Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
સર્વબાહામંડલવર્તી સૂર્યના ઉદયઅસ્તનું અંતર. ર૭૫
:~દરેક મંડલે મુહૂર્તના એકસઠીયા બે ભાગ જેટલી દિવસની હાનિ થાય છે, જેથી સર્વ પર્યન્તમંડલે દિવસ બાર મુહૂર્તન અને રાત્રિ તેથી વિપરીત અઢાર મુહર્તની હોય છે કે ૧૭૭ છે
વિસ્તરાર્થ:--પકલા મંડલે ૧૮ મુદ્રનો દિવસ છે, તેમાંથી દરેક મંડલે ર મુહર્ત ઘટતાં ઘટનાં ૧૮૩ મંડલ સમાપ્ત કરે ત્યારે ; == મુહુર્ત દિવસ ઘટી જાય જેથી સર્વબાહ્યમંડલે એટલે ૧૮૪માં મંડલે ૧૨ મુહનો દિવસ રહે છે. અથવા ૧૮માંથી ૧૨ બાદ કરતાં શેપ ૬ મુ ને તફાવત ૧૮૩ મંડલોમાં થયેલ માટે ૬ મુહૂર્તના એકસઠીયા ભાગ કરતાં ૬ ૬૧=૩૬૬ ભાગ આવ્યા તેને ૧૮૩ મંડલવડે ભાગતાં ૨ અંશ જેટલો દરેક મંડલે દિવસ ઘટતો જાય એમ સ્પષ્ટ થયું. એથી બાદ્યમંડલનું પ્રકાશક્ષેત્ર પણ ઘટતું ઘટતું 13. હતું તેનું , થયું જેથી , ઘટયું, તેથી ત્યાં પણ ૬૦ મુહર્તાને એક દશાંશ તે [૬, ૪ = છ મુહર્તા દિનહાનિ થઈ, અને પ્રકાશક્ષેત્ર "> =૧૨] બાર મુહૂર્ત જેટલું આવવાથી એ રીતે પણ દિવસ ૧૨ સુફત્તને સ્પષ્ટ થયો, હવે જ્યારે દિવસ બાર મુદ્દાને છે ત્યારે રાત્રિમાં મુહર્ત વધતાં વધતાં છે મુહર્તાને વધારો થતાં અને અંધકારક્ષેત્ર , (ત્રણ દશાંશ જેટલું ) થતાં રાત્રિ [ ","* =૧૮] અઢાર મુહૂર્તની જ આવે એ સ્પષ્ટ છે. જે ૧૭૭
અવતા:-હવે સર્વબાઘમંડલે સૂર્ય આવે ત્યારે ઉદયઅસ્તનું અન્તર કેટલું ? તથા એક ચંદ્રનો પરિવાર કેટલે ? તે કહેવાય છે –
उदयत्थंतरि बाहि, सहसा तेसट्टि छसयतेसट्ठा । तह इगससिपरिवारे, रिकडवीसाडसीइ गहा ॥ १७८ ॥
શબ્દાર્થ૩ મરથ પંતરિ–ઉદય અસ્તનું અત્તર ! રૂપા સંસ પરિવારે–એક ચંદ્રના પરિવારમાં વાર્દિ–સર્વ બાહ્ય મંડલે.
વિ-નક્ષત્રો સા તેસ-ત્રેસઠ હજાર
વીસા–અાવીસ સવ તેલ-છસોત્રેસઠ જન | મસીદ્દ –અચાસી ગ્રહ
સંસ્કૃત અનુવાદ. उदयास्तान्तरं बाह्ये त्रिषष्टिसहस्राणि पदशतानि त्रिषष्टिः । तथैकशशिपरिवारे, ऋक्षाण्यष्टाविंशतिरष्टाशीतिग्रहाः ॥ १७८ ॥