Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
~-~
२६८
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત અહિં બસોએકવીસીઆ અંશ કેવી રીતે ? તેની ઉત્પત્તિ ગ્રન્થાન્તરથી જાણવી, કારણકે તે ઉત્પત્તિવર્ણવવાનું વક્તવ્ય અધિક હોવાથી અહિં તેનું પ્રયોજન નથી.
હવે સર્વબાહ્યમંડલને પરિધિ ગણિતરીતિ પ્રમાણે ૩૧૮૩૧૫ [ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર | જન છે, તેને પણ પૂર્વોક્ત રીતે ૨૨૧ વડે ગુણ ૧૩૭૨૫ મુહૂર્નાશવડે ભાગતાં ૫૧૨૫૬૬, જન જેટલી મુર્તગતિ પ્રાપ્ત થાય ત્યાં ૩૧૮૩૧૫ને ર૨૧વડે ગુણતાં ૭૦૩૪૭૬૧૫જનાંશમંડલાશ આવે છે.]
એ પ્રમાણે ચન્દ્ર ૧૫ મંડલેમાંના કોઈપણ મંડલમાં ભ્રમણ કરતે હોય ત્યારે તેના પરિધિને ( પૂર્વોત્તરીતે ઉપજાવેલા મંડલાશોને ) ૧૩૭૨ વડે ભાગતાં તે મંડલે ચંદ્રની મુહુર્તગતિ પ્રાપ્ત થાય, અથોતું ત્યાં ચંદ્ર એક મુર્તમાં એટલું ક્ષેત્ર વ્યતીત કરે. પુન: દરેક મંડલને પરિધિ જાણવાની રીતિ આ
છે. ભા. પ્રતિક પ્રમાણે–પૂર્વે ૭૨–૫૧-૧ જેટલી અન્તરવૃદ્ધિ કહી છે, તેનો પરિધિ ગણિતની રીતિ પ્રમાણે લગભગ સાધિક ૨૩૦ એજન જેટલું થાય છે, જેથી દરેકમંડલે ૨૩૦
જન પૂર્વમંડલ પરિધિમાં ઉમેરતાં અનન્તર ( અગ્ર અગ્ર ) મંડલનો પરિધિ આવે, જેમકે પહેલા મંડલને પરિધિ ૩૧૫૦૮૯ જન છે તો તેમાં ૨૩૦
જન ઉમેરતાં ૩૧૫૩૧૯ પેજન આવે, પુનઃ એમાં ૨૩૦ ઉમેરતાં ૩૧૫૫૪૯ ચેજન આવે, એ પ્રમાણે યાવત્ છેટલા પંદરમા મંડલને પરિધિ ૩૧૮૩૧૫
જન પ્રાપ્ત થાય છે. અહિં ચોદવાર ૨૩૦ ઉમેરતાં એટલે [૨૩૦x૧૪] ૩૨૨૦ જન ઉમેરતાં ૩૧૮૩૦૯ જન આવવાથી ૬ યોજન ત્રુટે છે તે ૨૩૦ જન ઉપરાન્તને દેશાન જન ન વધારવાથી ગુટે છે, માટે પર્યતે વા મળે પૂર્ણ અંકસ્થાને દેશોન માયોજનથી ઉપજતો અંક વધારવાથી પરિધિ બરાબર પ્રાપ્ત થઈ શકે છે, માટે એ ગુટતા ૬ યજન સંબંધિ વિસંવાદ ન જાણો.
હવે ચંદ્રના પ્રત્યેક મંડલે ૨૩૦ જન પરિધિ વધે છે, તેને પૂર્વે કહ્યા પ્રમાણે ર૨૧ વડે ગુણી ૧૩૭૨૫ વડે ભાગતાં ૩૬; જન એટલે લગભગ કિંચિયૂન ૩ ૨૩૦ યોજના ૧૩૭૨૫) ૫૦૮૩૦ (૩ એજન
૪૧૧૭૫ જનજેટલી મહ- Xરર૧ મુહૂર્તાશ
૯૮૨૫ પેજનાંશી શેષ. ર્તગતિ દરેક મંડલે ૪૬૦૪ વધતી જાય છે. જેથી ૪૬૦xx
=૩૬ જન એ વા ને ૧૪વડે ૫૦૮૩૦ પેજનાંશ. ગુણતાં (૧૪૪૩=પરા જનવૃદ્ધિ પંદરમા મંડલે થઈ, પરન્તુ એજન