહુવચન પ્રોગ છે, તે શબ્દ નિત્ય બહુવચનાત હોવાથી છે.
1 પુષ્કરાઈના એ અધિપતિ દે છે, અને એ રીતે આગળ આગળના સર્વ દીપસમુદ્રના બે બે અધિપતિ દેવ હોય છે.
Page #613
--------------------------------------------------------------------------
________________
અઢીદ્વીપમાંના સર્વપર્વતની સંખ્યા. બે શાલ્મલિ વૃક્ષજ પૂર્વવત છે, અને તે ઉપર સુપર્ણકુમારના બે ભવનપતિદેવ વેણુદેવ નામના રહે છે. એ પ્રમાણે ૪ મહાવૃક્ષ છે. ૧૧ ૨પર છે
अवतरण:-माई पुरा दीपसुधाना २द्वीपमा सर्वपक्तानी सन्या આ બે ગાથામાં કહેવાય છે– दो गुणहत्तरि पढमे अड लवणे बीअ दीवि तइअद्धे । पिहु पिहु पणसयचाला, इअणरखित्ते सयलगिरिणो॥१२॥२५३॥ तेरहसयसगवन्ना, ते पणमेरूहि विरहिआ सव्वे । उस्सेहपायकंदा, माणुससेलोऽवि एमेव ॥१३॥२५४॥
शार्थ:-- दो गुणहत्तरि-१से गुत्तर
पिह पिहु-पृथ५ पृथ५ (नुहा नुहो) पढमे-पडसा द्वीपमा
पणसयचाला-पांयसायासीस अड लवणे-सवाणुसमुद्रमा 2418
इअ-मे प्रमाणे बीअदीवि-भीत घातडीबी५i
णरखित्ते-२क्षेत्रमा तइअद्धे-त्री द्वीपन समां सयलगिरिगो-सर्व पती
तेरहसय-तरसा
सव्वे-सर्प, १३५२ पर्वत सगवन्ना-सत्तावन
उस्सेह-उत्सेधथी, याथी ते-ते (सर्व पर्वती)
पायकंदा-याथामाया ! पणमेरूहि-पाय भे३५र्वत
माणुससेलो वि-मानुषोत्त२पर्वत ५५ विरहिआ-२हित
एमेव-सेवा प्रार। छ
સંસ્કૃત અનુવાદ, द्वे शते एकोनसप्ततिः प्रथमे, अष्टौ लवणे द्वितीयद्वीपे तृतीयद्वीपार्थे । पृथक् पृथक् पंचशतानि चत्वारिंशदधिकानि च नरक्षेत्रे सकलगिरयः ॥१२॥ त्रयोदशशतानि सप्तपंचाशदधिकानि ते पंचमेरुभिर्विरहिताः सर्वे । उत्सेधपादकन्दा मानुषर्शलोऽप्येवमेव ॥ १३ ॥ २५४ ॥
गाथार्थः-पड़ता द्वीपमा २६८ पर्वतो छ, समुद्रमा ८ पर्वतो छ,
Page #614
--------------------------------------------------------------------------
________________
કાર
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
બીજા ધાતકીદ્વીપમાં તથા ત્રીજા પુષ્કરદ્વીપના અર્ધ ભાગમાં જૂદા જૂદા ૫૪૦૫૪૦ પર્વતા છે, એ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં સર્વ પર્વ તા ૧૩૫૭ તેરસેાસત્તાવન છે, તેમાંથી પાંચ મેરૂપર્વત વિના સવે ૧૩પર પર્વતા પાતાની ઉંચાઇથી ચાથા ભાગ જેટલા ભૂમિમાં દટાયલા છે, અને માનુષાત્તરપત પણ એ પ્રમાણેજ ( ઉંચાઇથી ચેાથા ભાગ જેટલેા ભૂમિમાં ) છે૦ ૫ ૧૨-૧૩ ૫ ૨૫૩–૨૫૪ ॥
વિસ્તાર્થ:—ગાથા માં અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રના ૧૩૫૭ પર્વત કહ્યા તે આ પ્રમાણે—
મંજૂદ્રીપમાં ૨૬૬૬૧ મેરૂ, ૬ વર્ષધર, ૪ ગજદન્ત, ૧૬ વક્ષસ્કાર, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય, ૪ વૃત્તવેતાઠ્ય, ૪ યમલગિરિ, ૨૦૦ કૅચનિગર.
વસમુદ્રમાં ૮;—૪ વેલ ધગિરિ, ૪ અનુવેલ ધરિગિર.
ધાતીઢીવમાં ૬૪૦;—૨ ઇષુકાર, ૨ મેરૂ, ૧૨ વર્ષ ધર, ૮ ગજદન્ત, ૩૨ વક્ષસ્કાર, ૨૮ દીર્ઘ વૈતાઢચ, ૮ વૃત્તવેતાત્મ્ય, ૮ યમલલગિર, ૪૦૦ કંચનિગિરે. વાજોધિસમુદ્ર ♦ ~~~આ સમુદ્રમાં એકપણ પર્વત નથી.
મૂર્ધઢવમાં ૬૪૦—ધાતકીઢીપવત્
એ પ્રમાણે ૨૬+૮+૫૪૦+૫૪૦=૧૩૫૭ પતા થયા. એમાંથી પાંચ મેરૂ વિના ૧૩પર પર્વતો ઉંચાઇના ચાથા ભાગે ભૂમિમાં છે, અને તે ભૂમિમાં દટાયલા પર્વતને ભાગવંત (ગિરિક ંદ ) કહેવાય તથા શાસ્ત્રોમાં એ. પર્વતાની જે ઉંચાઇ ૧૦૦ ચેાજન આદિ કહી છે તે ઉંચાઇ ભૂમિથીજ ગણવી, પરન્તુ મૂળમાંથી ( કદમાંથી ) નહિ', જેથી કદ જૂદો ગણીને મૂળથી ૧૨૫ યેાજન આદિ ઉંચાઇ ગણવી.
તથા પાંચે મેરૂ ભૂમિમાં ૧૦૦૦ યોજન ઊંડા દટાયલા છે, તે કદ સહિતજ શાસ્ત્રોમાં મેરૂની ઉંચાઇ ગણી છે, જેમકે જબૂદ્વીપના મેરૂ ૧૦૦૦૦૦ ચે॰ ઉચા છે, તેમાં ૧૦૦૦ યાજન ભૂમિમાં અને ૯૦૦૦ યેાજન ભૂમિ ઉપર છે. તથા શેષ ૪ મેરૂ ૮૫૦૦૦ યાજન ઉંચા કહ્યા છે તે ૧૦૦૦ યાજન ભૂમિમાં અને ૮૪૦૦૦ યાજન ભૂમિઉપર ઉચા છે. એ રીતે મેરૂની ઉંચાઇ તથા ઊંડાઇ જૂદી રીતે છે.
**
(6
$'3
સુજ્ઞેયાંયો- ચાઈથી ચોથા ભાગના કદ ” એ નિયમ ર૫ દ્વીપના મેરૂ વિના
સ પર્વત માટે છે. અને જ બુદ્ધીપસ ંગ્રહણીમાં કહેલ સમયશ્ચિત્તમિ મંત્રિમૂળા ઇત્યાદિ વચનથી, બહારના પૂર્વતા એ નિયમવાળા નથી.
Page #615
--------------------------------------------------------------------------
________________
પુષ્કરા દ્વીપના ત્રણ પરિવ.
૪૧૩
તથા માનુપાત્તર પર્વત ૧૭ર૧ યેાજન ઉંચા કહ્યો છે, તેના ચાથા ભાગ ૪૩ન ચારસા સવાત્રીસ યેાજન ભૂમિમાં છે, જેથી મૂળથી ૨૧૫૧ એકવીસસેા સવાએકાવન યેાજન ઉંચા છે, માટે આ પર્વત ૧૩૫૨ પર્વતસરખા જાણવા ॥ ૧૨
૧૩ ॥ ૨૫૩-૫૪ ૫
અવતરણ:—હવે આ ગાથામાં પુષ્કરા દ્વીપના ૩ પિરિધ કહે છે— ध्रुवरासीसु तिलक्खा - पणपण्ण सहस्स छसय चुलसीआ । मिलिआ हवंति कमसो, परिहितिगं पुरकरद्धस्स ॥१४॥२५५॥
શબ્દા :
વરાતીસુ-ધ્રુવરાશીઓમાં, વાંકામાં
તિરુવા-ત્રણ લાખ
વળવા સક્ષ્-પંચાવન હજાર છે સય પુરુસીન્ના-છસે ચારાશી
મિહિઞા-મેળવતાં નમો-અનુક્રમે રિદ્ધિતિમાં-ત્રણ રિધિ યુલરન્દ્વમ્સ-પુષ્કરા ના
સંસ્કૃત અનુવાદ.
ध्रुवराशिपु त्रीणि लक्षाणि पंचपंचाशत्सहस्राणि षट् शतानि चतुरशीत्यधिकानि । मिलितानि भवन्ति क्रमशः परिधित्रिकं पुष्करार्धस्य ।। १४ ।। ।। २५५ ।।
ગાયાર્થ:—ધ્રુવાંકામાં ત્રણલાખ પંચાવન હજાર છસો ચેારાસી ૩૫૫૬૮૪ મેળવતાં પુષ્કરાના અનુક્રમે ત્રણ પરિધિ પ્રાપ્ત થાય છે ! ૧૪ ૫ ૨૫૫ ॥
વિજ્ઞા:-ધ્રુવાંક ત્રણ પ્રકારના પૂર્વે ૬-૭-૮ મી ગાથામાં કહ્યા છે, તેમાં ૩૫૫૬૮૪ ઉમેરતાં ત્રણ પરિધિ થાય તે આ પ્રમાણે
૮૮૧૪૯૨૧ પહેલા ધ્રુવાંકમાં age ૩૫૫૬૮૪ શ્રેષ્યાંક ઉમેરતાં ૯૧૭૦૬૦૫ આદિ વિધિ ૧૩૮૭૪૫૬૫ અન્ય પ્રવાંકમાં + ૩૫૫૬૮૪ Àપ્યાંક ૧૪૨૩૦૨૪૯ અન્ત્ય પરિષ.
૧૧૩૪૪૭૪૩ મધ્ય ધ્રુવાંકમાં + ૩૫૫૬૮૪ શ્રેષ્યાંક
૧૧૭૦૦૪૨૭ મધ્ય પરિધિ અહિં Àપ્યાંક ૩૫૫૬૮૪ તે એ ઇષુકાર અને ૧૨ વર્ષ ધરપર્વ તાએ રાકેલું ક્ષેત્ર જાણવું, અને ધ્રુવાંક તે ૧૪ મહાક્ષેત્રાએ રાકેલુ’ ક્ષેત્ર જાણવું,
જેથી એ એના સરવાળા તેજ પુષ્કરા ના આદિ મધ્યમ અને અન્ય પરિધિ
Page #616
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, સંપૂર્ણ છે, ચાલુ પ્રકરણમાં શ્રેયાંકરૂપ ગિરિઅંક અને ધ્રુવીકરૂપ ક્ષેત્રાંકની ઉત્પત્તિ ૬-૭-૮ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગઈ છે કે ૧૪ ૨૫૫ છે
॥ ध्रुवांक उपरथी पुष्करार्धना ३ परिधि ॥
પુષ્કરાર્થના
ધુવાંકમાં
! શ્રેષ્ઠ અંક
ઉમેરતાં આવેલ પરિધિ
આદિ
૮૮૧૪૯૨૧
૩૫૫૬૮૪
૯૧૭૦૬૦૫ (આદિ પરિધિ)
મધ્ય
૧૧૩૪૪૭૪૩
૩૫૫૬૮૪
૧૧૭૦૦૪ર૭ (મધ્ય પરિધિ)
-
I
અન્ય
૧૩૮૭૪૫૬૫
૩૫૫૬૮૪
૧૪૨૩૦૨૪૮ (અન્ય પરિધિ )
avમ મર-જન્મ મરણ
અવતરT:- હવે અઢીદ્વીપની બહાર કયા ક્યા પદાર્થ ન હોય? તે આ ગાથામાં કહીને પુષ્કરાર્ધદ્વીપનું સ્વરૂપ સમાપ્ત કરવામાં આવે છે. णइदहघणथणियागणि-जिणाइ णरजम्ममरणकालाई । पणयाललकजोयण-णरखित्तं मुत्तु णो पु(प)रओ ॥१५॥२५६॥
શબ્દાર્થ–નદીઓ
પા-કાળ આદિ ઘઇ-મેઘ
gયાત્ર-પીસ્તાલીસ લાખ થળ-સ્વનિત, ગર્જના
ગોચ–એજન અજિ-અગ્નિ
જાવિનં-નરક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર જિગાર-જિનેશ્વર આદિ
મુજી-મૂકીને, છોડીને જર–નર, મનુષ્યનાં
જે પુરો--આગળ નથી
સંસ્કૃત અનુવાદ. नदीद्रहघनस्तनिताग्निजिनादि नरजन्ममरणकालादयः । पंचचत्वारिंशलक्षयोजननरक्षेत्रं मुक्त्वा न पुरतः ॥ १५ ॥ २५६ ॥
Page #617
--------------------------------------------------------------------------
________________
૪૧૫
AAAAANAA
મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનાર પદાર્થો, Tણા–નદીઓ, કહે, મેઘ, ગર્જના, અગ્નિ, જિનેશ્વર વિગેરે, મનુષ્યનાં જન્મ મરણ અને કાળ વિગેરે એ પદાર્થો પીસ્તાલીસલાખ જનપ્રમાણુ મનુષ્ય ક્ષેત્ર છોડીને આગળ [ બહારના કપ સમુદ્રમાં ] નથી. ૧૫ ૨૫૬ છે
છે. મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદાર્થો છે વિસ્તર-અઢીદ્વિીપમાં જેમ ગંગા સિંધુઆદિ મહાનદીઓ શાશ્વતી વતે છે, તેવી શાશ્વતી નદીઓ તથા પદ્મદ્રહ આદિ શાશ્વતદ્રહ-સરોવર તથા પુષ્કરાવર્ત આદિ સ્વાભાવિકમે, અને મેઘના અભાવે મેઘની સ્વાભાવિકગર્જના, વિજળીઓ, તથા બાદરઅગ્નિ, તથા તીર્થકર ચક્રવતી વાસુદેવ બળદેવઆદિ ઉત્તમ પુરૂ તથા કેઈપણ મનુષ્યને જન્મ અથવા મનુષ્યનું "મરણ, અને સમય આવલિકા મુહૂર્ત દિવસ માસ અયન વર્ષ યુગ પલ્યોપમ સાગરોપમ
1 અશાશ્વતી નદીઓ હવાને નિબંધ સંભિવે નહિં. તેમજ અશાશ્વતાં સરોવર આદિ જળાશ સર્વથા ન હોય અમ પણ નહિં, પરંતુ શાસ્ત્રમાં જે નદી સરોવર આદિનો નિષેધ છે તે અઢીપમાં જે વ્યવસ્થાપક શાશ્વતનદીઓ સરેવર આદિ કહ્યાં છે તેવી [ વનેવેદિકા ઇત્યાદિ ] વ્યવસ્થાપૂર્વક શાશ્વતનની સરેવર ન હોય. અને જે સર્વથા નદી સરવરાદિને અભાવ માનીએ તે દીપનું સ્વરૂપજ અવ્યવહાર થાય છે, એટલું જ નહિ પરંતુ ત્યાંના નિવાસી પશુપક્ષિઓ પાણી કયાં પીએ ? તેમજ સર્વથા જળાશયના અભાવે દ્વીન્દ્રિયાદિ વિકેન્દ્રિો અને સમૃદ્ધિમપંચન્દ્રિોને પણ અભાવ થાય માટે અશાશ્વતસરવરો પાણીનાં ઝરણા અને નાની નાની નદીઓ પણ હોય. તથા અસંખયાતમાઠીપે ઉત્તર દિશામાં અસંખ્ય વજનનું માનસરોવર શાશ્વત છે. પરંતુ અલ્પ હોવાથી અવિવક્ષિત છે.
૨ અહિ “સ્વાભાવિક” કહેવાનું કારણકે અઢીદ્વીપની બહાર અસુરાદિ દેવોએ વિર્વેલા મેઘગર્જના અને વિજળીઓ વરસાદ એ સર્વ હોઈ શકે છે.
૩ “બાદરે ' એ કહેવાનું કારણકે સૂક્ષ્મ અગ્નિ તે ચંદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત હેવાથી અઢીદ્વીપની બહાર પણ હોય છે.
૪-૫ અઢીદીપની બહાર મનુષ્યોનું જવું આવવું છે, કારણકે વિદ્યાધરી અને ચારણમુનિઓ નંદીશ્વરદીપ સુધી પણ જાય છે, પરંતુ કોઈપણ મનુષ્યનું જન્મ મરણ તે સર્વથા નથી જ તે એટલે સુધી કે નંદીશ્વરી ગયેલા વિદ્યાધર પિતાની સ્ત્રીઓ સાથે સંભોગ કરે પરંતુ ત્યાં ગર્ભ તે ન જ રહે, તથા અહિંની શીધ્ર પ્રસૂતિ થવાના અવસરવાળી ગર્ભવતી સ્ત્રીને કઈ દેવ અપહરીને અઢીદીપ બહાર મૂકે તો પણ ત્યાં તે સ્ત્રીને બાળકને જન્મ ન જ થાય, કદાચ અવશ્ય જન્મ થવાનેજ હોય તે તે અપહરનાર દેવનું ચિત્ત પણ ફરી જાય, અથવા બીજે કે દેવ પણ તે સ્ત્રીને અઢીદ્વીપની અંદર મૂકી દે. તેમજ કંઠપ્રાણ આવેલા અને અન્તર્ક
Page #618
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અવસર્પિણી ઉત્સર્પિણું આદિ કાળ વિગેરે પદાર્થો અઢી દ્વીપમાંજ છે, પરંતુ અઢી દ્વીપની બહાર નથી.
એ ઉપરાન્ત [ #ાત્રા પદમાં કહેલા =આદિ શબ્દથી ] અઢીદ્વીપની બહાર વર્ષો (ભરતાદિ સરખાં ક્ષેત્રો) નથી, વર્ષધરસરખા પર્વતો નથી, ઘર નથી, ગામ નથી, નગરો નથી, ચતુર્વિધ સંઘ નથી, ખાણ નથી, નિધિ નથી, ચંદ્રસૂર્યાદિતિષવિમાનનાં ભ્રમણ નથી, ગ્રહણો નથી, ચંદ્રસૂર્યના પરિવેષ નથી. ઈન્દ્રધનુષુ નથી, ગાંધર્વનગરાદિ [ આકાશી ઉત્પાતસૂચક ચિન્હો] નથી, પરંતુ સમુદ્રમાં દ્વીપો છે, તેમજ કઈ કઈ દ્વીપસમુદ્રમાં શાશ્વત પર્વત પણ છે, પરંતુ પર્વતે અલ્પ હેવાથી અહિં વિવક્ષા કરી નથી અને (અઢીદ્વીપ બહાર) દ્વીપ ઘણા હેવાથી ગાથામાં દ્વીપોને અભાવ કહ્યો નથી. છે
ડ
e » Sea-PDF4- 4, +-છ છવિ આ છે રૂરિ મોર્ષપુરીધરઃ | ઢ - StageFIS IG IG--DIaI
હૂર્તમાં મૃત્યુ પામશે જ એવા સમાપ્ત થયેલ આયુષ્યવાળા મનુષ્યને પણ કોઈ દેવ અપહરીને અઢીપ બહાર મૂકે તે પણ મૃત્યુ ન થાય, કારણકે મૃત્યુકાળ પહેલાં જ અપહરનાર દેવનું ચિત્ત ફરતાં તે દેવ અથવા બીજે કઈ પણ દેવ તેને મનુષ્યક્ષેત્રમાં જ લાવી મુકે.
૧ સમય આવલિ આદિ વ્યાવહારિકકાળ ચંદ્રસૂર્યના બ્રમણથી છે, અને ત્યાં ચંદ્રસૂર્યાદિ સર્વતિશ્ચક્ર સ્થિર છે, માટે વ્યાવહારિક કાળ નથી, પરંતુ વર્તનાલક્ષણવાળા નિયંકાળ તો છે જ.
Page #619
--------------------------------------------------------------------------
________________
سنحان
3 બme વાર્થ સાથ
અવતરn:–અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રનું વર્ણન સમાપ્ત થયું, અને હવે પૂર્વે કહેલા શાશ્વત એ ઉપરાન્ત અધિક શાવત ચે જે ઈષકાર આદિ પર્વત ઉપર મનુષ્યક્ષેત્રમાંજ છે, તેમજ પ્રસંગથી મનુષ્યક્ષેત્રની બહાર પણ જ્યાં
જ્યાં પર્વત ઉપર શાશ્વતત્ય છે તે કહેવાના પ્રસંગમાં પ્રથમ આ ગાથામાં ઈષકાર અને માનુષાર પર્વત ઉપરનાં શાશ્વત ચૈત્ય કહેવાય છે--
चउसु वि उसुआरेसुं, इकिकं णरणगम्मि चत्तारि । कूडोवरि जिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा॥१॥२५७॥
શબ્દાર્થ – ૩મુકાયું–ઈષકાર પર્વત ઉપર ૧ી-ફૂટ ઉપર –એક
પરમા–પ્રમાણુવાળા રામ–માનુપાત્તર પર્વત ઉપર !
સંસ્કૃત અનુવાદ चतुर्बपीषुकारेषु एकैकं नरनगे चत्वारि कूटोपरि जिनभवनानि, कुलगिरिजिनभवनप्रमाणानि ॥ १॥२५७ ॥
HTTયાયઃ—ચારે ઈપુકાર પર્વત ઉપર અકેક જિનભવન છે, માનપાત્તરપર્વત ઉપર ચાર ફૂટ ઉપર જિનભવને છે, એ સર્વ વર્ષધરપર્વત ઉપરના જિનભવન સરખા પ્રમાણવાળા છે [એ ૮ જિનભવન કહ્યાં ] . ૧ કે ૨૫૭ છે
વિસ્તરાર્થ –ધાતકીખંડના બે પુકાર પર્વત કે જે ઉત્તરદક્ષિણ દીર્ધ અને એક છેડે લવણસમુદ્રને તથા બીજે છેડે કાલેદધિસમુદ્રને સ્પર્શેલા છે, તે બે ઈષકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ પૂર્વ કહ્યાં છે તેમાંના કાલદસમુદ્ર પાસેના
Page #620
--------------------------------------------------------------------------
________________
~
..અમ , , ,
,
, ,
,
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. છેલા એકેક સિદ્ધકુટ ઉપર એકેક જિનભવન હોવાથી બે જિનભવન છે, તથા તેવીજ રીતે પુષ્કરાઈ દ્વીપમાં ઉત્તર દક્ષિણ દિશામાં જે બે ઈષકાર ઉત્તર દક્ષિણ દીર્ઘ છે, તે ઉપર પણ છેલ્લું એકેક સિદ્ધકૂટ માનુષેત્તરપર્વતની પાસે છે તે ઉપર એકેક જિનભવન હોવાથી બેજિનભવન છે, જેથી ચાર ઈષકારપર્વત ઉપર ૪ શાશ્વતજિનભવને છે.
તથા માનુતર પર્વત ઉપર જે ચાર વિદિશાએ ત્રણ ત્રણ કૂટ કહ્યાં છે તે સિવાય ચાર દિશામાં એકેક સિદ્વાયતનકૂટ (પર્વતની પહોળાઈના મધ્ય ભાગે) છે. તે ઉપર એકેક જિનભવન છે. જેથી માનુષોત્તરગિરિ ઉપર ૪ શાશ્વત જિનભવને છે.
એ આઠે જિનભવને લઘુહિમવંત આદિ વર્ષધરપર્વત ઉપરના જિનભવન સરખાં છે, એટલે ૫૦ યોજન દીર્ઘ, ૨૫ પેજન પહેલાં અને ૩૬ એજન ઉંચાં છે. જે ૧ કે ૨૫૭ છે નંદીશ્વરદ્વીપમાં પર, કંડલદ્વીપમાં ૪, અને રૂચકદ્વીપમાં ૪
શાશ્વત જિનચેત્યો. અવત:–તી છલોકમાં રા દ્વીપમાં શાશ્વતચૈત્ય કહેવાના પ્રસંગમાં અઢી દ્વિીપથી બહારના નંદીશ્વરદ્વીપ કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં પણ પર્વત ઉપર શાશ્વત અનુક્રમે પર-૪-૪ છે તે આ ગાથામાં કહેવાય છે –
तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवपिणअसरूवे । गंदीसरि बावन्ना, चउ कुंडलि रूअगि चत्तारि ॥२॥२५८॥
શબ્દાર્થ – તો તે ૮ ચેત્યોથી
વાસ-વર્ણવેલા સ્વરૂપવાળા દુખપમાળ[બમણાપ્રમાણુ
fીર વાવ–નંદીવરદ્વીપમાં બાવન ચાર-ચાર દ્વારવાળાં
શું કુિંડલદ્વીપમાં ચાર ઘુત્ત–સ્તાત્રમાં
જ વારિ–રૂચકદીપમાં ચાર ૧ શ્રી કાણાંગજી મૂળસૂત્રમાં તથા વૃત્તિમાં કહેલી ગાથાને વિષે એ ત્રણ ફૂટ જે કે દિશામાં કહ્યાં છે, તે પણ વૃત્તિકર્તા શ્રીઅભયદેવસૂરિભગવાને દિશાને અર્થ વિદિશા તરીકે
હ્યો છે, પરંતુ પૂર્વાદિ દિશા નહિ. જેથી અહિં વિદિશિમાં ત્રણ ત્રણ દેવકૂટ કહ્યાં છે. અને દિશિમાં એકેક સિદ્ધફૂટ કહ્યું છે. સિદ્ધાન્તામાં ચાર દિક્ષાએ ચાર સિદ્ધફૂટ હોવાને સ્પષ્ટ ( જૂદે) પાઠ નથી, પરંતુ ચારણમુનિઓના ગતિ વિષય ઉપરથી તથા આ ગાથા ઉપરથી અહિં સિદ્ધફૂટ હોવાનું અનુમાન થાય છે–ઈતિ ક્ષેત્ર ભાવાર્થ
Page #621
--------------------------------------------------------------------------
Page #622
--------------------------------------------------------------------------
________________
X X X X X X X X X X X X X X X X X XXXXXXXXXXXXXXXXXXXXXXX X X X X X X ॥ ११ मा कुंडलद्वीपमां कुंडलगिरि उपर ४ जिन चैत्य अने अभ्यन्तर भागे नीचे लोकपालनी ३२ राजधानी ॥
[ T[ ૧ , ૨૮, g૦ ૪૧૮ ] અહિ દક્ષિણ દિશામાં ૪ લોકપાલના નામવાળા ચાર પર્વતની દરેકની ચાર ચાર દિશાએ ૪-૪ રાજધાની મળી ૧૬ રાજધાની સાધમેન્દ્રના ચાર લોકપાલની છે, એ રીતેજ ઉત્તરદિશામાં ઇશાનેન્દ્રના ચાર લોકપાલની ૧૬ રાજધાની છે.
ન
We,
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ^^ .
^^^^XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
- ૦
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
/
Y
કંડલગિરિ ૪૨૦૦૦ એજન ઉંચા ૧૦૦૦ એજન ભૂમિમાં અને સિંહ નિષદન આકારે વલયાકાર છે. XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX શ્રી મહદય પ્રસ–ભાવનગ૨.
Page #623
--------------------------------------------------------------------------
________________
SCHE
[ be oB 2.
ག
भे
مع
અંજન ગિરિ
01747
नं
શ્રી મડ઼ેય પ્રીન્ટીંગ પ્રેસ, દાણુાપીઠ–ભાવનગર.
અંજનાગરિ
[ ग'०
मा नंदीश्वरद्वीपमां चार दिशाए ४ अंजनागरि ॥
ह?
CHEES
ad
ॐॐॐ
2 11
hadhArAKTARAK
Page #624
--------------------------------------------------------------------------
________________
.
(1) दरेक अंजनगिरिनी चार दिशाए ४ वापिका वापिकाओमा ४ दधिमुखपर्वत अने
वापीकाओना आंतरे आंतरे २-२ रतिकर पर्वत ए सर्वनी उपर एकेक चैत्य मळीने एक दिशामा १३ चैत्य गणतां चारे दिशामा ५२ जिनचैत्य.
[ गा० २५८, पृ० ४१९ ]
Feeomoooomorromacarome
MLA ८५००० यामुणथा ।
MOOOOOOOOOOOOKS
•1000001
१०००००-d
सी.६२
04
- - શ્રી મદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર
Page #625
--------------------------------------------------------------------------
Page #626
--------------------------------------------------------------------------
________________
શ્રી નંદીશ્વર-કંડલ વિગેરે દ્વીપમાં શાશ્વતજિનચે.
૧૯
સંસ્કૃત અનુવાદ. ततो द्विगुणप्रमाणानि चतुर्धराणि स्तोत्रवर्णितस्वरूपे । नंदीश्वरे द्विपंचाशत्, चत्वारि कुंडले रुचके चत्वारि ॥२॥२५८॥
નાથા –તે ૮ ચેત્યોથી બમણું પ્રમાણવાળાં અને ચાર ચાર દ્વારવાળાં ચૈત્ય સ્તોત્રમાં વર્ણવેલા સ્વરૂપવાળા નંદીવરદ્વીપમાં પર (બાવન) છે, કુંડલદ્વીપમાં ૪ છે, અને રૂચકદ્વીપમાં પણ ૪ છે [એ દવે ચે કહ્યાં ] ૨ કે ૨૫૮ છે
વિસ્તર –શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીનું રચેલું “ શ્રીશાવતચૈત્યસ્તવ” નામનું એક સ્તોત્ર છે, તેમાં સર્વે શાશ્વતચૈત્યેનાં સ્થાન પ્રમાણે દ્વાર પ્રતિમા સંખ્યા આદિ સવિસ્તર વર્ણન છે, તે સ્તોત્રમાં શાવત જિનસ્તુતિને માટે વર્ણવેલા આઠમાં નંદીવરદ્વીપમાં બાવન ચિત્ય કહ્યાં છે, ૧૧માં કુંડલીપમાં ૪ ચિત્ય અને ૧૩માં રૂચકદ્ધીપમાં પણ ૪ ચૈત્ય કહ્યાં છે, એ પ્રમાણે એ ત્રણ દ્વીપમાં મળીને ૬૦ ચેત્ય કહ્યા છે, તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે,
છે ૮મા નંદીશ્વરદ્વીપમાં (બાવન) શાશ્વત જિનચૈત્ય
નંદી=સમૃદ્ધિ વડે રંધર વૈભવવાળ-દીપતો જે દ્વિીપ તે નરીક્ષદ્વીપ, તેના પૂર્વાઈને અધિપતિ કેલાસ દેવ અને પશ્ચિમાર્ધને અધિપતિ હરિવહન દેવ છે, એ દેવાની વિજયદેવ સરખી રાજધાની બીજા નંદીશ્વરદ્વીપમાં છે. આ દ્વીપની પહબાઈ ૧૪૩૮૪૦૦૦૦૦ એકર ત્રેસઠ કોડ ચોરાસી લાખ યોજન છે, એ દ્વીપના અતિમધ્યભાગે ચારદિશામાં અંજનરત્નના શ્યામવણી ૪ ગંગનગરિ નામના ચાર પર્વતે ભૂમિથી ૮૪૦૦૦ એજન ઉંચા અને ૧૦૦૦ યજન ભૂમિમાં ઊંડા છે, તથા ૧૦ હજાર જન ભૂમિ સ્થાને વિસ્તારવાળા અને શિખર ઉપર ૧૦૦૦ જન વિસ્તારવાળા છે. [મતાન્તરે ભૂમિસ્થાને ૯૪૦૦ એજન વિસ્તારવાળા પણ કહ્યા છે.] એ દરેક અંજનગિરિ ઉપર એકેક જિનભવન છે || રુતિ ઝંઝનિિરજિનચૈત્યાના
એ દરેક અંજનગિરિની ચાર દિશાએ લાખ લાખ યોજન દરગયે લાખ જનની લાંબી પહોળી [ મતાન્તરે લાખાજન લાંબી પચાસહજાર જન પહોળી ], અને ૧૦ એજન ઊંડી ( મતાન્તરે ૧૦૦૦ જન ઉંડી ) ચાર ચાર વાવડી મળીને ૧૬ વાવડી છે, તે દરેક વાવડીની પણ ચાર દિશાએ પાંચસો જન દૂરગયે ૫૦૦ એજન પહોળું અને ૧ લાખ યોજન લાંબુ એવું એકેક વન હેવાથી ૬૪ વન છે. તથા એ સોળ વાવડીમાં દરેકમાં મધ્યભાગે ઉજ્વળવર્ણનો, સ્ફટિક રત્નને ૬૪૦૦૦ યેાજન ઉચ, ૧૦૦૦ ૦ ભૂમિમાં ઊંડે, મૂળમાં તથા શિખરતળે ૧૦૦૦૦ (દશહજાર યોજન) લાંબો પહોળ
૧ જે તેત્ર આ ગ્રન્થની સમાપ્તિ પછી પૃષ્ઠ ૪૩૧-૪૩૨ માં આપેલ છે.
Page #627
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વર્તુલ આકારને ધાન્યના પાલા સરખો એકેક ષિમુઘપર્વત હેવાથી સર્વમળી ૨૬ રષિમુથર્વત છે. તે દરેક ઉપર પણ એકેક શાશ્વત જિનચૈત્ય હોવાથી ૧૬ ત્ય દધિમુખ પર્વતનાં ગણાય છે. / રૂતિ ૨૬ ધિમપર્વતગિનિ
તથા દરેક અંજનગિરિને ફરતી ચાર વાવડીઓના ચાર આંતરામાં દરેકમાં બે બે રતિકર પર્વત હોવાથી ચારે અંજનગિરિને ફરતા સર્વમળી ૨૨ રતિર પર્વત છે, તે પદ્મરાગ મણિના (અથવા સુવર્ણના) છે, એ પર્વતોનું પ્રમાણ દેખાતું નથી. એ દરેક ઉપર એકેક શાશ્વતજિનચૈત્ય હોવાથી ૩૨ જિનચૈત્ય છે. ॥ इति ३२ रतिकरगिरिजिनचैत्यानि ॥
એ પ્રમાણે (૪+૧૬+૩ર મળી) પર (બાવન) જિનચૈત્ય નંદીશ્વરદ્વીપમાં કહેલાં છે. તે સર્વે ચૈત્ય સિંનિતી આકારનાં છે, એટલે એક બાજુ નીચાં અને બીજી બાજુ અનુક્રમે ઉંચાં થતાં થતાં યાવત કર જન ઉંચાં થયેલાં છે. તથા પૂર્વે કહેલા ઇષકારાદિ ઉપરના જિનાથી બમણું પ્રમાણુવાળા હોવાથી ૧૦૦ જન દીર્ઘ, ૫૦ એજન પહેલાં અને ૭ર ચેાજન ઉંચાં છે.
છે નંદીશ્વર દ્વીપમાં વિમાનસંક્ષેપ છે શ્રી જિનેશ્વરોના કલ્યાણક પ્રસંગે સાધર્મઇન્દ્ર વિગેરે ઇન્દ્રો જે પાલકાદિ નામના લાખ જન પ્રમાણના પ્રયાણવિમાનમાં બેસીને આવે છે, તે વિમા નોને સર્વે ઇન્દ્રો અહિં નંદીશ્વરદ્વીપ ઉપરજ સંક્ષેપી નડાનાં બનાવીને ભરતાદિ ક્ષેત્રમાં આવે છે.
છે નંદીશ્વરદ્વીપમાં ઇન્દ્રત અઇ મહોત્સવ છે દરેક વર્ષના પર્યુષણ પર્વ, ત્રણ ચાતુર્માસિકપર્વ, તથા શ્રીસિદ્ધચકારાધનપર્વ એ પ્રસંગમાં તથા શ્રી જિનેશ્વરનાં જન્માદિ કલ્યાણમહોત્સવ કરીને પાછા વળતી વખતે ઈન્દ્રો આ નંદીશ્વરદ્વીપમાં અઈ મહોત્સવ કરે છે, ત્યાં પૂર્વદિશિના અંજનગિરિ ઉપર સિધર્મઈન્દ્ર, અને ચાર દધિમુખપર્વત ઉપર એનાજ ચાર લોકપાલ અાઈ મહોત્સવ કરે છે. ઉત્તરદિશિના અંજનગિરિ ઉપર ઈશાનઈ, અને ૪ દધિમુખ
૧ શ્રી વાભિગમછવૃત્તિમાં ૩૨ રતિકર કહ્યા છે પણ ઉંચાઈ આદિ વક્તવ્યતા નથી.
૨ આ જિનભવનોમાં નીચાણ ભાગ કયાં અને ઉંચા ભાગ ક્યાં તે જે તે સ્પષ્ટ કહ્યું નથી પરંતુ સિંહનિષાદીને અનુસાર વિચારતાં બેઠેલો સિંહ જેમ મુખ તરફ ઉચે અને પુચ્છ તરફ નીચે હોય છે તેમ આ જિનભવને અઢાર તરફ ઉંચા અને પશ્ચિમ ભિત્તિ તરફ નીચા હોય એમ સંભવે છે.
Page #628
--------------------------------------------------------------------------
________________
* *
*
,
, ,
શ્રી નંદીશ્વરદ્વીપ વર્ણન, પર્વત ઉપર એનાજ ચાર કપાળ અઈમહોત્સવ કરે છે, દક્ષિણ અંજનગિરિ ઉપર ચમરેન્દ્ર, અને દક્ષિણના ચાર દધિમુખ ઉપર ચમરેન્દ્રના ચાર લેપાલ અઈ ઉત્સવ કરે છે, તથા પશ્ચિમ અંજનગિરિ ઉપર બલીન્દ્ર અને પશ્ચિમના ૪ દધિમુખ ઉપર એને લેપાળ અ૬ઈ ઉત્સવ કરે છે. છેવિદિશાના ૪ રતિકર પર્વત અને ૧૬-૩ર ઇન્દ્રાણીઓની રાજધાની છે
વળી આ દ્વીપના અતિમધ્યભાગે ચાર વિદિશામાં ૪ રતિપર્વત છે. આંતરાના બે બે રતિકોથી આ જૂદા રતિકર છે. તે સર્વ રત્નના બનેલા, ૧૦૦૦૦ (દશહજાર) જન ઉપરનીચે વિસ્તારવાળા, અને ૧૦૦૦ (એકહજાર) જન ઉંચા છે, તેથી ઝાલર ઘટ ] સરખા છે. ૨૫૦ એજન ભૂમિમાં દટાયેલા છે, અને ગાળ આકારના છે. એ દરેક રતિકરથી લાખ લાખ યેજન દૂર લાખ લાખ જનના પ્રમાણવાળી રાજધાનીએ ઈન્દ્રાણીઓની છે, તે આ પ્રમાણે–
અગ્નિખૂણાના તિકર પર્વતની ચાર દિશાએ તથા નેત્રત્યકાણુના રતિકરની ચારે દિશાએ મળી સૌધર્મેન્દ્રની આઠ ઈન્દ્રાણીઓની રાજધાનીઓ છે. તથા વાયવ્ય અને ઈશાનકેશુના બે તિકર પર્વતની ચાર ચાર દિશાએ ઈશાનેન્દ્રની ૮ ઇન્દ્રાણીઓની ૮ રાજધાનીઓ છે જેથી સર્વ મળી ૧૬ રાજધાની છે. એ દરેક રાજધાનીમાં એકેક જિનચૈત્ય છે તેથી ૧૬ જિનચે ઇન્દ્રાણીની રાજધાનીઓનાં અધિક છે, વળી મતાન્તરે તો દરેક રતિકરની આઠે દિશામાં આઠ આઠ રાજધાનીઓ આઠ આઠ ઈન્દ્રાણીઓની ગણેલી હોવાથી દરેક ઈન્દ્રાણીની બે બે રાજધાની મળીને ૩૨ રાજધાની હોવાથી ૩૨ જિનચેત્ય પણ અધિક ગણાય છે.
એ રીત નંદીશ્વરદ્વીપમાં પર (બાવન) ચૈત્ય તો પ્રસિદ્ધ છે, જેથી જૂદી જૂદી અપેક્ષાએ તે ૨૦-૫૦ અને રાજધાનીનાં ૧૬-૩૨ અધિક એટલાં શાશ્વત જિન છે. || ૧૧ મા કુલદીપમાં કુલગિરિ ઉપર ૪ જિનચૈત્ય છે
એ નંદીશ્વરદ્વીપ ૮ મો છે, ત્યારબાદ ૯ મો અરૂણદ્વીપ, અને ૧૦ મે અરૂણે પપાતદ્વીપ, ત્યારબાદ ૧૧ મે આ શું સ્ત્રી છે. આ દ્વીપમાં અતિમધ્યભાગે વલયાકારે માનુષત્તરપર્વત સરખો સિંહનિષાદી આકારવાળે જિરિ નામને પર્વત છે, તે ૪૨૦૦૦ એજન ઉંચે, અને ૧૦૦૦ એજન ભૂમિમાં ઊંડે છે, તેની ઉપર અતિમધ્યભાગે ચાર દિશાએ ૪ જિનભવનો છે, તે નંદીશ્વરદ્વીપના સમાન છે. વળી અહિં લોકપાલની અગ્રમહિષીઓની ૩૨ રાજધાનીઓ છે તે આ પ્રમાણે
* શાશ્વતપ્રતિમાની ગણત્રી પ્રસંગે નંદીશ્વરનાં ૫૨+૧૬ મળી ૬૮ ચૈત્ય ગયાં છે.
Page #629
--------------------------------------------------------------------------
________________
૪૨૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત એ વલયાકાર કુંડલગિરિના અભ્યત્તરભાગે નીચે ભૂમિઉપર ઉત્તરમાં અને દક્ષિણમાં ચાર ચાર પર્વત સમયમ વૈશ્રમણ અને વરૂણપ્રભ નામના છે તે પૂર્વોક્ત રતિકર પર્વત સરખા છે, એમાં દક્ષિણદિશાના પર્વતની ચાર ચાર દિશાએ લાખ લાખ યેજન દૂર અને લાખ લાખ જન વિસ્તારવાળી ચાર ચાર રાજધાનીઓ છે તે સધર્મેન્દ્રના ચાર લોકપાળની એ ૧૬ રાજધાની છે, તેવીજ રીતે ઉત્તરદિશામાં ઈશાનેન્દ્રના ચાર કપાળની પણ ચાર ચાર રાજધાની હોવાથી ૧૬ રાજધાની છે, જેથી સર્વમળી ૩ર રાજધાનીઓ છે, પરંતુ અહિં જિનચૈત્યની વિવક્ષા મતાન્તરે પણ દેખાતી નથી, જેથી કુંડલીપમાં ૪ જિનચૈત્ર કહ્યાં છે.
છે ૧૩ મા રૂચકદ્વીપમાં રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્ય
૧૧ મા કુંડલીપ બાદ શંખપ નામને ૧૨ મે દ્વીપ છે, અને ત્યારબાદ ૧૩ મે શ્રી નામને દ્વીપ છે, તેના પણ અતિમધ્યભાગે માનુપત્તર પર્વતસરખો વારિ નામને વલયાકારપર્વત છે, તે ૮૪૦૦૦ એજન ઉંચા, મૂળમાં ૧૦૦૨ (દશહજાર બાવીસ) જન વિસ્તારવાળો, અને મધ્યમાં ૭૦૨૩ (સાતહજાર ગ્રેવીસ) જન વિસ્તારવાળે છે, અને શિખરતલે ૪૦૨૪ (ચારહજાર ચોવીસ) જન વિસ્તારવાળે છે, તેના ઉપર ચોથાહજારમાં એટલે બાહ્ય રૂચકાઈ તરફના ૧૦૨૪ યોજનના મધ્યભાગે ચાર દિશાએ ૪ કિનમવન છે તે, નંદીશ્વર દ્વિીપના અંજનગિરિ ઉપરના ચૈત્ય સરખાં છે / જુતિ ૪ હિિનિવનિ |
છે રૂચકગિરિ ઉપર ૩૬ અને નીચે જ દિક્ષુમારી છે
એજ પર્વત ઉપર ચોથાહજારમાં મધ્યભાગે ચાર દિશાએ જે ૪ જિનભવને કહ્યાં છે, તે દરેક જિનભવનની બે બે પડખે ચાર ચાર ફૂટ છે, જેથી સર્વમળી ૩૨ દિશિકૂટ છે, અને એજ પર્વત ઉપર ચેથાહજારના મધ્યભાગે ચાર વિદિશામાં એકેક કુટ હોવાથી ૪ વિદિશિકૂટ છે, તે સર્વમળી ૩૬ રૂચકટ ઉપર ૩૬ દિકુમારીઓ રહે છે કે જે દિકકુમારીઓ શ્રીજિનેશ્વરના જન્મકલ્યાણકપ્રસંગે આવતી ૫૬ દિકુમારીઓમાંની છે, અને ઊર્ધ્વરૂચકની ગણાય છે,
* અરૂણદીપથી ત્રિપ્રત્યવતાર ગણતાં ૧૮ મે ચકઠીપ ગણાય છે.
૧ કંડલગિરિનાં ૪ અને રૂચકગિરિનાં ૪ ચૈત્ય મળી આઠે ચિત્યને નંદીશ્વરચેય સરખાં કહ્યાં છે, જેથી આકાર સિંહનિષાદી કે અન્ય તેની સ્પષ્ટતા યથાસંભવ વિચારવી તથા એ ૬૦ ચો ચાર ચાર ધારવાળાં છે, અને રાજધાનીચંત્યો ત્રણ ત્રણ ધારવાળાં છે. કારણકે એ ૬૦ ચો સિવાયનાં ત્રણે લેકનાં શાશ્વતઐ ત્રણ ત્રણ દ્વારવાળાં જ કહ્યાં છે.
Page #630
--------------------------------------------------------------------------
________________
કંડલગિરિથી રૂચકગિરિ તફાવત.
૪૩ વળી એ પર્વતની નીચે અભ્યન્તરરૂચકાઈના મધ્યભાગે ૪ પર્વતે-કૂટ ઉપર ૪ દિકકુમારી રહે છે, તે મધ્યરૂચની ગણાય છે, અથવા જંબપ્રજ્ઞપ્તિઅનુસારે તો પર્વત ઉપર જ બીજાહજારમાં એ ચાર દિકકુમારિકા કહી છે, તે આગળની (૪-ર૬૦ મી) ગાથામાં કહેવાશે.
છે તોછલકના ૩ વલયાકાર પર્વત છે એ પ્રમાણે આ તીર્થોલેકમાં માનુષોત્તરપર્વત, કુંડલગિરિ, અને રૂચકગિરિ એ ત્રણ પર્વતે વલયાકારે છે, અને બાકીના અનેક પર્વતેમાંના કેટલાક દીર્ઘ, કેટલાક પલ્યાકાર, કેટલાક ઝલરીઆકારના, કેટલાક ઉદસ્તગપુછાકાર, કેટલાક અશ્વસ્કંધ અથવા સિનિષાદઆકારના, કેટલાક ગજદંતઆકારના છે અને કેટલાક ડમરૂકઆકારના પણ છે કે ર છે ૨૫૮ છે
અવતરT:–પૂર્વગાથામાં કંડલગિરિ અને રૂચકગિરિ કહ્યા, તેમાં કુંડલગિરિથી રૂચકગિરિ કંઈક તફાવતવાળો છે, તે તફાવત આ ગાળામાં કહેવાય છે. बहुसंखविगप्पेरुअग-दीवि उच्चत्ति सहसचुलसीई। णरणगसमरुअगो पुण, वित्थरि सयठाणि सहसंको॥३॥२५९॥
શબ્દાર્થ – વિદુ-ઘણું સંખ્યાના
TRUTVIBH-માનપાત્તરપર્વતસર વિષે-વિકલ્પવાળા
ગોચકગિરિ રબારીરિ–રૂચકકીપમાં
પુવિથર–પરન્ત વિસ્તારમાં ઉન્નતિ-ઉંચાઈમાં
સદાળિ-સોને સ્થાને સપુરસી-ચોર્યાસીહજાર જન | સમંaો-હજારનેક જાણે.
સંસ્કૃત અનુવાદ. बहुसंख्याविकल्पे रुचकद्वीपे उच्चत्त्वे सहस्राणि चतुरशीतिः। नरनगसमरुचकः पुनः विस्तारे शतस्थाने सहस्रांकः ॥३॥२५९ ॥ જયાર્થ: –ઘણી સંખ્યાના વિકલ્પવાળા રૂચકીપમાં રૂચકગિરિ માતુત્તર
૧ ચમરેન્દ્ર અને બલીન્દ્રના ઉત્પાત પર્વતે ડમરૂક સરખા અથવા વજસરખા નીચે ઉપર પહોળા અને અતિમધ્યમાં પાતળા છે માટે.
Page #631
--------------------------------------------------------------------------
________________
૪૨૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
પર્વત સરખે છે, પરંતુ ઉંચાઈમાં ૪૦૦૦ જન છે, અને વિસ્તારમાં સેને સ્થાને હજાર અંકવાળો છે . ૩ ૨૫૯ છે
વિસ્તર-પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કુંડલગિરિ અને રૂચકગિરિનું વર્ણન સ્પષ્ટ રીતે કહેવાયું છે, તે પણ અહિં ગાથાને અનુસાર કિચિત કહેવાય છે તે આ પ્રમાણે-રચકઠપ ઘણી સંખ્યાના ભેદવાળે છે, એટલે જૂદી જૂદી રીતે વિચારતાં રૂચકદ્ધપ ૧૧ મે, ૧૩ મે, ૧૫ મે, ૧૮ મે, અને ર૧ મો પણ ગણાય છે, તે આ રીતે–ત્રીદ્વીપસાગરપ્રજ્ઞપ્તિની નિર્યુક્તિમાં કુંડલદીપને ૨૬૨૧૪૪૦૦૦૦૦
જન વિષ્કભ કહ્યો છે, અને રૂચકીપને ૧૦૮૫૭૬૦૦૦૦૦ વિદ્ધભ કહ્યો છે માટે જંબુદ્વીપથી સ્થાનદ્વિગુણ વિચારતાં કુંડલદ્વીપ દશમે અને રૂચકદ્વીપ ૧૧ મો આવે છે. તથા શ્રીઅનુગદ્વારસૂત્રમાં અરૂણાવભાસદ્વીપ અને શંખવર દ્વીપ નહિ ગણીને (૮ મે નંદી, ૯ મે અરૂણુ ગણીને) કુંડલદ્વીપ ૧૦ મે અને રૂચકદીપને ૧૧ મે સૂચવ્યું છે, અને અનુયોગદારણિમાં તથા સંગ્રહણમાં ૮ મા નંદીશ્વરદ્વીપ બાદ ૯ મે અરૂણવર, ૧૦ મે અરૂણાવભાસ, ૧૧ મે કુંડલવર, ૧૨ મે શંખવર, અને ૧૩ મે રૂચકવરદ્વીપ કહ્યા છે.
તથા શ્રી બૃહત્સંગ્રહણીમાં દર્શાવેલા કમ પ્રમાણે ત્રિપ્રત્યવતાર વિના રૂચકઠપ ૧૩ મે થાય છે, પરંતુ અરૂણથી માંડીને ત્રિપ્રત્યવતાર ગણતાં ૨૧ મે થાય છે, અને શ્રીજીવાભિગમસૂત્ર તથા વૃત્તિને અનુસારે આઠમા નંદીવર દ્વિપ બાદ અરૂણદ્વીપ અને કુંડલીપ ત્રિપ્રત્યવતારી આવે છે, જેથી રૂચકદીપ ૧૫ મો પણ ગણાય, તથા અરૂણાપપાતને ન ગણન અને નંદીશ્વર પછી અરૂણ કુંડલ અને શંખદ્વીપના ત્રિપ્રત્યવતાર ગણુને ત્યારબાદ રૂચકદીપ ગણતાં ૧૮ મે રૂચકહીપ આવે છે. એ પ્રમાણે જુદી જુદી રીતે રૂચકદીપની અંક સંખ્યા શાસ્ત્રોમાં ગણેલી છે. માટે આ ગાથામાં દુ રબાર કહ્યું છે.
એ રીતે અનેક સંખ્યાવાળા રૂચકદ્વીપમાં જિરિ નામનો વલયાકાર પર્વત તે માનુષત્તરપર્વતસર એટલે સિહનિષાદી આકારવાળે છે, પરંતુ માનુષારગિરિ ૧૭૨૧ જન ઉંચા છે, ત્યારે આ રૂચકપર્વત ૮૪૦૦૦ જન ઉંચો છે, તથા વિસ્તારમાં “સ” ને સ્થાને “હજાર ” અંકવાળો છે એટલે માનુષેત્તરપર્વત મૂળમાં (૧૦૨૨) દશ “સ” બાવીસ જન અને શિખરતલે (૪૨૪) ચાર “સો” ચોવીસ જન છે, ત્યારે આ રૂચકગિરિ મૂળમાં દશ “હજાર” બાવીસ એજન અને શિખરતલે ચાર “હજાર” ચાવીસ એજન વિસ્તારવાળો છે, એ રીતે “સ” શબ્દને સ્થાને “હજાર” શબ્દ જાણ.
તથા કંડલગિરિ પણ છે કે ઉંચાઈમાં ભિન્ન છે, એટલે કર૦૦૦ એજન
Page #632
--------------------------------------------------------------------------
________________
ચપર્વત ઉપર ૪૦ દિકુમારીએ.
૪૨૫ ઉંચે છે, તે પણ આકાર અને વિસ્તારમાં માનુષેત્તરગિરિસર હોવાથી ગ્રંથકર્તાએ કુંડલગિરિ તફાવત દર્શાવ્યા નથી, નહિતર રૂચકગિરિના તફાવતની ગાથા જેવી કુંડલગિરિના તફાવતની ગાથા પણ કહેવી યોગ્ય હતી, પરન્તુ ઉંચાઈ માત્રને જ અલ્પ તફાવત હોવાથી કહી નથી. . ૩. ૨૫૯ છે
અવતર:–રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્યે પૂર્વગાથામાં કહ્યાં છે, પરંતુ તે ઉપરાન્ત ૪૦ દિશાકુમારી દેવીએ પણ રહે છે તે આ ગાળામાં કહેવાય છે– तस्स सिहरम्मि चउदिसि, बीअसहसिगिगु चउत्थि अट्ठा। विदिसि चऊ इअ चत्ता, दिसिकुमरीकूड सहसंका ॥४॥२६०॥
શબ્દાર્થ – ત–તે રૂચકગિરિના
સટ્ટ -આઠ આઠ ફુટ છે સિદક્તિ-શિખર ઉપર
િિલિ નંગ-વિદિશામાં ચારકૂટ છે. જસિ–ચાર દિશાએ
ફૂબ વત્તા-એ ચાલીસ વીકરણ–બીજ હજારમાં
રિસિયુમf-દિશાકુમારીનાં કૃટ છે વાસુ–એકેક ફૂટ છે,
સગં–સહસ્તાંક કુટ છે તિથ-ચોથા હજારમાં
સંસ્કૃત અનુવાદ. तस्य शिखरे चतुर्दिक्षु द्वितीयसहस्रे एकैकं चतुर्थे अष्टाष्ट । विदिक्षु चत्वारीति चत्वारिंशत् दिशिकुमारीकूटानि सहस्रांकानि ॥८॥२६०॥
જાયા–તે રૂચકગિરિના શિખરતલે બીજા હજારમાં ચારદિશાએ એકેક ફૂટ છે, તથા ચેથા હજારમાં આઠ આઠ ફૂટ છે, અને વિદિશામાં ચાર ફૂટ છે, એ પ્રમાણે ચાલીસ દિશાકુમારીનાં ૪૦ ફૂટ છે, અને તે સહસાંકફુટ છે ૪ર૬૦
વિસ્તર–બીજી ગાથાના વિસ્તરાર્થમાં આ ભાવાર્થ કહેવાઈ ગયો છે તે પણ આ ગાથાનું સ્થાન શૂન્ય ન રહેવાના કારણથી કિંચિત્ કહેવાય છે તે આ
અહિં તફાવતમાં આકાર ઉંચાઇ અને પહોળાઈ એ ત્રાગુજ વિચારવાનાં છે, નહિતર બીજી રીતે વિચારતાં તે પર્વત અને ચોમાં પ્રમાણ વિગેરેના અનેક તફાવત છે, પરંતુ તેવા તફાવતની અહિ વિવેક્ષા નથી. તથા ચયાદિનું સ્વરૂપ પૂર્વગાથાના વિરતરાર્થમાં કહેવાઈ ગયેલું હોવાથી હવે અહિં પુન: કહેવું એગ્ય નથી માટે કહ્યું નથી. ૫૪
Page #633
--------------------------------------------------------------------------
________________
શ્રી લાક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, પ્રમાણે રૂચકગિરિ ૪૦૨૪ જન શિખરતલે પહોળો છે, ત્યાં અભ્યત્તરભાગના પહેલા ૧૦૦૦ એજન છોડીને બીજાહજારના મધ્યભાગે એટલે પર્વતના અભ્યcરતટથી ૧૫૦૦ એજન દૂર ચારદિશામાં ચાર ફૂટ છે તે ઉપર એકેક દિશાકુમારી દેવીને નિવાસ છે તે મધ્ય એટલે પર્વત ઉપરના અભ્યન્તર ભાગમાં હોવાથી મધ્યરની ૮ હિમારી કહેવાય છે, અથવા બીજાગ્રંથના અભિપ્રાય પ્રમાણે એ ચાર ફૂટપર્વત ઉપર નથી પરંતુ પર્વતની નીચે રૂચકદ્વીપના અભ્યન્તરાર્ધમાં મધ્યભાગે ચારદિશામાં હોવાથી મધ્યરૂચકની કુમારી કહેવાય છે, એ પણ અભિપ્રાય છે તે રૂતિ ૪ મધ્ય હિમારા !
તથા એજ રૂચકગિરિના ચોથાહજારમાં એટલે પહેલા ત્રણહજાર કે પછીના ૧૦૨૪ યોજનાના મધ્યભાગે ચાર દિશામાં એકેક સિદ્ધર છે, અને તે સિદ્ધકટની બે પડખે ચાર ચાર ફૂટ છે તે ઉપર દિશાકુમારીના નિવાસ છે, તેથી पूर्वरुचकनी ८ कुमारी, दक्षिण रुचकनी ८ कुमारी, पश्चिमरुचकनी ८ कुमारी सने उतरફર્વની ૮ કુમાર એવા નામથી પ્રસિદ્ધ છે. તે નિ રૂર વિવિદ્વિમારાનિ |
તથા એજ ચોથાહજારમાં અગ્નિકેણુ આદિ વિદિશાઓમાં એકેક દિક્નમારીફૂટ હોવાથી ૪ વિવિદિમિ ગણાય છે. નિ ૪ વિટિરિચदिकुमारीकूटानि ॥
એ પ્રમાણે રૂચકગિરિઉપર ૪૦ દિશાકુમારકૂટ છે, તેમાં વિદિશિનાં ૪ કૂટ સહસ્ત્રાંક છે એટલે હજારજન ઉંચાં હજારે જન મૂળ વિસ્તારવાળાં,
૧ દરેક દિફ કુમારીનાં જુદાં જુદાં નામ અને કાર્ય આ પ્રમાણે –
પૂર્વની નંદિત્તરા-નંદા-સુનંદા-દીવની-વિજયા-જયન્તી-જયન્ત-અપરાછતા શ્રી જિનેશ્વરના જન્મ સમયે પ્રભુની આગળ દર્પણ ધરી ગાયન કરતી ઉભી રહે છે.
ક્ષાની ૮–સમાહારા-સુપ્રદત્તા-સુપ્રબુદ્ધા થશે.ધરા-લક્ષ્મીવતી-શેરવતી-ચિત્રગુપ્તા વસુન્ધરા શ્રી જિનેવર આગળ કળશમાં જળ ભરીને ગાયન કરતી ઉભી રહે છે
fશ્ચમન ૮-ઇલાદેવી–સુરાદેવી–પૃથવી–પદ્માવતી-એકનાસા-અનયમિકા–ભદ્રા-અશેકા શ્રી જિનેશ્વરની આગળ પંખા હલાવતી ગાયન કરતી ઉભી રહે છે.
સત્તરના ૮અલંબુસા-મિશ્રકેશી-પુંડરીકા-વારૂણું–હાસા–સર્વપ્રભા-શ્રી-હી એ જિનેશ્વરની આગળ પ્રભુને ચામર ઢાળતી ગાયન કરતી ઉભી રહે છે.
વિિિરજની ૪-ચિત્રા-ચિત્રકનકા-તેજા-સુદામિની દીપક ધરી ગાયન કરતી ઉભી રહે છે. મગની – રૂપા-પાતિકા-સુરૂ પા-રૂપવતી પ્રભુની માતાનું પ્રતિકર્મ કરે છે.
એ ૪૦ ઉપરાન્ત ઊર્વકની ૮ કુમારી ૮ નંદનકૂટ (મેરૂફૂટ), અને અલકની ૮ કુમારી ચાર ગજદંતગિરિના કૂટ પ્રસંગે કહેવાઈ ગઈ છે, જેથી સર્વમળી ૫૬ દ્વિમારી જાણવી.
Page #634
--------------------------------------------------------------------------
Page #635
--------------------------------------------------------------------------
________________
॥ १३ मा रुचकद्वीपमा ४ जिन चैत्य अने ४० दिकुमारिका ॥
[ ૨૬૧, g• ૬ ] આ રૂચકગિરિ સિંહનિષાદી આકારના છે, તે જ૦૦૦ એજન ઉંચા, ૧૦૦૨૨ ૨ાજન મૂળ વિસ્તાર અને ૭૦૨૩ થાજન મધ્ય વિસ્તા૨, તથા ૪૦૨૪ જન શિખ૨ વિસ્તારવાળા છે, તે શિખર વિસ્તારના બહારના ચોથા હજારમાં ૪ ચૈત્ય ૩૬ દિકકુમારીકૂટ છે, અને દ્વીપના અગ્યન્તરાર્ધ ભાગમાં ૪ દિકુમારીકટ છે.
annarna
1/1/00 %
* * *
છે
S:
SMS SSS
શ્રી મહાય પ્રિન્ટીંગ પ્રેસ-મ્ભાવનગર,
Page #636
--------------------------------------------------------------------------
Page #637
--------------------------------------------------------------------------
________________
૨૭.
ઉપસંહાર અને ૫૦૦ એજન શિખરવિસ્તારવાળાં બલકૂટાદિ સરખાં છે. એ રીતે રુચપર્વતસંબંધિ કિંચિત્ સ્વરૂપ જાણવું. ૪. ૨૬૦ ||
અવતર:–હવે આ ક્ષેત્રસમાસ પ્રકરણને કપૂર કરતાં આચાર્ય પર્યન્તમંગલ તરીકે આ ગ્રંથ રચવામાં શ્રીજિનેશ્વરાદિકનીજ કૃપા છે એમ પિતાની લધુતાપૂર્વક આ ગાથામાં દર્શાવે છે-- इइ कइवयदीवोदहि-विआरलेसो मए विमइणावि । लिहिओ जिणगणहरगुरु-सुअसुअदेवीपसाएण ॥५॥२६१॥
શબ્દાર્થ – -ઈતિ, એ પ્રમાણે
િિો-લખ્ય વયવોટિ–કેટલાક દ્વીપસમુદ્રનો ! f rદર-જિનેશ્વર ગણધર વિકારો-લેશવિચાર
મુક-ગુરૂ અને શ્રુતજ્ઞાન - મg-મેં
સુકવી-શ્રુતદેવીના વિક વિ–મતિ રહિત એવાએ પણ | TET-પ્રસાદવડે
સંસ્કૃત અનુવાદ. इति कतिपयद्वीपोदधिविचारलेशो मया विमतिनाऽपि । लिखितो जिनगणधरगुरुश्रुतश्रुतदेवीप्रसादेन ॥ ५॥ २६१ ॥
–એ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મેં કેટલાક દ્વીપસમુદ્રોને લેશમાત્ર વિચાર શ્રી જિનેશ્વરની ગણધરની ગુરૂની શ્રુતની અને શ્રુતદેવીની કૃપાવડે લખે છે ૫ ૨૬૧ છે
વિસ્તા–સુગમ છે. વિશેષ એજ કે—કેટલાક દ્વીપસમુદ્ર એટલે વિશેષતઃ રા દ્વીપ ૨ સમુદ્ર અને અતિસંક્ષેપથી નંદીશ્વર કુંડલ રૂચકાદિ લેશવિચાર દર્શાવ્યો છે. તથા વિમસૂવિ એ પદવડે પિતાની લઘુતા દર્શાવી છે, અને નિr Tદર આદિ પદવડે પોતાની લઘુતાપૂર્વક પર્યન્ત મંગલ પણ દર્શાવ્યું છે. તથા આ
૧ શેષફૂટનું પ્રમાણ સ્પષ્ટ રીતે કહ્યું નથી, માટે શ્રીબહુશ્રુતથી જાણવું.
૨ શાસ્ત્રોક્ત ઉત્કૃષ્ટથી આદિમંગલ મધ્યમંગલ અને અત્યમંગલ એ ત્રણ મંગલ ગ્રંથમાં કરે છે, કેટલાક લઘુગ્રથોમાં કેવળ આદિમંગલજ સ્પષ્ટ હોય છે, અને આવશ્યકાદિ મહા શાસ્ત્રોમાં ત્રણ મંગલ સ્પષ્ટ હોય છે, તેમ આ ક્ષેત્ર માસમાં સ્પષ્ટ રીતે આદિમંગલ અને પર્યતમંગલ એ બે મંગલ છે. અથવા ગ્રંથકર્તાએ કદાચ નિશાળ આદિ પદને અત્યમંગલ કરવાના અભિપ્રાયથી ન કહ્યાં હોય છતાં ગર્ભિત રીતે પણ અજ્યમંગલ થયું છે, એમ કહેવામાં વિરોધ નથી.
Page #638
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્ધ સહિત,
ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજગત્શેખર અથવા જયશેખર આચાર્યની પાટે થયેલા શ્રી વજ્રસેનસૂરિ છે, કે જે પ્રથમ ગાથામાંજ નમસ્કૃત થયેલા છે ॥ ૫ ॥ ૨૬૧ ૫
અવતરણઃ—આ ગ્રંથમાં વિશેષત: રા દ્વીપ ૨ સમુદ્રના સ્વરૂપના વિસ્તાર કહીને હવે બીજા ખાકી રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપના વિસ્તાર શી રીતે જાણવા? તે આ ગાથામાં કહેવાય છે—
सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरपारं । सया सुयाओ परिभावयंतु, सर्वपि सवन्नुमइक्कचित्ता॥६॥२६२॥
શબ્દા
સેસશેષ રીવાજ દ્વીપાના
તા ૩વરી”તથા સમુદ્રોના
વિવિસ્થાŘ=સ્વરૂપ વિસ્તારને સોપાર=અનન્તપાર
સા સુયો=હ ંમેશાં શ્રુતજ્ઞાનથી રમવયંનુ=વિચારે સiપિ=સર્વ પણ સવનુમ( ૧ )=સર્વજ્ઞ મતમાં ર્ટ વિત્તા=એક ચિત્તવાળા
સંસ્કૃત અનુવાદ.
शेषाणां द्वीपानां तथोदधीनां विचारविस्तारमनर्वापारं । सदा श्रुतात् परिभावयन्तु सर्वमपि सर्वज्ञमतैकचित्ताः ।। ६ ।। २६२ ।।
ગાથાર્થ:—શેષદ્રીપા તથા સમુદ્રના પારાવાર રહિત ( અપાર ) વિચારના-સ્વરૂપના સર્વ વિસ્તારને સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને હ ંમેશાં ધૃતને અનુસારે વિચાર। ॥ ૬ ॥ ૨૬૨ ૫
વિસ્તરાર્થ:——અહિં શેષ એટલે બાકીના અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, તેનુ દરેકનુ વિસ્તારથી સર્વસ્વરૂપ વિચારતાં અનન્તસ્વરૂપ છે, તે અનન્તસ્વરૂપને પેાતાની પ્રતિકલ્પનાથી નહિં પણ શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવું, વળી તે પણ સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઇને એટલે શ્રી સર્વજ્ઞમત ઉપર દૃઢ શ્રદ્ધા રાખીને જ વિચારવુ, અને જો શ્રદ્ધારહિત વિચારે તા આ દ્વીપસમુદ્રોનુ જ નહિં પરન્તુ ચાદરાજલેાકનું પણ સર્વસ્વરૂપ સામાન્યજ્ઞાનીઓમાટે તે વિચારી શકાય એવું જ નથી, કારણ કે કૂપના દેડકાને જેમ સમુદ્રની વાતા માનવા યાગ્ય ન હેાય તેમ સર્વજ્ઞશ્રદ્ધારહિતને અથવા એ સર્વ સ્વરૂપ સર્વજ્ઞકથિત છે એવી શ્રદ્ધારહિતને એ ક્ષેત્રાનુ સ્વરૂપ
Page #639
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર,
૪૨૯
માનવા ચેાગ્ય ન હોય, અને તે સાક્ષાત્ અનુભવાય છે કે વર્તમાનમાં ઘણા જેના પણ એવા છે કે પૂર્વોક્ત ક્ષેત્રસ્વરૂપને યથાર્થ સ્વરૂપે માનતા નથી. માટે એ સ્વરૂપને શ્રદ્ધાથી અથવા ખીજો અર્થ શ્રી લક્ષેત્રસમાસવૃત્તિમાં કહ્યા છે તે આ પ્રમાણે“ સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને વિચારો ” એટલે સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થવાથી અનુક્રમે ( પરંપરાએ ) કેવળજ્ઞાનપ્રાપ્ત થાય છે, અને તેથી સર્વ પદાર્થ હાથમાં રહેલા માટા આમળાની માફ્ક સાક્ષાત્ દેખાય છે, માટે તેવી રીતે કેવળજ્ઞાનપ્રાપ્ત કરીને એ ક્ષેત્રનું સ્વરૂપ વિચારે! ( એટલે સાક્ષાત્ જાણે! સાક્ષાત્ દેખા અને ) તેનુ સ્વરૂપ બીજાની આગળ પ્રરૂપા-કહા, એ ભાવાર્થ છે. ॥ ૬ ॥ ૨૬૨ ૫
અવતરણ:—હવે આ પ્રકરણની સમાપ્તિકરતાં પ્રકરણકર્તા આચાર્ય પાતાનુ નામ, પ્રત્યેાજન, અને ગ્રંથ પ્રત્યેની શુભેચ્છા દર્શાવે છે તે આ પ્રમાણે सूरीहि जं रयणसेहरनामएहिं, अप्पत्त्थमेव रइयं णरखित्तविरकं । संसोहिअं पयरणं सुअणेहि लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धिं ॥ શબ્દાઃ
સૂરીટ્િ=આચાયે i=જે ( આ પ્રકરણ ) ચળમેદ=શ્રી રત્નશેખર
નામ હિં=નામવાળા
અલ્પ ( ૧ ) ં ટ્વ=પેાતાને અર્થે જ રચmરચેલુ, રચ્યુ રવિત્ત=મનુષ્યક્ષેત્રની વિનું વ્યાખ્યાવાળુ
સંશોધ્વિંશધ્યુ, શુદ્ધ કર્યું નયર[=આ પ્રકરણ મુળેદિ=સજ્જનાએ જો લેાકને વિષે વાવેલુ=પામે તં તે પ્રકરણ
કુસહરામ=કુશલ રંગની બુદ્ધિવાળુ પ્રસિદ્ધિ=પ્રસિદ્ધિને
૧ એ ભાવાર્થમાંથી પણ એવા સાર કાઢી શકાય છે કે—આ ક્ષેત્રાનુ' સ્વરૂપ દૃઢ શ્રદ્ધાવત છદ્મસ્થ સત્ય માની શકે અથવા તો સર્વજ્ઞ પોતે સાક્ષાત્ નણીદેખી શકે, પરંતુ સર્વજ્ઞમતની શ્રદ્ધાહિતને માટે તે બહુ વિષમ છે કારણ કે અમુક માઇલના જ વિસ્તારવાળી આ દુનિયા–પૃથ્વી છે, એવા નિર્ણયવાળાને અને હિમાલયથી મોટા પર્વતો દેખ્યા ન હોય તેવાએને તથા પાસીક, આટલાંટિક આદિ મહાસાગરોધી મોટા સમુદ્રો દેખ્યા ન હાય તેવાને હજારા યેાજનના પતા કરાડા યોજનના તથા અસંખ્ય યાજનેના દ્વીપસમુદ્રો કહીએ તે તે શી રીતે માને ? એના મનમાં તે એ જ આવે કે એટલા માટા પર્વા દ્વીપા તથા સમુદ્રો ઢાઇ શકે જ નહિં. માટે ગ્રંચકર્તાએ આ ક્ષેત્રસ્વરૂપના વિષય શ્રદ્ધા પૂર્વક સમજવા યેગ્ય કહ્યા છે.
Page #640
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
સંસ્કૃત અનુવાદ, सरिमिर्यद् रत्नशेखरनाममिरात्मार्थमेव रचितं नरक्षेत्रव्याख्यं । संशोधितं प्रकरणं सुजनैलॊके, प्राप्नुवन्तु तत् कुशलरंगमति प्रसिद्धिं ॥७॥२६३॥
Tr:—શ્રી રત્નશેખરસૂરિ નામના આચાર્યો જે આ મનુષ્યક્ષેત્રની વ્યાખ્યાવાળું પ્રકરણ પિતાના આત્માને અર્થે જ રચ્યું, અને સુજનેએ (બીજા ઉત્તમજ્ઞાની આચાર્યાદિકે ) શોધ્યું શુદ્ધ કર્યું, તે કુશલ રંગમતિવાળું આ પ્રકરણ લોકમાં સુજનવડે પ્રસિદ્ધિને પામે છે કે ર૬૩ છે
વિસ્તર –શ્રી જયશેખર સૂરીશ્વરની પાટે થયેલા શ્રી વજા સેન સૂરિના શિષ્ય શ્રી વરસૂરિ આ પ્રકરણના ર્તા છે, આ પ્રકરણમાં રા દીપ અને ૨ સમુદ્રનું વિશેષ સ્વરૂપ છે. પ્રકરણક્તએ આ ગ્રંથ પોતાની સ્મૃતિને અર્થે તથા કર્મનિર્જરાને અર્થે રચેલો છે. તે સ્વ જન છે, તે પણ ક્ષેત્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા જીવોને ક્ષેત્રનું જ્ઞાન થવાથી પરેને અનુગ્રહબુદ્ધિ તથા ભણનાર વાંચનારને કર્મનિર્જરાનો લાભ એ પ્રયજન પણ અન્તર્ગત રહેલું છે. પુન: આ પ્રકરણને પંડિત મુનિવરોએ જોઈ તપાસી શુદ્ધ કર્યું છે, તેથી આ પ્રકરણ કુશલકકલ્યાણના રંગથી રંગાયેલી મતિવાળું છે, (એટલે આ પ્રકરણ ભણવા વાંચવાની ઈચ્છાથી–બુદ્ધિથી જીવનું કલ્યાણ થાય એવું છે), માટે એવું આ પ્રકરણ લેકને વિષે સજ્જન વડે પ્રસિદ્ધિ પામે અર્થાત સજજને આ પ્રકરણની ઉપેક્ષા ન કરતાં બીજાને ભણાવવા ગણાવવા વડે પ્રસિદ્ધ કરશે. [ આ ગાળામાં સનેટિ એ પદ “સંસાહિ” પદને અને “પસિદ્ધિ પાઉ” એ બન્ને પદને સંબંધવાળું છે.] ૧ ૭ મે ૨૬૩ છે
इति पूज्यपाद जैनाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरप्रेरणातः सिनोरवास्तव्य
श्रेष्ठिवर्यनानचन्द्रात्मजपंडितचंदुलालेन विहितो विस्तरार्थः समाप्तः ॥
1
इति श्रीलघुक्षेत्रसमासविस्तरार्थः समाप्तः
Page #641
--------------------------------------------------------------------------
________________
श्रीमद्देवेन्द्रसूरिशेखरसन्दृब्धः
॥ श्रीशाश्वतचैत्यस्तवः॥
सिरिउसहवद्धमाणं चंदाणणवारिसेणजिणचंदं ।
नमिउं सासयजिणभवणसंखपरिकित्तणं काहिं ॥१॥ जोइवणेसु असंखा मगकोडि बिसयरिलरकभवणेसु ।
चुलसीलरक सगनवइसहस्स तेवीसुवरिलाए ॥२॥ बावन्ना नंदीसरम्मि चउचउर कुंडले रुयगे।
इअ सट्ठी चउबारा तिदुवारा सेमजिणभवणा ॥३॥ पत्तेयं बारेसु अ मुहमंडव-रंगमंडवे तत्तो।
मणिमयपीटं तदुवरि थूमे चउदिसिसु चउ पडिमा ॥४॥ तत्तो मणिपीढजुगे असोग-धम्मज्झओ अ पुरस्करिणी ।
पइभवणं पडिमाणं मज्झे अट्टत्तरसयं च ॥५॥ पडिमा पुण गुरुआओ पणधणुसय लहुय सत्तहत्थाओ।
मणिपीढे देवच्छंदयम्मि सीहासणनिसन्ना ॥६॥ जिणपिढे छत्तधरा पडिमा जिणभिमुह दुन्नि चमरधरा ।
नागा भूआ जरका कुंडधरा जिणमुहा दो दो ।। ७ ॥ सिरिवच्छनाभिचुच्चुअ पय-कर-केस-महि-जीअ-तालुरुणा।
अंकमया नह अच्छी अंतो रत्ता तहा नासा ॥८॥ ताराइरोमराइ अच्छिदला केसभमुहरिट्ठमया ।
फलिहमया दसण वयरमय सीस विदुममया उट्ठा ॥९॥ कणगमयजाणुजंघा तणुजट्ठीनाससवण भालोरू ।
पलिअंकनिसण्णाणं इय पडिमाणं भवे वण्णो ॥१०॥ भवणवणकप्पजोइस उववायभिसेय तह अलंकारा ।
ववसायसुहम्मसहा मुहमंडवमाइ छकजुआ ॥ ११ ॥ तिदुआरा पत्ते तो पण समथूम सहि बिंबेहिं ।
चेइयबिंबहिं समं पइभवणं बिंब असीइसयं ॥ १२ ॥
Page #642
--------------------------------------------------------------------------
________________
श्रीशाश्वतचैत्यस्तवः
जोयण सयं च पन्ना बिसयरि दीहत पिहुलउच्चतं । वेमाणिय नंदीसर कुंडलरुअगे भवणमाणं ॥ १३ ॥ तीसकुलगिरिसु दस कुरु मेरुवण असीय वीस गयदंते ।
वरकारेसुं असीह चर चर इसुयार मणुयनगे ॥ १४ ॥ एयाई असुरभवणट्टियाई पुव्वुत्तमाणअद्धाई |
दलिमितो नागाई नवसु वणेसु इओ अद्धं ॥ १५ ॥ दिग्गयगिरीसु चत्ता दहे असी कंचणेसु इगसहसो ।
सत्तरि महानईसुं सत्तरिमयं दीहवेयङ्के ॥ १६ ॥ कुंडेसु तिसय असिया वीसं जमगेसु पंच चूलासु ।
इकारस सयसत्तार जंबूपमुहेसु दस तरुसु ॥ १७ ॥ चट्टविट्टे वीसा कोसतयद्धं च दीहविथारा ।
४३२
चउदस धणु सयचालीस अहिय उच्चत्तणे सवो ॥ १८ ॥ अदीव विदसि सोलस सुमीसाणग्गदेवनगरीसु ।
एयं बत्तीससया गुणसडिजुआ तिरिअलोए ।। १९ ॥ एवं तिहुयणमज्झे अडकोडी सत्तवण्ण लरका य ।
दो य सया बासिया सासयजिणभवण वंदामि ॥ २० ॥ सट्टि लरका गुणनवह कोडि तेरकोडि सय बिंबभवणेसु ।
तिसय विंसति इगनवइ सहस्स लरकतिगं तिरिए ॥ २१ ॥ एगं कोडिसयं खलु बावन्ना कोडि चउनवड लरका |
चउचत्तसहस्स सगसय सट्ठी वेमाणि बिंबाणि ॥ २२ ॥ पनरसकोडिसयाई दुचत्तकोडी उडवन्नलरका य |
छत्तीस सहस असीआ तिहुयणबिंबाणि पणमामि ॥ २३ ॥ सिरिरहनिवइपमुहि जाई अन्नाई इत्थ विहियाई ।
देविंददिआई दंतु भवियाण सिद्धिसुहं ॥ २४ ॥
इति श्रीशाश्वतचैत्यस्तवः समाप्तः
Shhhhhhh
Page #643
--------------------------------------------------------------------------
________________
। श्रीरत्नशेखरसूरिकृतश्रीलघुक्षेत्रसमासप्रकरणम् ॥
वीरं जयसेहरपय-पइट्ठिअं पणमिऊण सुगुरुं च । मंदु त्ति ससरणट्ठा, खित्तविआराऽणुमुंछामि ॥१॥ तिरिएगरज्जुखित्ते, असंखदीवोदही ऊ ते सत्वे। उद्धारपलियपणवीस-कोडाकोडी समयतुल्ला ॥२॥ कुरुसगदिणाविअंगुल-रामे सगवारविहिअअडखंडे । बावण्णसयं सहसा, सगणउई वीसलक्खाणू ॥३॥ ते थूला पल्लेवि हु, संखिजा चेव हुंति सवेऽवि । ते इकिक असंखे, सुहुमे खंडे पकप्पेह ॥४॥ सुहमाणुणिचियउस्से-हंगुलचउकोसपल्लि घणवहे। पइसमयमणुग्गह-निटिअम्मि उद्धारपलिउत्ति ॥५॥ पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ। वारुणिवरो चउत्थो, खीरवरो पंचमो दीवो ॥६॥ घयवरदीवो छट्ठो, इक्खुरसो सत्तमो अ अट्ठमओ। नंदीसरो अ अरुणो, नवमो इच्चाइअसंखिज्जा ॥७॥
Page #644
--------------------------------------------------------------------------
________________
सप्रकरणम् ।
सुपसत्थवत्थुणामा, तिपडोआरा तहाऽरुणाईया । इगणामेऽवि असंखा, जाव य सूरावभास त्ति ॥८॥ तत्तो देवे नागे, जक्खे भूए अ सयंभुरमणे य। एए पंच वि दीवा, इगेगणामा मुणेयवा ॥९॥ पढमे लवणो बीए,कालोदहि सेसएसु सव्वेसु । दीवसमणामया जा, सयंभुरमणोदही चरमो ॥१०॥ बीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपंचमगा। छट्ठोऽविसणामरसा,इक्खुरसा,सेसजलनिहिणो।११॥ जंबूद्दीवपमाणं-गुलजोअणलक्खवट्टविक्खंभो । लवणाईया सेसा, वलयाभा दुगुणदुगुणा य ॥१२॥ वयरामईहिं नियनिय-दीवोदहिमज्झगणियमूलाहिं। अदुचाहिं बारस-चउमूलेउवरिरुंदाहिं ॥१३॥ वित्थारदुगविसेसो, उस्सेहविभत्तखओ चओ होइ । इअ चूलागिरिकूडाइ-तुल्लविक्खंभकरणाहिं ॥१४॥ गाउदुगुच्चाइ तय-ट्ठभागरुंदाइ पउमवेईए। देसूणदुजोयणवरवणाइ परिमंडियसिराहिं ॥१५॥ वेईसमेण महया, गवक्खकडएण संपरित्ताहि । अट्ठारसूणचउभत्त-परिहिदारंतराहिं च ॥१६॥ अट्ठच्चचउसुवित्त्थर-दुपाससक्कोसकुड्डदाराहिं । पुवाइमहाड्डियदेव-दारविजयाइनामाहिं ॥१७॥
Page #645
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । नाणामणिमयदेहाल-कवाडपरिघाइदारसोहाहि । जगईहिं ते सवे, दीवोदहिणो परिरिकत्ता ॥ १८॥ वरतिणतोरणज्झयछत्त-वाविपासायसेलसिलवहे। वेइवणे वरमंडव-गिहासणेसुं रमति सुरा ॥ १९ ॥ इह अहिगारो जेसिं, सुराण देवीण ताणमुप्पत्ती । नियदीवोदहिनामे, असंखइमे सनयरीसु ॥ २० ॥ जंबूद्दीवो छहिं कुल-गिरिहिं सत्तहिं तहेव वासेहिं । पुवावरदीहेहि, परिछिन्नो ते इमे कमसो ॥ २१ ॥ हिमवंसिहरी महहिम-वरुप्पिनिसढो य नीलवंतो य । बाहिरओ दुदुगिरिणो, उभओ वि सवेइया सव्वे ॥ २२ ॥ भरहेरवय त्ति दुगं, दुगं च हेमवयरण्णवयरूवं । हरिवासरम्मयदुर्ग, मज्झि विदेहु त्ति सग वासा ॥ २३ ॥ दो दीहा चउ वहा, वेअड्डा खित्तछक्कमज्झम्मि।। मेरू विदेहमज्झे, पमाणमित्तो कुलगिरीणं ॥ २४ ॥ इगदोचउसयउच्चा, कणगमया कणगरायया कमसो । तवणिजसुवेरुलिया, बहिमज्झभिंतरा दो दो ॥ २५ ॥ दुग अड दुतीस अंका, लक्खगुणा कमेण नउअसयभइया । मूलोवरि समरूवं, वित्थारं बिंति जुअलतिगे ॥ २६ ॥ बावण्णहिओ सहसो, बारकला बाहिराण वित्थारो। मज्झिमगाण दसुत्तर-बायालसया दस कला य ॥२७॥
Page #646
--------------------------------------------------------------------------
________________
onrnwronmnurwann. nnounuwanna
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । अभितराण दुकला, सोलसहस्सडसया सबायाला । चउचत्तसहस दोसय, दसुत्तरा दस कला सवे ॥ २८ ॥ इगचउसोलसंका, पुव्वुत्तविहीइ खित्तजुअलतिगे। वित्थारं विंति तहा, चउसढेिको विदेहस्स ॥ २९ ॥ पंचसया छवीसा, छच्च कला खित्तपढमजुअलम्मि। बीए इगवीससया, पणुत्तरा पंच य कला य ॥ ३०॥ चुलसीसय इगवीसा, इक्ककला तइयगे विदेहि पुणो । तित्तीससहस छस्सय, चुलसीया तह कला चउरो ॥३१॥ पणपन्नसहस सग सय, गुणणउआ नव कला सयलवासा । गिरिखित्तंकसमासे, जोअणलक्खं हवइ पुण्णं ॥३२॥ पन्नाससुद्ध बाहिर-खित्ते दलियम्मि दुसय अडतीसा। तिण्णि य कला य एसो, खंडचउक्कस्स विक्खंभो ॥ ३३ ॥ गिरिउवरि सवेइदहा, गिरिउच्चत्ताउ दसगुणा दीहा । दीहत्तअद्धरुंदा, सबे दसजोअणुवेहा ॥ ३४ ॥ बहि पउमपुंडरीया, मज्झे ते चेव हुंति महपुवा । तेगच्छिकेसरीया, अभितरिया कमेणेसुं ॥ ३५ ॥ सिरिलच्छी हिरिबुद्धी, धीकित्ती नामिया उ देवीओ। भवणवईओ पलिओ-वमाउ वरकमलनिलयाओ ॥ ३६ ॥ जल्लुवरि कोसदुगुच्चं, दहवित्थरपणसयंसवित्थारं । बाहल्लवित्थरद्धं, कमलं देवीण मूल्लिल्लं ॥ ३७॥
Page #647
--------------------------------------------------------------------------
________________
برای تهیه میوه
جدی
حبیب جدی
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । मूले कंदे नाले, तं वयरारिटवेरुलिअरूवं । जंबुणयमज्झतवाण-जबहिअदलं रत्तकेसरयं ॥ ३८ ॥ कमलद्धपायपिडुलुच्च-कणगमयकण्णिगोवरिं भवणं । अद्धेगकोसपिहुदीह-चउदसयचालधणुहुच्चं ॥ ३९ ॥ पच्छिमदिसि विणु धणुपण-सयउच्च ढाइजसय पिहुपवेसं । दारतिगं इह भवणे, मज्झे दहदेविसयणिजं ॥ ४० ॥ ते मूलकमलद्धप्प-माणकमलाण अडहिअसएणं । परिग्वित्तं तब्भवणे-सु भूसणाईणि देवीणं ॥ ११ ॥ मूलपउमाउ पुविं, महयरियाणं चउण्ह चउपउमा । अवराइ सत्त पउमा, अणिआहिवईण सत्तण्हं ॥ ४२ ॥ वायवाईसु तिसु सुरि-सामन्नसुराण चउसहसपउमा । अट्ठदसबारसहसा, अग्गेयाइसु तिपरिसाणं ॥ ४३ ॥ इअ बीअपरिक्खेवो, तइए चउसु वि दिसासु देवीणं । चउ चउ पउमसहस्सा, सोलसहस्साऽऽयरक्खाणं ॥४४॥ अभिओगाइतिवलए, दुतीसचत्ताडयाललक्खाई। इगकोडिवीसलक्खा, सड्ढा वीस सयं सव्वे ॥ ४५ ॥ पुवावरमेरुमुहं, दुसु दारतिगं पि सदिसि दहमाणा । असीइभागपमाणं, सतोरणं निग्गयनईयं ॥ ४६ ॥ जामुत्तरदारदुर्ग, सेसेसु दहेसु ताण मेरुमुहा । सदिसि दहासियभागा, तयद्धमाणा य बाहिरिआ ॥ १७ ॥ ५ - पण्णाससहस्स वीसमयं ' इति पाठान्तरम् ।
Page #648
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं नइचउक्कं । बहिदहपुत्वावरदार-वित्थरं वहइ गिरिसिहरे ॥४८॥ पंचसय गंतु नियगा-वत्तणकूडाउ बहिमुहं वलइ । पणसयतेवीसहि, साहियतिकलाहिं सिहराओ॥ ४९ ॥ निवडइ मगरमुहोवम-वयरामयजिभियाइवयरतले । नियगे निवायकुंडे, मुत्तावलिसमप्पवाहेण ॥ ५० ॥ दहदारवित्थराओ, वित्थरपन्नासभागजड्डाओ। जडत्ताओ चउगुण-दीहाओ सबजिब्भीओ ॥ ५१ ॥ कुंडंतो अडजोअण, पिहुलो जलउवरि कोसदुगमुच्चो । वेइजुओ नइदेवी-दीवो दहदेविसमभवणो ॥ ५२ ॥ जोअणसट्ठिपिहुत्ता, सवायछप्पिहुल वेइतिदुवारा । एए दसुंड कुंडा, एवं अन्ने वि नवरं ते ॥ ५३ ॥ एसिं वित्थारतिगं, पडुच्च समदुगुणचउगुणटुगुणा। चउसट्ठिसोलचउदो, कुंडा सत्वेऽवि इह नवई ॥ ५४ ॥ एअं च नइचउकं, कुंडाओ वहिदुवारपरिवढं । सगसहसनइसमेअं, वेअडगिरि पि भिंदेइ ॥ ५५ ॥ तत्तो बाहिरखित्त-द्ध मज्झओ वलइ पुत्वअवरमुहं । नइसत्तसहससहिअं जगइतलेणं उदहिमेइ ॥ ५६ ॥ धुरि कुंडदुवारसमा, पजते दसगुणा य पिहुलत्ते । सवत्थ महनईओ, वित्थरपन्नासभागुंडा ॥ ५७ ॥
Page #649
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । पणखित्तमहनईओ, सदारदिसि दहविसुद्धगिरिअद्धं । गंतूण सजिब्भीहिं, निअनिअकुंडेसु निवडति ॥ ५८ ॥ निअजिब्भिअपिहुलत्ता, पणवीसंसेण मुत्तु मज्झगिरिं । जाममुहा पुव्वुदहि, इअरा, अवरोअहिमुर्विति ॥ ५९ ॥ हेमवइ रोहिअंसा, रोहिआ गंगदुगुणपरिवारा । एरन्नवए सुवन्न-रुप्पकूलाओ ताण समा ॥ ६० ॥ हरिवासे हरिकंता, हरिसलिला गंगचउगुणनईआ। एसि समा रम्मयए, नरकंता नारिकंता य ॥६१ ॥ सीओआ सीआओ, महाविदेहम्मि तासु पत्तेयं । निवडइ पणलक्ख, दुतीससहस अडतीस नइसलिलं ॥१२॥ कुरुनइ चुलसीसहसा, छच्चेवंतरनईओ पइविजयं । दो दो महानईओ, चउदसहस्सा उ पत्तेयं ॥ ६३ ॥ अडसयरि महनईओ, वारस अंतरनईउ सेसाओ। परिअरनईओ चउद्द-सलक्खा छप्पन्नसहसा य ॥ ६४ ॥ एगारडनवकूडा, कुलगिरिजुअलत्तिगे वि पत्ते । इइ छप्पन्ना चउ चउ, वक्खारेसु त्ति चउसट्ठी ॥ ६५ ॥ सोमणसि गंधमायणि, सग सग विज्जुप्पभि मालवंति पुणो। अट्ठट्ठ सयल तीसं, अडनंदणि अट्ठ करिकूडा ॥ ६६ ॥ इअ पणसयउच्च छासहि-सय कुडा तेसु दीहरगिरीणं । पुवनइमेरुदिसि अंतसिद्धकूडेसु जिणभवणा ॥ ६७ ॥
Page #650
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । ते सिरिगिहाओ दोसय-गुणप्पमाणा तहेव तिदुवारा । नवरं अडवीसाहिअ-सयगुणदारप्पमाणमिह ॥ ६८॥ पणवीसं कोससयं, समचउरसवित्थडा दुगुणमुच्चा । पासाया कूडेसु, पणसयउच्चेसु सेसेसु ॥ ६९ ॥ बलहरिसहहरिकूडा, नंदनवणि मालवंति विज्जुपभे। ईसाणुत्तरदाहिण-दिसासु सहसुच्च कणगमया ॥ ७० ॥ वेअड्डेसुवि नवनव, कूडा पणवीसकोस उच्चा ते । सचे तिसय छडुत्तर, एसुवि पुवंति जिणकूडा ॥ ७१ ॥ ताणुवरि चेईहरा, दहदेवीभवणतुल्लपरिमाणा । सेसेसु अ पासाया, अद्धेगकोसं पिहुच्चत्ते ॥ ७२ ॥ गिरिकरिकूडाउच्च-तणाओ समअद्धमूलुवरि रुंदा । रयणमया नवरि विअड्डमज्झिमा ति ति कणगरूवा ॥७३॥ जंबूणयरययमया, जगइसमा जंबुसामलीकूडा । अट्ठट्ट तेसु दहदे-विगिहसमा चारु चेइहरा ॥ ७४ ॥ तेसि समोसहकूडा, चउतीसं चुल्लकुंडजुअलंतो। जंबुणएसु तेसु अ, वेअड्डेसुं व पासाया ॥ ७५ ॥ पंचसए पणवीसे, कूडा सवे वि जंबुदीवम्मि । ते पत्तेअं वरवण-जुआहि वेईहि परिक्खित्ता ॥ ७६ ॥ छसयरि कूडेसु तहा, चूला चउवणतरूसु जिणभवणा। भणिया जंबुद्दीवे, सदेवया सेसठाणेसु ॥ ७७ ॥
Page #651
--------------------------------------------------------------------------
________________
___ श्री धुक्षेत्रसमासप्रकरणम् । करिकूडकुंडनइदह-कुरुकंचणयमलसमविअड्डेसु । जिणभवणविसंवाओ, जो तं जाणंति गीअत्था ॥ ७८ ॥ पुवावरजलहिता, दसुच्चदसपिहुलमेहलचउक्का । पणवीसुच्चा पन्नासतीसदसजोअणपिहुत्ता ॥ ७९ ॥ वेईहिं परिक्खित्ता, सखयरपुरपन्नसट्टिसेणिदुगा। सदिसिंदलोगपालो-वभोगिउवरिल्लमेहलया ॥ ८० ॥ दुदु खंडविहिअ भरहे-रवया दु दु गुरुगुहायरुप्पमया । दो दीहा वेअड्डा, तहा दुतीसं च विजएसु ॥ ८१ ॥ नवरं ते विजयंता सखयरपणपन्नपुर दुसेणीआ। एवं खयरपुराई, सगतीससयाइं चालाई ॥ ८२ ॥ गिरिवित्थरदीहाओ, अडुच्च चउ पिहुपवेसदाराओ। बारसपिहुला अड-च्चयाउ वेअड्डदुगुहाओ ॥ ८३ ॥ तम्मज्झदुजोअणअंतराउ ति ति वित्थराओ दुनईओ । उम्मग्गनिमग्गाओ, कडगाओ महानइगयाओ ॥ ८४ ॥ इह पइभित्तिं गुणव-नमंडले लिहइ चकि दुदु समुहे । पणसयधणुहपमाणे, बारेगडजोअणुजोए ॥ ८५ ॥ सा तिमिसगुहा जीए, चक्की पविसेइ मज्झखंडतो। उसहं अंकिअ सो जीए वलइ सा खंडगपवाया ॥ ८६ ॥ कयमाल-नमालय-सुराओ वद्धइनिबद्धसलिलाओ। जा चक्की ता चिटुंति, ताओ उग्घडिअदाराओ ॥ ८७ ॥
Page #652
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । बहिखंडंतो बारस-दीहा नव वित्थडा अउज्झपुरी । सा लवणा वेअड्डा, चउदहिसयं चिगारकला ॥ ८८ ॥ चक्किवसनइपवेसे, तित्थदुगं मागहो पभासो अ । ताणंतो वरदामो, इह सवे बिडुत्तरसयंत्ति ॥ ८९ ॥ भरहेरवए छछअर-मयावसाप्पिणिउसप्पिणीरुवं । परिभमइ कालचकं, दुवालसारं सया वि कमा ॥ ९० ॥ सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमैसुसमा य । दुसमा य दुसमंदुसमा, कमुकमा दुसु वि अरछकं ॥ ९१ ॥ पुवुत्तपल्लि समसय-अणुगहणा निट्ठिए हवइ पलिओ ॥ दसकोडिकोडिपलिए-हिं सागरो होइ कालस्स ॥ ९२ ॥ सागरचउतिदुकोडा-कोडिमिए अरतिगे नराण कमा। आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुच्चत्तं ॥ ९३ ॥ तिदुइगदिणेहिं तूवरि-बयरामलमित्तु तेसिमाहारो। पिट्ठकरंडा दोसय, छप्पन्ना तद्दलं च दलं ॥ ९४ ॥ गुणवन्नदिणे तह पन-रपनरअहिए अवञ्चपालणया। अवि सयलजिआ जुअला, सुमणसुरूवा य सुरगइआ॥९५॥ तेसि मत्तंग भिंगा, तुडिअंगा जोई दीवं चित्तंगा । चित्तरंसा मणिअंगा, गेहागारा अणिअयक्खा ॥ ९६ ॥ पाणं भायण पिच्छण, रविपहँदीवपहकुसुममाहारो। भूसण गिहवत्थासण, कप्पदुमा दसविहा दिति ॥ ९७ ॥
Page #653
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । मणुआउसम गयाई, हयाइ चउरंसऽजाइ अटुंसा । गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ ९८ ॥ इच्चाइ तिरच्छाण वि, पायं सवारएसु सारिच्छं । तइआरसेसि कुलगर-नयजिणधम्माइ उप्पत्ती ॥ ९९ ॥ कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सोस गएसु सिझंति, हुंति पढमंतिमजिणिंदा ॥ १०० ॥ बायालसहसवरिसू-णिगकोडाकोडिअयरमाणाए। तुरिए नराउ पुवा-ण कोडि तणु कोसचउरंसं ॥ १०१ ॥ वरिसेगवीससहस-प्पमाणपंचमरए सगकरुच्चा । तीसहियेसयाउ नरा, तयंति धम्माइयाणंतो ॥ १०२ ॥ [सुअसूरिसंघधम्मो, पुव्वण्हे छिजिही अगणिसायं । निवविमलवाहणो सुह-ममति तद्धम्म मज्झण्हे ॥ १॥] खारग्गिविसाईहिं, हाहाभूआकयाइ पुहवीए । खगीयं विअड्डाइसु, नराइबीयं बिलाईसु ॥ १०३ ॥ बहुमच्छचक्कवहनइ-चउक्कपासेसु नव नव बिलाई। वेअड्डोभयपासे, चउआल सयं बिलाणेवं ॥ १०४ ॥ पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउ नरा । मच्छासिणो कुरूवा, कूरा बिलवासि कुगइगमा ॥ १०५ ॥ निल्लज्जा निव्वसणा, खरवयणा पिअसुआइठिइराहिया । थीओ छवरिसगब्भा, अइदुहपसवा बहुसुआ य ॥ १०६ ॥
Page #654
--------------------------------------------------------------------------
________________
AnmnmAAAAAAA~
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । इअ अरछक्केणऽवस-प्पिणि त्ति उस्सप्पिणी विविवरीआ । वीसं सागरकोडा-कोडीओ कालचक्कमि ॥ १०७ ॥ कुरुदुगि हरिरम्मयदुगि, हेमवएरन्नवइदुगि विदेहे । कमसो सयाऽवसप्पिणि, अरयचउक्काइसमकालो ॥ १०८॥ हेमवंएरन्नवेए, हरिवोंसे रम्मए अ रयणमया । सद्दावइ विअडोवइ, गंधावइ मालेवंतक्खा ॥१०९ ॥ चउवदृविअड्डा सोइअरुणपडेमप्पांससुरवासा। मूलुवरि पिहुत्ते तह, उच्चत्ते जोयणसहस्सं ॥११०॥ मेरू वद्दो सहस्स-कंदो लक्खूसिओ सहस्सुवरि । दसगुण भूवि तं सनवइ, दसिगारंसं पिहुलमूले ॥ १११ ॥ पुढवुवलवयरसक्कर-मयकंदो उवरि जाव सोमणसं । फलिहंकरययकंचण-मओ य जंवूणओ सेसो ॥ ११२ ॥ तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिहला । वेरुलिआ वरचूला, सिरिभवणपमाणचेइहरा ॥११३ ॥ चूलातलाउ चउसय, चउणवई वलयरूवविक्खंभं । बहुजलकुंडं पंडग-वणं च सिहरे सवेईअं ॥११४ ॥ पन्नासजोअणेहिं, चूलाओ चउदिसासु जिणभवणा। सविदिसि सकीसाणं चउवाविजुआ य पासाया ॥११५ ॥ . कुलगिरिचेइहराणं, पासायाणं चिमे समझुगुणा । पणवीसरुदंदुगुणा-यामाउ इमा उ वावीओ ॥११६ ॥
Page #655
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् ।
१३
जिणहरबहिदिसि जोअण-पणसयदीहद्धपिहुल चउउच्चा । अद्धससिसमा चउरो, सिअकणगासिला सवेईआ ॥ ११७ ॥ सिलमाणडुसहस्सं - समाणसी हासणेहि दोहि जुआ । सिल पंडुकंबला रत्त - कंबला पुव्वपच्छिमओ ॥ ११८ ॥ जामुत्तराओ ताओ, इगेगसीहासणाओ अइपुव्वा । चउसु वि तासु नियासण-दिसिभवजिणमजणं होई ॥ ११९ ॥ सिहराछत्तीसहि, सहसेोहिं मेहलाइ पंचसए । पिहुलं सोमणसवणं सिलविणु पंडगवणसरिच्छं ॥ १२० ॥ तब्बाहिरि विक्खभो, बायालसयाई दुसयरिजुआई । अट्ठेगारसभागा, मज्झे तं चैव सहसूणं
॥ १२१ ॥
॥१२२॥
तत्तो सङ्घसट्ठी - सहस्सेहिं नंदणं पि तह चेव । नवरि भवणपासायं-तरद्वदिसि कुमरिकूडा वि नवसहस नवसयाई, चउपण्णा छच्चिगारभागा य । नंदणबहिविक्खंभो, सहसूणो होइ मज्झमि ॥ १२३ ॥
तदहो पंचसएहि, महिअलि तह चैव भद्दसालवणं । नवरमिह दिग्गय च्चिय, कूडा वणवित्थरं तु इमं ॥ १२४ ॥ बावीससहरसाई, मेरुओ पुव्वओ अ पच्छिमओ । तं चाडसीविहतं, वणमाणं दाहिणुत्तरओ ॥ १२५ ॥
छव्वीससहस चउसय, पणहत्तरि गंतु कुरुनइपवाया । उभओ विनिग्गया गय-दंता मेरुम्मुहा चउरो ॥ १२६ ॥
Page #656
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । अग्गेआइसु पयाहि-णेण सिअरत्तपीयनीलाभा। सोमणसविज्जुप्पह-गंधमायणमालवंतक्खा ॥१२७ ॥ अहलोगवासिणीओ, दिसाकुमारीउ अट्ठ एएसिं । गयदंतगिरिवराणं, हिट्ठा चिट्ठति भवणेसु ॥१२८ ॥ धुरि अंते चउपणसय, उच्चत्ति पिहुत्ति पणसयाऽसिसमा । दीहत्ति इमे छकला, दुसय नवुत्तर सहसतीसं ॥ १२९ ॥ ताणं तो देवुत्तर-कुराओ चंदद्धसंठिआ उ दुवे। दससहसविसुद्धमहा-विदेहदलमाणपिहुलाओ ॥ १३० ॥ नइपूवावरकूले, कणगमया बलसमा गिरी दो दो । उत्तरकुराइ जमगा, विचित्तचित्ता य इअरीए ॥ १३१ ॥ नइवहदीहा पण पण हरया दुदुदारया इमे कमसो । निसहो तह देवकुरू, सूरो सुलेसो य विज्जुंपभो ॥ १३२ ॥ तह नीलवंत उत्तर-कुरु चंदेरवय मालवंतुं त्ति । पउमदहसमा नवरं, एएसु सुरा दहसनामा ॥ १३३ ॥ अडसय चउतीस जोअ-णाई तह सेगसत्तभागाओ। इकारस य कलाओ गिरिजमलदहाणमंतरयं ॥ १३४ ॥ दहपुवावरदसजो-अणेहि दस दस विअड्डकूडाणं । सोलसगुणप्पमाणा, कंचणगिरिणो दुसय सव्वे ॥ १३५ ॥ उत्तरकुरुपुव्वद्धे, जंबूणयजंबूपीढमतेसु। कोसदुगुच्चं कमि व-डमाणु, चउवीसगुणं मज्झे ॥ १३६ ॥
Page #657
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । पणसयवट्टपिहुत्तं, त परिक्खित्तं च पउमवेईए । गाउदुगुच्चद्धपिहुत्त, चारु चउदार कलिआए ॥ १३७ ॥ तं मज्झे अडवित्थरं, चउच्च मणिपीढिआइ जंबूतरू। मूले कंदे खंधे, वरवयरारिटुवेरू-लिए ॥ १३८ ॥ तस्स य सोहपसोहा, दैला य बिंटों य पल्लंवा कमसो। सोवणजायरूबा, वेरुलितवणिज्जजंबुणया ॥ १३९ ॥ सो रययमयपवालो, राययविडिमो य रयणपुप्फफलो। कोसदुगं उब्वेहे, थुडसाहाविडिमविक्खंभे ॥ १४० ॥ थुडसाहाविडिमदीह-त्ति गाऊए अट्ठपनरचउवीसं। साहा सिरिसमभवणा, तम्माणसचेइयं विडिमं ॥ १४१ ॥ पुबिल्लि सिन्ज तिसु आ-सणाणि भवणेसु णाढिअसुरस्स । सा जंबु बारसवे-इआहिं कमसो परिक्खित्ता ॥ १४२ ॥ दहपउमाणं जं वि-त्थरं तु तमिहावि जंबुरुक्खाणं । नवरं महयरियाणं, ठाणे इह अग्गमहिसीओ ॥ १४३ ॥ कोसदुसएहिं जंबु, चउदिसिं पुव्वसालसमभवणा । विदिसासु सेसतिसमा, चउवाविजुया य पासाया ॥ १४४ ॥ ताणंतरेसु अड जिण-कूडा तह सुरकुराइ अवरद्धे । राययपीढे सामलि-रुक्खो एमेव गरुलस्स ॥ १४५॥ बत्तीस सोल बारस, विजया वक्खार अंतरनईओ। मेरुवणाओ पुव्वा-वरासु कुलगिरिमहणयंता ॥ १४६ ॥
Page #658
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । विजयाण पित्ति सग - ट्ठभाग बारुत्तरा दुवीससया । सेलाणं पंचसए, सवेइनइ पन्नवसिसयं ॥ १४७ ॥ सोलससहस्स पणसय, बाणउआ तह य दो कलाओ य । एएसिं सव्वेसिं, आयामो वणमुहाणं च ॥ १४८ ॥ गयदंतगिरिच्चा, वक्खारा ताणमंतरनईणं । विजयाणं च भिहाणा - इं मालवंता पयाहिणओ ॥ १४९ ॥ चिंत्ते य बंभेकूडे, नलिणीकूडे य एगॅसेले य । तिउंडे वेसर्मणे विय, अंजणमयंजणे चेव ॥ १५० ॥ अंकोवइ, पम्हावं, औसीविस तह सुहावहे 'चंदे | सूरे नौगे देवे", सोलस वक्खारगिरिनामा ॥ १५१ ॥ गाहावइ, देहवई, वेगवई तत्त मंत उम्मत्ता । खीरोय सीसोया, तह अंतोवांहिणी चेव ॥ १५२ ॥ उम्मीमालिणि गंभी-रेमालिणी फेणेमालिणी चेव । सव्वत्थ वि दसजोयण-उंडा कुंडुब्भवा एया ॥ १५३ ॥ केच्छु सुकच्छो य महा- कच्छो कच्छावई तहा । आवन्तो मंगलवत्तो, पुक्खलो पुक्खलावई ॥ १५४ ॥ वच्छु सुवच्छो य मही- वच्छो वच्छावई विय। रम्भाय रम्मैओ चेव, रमैणिजो मंगलावई ॥ १५५ ॥
पम्हुँ सुप हो य महीं - पम्हो पहावई तओ । संखो नलिनामा य, कुमुओ नलिणीवई ॥ १५६ ॥
Page #659
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । वप्पु सैंवप्पो य महाँ-पोवप्पावई त्ति य। व तहा सुवैग्गू य, गंधिलो गंधिलावई ॥१५७ ॥ एए पुव्वावरगय-विअड्वदलिय त्ति नइदिसि दलेसु । भरहद्धपुरिसमाओ, इमहिं नामहिं नयरीओ ॥ १५८ ॥ खेमा खेमपुरा वि अ, अरिदै रिट्ठावई य नायव्वा । खेग्गी मंजूसा वि य, ओसहिपुरि पुंडरिगिणी य ॥१५९॥ सुसीमों कुंडेला चेव, अवरोइय पहंकैरा । अंकोवइ पम्हावइ, सुभा रयणसंचया ॥ १६० ॥ आसपुरा सीहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवरोंइया य अवरा, असोगा तह वीर्यसोगा य ॥१६१॥ विजया य वेजेयंति, जयंति अपराँजिया य बोद्धव्वा । चक्केपुरा खंग्गपुरा, होइ अवज्झा अउज्झा य ॥१६२॥ कुंडुब्भवा उ गंगा-सिंधूओ कच्छपम्हपमुहेसु। अट्ठट्ठसु विजएसुं सेसेसु य रत्त रत्तवई ॥ १६३ ॥ अविवक्खिऊण जगई, सवेइवणमुहचउक्कपिहुलत्तं । गुणतीसँसय दुवीसा, नइंति गिरिअंति एगकला ॥ १६४ ॥ पणतीससहस चउसय, छडुत्तरा सयलविजयविक्खंभो। वणमुहदुगविक्खंभो, अडवन्नसया य चउआला ॥ १६५ ॥ सगसय पन्नासा नइ-पिहुत्ति चउवन्नसहस मेरुवणे । गिरिवित्थरि चउसहसा, सबसमासो हवइ लक्खं ॥१६६॥
Page #660
--------------------------------------------------------------------------
________________
१८
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । जोयणसयदसगंते, समधरणीओ अहो अहोगामा। बायालसिसहसहि, गंतुं मेरुस्स पच्छिमओ ॥ १६७ ॥ चउ चउतीसं च जिणा, जहन्नमुक्कोसओ अ हुंति कमा । हरिचक्किबला चउरो, तीसं पत्तेअमिह दीवे ॥ १६८॥ . ससिद्गरविदुगचारो, इह दीवे तेसिं चारखित्तं तु । पणसय दसुत्तराई, इगसट्ठिभागा य अडयाला ॥ १६९ ॥ पनरस चुलसीइसयं, छप्पन्नऽडयालभागमाणाई । ससिसूरमंडलाइं, तयंतराणिगिगहीणाई ॥ १७० ॥ पणतीसजोअणे भा-गतीस चउरो अ भागसगभाया ॥ अंतरमाणं ससिणो, रविणो पुण जोअणे दुन्नि ॥ १७१ ॥ दीवंतो असिअॅसए, पण पणसट्ठी य मंडला तेसिं। तीसहिआतसय लवणे, दसिगुणवीस सयं कमसो॥ १७२ ॥ ससिससि रविरवि अंतरि, मज्झे इगलक्खुतिसयसाट्टणो। साहियदुसैयरिपर्णचय, बहि लक्खो छसय साठहिओ ॥१७॥ साहियपणसहस-तिहु-त्तराइ ससिणो मुहुत्तगइ मज्झे । बावन्नहिआ सा बहि, पइमंडलपउणचउवुड्डी ॥ १७४ ॥ जा ससिणो सा रविणो, अँडसयरिसएण ऽसी एण हिआ। किंचूणाणं अट्ठा-रसट्ठिभागाणमिह वुड्डी ॥ १७५ ॥ मज्झे उदयत्थंतरि, चउणवइसहस्स पणसय छवीसा। बायालसट्ठिभागा, दिणं च अट्ठारसमुहुत्तं ॥ १७६ ॥
Page #661
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् ।
पइमंडल दिणहाणी, दुह मुहुत्तेगसट्टिभागाणं || अंते वारमुद्दत्तं, दिणं निसा तस्स विवरीआ ॥ १७७ ॥ उदयत्थंतरि बाहि, सहसा तेसट्ठि छसय तेसट्टा | तह इगससिपरिवारे, रिक्खडवीसाऽडसीइ गहा ॥ १७८ ॥ छासट्ठिसहस नवसय, पणहत्तरि तारकोडीकोडीणं । सणंतरेण वुस्से - हंगुलमाणेण वा हुंति ॥ १७९ ॥
१९
गहरिक्खतारगाणं, संखं ससिसंखसंगुणं काउं । इच्छिअदीबुदहिम्मिय, गहाइमाणं विआणेह ॥ १८० ॥ चउ चउ वारस वारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु य, तिगुणा पुलिसंजुत्ता ॥ १८१ ॥ नरखित्तं जा समसे - णिचारिणो सिग्घसिग्घतरगइणो । दिपिहमिति खित्ता - माणओ ते नराणेवं ॥ १८२ ॥ पणसय सत्तत्तीसा, चउतीससहस्स लक्खइगवीसा । पुक्खरदीवङ्कनरा, पुत्रेण वरेण पिच्छंति ॥ १८३ ॥ नरखित्तबहिं ससिरवि-संखा करणंतरेहिं वा होइ । तह तत्थ य जोइसिआ, अचलद्धपमाणसुविमाणा ॥ १८४ ॥ जंबूपरिहि तिलक्खा, सोलसहसदुसय पउणअडवीसा । धणुअडवीससयंगुल-तेरससड्डा समहिआ य ॥ १८५ ॥ सगसयनउआकोडी, लक्खाछप्पन्न चउणवइसहसा । सङ्घसयं पउणदुको स सङ्घबासट्ठिकर गणियं ॥ १८६ ॥
Page #662
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । वट्टपरिहिं च गणिअं, अंतिमखंडाइ उसु जिअं च धऍ। बाहुं पयरं च धणं, गणिअवमिमेहि करणेहिं ॥ १८७ ॥ विक्खंभवग्गदहगुण-मूलं वट्टस्स परिरओ होई। विक्खंभपायगुणिओ, परिरओ तस्स गणिअपयं ॥ १८८ ॥
ओगाहुउसू सुच्चिअ गुणवीसगुणो कला-उसू होई। विउसुपिहुत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥ १८९॥ उसुवग्गि छगुणि जीवा-बग्गजुए मूल होइ धणु पिढें । धणुदुगविसेससेसं, दलिअं बाहादुगं होई ॥ १९० ॥ अंतिमखंडस्सिसुणा, जीवं संगुणिअचउहि भईऊणं । लखंमि वग्गिए दस-गुणमि मूलं हवइ पयरो ॥ १९१ ॥ जीवावग्गाण दुगे, मिलिए दलिए य होइ जं मूलं । वेअढाईण तयं, सपिहुत्तगुणं हवइ पयरो ॥ १९२ ॥ एअं च पयरगणिअं, संववहारेण दंसिअं तेण । किंचूणं होइ फलं, अहिअंपि हवइ सुहुमगणणा ॥ १९३॥ पयरो सोस्सेहगुणो, होइ घणो परिरयाइसवं वा । करणगणणालसहि, जंतगलिहिआउ दट्ठव्वं ॥ १९४ ॥
इति श्रीलघुक्षेत्रसमासप्रकरणे प्रथमो जंबूद्वीपाधिकारः
Page #663
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् ।
॥ अथ द्वितीयो लवणसमुद्राधिकारो भण्यते ॥ गोतित्थं लवणोभय, जोअणपणनवइसहस जा तत्थ । समभूतलाओ सगसय- जलवुड्डी सहसमोगाहो ॥ १९५ ॥ तेरासिएण मज्झि-लरासिणा संगुणिज्ज अंतिमगं । तं पढ मरासिभइयं, उन्हं मुणसु लवणजले ॥ १९६ ॥ हिडुवरि सहसदसगं, पिहुला मूलाउ सतरसहसुच्चा । लवणसिहा सा तदुवरि, गाउदुगं वडइ दुवेलं ॥ १९७ ॥ बहुमज्झे चउदिसि चउ, पायाला वयरकलससंठाणा । जोअणसहस्स जड्डा, तद्दसगुणहिद्रुवरि रुंदा ॥ १९८ ॥ लक्खं च मज्झि पिहुला, जोअणलक्खं च भूमिमोगाढा । पुवाइ वडवामुहे - केजुवैर्जू वेसरैभिहाणा ॥ १९९ ॥ अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वत्तसयंसपमा-णा तत्थ तत्थ प्पएसेसु ॥ २०० ॥ कालो अ महाकालो, वेलंब पभंजणो अ चउसु सुरा । पलिओमाउणो तह, सेसेसु सुरा तयद्धाऊ ॥ २०९ ॥ ससिमहो-भागे वाऊ मज्झिल्लयम्मि जलवाऊ । केवलजलमुवरिल्ले, भागदुगे तत्थ सासुव ॥ २०२ ॥ बहवे उदारवाया, मुच्छंति खुहंति दुण्णिवाराओ । एगअहोरत्तंतो, तया तया वेलपरिबुड्डी ॥ २०३ ॥ बायालसट्ठिदुसयरि-सहसा नागाण मज्झुवरि बाहिं । वेलं धरंतिकमसो, चउहत्तरु लक्खु ते सवे ॥ २०४ ॥
श
Page #664
--------------------------------------------------------------------------
________________
२२
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । बायालसहस्सेहि, पुवीसाणाइदिसिविदिसिलवणे । वेलंधराणुवेलं-धरराईणं गिरिसु वासा ॥ २०५॥ गोधुंभे दर्गभासे, संखे दगसीमनामि दिसि सेले। गोथूभो सिर्वदेवो, संखो अ मणोसिलो राया ॥ २०६ ॥ ककोडे विज्जुपहे, केलास रुणपहे विदिसिसेले । ककोडगु कद्देमओ, केलोस रुणप्पहो सामी ॥ २०७॥ एए गिरिणो सन्चे, बावीसहिआ य दससया मूले । चउसय चउवीसहिआ, विच्छिन्ना हुंति सिहरतले ॥ २०८ ॥ सतरससय इगवीसा, उच्चत्ते ते सवेइआ सवे । कणगंकेरययफौलिह, दिसासु विदिसासु रयणमया ॥ २०९ ॥ नवगुणहत्तरिजोअण, बहि जलुवरि चत्त पणनवइभाया। एए मज्झे नवसय, तेसट्ठा भाग सगसयरि ॥ २१०॥ हिमवंतंता विदिसी-साणाइगयासु चउसु दाढासु । सगसग अंतरदीवा, पढमचउकं च जगईओ ॥ २११ ॥ जोअणतिसएहि तओ, सयसयवुड्डी अ छसु चउक्केसु । अन्नुन्नजगइअंतरि, अंतरसमवित्थरा सवे ॥ २१२ ॥ पढमचउक्कुच्च बहि, अड्डाइअजोअणे य वीसंसा । सयरिंसवुडि परऊ, मज्झदिसिं सवि कोसदुगं ॥ २१३ ॥ सब्बे सवेइअंता, पढमचउक्तमि तेसि नामाइं । एगोरुय आभासिय, वेसाणिय चेव लंगूले ॥ २१४ ॥
Page #665
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । बीअचउक्के हयगय-गोसकूलिपुवकण्णनामाणो । आयंसमिढगअओ-गोपुवमुहा य तइयंमि ॥ २१५ ॥ हयगयहरिवग्घुमुहा, चउत्थए आसकण्ण हरिकेण्णो । अकण्ण करेंणपावरणु दीवो पंचमचउक्कमि ॥ २१६ ॥ उक्कमुहो मेहेमुहो, विज्जुमुहो विज्जुदंत छठम्मि । सत्तमगे दंतंता, घणलठनिगूढसुद्धा य ॥ २१७ ॥ एमेव य सिहरम्मिवि, अडवीसं सबि इंति छप्पन्ना। एएसु जुअलरूवा, पलिआसंखंसआउ नरा ॥ २१८ ॥ जोयणदसमंसतणू, पिठिकरंडाणमेसि चउसट्ठी । असणं च चउत्थाओ, गुणसीदिणवच्चपालणया ॥ २१९ ॥ पच्छिमदिसि सुत्थियलव-णसामिणो गोयमुत्ति इगुदीवो। उभओवि जंबुलावण, दुदु रवि दीवा य तेसिं च ॥ २२० ॥ जगइपरुप्परअंतरि, तह वित्थर बारजोयणसहस्सा । एमेव य पुवदिसिं, चंदचउक्कस्स चउदीवा ॥ २२१ ॥ एवं चिय बाहिरओ, दीवा अट्ठट्ठ पुवपच्छिमओ। दु दु लवण छ छ धायइ-संड ससीणं रवीणं च ॥ २२२ ॥ एए दीवा जलुवरि, बहिजोयण सड्ढअट्टसीइ तहा। भागावि य चालीसा, मज्झे पुण कोसदुगमेव ॥ २२३ ॥ कुलगिरिपासायसमा, पासाया एसु नियनियपहणं । तह लावणजोइसिया, दगफालिह उड्डलेसागा ॥ २२४ ॥
इति श्रीलवणसमुद्राधिकारो द्वितीयः .
Page #666
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् । ॥ अथ तृतीयधातकीखंडद्वीपाधिकारः॥. जामुत्तरदाहणं, दससयसम पिहुलपणसयुच्चेणं । उसुयारगिरिजुगेणं, धायइसंडो दुहविहत्तो ॥ २२५ ॥ खंडदुगे छ छ गिरिणो, सग सग वासा य अरविवररूवा । धुरि अंतिसमा गिरिणो, वासा पुण पिछलपिङलयरा ॥ २२६ ॥ दहकुंडंडत्तममे-कमुस्सयं वित्थरं वियड्डाणं ।। वट्टगिरीणं च सुमे-रुवजमिह जाण पुवसमं ॥ २२७ ॥ मेरुदुर्गपि तह चिय, नवरं सोमणसहि?वरिदेसे । सगअडसहस्सऊणुत्ति सहसपणसीइ उच्चत्ते ॥ २२८ ॥ तह पणनवई चउणेउँ, अद्धचणेऊ य अटुंतीसा य । देसय सयाइ कमेणं, पणठाण पिहुत्ति हिट्ठाओ ॥ २२९ ॥ नईकुंडेदीवैवर्णमुह-दहेंदीहरसेलकमलवित्थारं । नइउंडत्तं च तहा, दहदीहत्तं च इह दुगुणं ॥ २३० ॥ इगलक्खु सत्तसहसा, अडसय गुणसीइ भद्दसालवणं । पुवावरदीहंतं, जामुत्तर अट्ठसीभइयं ॥ २३१ ॥ बहिगयदंता दीहा, पणलक्खूणसयरिसहस दुगुणट्ठा । इयरे तिलक्ख छप्प-ण्णसहस सय दुन्नि सगवीसा ॥ २३२ ॥ खित्ताणुमाणओ से-ससेलनेई विजयवर्णमुहायामो । चउलक्खदीहवासा, वासविजयवित्थरो उ इमो ॥ २३३ ॥ खिसकगुणधुवंके, दोसयवारुत्तरोहिं पविभत्ते । सवत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥ २३४ ॥
Page #667
--------------------------------------------------------------------------
________________
श्री लघुक्षेत्रसमासप्रकरणम् ।
धुरि चउदलक्खदुसहस दोसगनउआ धुवं तहा मज्झे । दुसयअडुत्तरसतस - द्विसहस छबीसलक्खा य ॥ २३५ ॥ गुणवीससयं बत्तीस सहस गुणयाललक्ख धुवमंते । नइगिरिवणमाणविसु-द्धखित्तसोलंस पिहू विजया ॥ २३६ ॥ नवसहसा छसय तिहु-तरा य छच्चेव सोलभाया य । विजयपित्तं नइगिरि-वणविजयसमासि चउलक्खा ॥ २३७ ॥ पुवं व पुरी य तरू, परमुत्तरकुरुसु धोइ मधाई । रुक्खा तेसु सुदंसण- पियेदंसणनाम या देवा ॥ २३८ ॥ धुवरासीसुअ मिलिया, एगो लक्खो य अडसयरिसहसा । अट्ठसया बायाला, परिहितिगं धायईसंडे ॥ २३९॥ इति लघुक्षेत्रसमासप्रकरणे धातकीखण्डद्वीपाधिकारस्तृतीयः
२५
॥ अथ चतुर्थः कालोदसमुद्राधिकारो भण्यते ॥ कालो सव्वत्थ वि. सहस्सुंडो वेलविरिहिओ तत्थ । सुत्थियसम कालमहां - कालसुरा पुव्वपच्छिमओ ॥ २४० ॥
लवणमिव जहसंभव, ससिरविदीवा इहं पि नायव्वा । नवरं समंतओ ते कोसदुगुच्चा जलस्सुवरिं ॥ २४१ ॥ [ इति कालोदसमुद्राधिकारश्चतुर्थः ]
Page #668
--------------------------------------------------------------------------
________________
२६
श्री लघुक्षेत्रसमासप्रकरा.
॥ अथ पञ्चमः पुष्करवरद्वीपार्धाधिकारो भण्यते ॥
पुक्खरदलबहिजगइव्व संठिओ माणुसुत्तरो सेलो । वेलंधरगिरिमाणो, सहिनसाई निसढवन्नो
।। २४२ ।।
॥ २४३ ॥
जह खित्तनगाइणं, संठाणो धाइए तहेव दुगुणो य भद्दसालो, मेरुसुयारा तहा के इह बाहिरगयदंता, चउरो दीहात्ति वीसहसा । तेयालीससहस्सा, उणवीसहिना सया दुर्भि 11 288 11
अभितर गयदंता, सोलसलक्खा य सहसछव्वीसा । सोलहिअं सयमेगं दीहने हुति चउरो वि
"
॥ २४५ ॥
सेसा पमाणओ जह, जंबूदीवाउ धाइए भणिया । दुगुणा समा य ते तह, धायइसंडाउ इह नेया ॥ २४६ ॥ अडसीलक्खा चउदस - सहसा तह नवसया य इगवीसा | अभितरघुवरासी, पुव्वत्तविहीइ गणियव्वो ॥
॥ २४७ ॥
इगकोडीतेरलक्खा, सहसा चउचत सगसय तियाला | पुक्खरवरदीवडे, धुवरासी एस मज्झमि
॥ २४८ ॥
।। २४९ ।।
एगा कोडी अडती - सलक्ख चउहत्तरी सहस्सा य । पंचसया पणसट्टा, धुवरासी पुक्खर दंते गुणवीस सहस सगसय, चउणउ य सवाय विजयविक्खंभो । तह इह बाहवहसलिला, पविसंति य नरनगस्साहो ॥ २५० ॥
Page #669
--------------------------------------------------------------------------
_