Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 595
________________ પૂર્વ પુષ્કરાધ અને પશ્ચિમપુષ્કરાય ૩૫ તેથી જે બાહ્યઅર્ધવિભાગ જેવા આકારના બાકી રહ્યો છે તેવાજ આકારના એ માનુષાત્તરપત છે. તથા એ પર્વત નિષધપર્વતસરખા કહ્યો, તાપણુ તપનીયસુવર્ણ સરખા રક્તવર્ણ ના નહિ, પરન્તુ રજાબૂનદ સુવર્ણમય એટલે કઇક એછા રક્તવર્ણ ના છે. તથા માનુપ એટલે મનુષ્યક્ષેત્રની ઉત્તર-ઉત્તરે એટલે પર્યન્તે આવેલા હૈાવાથી એનુ માનુષોત્તરપર્વત એવું નામ છે. તથા એ માનુષાન્તરપર્વતની ઉપર ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ છે અને દરેક દિશામાં ત્રણ ત્રણ તે તે દેવનામવાળાં દેવટ છે, જેથી દરેક દિશામાં ૩ દેવકૂટ અને ૧ સિદ્ધફૂટ મળી ૪-૪ છૂટ છે, તથા વિદિશામાં પણ એકેક ફૂટ છે. જેથી ૧૬ દેવકૂટ અને ૪ સિટ મળી ૨૦ ફૂટ છે. તથા ૪ સિદ્ધક઼ટ જો કે સિદ્ધાન્તામાં સાક્ષાત્ કહ્યાં નથી તા પણ ચારણમુનિઓના ગતિવિષયના પ્રસ ંગે મુનિએને માનુષાત્તગિરિઉપર ચૈત્યવંદન કરતા કહ્યા છે માટે તે અનુમાનથી તેમજ આ પ્રકરણમાં પણ આગળ કહેવાતી ચલયેિ મુ રેસુ કિ નરનમિ ૨ ત્તર એ ગાથાને અનુસારે ચાર દિશામાં ચાર જિનભવન હેાવાનું સમજાય છે. વળી દિશામાં ત્રણ ત્રણ દેવકૃટ પણ કહ્યાં અને દિશામાં એકેક જિનભવનફૂટ પણ કહ્યું છે તા એ ચાર કેવી વ્યવસ્થાએ રહ્યાં છે તે સ્પષ્ટ કહેલુ નથી, માટે યથાસંભવ વિચારવું. તથા એ પર્વતઉપર સુવર્ણ કુમારદેવ, અંદરના ભાગમાં નીચે મનુષ્યા, અને બહારના ભાગમાં (સામાન્યથી ) દેવા રહે છે. ૫ એ ઇકારથી પૂર્વ પુષ્કરા અને પશ્ચિમપુષ્કરાર્ધ ॥ તથા ધાતકીખંડના એ ઇષુકારની જ સમણિમાં સીધીલીટીએ અહિં અભ્યન્તરપુષ્કરા માં પણ એ ઇષુકાગિરિ રહ્યા છે, તે પ સર્વાશે ધાતકીખંડના ઇષુકારસરખા જ છે. ત્યાં એ એ ઇષુકારના દરેકના એક છેડા કાલેદસમુદ્રને સ્પર્શ લે છે, અને ખીજો ઈંડા માનુપાત્તરપર્વતને સ્પર્શે લેા છે જેથી કાલેાદથી માતુ ૧. બીજી રીતે અ યવના આકાર સરખા પણુ માનુષોત્તરપર્વત કહ્યો છે. ૨. નિષધપતને સર્વત્ર ત્તિત્તઢો તળમો તથા સન્વંતળિક્કમ ઇત્યાદિ પાડેથી તપનીયસુવર્ણમય કહ્યો છે, છતાં આ સ્થાન નિષધતુલ્યવર્ણ કહેવા છતાં પણ ખં”નદસુવર્ણ તુલ્યવર્ણ સરખા કહ્યો તે વિવક્ષા ભેદછે, કારણ કે બન્ને વિવક્ષામાં રક્તવર્ણની તુલ્યતા છે. કેવળ અધિક અલ્પતાના જ ભેદ અવિક્ષિત છે. ૩. ૪૨૪ યાજનમાંના મધ્યભાગે ૧૬દેવકૃટ હોય અને બાહ્ય ભાગે ૪ સિદ્ધ્ટ હોય તે વીસે કૂટ ચાર્ મધ્યરૂચકફૂટના મતાન્તરીય સ્થાનવત્ વ્યવસ્થિત થઈ શકે છે.

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669