Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
vvvvvvvvvv^^^^^^^^^^^^ “
૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જાથા–અર્ધપુષ્કરદ્વીપમાં ચારે અભ્યત્તરગજદન્તપર્વત સોળલાખ છવીસહજાર એકસોસોલ યેજન દીર્ઘ છે. ૪ ૨૪૫ છે
વિસ્તર –ગાથાર્થવતું સુગમ છે. પરંતુ વિશેષ એજ કે–અભ્યન્તર એટલે કાલેદધિસમુદ્રતરફના પૂર્વપુષ્કરાઈના બે અને પશ્ચિમપુષ્કરાઈના બે એ ચાર ગજદન્તગિરિ અભ્યન્તરગજદન્ત જાણવા, અને તે પૂર્વાર્ધમાં વિલુપ્રભ તથા ગંધમાદન અને પશ્ચિમાર્ધમાં મનસ તથા માલ્યવંત એ ચાર અભ્યન્તરગજદત્તગિરિ છે, પૂર્વે કહેલા ચાર બાહ્યગજદંતથી આ ગજદંતે ખૂન પ્રમાણ વાળા હોવાનું કારણ ધાતકીખંડના ગજદંત પ્રસંગે દર્શાવ્યું છે તે જ કારણ અહિં જાણવું. અર્થાત્ આ ચાર ગજદૂતોને સ્થાને મહાવિદેહનો વિસ્તાર ન્યૂન છે, અને પૂર્વે કહેલા બાહ્યગજદૂતોને સ્થાને મહાવિદેહનો વિસ્તાર અધિક છે. વળી આ ચારે ગજદંતોની પહોળાઈ તો નિષધનીલવંતની પાસે ૨૦૦૦ (બેહજાર) યોજન છે, ઉંચાઈ ચારો (૪૦૦ ) જન છે, અને ત્યારબાદ અનુક્રમે પહોળાઈમાં ઘટતા અને ઉંચાઈમાં વધતા વધતા મેરૂપર્વતની પાસે ૫૦૦ એજન ઉંચા અને અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા છે ! ૪ મે ૨૪૫ છે
અવતર:–એ આઠ ગજતગિરિ સિવાયના શેષપર્વત અને નદીઓ વિગેરેનું પ્રમાણ કેટલું ? (લંબાઈ પહોળાઈ કેટલી?) તે આ ગાથામાં કહેવાય છેसेसा पमाणओ जह, जंबूदीवाउ धाइए भणिया। दुगुणा समा य ते तह धाइअसंडाउ इह णेया ॥ ५॥ २४६ ॥
સબ્દાર્થસેસ–શેષ પદાર્થો
ફુવા-બમણું ઉમાશે–પ્રમાણથી
સમ7 –અને સરખા બંગૂઢીવારૂ–જ બદ્રીપથી
તે તત્તે પદાર્થો તેવી રીતે ધE-ધાતકીખંડમાં
સંg3–ધાતકીખંડથી મજિયા-કહ્યા છે
દ યા-અહિં પુષ્કરાર્ધમાં જાણવા સંસ્કૃત અનુવાદ. शेषाः प्रमाणतो यथा जम्बूद्वीपाद्धातकीखंडे भणिताः ।
द्विगुणाः समाश्च ते तथा धातकीखंडादिह ज्ञेयाः ॥५॥२४६॥ જથr:–શેષપદાર્થોનું પ્રમાણ જંબદ્વીપથી જેમ ધાતકીખંડમાં બમણું