Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
લવણસમુકઉપર રહેલા જળસ્ફટિકમય જ્યોતિષીદવાના વિમાન ૩૫૩
તથા લવણસમુદ્રની શિખા ૧૬૦૦૦ જન ઉંચી છે, અને નિપીઓ
છ૯૦ જન ઉંચે આકાશમાં ફરે છે, તે ૧૦૦૦૦ લવસમુદ્રનાં જાનિ જન જેટલા વિસ્તારવાળી શિખામાં જળ હોવાથી વિમાન જળફટિકનાં તેટલા વિસ્તાર સર્વથા નિપીઓ હિન છે કે
સહિત છે? અથાત લવાયુસમુદ્રના જ્યોતિષીઓ શિબાની આજુબાજુએ જ છે કે શિબાની અંદર પણ છે? અને જે શિબાની અંદર હાય ના જળમાં વિમાના કેવી રીતે ચાલે ? એ સર્વ શંકાઓનાં સમાધાન તરીકે આ ગાળામાં કહે છે કે- લવસમુદ્રમાં ફસ્તા તિવિમાના જટિલ અન્નનાં , અને જટિકરન જળમાં પાતાની જગ્યા કરી કરીને ચાલતું જય એવા ભાવવાનું હોય છે, માટે શિબાની અંદરનાં જાતિપવિમાનો પણ શિબાના જ ન દીન કંઈપણ નડતર વિના અખલિતપણે ફરે છે, અર્થાત્ શિબાની બહારના વિમાની જેમ ખુલ્લા આકાશમાં નિર્વિધ્રપાળ ફરે છે તેવી જ રીત શિબાની અંદરનાં વિમાને પણ જેની અંદર નિર્વિધ્રપણે ગતિ કરે છે.
પ્રશ્ન છે એ પ્રમાણે છે તો શિબાની અંદર ફરતાં યાનિ વિમાનો જ જ ટિરિનાં છે કે શિબાની બહાર ફરનાર પણ તવાજ નનાં છે ?
ઉત્તર: લવાણમુદ્ર માં જેટલાં વિમાને છે તેટલાં સર્વવિમાન જાફ - રિકનાં છે, કે શિખાબહાર જાનદ કરવાના નથી તાણ સ્વભાવથી જ સર્વ વિમાના ૬૪ ફટિકનાં છે.
પ્રશ્નતા લવણમુદ્રનું બી સમુદ્રમાં પગ જાટિકનાં કે અન્યથા?
ઉત્તર કેવળ લલાબનમુદ્રનાં જ નવ વિમાન જળકુટિકમય છે, અને શોપ નવ દી હમુદ્રનાં વિમાને સામાન્ય કટિકનાં છે.
તથા આ વિમાનાના દાવું પ્રકાશ ઘણા હોય છે. જેથી ચંદ્રસૂર્યના પ્રકાશ શિખાના પર્ય ભાગ ધી પહોચ છે, અને તેથી જ વખત જ પમાં ધાને દિવા જાય છે. તે જ બધાનની મૂળ રહેલા લવસમુદ્રના પણ સંપૂર્ણ
ત્રિમાં એવું જ બદીપના પર્ય નથી ઘાતકીખંડના જણાટક વિમાનને પ્રામસુધીમાં સત્ર દિવસે હાય છે તે વખતે તેટલા અધિક ઉર્વ પ્રકારો પત્રમાં આવેલ શિબાના ભાગ પણ તેટલા વિસ્તારમાં
૧૬૦૦૦ ચાજન ઉચાઇ સુધી પ્રકાશ હોય છે, અને બાકીના બે ભાગમાં રાધિ બાવાથી અંધકાર (ડાય છે. શિબાની અંદર જળમાં ચર્ચ ફના નથી પરનું શિખાની બન્ને બાજુએ દીપદિશિતરફ ખુલ્લા આકાશમાં ફરે છે, અને તેથી તેના કાળું ના- છે પ્રકાશ ઠેઠ શિબાની ઉપર પહોચ છે. જબદીપાદિ સર્વદીપસમુદ્રના ચન્દ્રસૂર્યના શર્વ પ્રકાશ માત્ર ૧૦૦ જન સુધી હોય
૪૫