Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
le
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત.
લાંકપાળના આભિયોગિકદેવાના ભવનાની શ્રેણિ છે, તેમાં તે આલિયેાગિકદેવા રહે છે. અહિં માથામાં આભિયાગિક શબ્દ નથી તેા પણ અધ્યાહારથી ગ્રહણુ કરવા, કારણ કે એ ભવનેામાં લેાકપાળ પાતે રહેતા નથી. પરન્તુ કાઈ વખતે અહિં આવે ત્યારે આરામ લેવા માટેના પ્રાસાદા હાય તા સંગત છે, પરન્તુ તે વાત શાસ્ત્રમાં સ્પષ્ટ ન હેાવાથી તેમ માની શકાય નહિં. અહિં આભિયાગિક એટલે સેવકદેવે જાણવા, તે પણ સર્વે એક પત્યેાપમના આયુષ્યવાળા છે; શેષ દેવાની મા એ દેવાની રાજધાનીએ કહી નથી, કારણ કે પાતે અધિપતિદેવે નથી. વળી એ આભિયાગિકદેવા હૈમાનિક નિકાયના નથી. પરન્તુ વ્યન્તરનિકાયના છે, એમ શ્રી જ’૦ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યુ છે. અમિયોયા:—‘રાજો વાઘેય્ધર્મજ રિો વ્યન્તરવિરોપાત્તેષામાવાસમૂર્ત શ્રેળ્યો. ગામિયોન્ય એથી પ્રાપ્તે ' પ્રતિ વચનાત્
વળી એ કહેલી વિદ્યાધરની એ એ શ્રેણિ અને આભિયાગ્યદેવની બે બે શ્રેણિ તે દરેક પાતાની એ પડખે એકેક વન અને એકેક લેવિા વડે વીટાયેલ છે, જેથી એક શ્રેણિ એ વન અને એ વેદિકાયુક્ત હાવાથી બે શ્રેણિનાં ચાર વન અને ચાર વેદિકા જાણવાં. તેવી રીતે ઉપરની એ આભિયાગ્યશ્રેણિઓનાં પણ ચાર વન અને ચાર વેદિકા જાણવાં. ॥ ૮૦ ॥
૫ વૈતાઢચ પાનુ શિખરસ્થાન ॥
વૈતાઢચપર્વ તાના શિખરસ્થાને કેાઈની નિયત વસતી મેખલાએવત્ નથી, પરન્તુ જગતીના વન અને વેદિકાની માફક અનેક વ્યન્તરદેવા આવી ક્રીડા કરે છે, સુખ પૂર્વક બેસે છે, સૂએ છે, અને પૂર્વકૃતપુણ્યને આનંદ અનુભવે છે. શિખરસ્થાન પણ ઘણું રમણીક રત્નદ્ધ ભૂમિતલવાળુ છે. તેના ઉપર મધ્યભાગમાં લખચારસ એક વેદિકા ૫૦૦ ધનુત્ર પહેાળી છે, અને એ માજી કે વનખંડ છે. તેની લંબાઈ પર્વતની લખાઈ તુલ્ય છે, અને વનની પહેાળાઈ દેશેાન એ યેાજન દરેકની છે. એ બૃહત્સેત્રસમાસવૃત્તિને અભિપ્રાય છે, અને શ્રીજ બૂ॰પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તેા જગતી ઉપરની વેદિકા સરખી ચારે દિશિ વિદિ શીમાં ફરતી એકજ વેદિકા પર્વતના કિનારે કિનારે દેશન એ ચેાજન ખસતી છે, અને વન પણ તેવીજ રીતે વૈશ્વિકાની સર્વ બાજુએ બાહ્યભાગે વીટાયલુ પર્વતના સર્વાન્ત્ય કિનારા સુધી છે. જેથી સર્વ પર્યન્ત ભાગ વનયુક્ત છે. તાવત એજ કે જગતીની વેદિકા વલયાકાર છે, તે। આ વેદિકા લખચારસ આકારે છે, પરન્તુ વૈતાઢત્ર પર્વતની ભૂમિગત વેદિકાવત્ દક્ષિણેાત્તરવિભાગરૂપ એ વેદિકા નથી. એમ કહેવાથી શિખરતલ સિવાયની નીચેની સર્વ વૈદિકાઓમાં પૂર્વ પશ્ચિમ